SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ શ્રી શત્રુંજ્ય સૌરભ એમ પાંચ જણની પાંચ કાઉસગ્ગવાળી પ્રતિમા છે. કુંડના ચતરા ઉપર દહેરી એક છે, તેમાં પગલાં જેડ છે. ત્યાં આગળ ચાલતાં જરા ઉંચાણવાળા પગથીએ પચાસ કદમને છેટે જતાં જમણા હાથ તરફ એક હનુમાનદ્વાર–આવે છે. અહીં એક દહેરીમાં હનુમાનની મોટી મુતિ ઉભી છે. તિર્થશેડને આ છેલ્લો હડે કહેવાય છે. આ હનુમાનની દહેરી સામે એક સુંદર ચિતરા ઉપર બે દહેરીઓ એક વૃક્ષની છાયાથી છવાયેલી છે. તેમાં પગલાં જેડીએ છે. અહિં પાણીની પરબ બેસે છે. યાત્રાળુઓને રસ્તે ચડતાં પડેલ પરિશ્રમ અહિં દુર કરવા વિશ્રાંતિ સ્થલ પવનના લેરખાંવાળું પવન પુત્રની છાયામાં પુર આનંદ આપે છે. તિર્થરાજ શ્રી સિદ્ધાચળજીને ભેટવા જતાં અહિંથી જ બે રસ્તા ફાટે છે તેમાં જમણા હાથ તરફને રસ્તે જતાં નવટુંકનો રસ્તો એટલે ચામુખજીની ટુંક તરફ જવાય છે. જે ડાબા હાથ તરફને રસ્તે તે મેટી ટુંક યા એક ટુક એટલે આદિશ્વર ભગવાનની ટુંકમાં જવાય છે. આપણે મટી ટુંકમાં થઈ ચૌમુખજીની ટુંક તરફ દર્શન કરતા ઉતરીશું. હનુમાનદ્વારથી મોટી ટુંકે જતાં થોડા કદમ ચાલ્યા એટલે જમણા હાથ તરફ ડુંગરની ભેખડ આવે છે. ને ડાબા હાથ તરફ કઠેડારૂપ ગુના માટીથી બાંધેલ પત્થરની પાળ આવે છે. તે ઠેઠ કિલ્લા સુધી બાંધેલી છે. થોડે દૂર ભેખડવાળા ભાગમાં એક ટેકરી જે ભાગ છે. તેમાં ત્રણ કાઉસગ્ગી મૂર્તિઓ કોતરી કાઢી છે. આ ઠેકાણે જાલી માલી, ને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy