Book Title: Vivek Vilas
Author(s): Bhimji Harjivan
Publisher: Meghji Hirji

View full book text
Previous | Next

Page 374
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir ૩૩૨ વિવેક વિલાસ. લાગી જાય કે-“સારું સારું ખાવાનું તે તું ભરી રાખે છે, અમે તારા દુ:ખમાં શા માટે મદદ કરીએ?” અંગાંગી ભાવમાં એવા વિવાદને સ્થાન નથી. સમાજના એક અંગ તરીકે આપણે સમાજના દુઃખ-કચ્છની અવગણના ન કરવી જોઈએ. કેમ કે જ્ઞાતીમાં જે કલેશ અને કુસંપ ચાલતા હોય તે કેમના એક પ્રતિષ્ઠિત ગૃહસ્થ તરીકે તમારે તે કલેશ-કુસંપ દૂર કરવા એ તમારું અન્યતમ કર્તવ્ય છે. કેમની નિંદા અથવા અવનતિ એ તમારી પિતાની જ નિંદા અથવા અવનતિ છે. કઈ પણ કેમમાં જ્યારે કસંપ વધે છે ત્યારે હારના લેકે કેમની નિંદા તે કરે છે જ પરંતુ તેની સાથે કેમના પ્રતિષ્ઠિત આગેવાન અને માનનીય ગૃહસ્થની પણ અપકીર્તિ કર્યા વિના રહેતા નથી. અને એમ બને એ તદ્દન સંભવિત છે. સારાંશ એ છે કે જ્ઞાતિની, સંઘની કે સમાજની કુસંપ-કલેશવાળી સ્થિતિ સુધારવાનું નિરંતર લક્ષ રાખવું જોઈએ. “જ્ઞાતીમાં કુસંપ ચાલે છે એમાં અમને શું?” એમ વિચારી ઉપેક્ષા ન કરવી. એક સ્થળે કહ્યું છે કે-“જ્ઞાતિઓ એકબીજાની સાથે કલેશ-કુસંપ કરવાથી પ્રાય: પાયમાલ થઈ જાય છે. તે જ જ્ઞાતી જે એકબીજાની સાથે સંપ અને સદ્ભાવ પૂર્વક વર્તન-વ્યવહાર રાખે તે જળમાં જેમ કમલિની વધે તેમ વૃદ્ધિ પામેઆપણી જ્ઞાતીઓ, જળમાં કમલિની વધે અને પૂર ભભકાથી ખીલે તેવી રીતે ઉન્નતીમાં આગળ વધે અને પ્રફલે એ દરેક પ્રયત્ન જ્ઞાતિના હિત ચિંતકેએ અને જ્ઞાતીના સેવકએ કરવું જોઈએ. For Private And Personal

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467