SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ શ્રી શત્રુંજ્ય સૌરભ ૧૧. દેહ ઉપરની માયા ઓછી કરી સુખ શીલ પણું તજીને અત્રે સ્વશક્તિ અનુસારે દાન, શીલ, તપ અને ભાવ રૂપ ધર્મનું સારી રીતે સેવન કરવું. ૧૨. પ્રતિદીન બનતાં સુધી જયણાપૂર્વક (જીવની વિરાધના ન થાય તેમ) એક જ યાત્રા કરવી. મહેતા પર્વ દિવસે બીજી યાત્રા કરવા ખાસ ઈચ્છા થાય તે તે બહુ સ્થિરતા સાથે જયણા પૂર્વક વિધિ યુક્ત કરવી. ૧૩. કેટલાક અણસમજુ ભાઈઓ દેરાસર કે દહેરી વિગેરેની ભીતે ઉપર પિનસીલ કે કેયલા વતી પિતાના નામ લખી કે ગમે તેવાં ચિત્ર કાઢીને તેને કાળી કરી આશાતના કરે છે તેમ સમજુ માણસેએ જાતે નહીં કરતાં કરનારને સમજાવી, વારવા પ્રયત્ન કરે. ૧૪ કેટલાક યાત્રાળુઓ બહુ અંધારામાં યાત્રાળે જાય છે, તેમ નહીં જતાં સારી રીતે અજવાળું થયા બાદ જય સહિત પગે ચાલી યાત્રા કરવી યુક્ત છે. ૧૫ કેટલાક યાત્રાળુઓ ખાસ કારણ વગર ઓળી કરી યાત્રા કરે છે, તેમના નિમિત્ત ડાળીવાળા ઉપર કેટલીક જાતની આશાતના કરે છે, તે સંબંધી વિચાર કરી સમજુ માણસેએ તેવી અવિધિ આશાતના તજીને જ બનતાં સુધી યાત્રાનો લાભ લેવું જોઈએ. ૧૬ યાત્રાર્થે આવેલા ભાઈ બહેનેએ પ્રભુપૂજા ગુરૂવંદન, સત્તાનુકંપા, શુભપાત્રદાન, ગુણાનુરાગ અને શાસ્ત્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy