Book Title: Vivek Vilas
Author(s): Bhimji Harjivan
Publisher: Meghji Hirji

View full book text
Previous | Next

Page 465
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir વનેના ચિતારા પગલે પગલે આપણ દષ્ટિ સંમુખ ખડા કરવામાં આવે છે. એમાં શિક્ષણ અને બેધ લેવા લાયક અંશો તે નહિં જેવાજ હોય છે. - અમે કહીએ છીએ કે, “મલયાસુંદરીનું” જે આદર્શ ચરિત્ર અમારા તથ્થથી થોડા જ વખતમાં બહાર પડનાર છે તેના વાંચનથી જાણે જુદી જ દુનીઆમાં વિમાન વડે વિહાર કરતા હૈઈએ, સ્વદ્યાનમાં ચમત્કારિક દવે અનુભવતા હોઈએ એ ભાસ થાય છે. નાટક અને સીનેમાના દેખાવે તે આ ચરિત્રમાંના પ્રસંગ પાસે પાણી ભરે! એક વાર પુસ્તક હાથમાં લીધા પછી નિચે મુકવાનું મન થતું નથી, પ્રત્યેક લોંટી અને પૃષ્ઠ વાંચતાં બીજી લીંટી અને બીજું પૃષ્ઠ વાંચવાની જીજ્ઞાસા કધતી જાય છે. મૂળ આચાર્યની વર્ણન શૈલીની અદ્ભુતતા સાથે મનહર બાર ચિત્રોને સંગ થવાથી સુવર્ણ અને સુગંધનેજ સંગમ થયે છે, એમ કહીએ તો ખોટું નથી. પંન્યાસ શ્રી કેશરવિજયજી મહારાજ કે જેમની લેખનશૈલી “ગશાસ્ત્ર” ગ્રંથના અભ્યાસીઓ એકી અવાજે રખાણી રહ્યા છે તે જ માનવંતા લેખકની લેખિનીથી મલયાસુંદરીનું ચરિત્ર નવા જમાનાની નવી શૈલીમાં લખાયેલું છે. એક વાત અમારા વાંચોએ ખાસ કરીને યાદ For Private And Personal

Loading...

Page Navigation
1 ... 463 464 465 466 467