Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
।। अनंतलब्धिनिधान श्री गौतमस्वामिने नमः ॥
॥ योगनिष्ठ आचार्य श्रीमद् बुद्धिसागरसूरीश्वरेभ्यो नमः ।।
॥ कोबातीर्थमंडन श्री महावीरस्वामिने नमः ॥
आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर
Websiet : www.kobatirth.org Email: Kendra@kobatirth.org
www.kobatirth.org
पुनितप्रेरणा व आशीर्वाद
राष्ट्रसंत श्रुतोद्धारक आचार्यदेव श्रीमत् पद्मसागरसूरीश्वरजी म. सा.
श्री
जैन मुद्रित ग्रंथ स्केनिंग प्रकल्प
ग्रंथांक : १
महावीर
श्री महावीर जैन आराधना केन्द्र
आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर कोबा, गांधीनगर - श्री महावीर जैन आराधना केन्द्र आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर
कोबा, गांधीनगर-३८२००७ (गुजरात) (079) 23276252, 23276204 फेक्स: 23276249
जैन
।। गणधर भगवंत श्री सुधर्मास्वामिने नमः ।।
॥ चारित्रचूडामणि आचार्य श्रीमद् कैलाससागरसूरीश्वरेभ्यो नमः ।।
अमृतं
आराधना
तु
केन्द्र कोबा
विद्या
Acharya Shri Kailashsagarsuri Gyanmandir
For Private And Personal
卐
शहर शाखा
आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर शहर शाखा
आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर त्रण बंगला, टोलकनगर परिवार डाइनिंग हॉल की गली में पालडी, अहमदाबाद - ३८०००७ (079) 26582355
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
For Private And Personal
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
10}}}
}×í{1
=== આચાર્ય શ્રીમદ્ જીનદત્તસૂરિ વિરચિત
વિવેક વિલાસ.
કિવા સ્રો-પુરૂષના સાચા સલાહકાર.
( સૂરિ-શિષ્ય સ ંવાદ રૂપે )
=
પ્રયાજક:-ભીમજી હરજીવન-સુશીલ, શિવસદન----મઢડા-( કાઠીવાડ )
( ચતુર્થ આવૃત્તિ ) પ્રતિ ૨૦૦૦
પ્રકાશક:-મેઘજી હીરજી પ૬૯--પાયધુની-મુંબઇ,
સંવત ૧૯૬૯
ઇ. સ. ૧૯૨૦
કિંમત રૂા. ૨૦-૮-૦
SRI KAILASSAGERSURI GYANMANDIR
For Private And Personal
隆索伦
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
BA
તા.
॥ ૩॥
ઉપહાર.
સહી.
તરફથી
રૂપે ભેટ
સ્પષ્ટીકરણ:—ઉપહાર પૃષ્ટની પ્રથમની ત્રણ પક્તિઓમાંની પ્રથમ પંક્તિમાં ભેટ આપનારે પોતાનું નામ લખવું, જી - ક્તિમાં પ્રેમાપહાર' રૂપે વિા મૈત્રીના ચિન્હ સ્વરૂપે અથવા શ્રી
ના સ્મરણરૂપે ઇત્યાદિ શબ્દોમાંથી જે પેાતાને વાજબી લાગ તે શબ્દો લખવા; અને ત્રીજી પક્તિમાં જે સજજનને આ પુસ્તક ભેટરૂપે મેાકલવામાં આવતું હાય તે સજ્જનનું નામ લખવુ,
For Private And Personal
આ ગ્રંથ ભાવનગર-આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં~~~ શાહુ ગુલાબચંદ લલુભાઇએ મેસ` મેઘજી હીરજી બુકસેલરપાયધુની મુંબવાળા માટે છાપ્યા.
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
粉
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
豬豬豬豬豬茶孩
70
ત્રીપૂષના સાાસલાહકાર –
વિવ વિભા
જેમાં આરોગ્યરીત માનસશાસ્ત્ર, અય્યામશાસ્ત્ર, અને સામા કાત્ર આઢિવિયો છ બેલાખ કેલવણી
શના
કલમ ક
દલા
ગ્લેઝ કિંમત રૂ. ૩–૦-૦
વાળ
૧૦
૫૦.
