SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ || શ્રી ગિરનાર તીર્થનું વર્ણન ચોવીસીને વિષે અરાવત ક્ષેત્રે ૨૦ તીર્થકર સુપ્રતિષ્ઠ ગિરિને વિષે સિદ્ધિ વર્યા અને વરશે. આવતી ચોવીશીના પદ્મનાભાદિ ચાવીસ તિર્થંકરો શ્રી રૈવતગીરીને વિષે મેક્ષે જશે એમ પંડિત શ્રી વીર વિજયજીકૃત દેવવંદનમાં કહ્યું છે. ૧૭૦ જીનનો ખુલાસો ઉત્કૃષ્ટ કાળે પાંચ મહાવિદેહના ૧૬૦ વિજયમાં ૧૬૦ જિન થયા અને પાંચ ભરત અને પાંચ ઐરાવત એ દશ ક્ષેત્રને વિષે દશ એમ કુલ ૧૭૦ જિન, તેમાં ૧૬ કાળા-૩૮-લીલા-પ૦-ઉજવળ-૩૦ રાતા અને ૩૬-પીળા એ ૧૭૦ તિર્થંકર આ જંબુદ્વીપના ભરતક્ષેત્રની વર્તમાન ચોવીશીના બીજા તિર્થંકર અજિતનાથના વખતમાં વિચરતા હતા તેના કરતાં વધારે તીર્થકર થયા નથી માટે તેને ઉત્કૃષ્ટા તીર્થકર કહ્યા છે. સહસ્ત્રકૂટમાં ૧૦૨૪ તીર્થકરની સમજ સહસ્ત્રકૂટમાં ૧૦૨૪–પ્રતિમા હોય છે તે કયા કયા પ્રભુની છે. અને તે કેવી રીતે થાય છે તેની સમજ નીચે પ્રમાણે જાણવી. પાંચ ભરત અને પાંચ ઐરાવત એ દશેક્ષેત્રની અતિત વર્તમાનને અનાગત એમ ત્રણ ત્રણ વીસીના ગણતાં ૩૦ ગ્રેવીસીના ૭૨૦ તીર્થકર થાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy