SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ o શ્રી શત્રુંજ્ય સૌરભ પૂર્વક ચાલ્યું અને “યથા નામ તથા ગુણા” એ કહેવત મુજબ તે નામ સાર્થક થયું. આ પેઢી આખા હિંદુસ્તાનમાં ચાલતાં ઘણું ખરાં ધાર્મિક સ્થળમાં માણસો દ્વારા વહીવટ કરે છે. તેમાં મુખ્ય પેઢી અમદાવાદનાજ વહીવટદાર પ્રતિનીધિઓ મારફત ચાલે છે. કમીટીના કુલ મેમ્બર ૧૧૧ હોય છે, અને તે પેઢીમાં કામકાજ કરનાર માણસે ઉપર દેખરેખ રાખનાર મુખ્ય અને તેના હાથ નીચે એમ બે મેનેજર મારફત કામકાજ ચાલે છે. પરંતુ આ બધાએના ઉપરી તરીકે રાજનગરના મુખ્ય કમીટીના એક સદુ ગૃહસ્થનો વારી મુજબ તેમની જ પૂછગાછથી દરેક કામકાજ થાય છે. આ પેઢીને એટલે બધે બહાળે વહીવટ છે કે તેને નાને દરબાર કહીએ તે પણ અતિશયોક્તિ ન કહેવાય. બીજું આ પેઢીની બીજી શાખા પાલીતાણામાં છે તે તીર્થરાજ શ્રી શત્રુંજયના સંરક્ષણ માટે રાખેલ છે. સંઘ સાથે યા છુટક યાત્રાએ આવતા યાત્રાળુઓ માટે ખાવા પીવા તથા વાપરવામાં વપરાતાં વાસણે, ગાદલાં, ગંદડાં, અને ધર્મકાર્યમાં વપરાતી કેસર સુખડ આદિ દરેક વસ્તુઓ કિફાયત ભાવથી તે પેઢીની બ્રાન્ચ શાખા મારફતે મળી શકે છે. વાપરવાની દરેક વસ્તુ પર નકી કરેલ નકરે લેવાય છે અને તે વસ્તુ પાછી સુપ્રત કરતાં તે પેઢીની સહી સિક્કાવાળી પાકી પહોંચ આપવામાં આવે છે. આ સિવાય ત્યાં થતાં ધાર્મિક કાર્યો તથા બીજી કઈ કઈ બાબતમાં કેટલે નકર લેવાય છે તે સંવત ૧૯૭૭ની આખરે થયેલા સુધારા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy