________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
અરિ શિષ્ય સંવાદ.
શિષ્ય–ત્યારે કયા નક્ષત્રમાં સ્નાન કરવાથી નીરે
થવાય ?
રિ–રિક્તા તિથિ એટલે ચોથ, નવમ, અને ચાદલ, મંગળવાર તથા રવિવાર, ક્ષીણ ચંદ્રમા, અસ્થિર લગ્ન અને બીજ, ત્રીજે, આઠમે તથા અગીયારમે સ્થાને દૂર ગ્રહ એ ગ હોય તે રેગવિમુક્તિને અર્થે ન્હાવું ફળદાયક મનાય છે.
શિષ્ય–સ્નાનની ખાસ આવશ્યક્તા ક્યા કયા પ્રસંગમાં ગણાય છે?
સૂરિ–સ્ત્રીસંગ કર્યા પછી, ઉલટી થયા પછી, સ્મશાનમાં ચીતાને ધુમાડે લાગ્યા પછી, ખરાબ સ્વપન આવ્યા પછી અને ક્ષાર કર્મ કરાવ્યા પછી ગળેલા શુદ્ધ જળથી સ્નાન કરવું જોઈએ.
શિષ્ય–ાર કર્મના સંબંધમાં તિષીઓને શું મત છે?
- ચોથ, છઠ, આઠમ, નવમ, ચાદશ અને અમાવાસ્યા એ છ તિથિઓમાં હજામત-ક્ષાર કર્મ ન કરાવવું એ
તિષવિદ્યાના પંડિતેને અભિપ્રાય છે. શિષ્ય–વારને માટે એ વિષે શો નિયમ છે?
સૂરિ–બુધ, ગુરુ, શુક્ર અને સોમ ક્ષાર કર્મને વિષે ક્ષેમ, આરોગ્ય અને સુખને આપવાવાળા છે એમ પંડિત પુરૂ કહે છે.
શિષ્ય–અને નક્ષત્રોના સંબંધમાં એ કંઈ નિયમ છે?
For Private And Personal