________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
અનુવાલી ત્રીજ વૈશાખી, પંચ ક્રિષ્ય થતાં સુર સાખી; એ તેા દાન તણી ગતિ દાખી-ખામાજી ૪ એમ યુગાદિ પર્વ જાણો, અખાત્રીજ નામે વખાણેા; સહુ કાઇ કરે ગલમાણો-ખાખાજી૦ ૫ સહસ વરસે કેવળ પાયેા, એક લાખ પૂરવ અરચાયા; પછી પયમ મહાય પાયા-મામાજી દ એમ ઉદય વદે ઉજઝાયા, પૂત્તે શ્રી ઋષભના પાયા; જેણે આદિ ધર્મ આળખાયા
—મામાજી૦ ૭
૪૦ શ્રી પુંડરીકસ્વામીનું સ્તવન ( રસિયાની–દેશી )
પ્રણમે પ્રેમે પુંડરીક રાજ્ગ્યા, ગાયા જગમાં રે એડ-સેાભાગી જાત્રાએ જાતાં રે પગેપગે નિજ્જરે, બહુ ભવ સંચિત ખેહ, સેાભાગી પ્રણમે૦ ૧
૫૩
પાપ હોય વજ્રલેપ સમેાવડ, તેહ પણ જાયે દૂર સેાભાગી; જો એ ગિરિનુ` દરિશન કીજીએ, ભાવ ભક્તિ ભરપૂર સેાભાગી,પ્રશ્ ગૌ હત્યાક્રિક હત્યા પાંચ છે, કારક તેહના જે હાય સેાભાગી; તે પણ એ ગિરિ દરિશન જો કરે, પામે શિવ ગતિ સેાય,સાભાગી.૩ શ્રી શુકરાજા નરપતિ ઈણુ ગિરિ, કરતા જિનવર ધ્યાન સેાભાગી; ષટ્ માસે રિપુ વિલય ગયા સવે,વાધ્યા અધિક તસ વાન સેહાગી.૪ ચંદ્રશેખર નિજ ભગિની ભાગવી, કીધું પાપ મહંત સેાભાગી; તે પણ એ તીરથ આરાધતાં, પામ્યા શુભ ગતિ સંત સેાભાગી.પ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org