SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ મું ૩૯ દેવ પરમાત્માની સમીપે. એમ પાંચ સ્થાનકે સ્નાત્ર ભણાવવાં અને ત્યાં પાંચ ચૈત્યવંદને કરવાં. ૭ પૂજાનાં ઉપકરણે લઈને પૂજા કરવા જતાં મૂળ નાયકજીની પૂજા કરવામાં માણસની પુષ્કળ ગીરદી હોય ત્યારે ધમાધમ ન કરતાં શાન્તિપૂર્વક મૂળ નાયકજીની પૂજા ભકિત પૂર્વક કરવી. ૮ ધૂપ પૂજા કરનારા અગરવાટ સળગાવી પ્રભુના મુખ સુધી લઈ જાય છે જેથી ઘણી વખત તેની રાખ પ્રભુની ઉપર ખરે છે. તેથી ખરી રીતે અગ્રપૂજા ગભારા બહાર કરવી. ૯ ગિરિરાજના હૃહા બેલી નવ ખમાસમણ દેવાં અને ગિરિરાજની આરાધના નિમિત્ત નવ લેગસ્સને કાઉ સગ કરે. ૧૦ અગપૂજાને અવસરે નવ સ્વસ્તિક કરી નવ ફળ ને નવ નિવેદ્ય ધરવાં. ૧૧ મૂળ નાયકજીના ચિત્યને ફરતી ત્રણ પ્રદક્ષિણા દેવી અને ત્યાં આવતાં બિંબને નમસ્કાર કરે. ૧૨ લાખ નવકારને ૯ દિવસમાં જાપ પૂરો કરવા માટે દરરોજ દશ નવકારવાળી (પારા દીઠ એક નવકાર ગણવા રૂ૫) બાધા પારાની ગણવી. ૧૩ સચિત્ત ત્યાગ, એકાસણું, બ્રહ્મચર્ય, ભૂમિશયન અને બે ટંક પ્રતિક્રમણ તથા ભય સંથારે કરે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy