________________
શ્રી જિન તીર્થ દર્શન
૩૦ મી માં ૧૦ પરાણા પ્રતિમાજી ર કાઉસ્સગીયા પરાણા ૩૧ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૧ પ્રતિમાજી આ દેરી મીશ્રીમલજી મથુરાલાલજી ગામ રતલામવાળાની છે. ૩૨ મી દહેરીમાં ૧ ચૌમુખજી.
૩૩ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૭ પ્રતિમાજી ૪ કાઉસ્સગ્ગીયા ૪ કારણીના
ઉજમખાઈની છઠ્ઠી ટુંકનું વર્ણન શ્રી નદિશ્વર દ્વિપની રચના
તેર તેર સ્થભની ચાર હાર છે. તેમાં દરેક સ્થંભ ઉપર એકેક ચૌમુખજી છે. વચ્ચેના ચાર સ્થંભમાં ખમે ચૌમુખજી છે અને તેમની વચ્ચે એક સ્થંભમાં ચાર ચૌમુખજી કુલ ૬૦ ચૌમુખજી અને કુલ ૨૪૦ પ્રતિમાજી તેમજ રતંભ ૫૩ છે.
૨૭૫
શ્રી સુમતિનાથજી ૪ પ્રતિમાજી,
૧ લી માં શ્રી મહાવીર સ્વામી ૯ પ્રતિમાજી ૨ જી માં ૩ જી માં ૪ થી માં ૫ મી માં
શ્રી શાન્તિનાથજી ૪ પ્રતિમાજી.
શ્રી પાર્શ્વનાથજી ૪ પ્રતિમાજી ૧ દેરાસર ઉપર શ્રી મુનિસુવ્રત સ્વામી ૪ પ્રતિમાજી.
૬ ઠી માં શ્રી પાર્શ્વનાથજી ૪ પ્રતિમાજી ૧ દેરાસર ઉપર
૭ મી માં શ્રી અજીતનાથજી ૩ પ્રતિમાજી.
૮ મી માં શ્રી અજીતનાથજી ૪ પ્રતિમાજી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org