BRIE 1921 Hent
જાહેર આરોગ
રફ કિંમત રૂ. ૨-૮-૦
For Private And Personal
**********
粉粉麵粉
茶茶茶茶
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
शीर करणार प्रथम मंडला पर
देशी शुद्ध वस्त्र धारण
श्री कमल सूरिश्वर महारान
प्र० मेघजी हीरजी बुकसेलर पायधुनी मुंबई.
लक्ष्मी आर्ट, भायखळा, मुंबई.
For Private And Personal
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
જૈન સાધુઓમાં સૌ પ્રથમ શુદ્ધ સ્વદેશી વ્રત ધારણ કરનાર મંડલાચાર્ય શ્રી કમળ સૂરીશ્વર મહારાજ,
રવેશ
વિદ્યાને પણ
રિન
નહીં કે, આપ એક જેન મંડલાચાર્ય છે એટલા જ માટે, નહીં કે, આપ એક જૈન પૂજ્ય મુનિ છે એટલા જ માટે, નહીં કે, આપ જાહેર પ્રવૃત્તિઓમાં ભાગ લેતા આવ્યા છે
એટલા જ માટે,
પરન્તુ જે શુદ્ધ-સ્વદેશી વૃત્તને અંગીકાર કરવામાં આ યુગના મહા પંડિત ગણાતા મુનિવરે અને વિદ્વાને પણ નિષ્ફળ નીવડ્યા છે તે વૃત્તને આપે હિમ્મત પૂર્વક સ્વીકાર કરી, જૈન મુનિવરે તથા ગૃહસ્થને સ્વદેશ–સેવા અને સ્વધર્મોજતીનું જે અભૂત ને અપૂર્વ સૂચન કર્યું છે અને તે અર્થે આપે જે ત્યાગ અને આત્મગ સ્વીકાર્યો છે તે આદરણીય ત્યાગ-આત્મગની યકિચિત અર્ચના અર્થે આ ગ્રંથ આપના કર–કમલમાં સમઉં છું.
લી મીશ્રવૃતધારક, મેઘજી હીરજી,
For Private And Personal
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
કિંચિત્ વક્તવ્ય.
આ ગ્રંથની ચેાથી આવૃત્તિ નવીન શૈલીમાં જગતને પ્રકાશ પામે છે. એ સાભાગ્યના વિષય છે. છાપખાનાની અગવડા તથા મોંઘવારીને લીધે ઉપસ્થિત થએલી વિચિત્ર પરિસ્થિતિને લીધે, ધરેલી મુદ્દત ઉપરાંત અમારા ગ્રાહકોને ધૈર્ય રાખવુ પડયું છે તે બદલ અમને દુ:ખ પણ થાય છે. અમારે અમારા સુજ્ઞ ગાઢુકા કે જેમણે અગાઉથી મ્હોટી સંખ્યામાં નામ નોંધાવી અમારા ઉત્સાહને શિથિલ નથી થવા દીધે તેમના અ સ્થળે ઉપકાર માનવા જોઇએ,
પ્રસ્તુત પુસ્તક જો કે વિવેક-વિલાસની ચાથી આવૃત્તિ રૂપ જ લેખાય. તે પણ પ્રથમની આવૃત્તિએ કરતાં આમાં પ્રાસગિક વિવેચન અને વ્યવસ્થિતપણાના જે સહેજ સાજ વધારા કરવામાં આન્યા છે તે ઉપરથી મૂળ ગ્રંથનું સ્વરૂપ ઘણું આકર્ષક અનવા પામ્યુ હાય એમ અમને લાગે છે. ખરૂં જોત અમારા પોતાના અભિપ્રાયની કંઇ કીમત ન હોઇ શકે અને અભિપ્રાય આપવા એ અસંગત છે તે પણ અમેએ લાકિશ ક્ષણ-પ્રચારના ઉચ્ચ હેતુથી આ પ્રકારાંતર કરાવ્યું છે એમ કહી નાખવુ જોઇએ. ગ્રાહકે! અને વાંચા એ જ દ્રષ્ટિબિંદુ દ્વારા આ પ્રયત્ન પ્રત્યે નીરખી અમારા શ્રમને ન્યાય આપશે એવી આશા રાખીએ છીએ,
