________________
શ્રી જિન તીર્થ દર્શન ] .
૩૭
ગિરિવર શિખર વંદે, નેમનાથ જિનેશ્વર. ૧. અષ્ટાપદે શ્રી આદિ જિનવર, વીર પાવાપુરી વરં વાસુપૂજ્ય ચંપ નયરી સિધ્યા, નેમિ રૈવત ગિરિવર; સમેતશિખરે વીસ જિનવર, મુક્તિ પહત્યા મુનિવરં; ચેવિસ જિનવર નિત્ય વંદ, સયલ સંઘને સુખક. ૨. અગ્યાર અંગ ઉપાંગ બારે, દશ પન્ના જાણીએ; છ છેદ ગ્રંથ પ્રશસ્ત અર્થા, મૂળ ચાર વખાણીએ; અનુગ દ્વાર ઉદાર નંદી, સૂત્ર જિનમત ગાઈએ; વૃત્તિ ટીકા ભાષ્ય ચુર્ણિ, પિસ્તાલીસ આગમ ધ્વાઈએ. ૩. દેય દિશિ બાળક દેય જેને, સદા ભવિયણ સુખકરૂં દુઃખ હરિ અંબાલુબ સુંદર, દુરિત દેહગ અપહરૂ; ગિરનાર મંડણ નેમિ જિનવર, ચરણ પંકજ સેવીએ, શ્રી સંઘ સુપ્રસન્ન મંગલ, કર અંબા દેવીએ. ૪.
જિન પ્રતિમા અધિકારે સત્યાવીશ બેલ ૧. જીવાભિગમસૂત્રમાં વિજયદેવે જિન પ્રતિમા પુન્યાને
અધિકાર છે. ૨. ભગવતી સૂત્રના વીસમા શતકે જંઘારણે જિન
પ્રતિમાને વંદન કર્યાને અધિકાર છે. ૩. ભગવતી સૂત્રમાં તુંગયા નયરીના શ્રાવકોએ જિન
પ્રતિમા પૂજ્યાને અધિકાર છે. ૧૪. ઉપાશક દશાંગ સૂત્રમાં આનંદ શ્રાવકે જિનવર ને જિન
બિંબ વિના બીજાને વાંદુ પૂજું નહિં એ નિયમ કર્યો હતો તેમ બીજા નવ શ્રાવક માટે જાણી લેવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org