SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ બે બોલ આપણા જીવને આ સંસારમાં પરિભ્રમણ કરતાં કાળ કેટલે ગયો, એને જે વિચાર કરાય તે, અસંખ્યાતા કેટિવર્ષનું એક પપમ થાય છે; આવા દશ કટાકોટિ પલ્યોપમ જાય ત્યારે એક સાગરોપમ થાય છે. આવા વિશે કેટકટિ સાગરગમ વડે એક કાળચક બને છે. અને આવાં અનંતાનંત કાળચકો વડે એક પુદ્ગલપરાવર્ત કાળ થાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવે ફરમાવે છે કે આપણું આ જીવે આ સંસારમાં કેવળ દુઃખની ભઠ્ઠીમાં અનંતા કાળચક્રો બગાડી નાખ્યા છે. આત્માનું કશું જ કામ થયું નથી. એકલા જ પુદ્ગલ રાગમાં દીવામાં પતંગિયા ઝંપલાય તેમ આત્માએ ઝંપલાવ્યું છે. અને તેનું કારણ આત્માની પરભાવદશા છે. આ પરભાવદશાથી જીવને પિતાને પોતાની ઓળખાણ થઈ નહી, તે પછી મહા ઉપકારી શ્રી જિનેશ્વરદેવેની ઓળખાણ તે થાય જ ક્યાંથી. અને શ્રી જિનેશ્વરદેવ નિWગુરૂ એકાન્તજીવ દયામયે ધર્મ આ ઉપકારી ત્રિપુટીના સમાગમ વિના આત્મામાંથી પાપ ઘટતાં નથી અને ધર્મ આવતું નથી. કદાચ આત્મા મનુષ્ય જન્મ પામે તે પણ આર્યક્ષેત્ર આર્યકુલ અને ધર્મપ્રાપ્તિનો કાળ પણ અલભ્ય છે. એટલે લક્ષ્મી મળે, વિદ્યા મળે, બુદ્ધિ મળે પાંચ ઇન્દ્રિયની પટુતા મલે તે પણ-દેવ-ગુરૂધર્મની પ્રાપ્તિ તે અલભ્ય જ રહી જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy