________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વનેના ચિતારા પગલે પગલે આપણ દષ્ટિ સંમુખ ખડા કરવામાં આવે છે. એમાં શિક્ષણ અને બેધ લેવા લાયક અંશો તે નહિં જેવાજ હોય છે. - અમે કહીએ છીએ કે, “મલયાસુંદરીનું” જે આદર્શ ચરિત્ર અમારા તથ્થથી થોડા જ વખતમાં બહાર પડનાર છે તેના વાંચનથી જાણે જુદી જ દુનીઆમાં વિમાન વડે વિહાર કરતા હૈઈએ, સ્વદ્યાનમાં ચમત્કારિક દવે અનુભવતા હોઈએ એ ભાસ થાય છે. નાટક અને સીનેમાના દેખાવે તે આ ચરિત્રમાંના પ્રસંગ પાસે પાણી ભરે! એક વાર પુસ્તક હાથમાં લીધા પછી નિચે મુકવાનું મન થતું નથી, પ્રત્યેક લોંટી અને પૃષ્ઠ વાંચતાં બીજી લીંટી અને બીજું પૃષ્ઠ વાંચવાની જીજ્ઞાસા કધતી જાય છે. મૂળ આચાર્યની વર્ણન શૈલીની અદ્ભુતતા સાથે મનહર બાર ચિત્રોને સંગ થવાથી સુવર્ણ અને સુગંધનેજ સંગમ થયે છે, એમ કહીએ તો ખોટું નથી.
પંન્યાસ શ્રી કેશરવિજયજી મહારાજ કે જેમની લેખનશૈલી “ગશાસ્ત્ર” ગ્રંથના અભ્યાસીઓ એકી અવાજે રખાણી રહ્યા છે તે જ માનવંતા લેખકની લેખિનીથી મલયાસુંદરીનું ચરિત્ર નવા જમાનાની નવી શૈલીમાં લખાયેલું છે.
એક વાત અમારા વાંચોએ ખાસ કરીને યાદ
For Private And Personal