________________
૩૫૪
શ્રી જિન તીર્થ દર્શન
રાજપુર -મૂળનાયક શ્રી સંભવનાથજી ૧૩ પ્રતિમાજી ૨ જોડી પગલાં ૬ કાઉસગીયા ૧ વિશિ ૧ ચૌમુખજી ૬ કરણીના
ભોંયરામાં –મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી ૯ પ્રતિમાજી ૮ કાઉસગીયા દ ધાતુના પ્રતિમાજી ૨ સિદ્ધચકજી ૮ કરણના
વાડજ :-મૂળનાયક શ્રી સુમતિનાથજી ૧ પ્રતિમાજી ૮ ધાતુના ૪ કાઉસગીયા પ સિદ્ધચકેજી
હિડીભાઈની વાડી-મૂળનાયક શ્રી ધર્મનાથજી, ૧૨ પ્રતિમાજી ૧૫ ધાતુના, ૧ ગૌતમસ્વામી, ૬ કરણના ૧૯ કાઉસગીયા 4 સિદ્ધચકછ છ દેરાસર ઉપર
ભોંયરામાં-મૂળનાયક શ્રી ધર્મનાથજી, શાન્તિનાથજી ૬ પ્રતિમાજી, ૧ જોડી પગલાં ૧ ધાતુના ૨ સિદ્ધચકજી ૩ દેરાસર ઉપરના
મેડા ઉપર:-મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ૧૫ પ્રતિમાજી ૩ ધાતુના, ૪ કાઉસગીયા, ૧ ચવિશિ, ૧ સિદ્ધચકજી * કેશવનગર:–મૂળનાયક શ્રી શાન્તિનાથજી (અદભૂતદાદા) ૧ પ્રતિમાજી ૩ ધાતુના, ૧ દ્રિચક જ. - મેડા ઉપર :–મૂળનાયક શ્રી શીતલનાથજી ૧ર પ્રતિમાજી, ૨ કાઉક્સગીયા ૨ કેરણીના ૩ દેરાસર ઉપરના
હઠીભાઈની વાડીમાં કુલ ૨૬૨ પ્રતિમાજી, ૯૦ કાઉસગીયા, ૧પ૪ ધાતુના પ્રતિમાજી ૩૩ સિદ્ધચક
દરવાજાના મેડા ઉપર :-મૂળનાયક શ્રી આદિનાથજી ૧ ચૌમુખજી ૧ સિદ્ધચકજી
ભમતીમાં દહેરી પર છે તેમાં કુલ ૨૨૭ પ્રતિમાજી, ૬૯ કાઉસ્સગીયા, ૧૨૮ ધાતુના ર૭ સિદ્ધચકજી ૧ જોડી પગલાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org