SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮ મું વધારાવાળો ઠરાવ જાહેર થયેલ તે સંઘને ઉપયોગી હોઈ અત્રે કેટલેક તેમાંથી આપવામાં આવેલ છે, શ્રી શત્રુંજય તીર્થ પર થતા કાર્યોને નકરે રૂપિયા પ) તીર્થમાળ પહેરવાના, રૂા. ૨૫) રથયાત્રા કઢાવવાના, રૂા, છ પૂજા ભણાવવાના, રૂા. ૨સમવસરણ. મંડાવવાના, રૂા. રા મંડલ પુરાવતાં, રૂા. 19 પ્રતિમાજી સ્થાપનાના. આ સિવાય આંગી, લાઈટ, મુગટ વિગેરે ચઢાવવાને નકરે અલગ સમજવાને. શ્રી સંઘના જમણવારમાં લેવાતા નકા. રૂપિયા ૩૫ નવકારશી કરનારને, રૂા. ૨જી સ્વામી વત્સલ કરનારને, રૂ. ૨પા ભવપૂજાના જમણ કરનારને, રૂા. ૧૨ મુંગી નવાણું ટેળી કરતાં, રૂા. ૧૧ બોલતી નવાણું ટેળી કરતાં, રૂા. પા ચમાસી ટેળી કરતાં, રૂ. 5 ચોસઠ, પ્રહરને પોષહ પારણાના, રૂા. ૨જી પર્યુષણના સવારના પારણના, રૂ. ૩ વરસી તપના એક વખતના પારણાના, રૂા. ૩ છડું, અઠ્ઠમના પારણા કરતાં, રૂા. ૨જી સિદ્ધિ તપના દર પારણાના, રૂા. ૨૦ માસ ક્ષમણદિ તપ પારણાના રૂા. ૧) એળીને નવ આયંબિલ જમણુના, રૂ. પા ઉપધાનમાં એકાસણાની દર ટેળીન, અને રૂા. ૩) ઉપધાનની દર આયંબિલની ટોળીના. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy