________________
૪૨
શ્રી શત્રુંજ્ય સૌરભ બે અમ તથા સાત અમ કરવાની વિધિ. નામ
નવ૦ | કાઉ૦ | અમારુ ૧ ] સહસ્ત્ર કમલાય નમઃ
ક્રમ |
ઋષભ સર્વજ્ઞાય નમઃ
| શ્રી પુંડરીક ગણધરાય નમઃ
શ્રી વિમળ ગણધરાય નમઃ
| શ્રી સંજયાય નમ:
શ્રી હરિગણધરાય નમઃ
શ્રી બાહુબલિગણધરાય નમઃ શ્રી સહસ્ત્રાદિગણધરાય નમ:
શ્રી કેડિગણધરાય નમ:
આ છઠ્ઠ અટ્ટમ કરે ત્યાંસુધી બે વખત પડિકમણાં, બે વખત પડિલેહણ, ત્રણ વખત દેવવંદન, ત્રિકાળ પૂજા, તેમાં મધ્યાહુને યથાશકિત અષ્ટપ્રકારી પૂજા, એકવીસ સાથીયા તથા એકવીસ ફળ
યાત્રા કરનાર મનુષ્યને હંમેશાં બે વખત પડિકમણાં, સચિત્તને ત્યાગ, બ્રહ્મચર્ય પાળવું, શકિત હોય તે એકાસણું, તથા ભૂમિએ સંથારો કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org