________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૧૧૩
સૂરિ-પુરૂષના જમણેા હાથ, પણ તે સખ્ત કામકાજ કરવાને લીધે અતિશય કઠણ થઈ ગયેલા ન હાવા જોઇએ અને સ્ત્રીઓનાં ડાબા હાથ, જો તે અતિ કામળ હાય તા તે પ્રશંસનીય ગણાય છે.
શિષ્ય— ઉત્તમ હાથનુ સામાન્ય લક્ષણ શું હશે ? સૂરિ—જે હાથ સ્પર્શ કરતાં ઉષ્માવાળા જણાય, રંગમાં લાલાશયુકત હાય, જેમાંથી પસીના વહેતા ન હેાય, ને માંસથી રિપુષ્ટ અને કામળ હાવાને લીધે છિદ્ર રહિત જણાતા હાય અને વળી સ્નિગ્ધ તથા લાલ નખ અને લાંખી આંગળીએથી ાલતા હાય, તે હાથ ઉત્તમ સમજવા.
શિષ્ય—હથેળીમાં વિવિધ ર ંગો દેખાય તા તે પ્રત્યેક રંગનું પરિણામ શું સંભવે ? સૂરિ—પુરૂષની હથેળી જે લાલ રંગવાળી હોય તે તે ધનવાન થાય, નીલવણી હાય તા તે દારૂીયા બને, પીળી હાય તા વ્યભિચારી બને અને કામરચિત્રી હાય તે તે દરિદ્રી થાય, એવા સામાન્ય મત છે.
શિષ્યહથેળીની સમ–વિષમતા ઉપરથી કંઇ કહી શકાય ખરૂં' ?
સૂરિ-માણસની હથેળી જો ઉંચી હોય તો તે દાતાર થાય, ઉંડી હોય તે તે પિતા ના દ્રવ્યથી રહિત થાય, ડી છતાં સારી રેખાથી યુક્ત હાય તા તે ધનવાન થાય અને જો વિષમ અર્થાત્ ઉંચી–નીચી હોય તે તે નિર્ધન થાય.
For Private And Personal