________________
શ્રી જિન તીર્થ દર્શન ]
પંદરમી દેરીમાં ત્રણ પ્રતિમાજી,
સેળમી દેરીમાં આઠ પ્રતિમાજી, ૪ કેરણને પ્રતિમાજી, એક ચૌમુખજી,
સત્તરમી દેરીમાં ત્રણ પ્રતિમાજી, * અઢારમી દેરીમાં મુળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી, એક પ્રતિમાજી,
ઓગણીસમી દેરીમાં ત્રણ પ્રતિમાજી અને એક ચવીશ વટે,
વીસમી દેરીમાં બે પ્રતિમાજી, એકવીસમી દેરીમાં ત્રણ પ્રતિમાજી, બાવીસમી દેરીમાં ચાર પ્રતિમાજી,
ત્રેવીસમી દેરીમાં એક પ્રતિમાજી બે કાઉસ્સગીયા બે કેરણીના પ્રતિમાજી,
વીસમી દેરીમાં એક પ્રતિમાજી, પચીસમી દેરીમાં એક પ્રતિમાજી, છવીસમી દેરીમાં એક ચોવીશ વટે, સત્તાવીસમી દેરીમાં એક પ્રતિમાજી, અઠાવીસમી દેરીમાં એક પ્રતિમાજી,
ઓગણત્રીસમી દેરીમાં એક પ્રતિમાજી, બે કાઉસગીયા અને બે કરણીના. તીર્ણ-૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org