SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ શ્રી જિન તીર્થ દર્શન ૯ મી માં શ્રી કુંથુનાથજી ૪ પ્રતિમાજી ૧ દેરા ઉપર ૧૦ મી માં શ્રી આદિનાથજી ૪ પ્રતિમાજી. આ ટુંકમાં કુલ ૬૦ ચૌમુખજી, ૪૪ પ્રતિમાજી અને દહેરાસર ઉપર ૩ પ્રતિમાજી છે. શ્રી સાકરશાની સાતમી ટુંકનું વર્ણન દેરાસરમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી મૂળ ગભારામાં ૧૯ પ્રતિમાજી ૩ સિદ્ધચક ૪ ધાતુના પ્રતિમાજી દેરાસર ઉપર ૧ બહાર મંડપમાં ૪ પ્રતિમાજી ૨ દહેરાસર ઉપરના રજીમાં શ્રી પાર્શ્વનાથજી ૧૫ પ્રતિમાજી. ૧ લી માં ૯ જોડી પગલાં. રજીમાં ૧૪ પ્રતિમાજી, ૪ સિદ્ધચકજી ૧ દહેરાસર ઉપર ૩ જી માં શ્રી વાસુપુજ્ય સ્વામી, ૬ પ્રતિમાજી ૪ થી માં પાંચ પ્રતિમાજી ૫ મી માં પાંચ પ્રતિમાજી. ૬ ઠી માં શ્રી પદ્મપ્રભુજી ૩ પ્રતિમાજી છે આ દેરી કચ્છ જખૌનીવાસી શાહ જેઠાભાઈ વર્ધમાનના ધર્મપત્ની શ્રી ખેતબાઈએ ૧૫રની સાલમાં બંધાયેલ છે. ૭ મી માં ૩ પ્રતિમાજી, ૧ ડી પગલાં આ દેરી પિરબંદરવાળાએ બંધાવેલી છે. ૮ મી માં શ્રી સંભવનાથજી ૩ પ્રતિમાજી આ દેરી કચ્છ નિવાસી શાહ ત્રિકમજી વેલજી કોઠારીએ બંધાવેલી છે. ૯ મી માં શ્રી શાન્તિનાથજી ૪ પ્રતિમાજી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy