________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
સંવત અઢાર એગણુ પચ્ચાસે, ફાગણુ અષ્ટમી દિન; ઉજ્વળપક્ષે ઉજવળ હુએ કાંઈ, ગિરિ ફરસ્યા મુજ મન તુમે,૭ ઇત્યાદિક જિનબિંબ નિહાળી, સાંભળી સિદ્ધની શ્રેણ; ઉત્તમ ગિરિવર કેણી પેરે વિસરે, પદ્મવિજય કહે જેણ.તુમે.૮
૩૮
૨૪ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન
તું ત્રિભુવન સુખકાર, ઋષભજિન ! તુ ત્રિભુવન સુખકાર; શત્રુંજય-ગિરિ શણગાર-ઋષભ, ભૂષણ ભરત મઝાર. ઋષભ આદિપુરૂષ અવતાર ઋષભ॰ એ આંકણી
તુમ ચરણે પાવન કર્યું રે, પૂર્વ નવાણું વાર; તેણે તીરથ સમરથ થયું રે, કરવા જગત ઉદ્ધાર. ઋષભ૦ ૧ અવર તે ગિરિ પર્વતે વડા રે, એહ થયેા ગિરિરાજ; સિદ્ધ અનંતા ઈહાં થયા રે, વળી આવ્યા અવરજનરાજ, ઋ.૨
સુદરતા સુરસદનથી રે, અધિક જિહાં પ્રાસાદ; ખિંખ અનેકે શેભરે રે, દીઠે ટળે વિખવાદ. ઋષભ૦ ૩
ભેટણ કાજે ઉહ્યાં રે, આવે સવિ વિ-લેાક; કલિમલ તસ અડકે નહિ રે, જ્યું સેવન ધન રાક. ઋ૦ ૪ જ્ઞાનવિમલ પ્રભુ જસ શિરે રે, તસ ખસે ભવ પરવાહ; કરતલગત શિવસુ ંદરી રે, મળે સહજ ધરી ઉચ્છાહ. ઋ૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org