For Private And Personal
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
અગાઉથી ગ્રાહક થનાર ગ્રહસ્થાની નામાવલી મુકી તેમનું મનેારજન આ વખતે નથી થઇ શકયું તે માટે અમે દીલગીર છીએ. પરંતુ કાગળ આદિ વસ્તુઓના ઉંચા ભાવેશ તથા ઉપચેગી ચિત્રાના અણધાર્યો ઉમેશ જોઇ તેઓ દરગુજર કરશે એવી ખાત્રી છે. અમારા આવા પ્રકારના સાહસેાને કદરદાન ગ્રાહકા તરફથી જે આદર-સત્કાર મળે છે અને મળ્યા છે તે ખદલ પુન: તેમના ઉપકાર માની આ વક્તવ્ય સમાપ્ત કરીએ તે પહેલાં એટલા ઉલ્લેખ કરવા અત્યાવશ્યક છે કે આ ગ્રંથ સા પ્રથમ પસંદ કરવાનું તથા ભાષાંતર સાથે મ્હાર પાડવાનું માન સદ્ગત જૈન સાક્ષર ભગુભાઇ ફત્તેહચંદ કારભારીને જ ઘટે છે. અમે આ સ્થળે ઉપકાર પૂર્વક તેમનુ નામ સ્મરી સતાષ પકડીએ છીએ.
For Private And Personal
પ્રકાશક.
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
છેલ્થકાર શી જિનદત્તસૂરિ
અણહિલપુર પાટણ પાસે વાયુદેવતાધિષિત વાયટ નામે એક મહાસ્થાન છે. તેજ વાયટસ્થાન ઉપરથી “વાયટ” અથવા “વાયડ” ગચ્છ ઉત્પન્ન થયેલું છે. વાયડગચ્છમાં મૂળ પુરૂષ કેણ હતા તે જાણી શકાતું નથી, પણ શ્રી જિનદેવસૂરિ હોય એમ અનુમાન કરી શકાય છે, કેમકે તે પૂર્વેને જોઈએ તે ઇતિહાસ સમ્પાદન થઈ શકતો નથી. વાયડગચ્છની ઉત્પત્તિ અને મૂળ પુરૂષ આ મુજબ જાણ્યા બાદ જ શ્રી જિનદત્તસૂરિ માટે જાણવું તે વધારે યોગ્ય લેખાશે.
ગ્રન્થોતે જણાવેલ શ્રી રાશિફલસૂરીન્દ્ર અને શ્રીજીવદેવસૂરિ સંસારીપણુમાં એજ વાયટમાં મહીધર અને મહીપાલ નામે શ્રેષ્ઠીપુત્ર હતાં. મહીપાલે રમતગમતમાં સમય ગુમાવી જરા પણ અભ્યાસ કરેલ ન હોવાથી તેના પિતા ધર્મદેવે કાઢી મુકવાથી રાજગૃહમાં દિગમ્બર મતાવલંબી શ્રી શ્રુતકીતિગુરૂ પાસે દીક્ષા લઈ સુવર્ણકીતિ આચાર્ય થયા, અને ગુરૂ પાસે
પરકાયપ્રવેશ” તથા ચકેશ્વરી વિદ્યા શિખે. મહીધર પણ તેના પિતાના અવસાન સમય બાદ આજ વાયટગચ્છનાં શ્રી જિનદેવસૂરિના સંતાનમાં શ્રી રાશિદ્ધસૂરિ થયે. રાજગૃહીથી
For Private And Personal
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
આવતાં લોકોને મેઢેથી સુવર્ણકીર્તિને વૃત્તાન્ત સાંભળી તેની માતા ત્યાં ગઈ અને બન્ને ભાઈઓને એકજ ધર્મ અંગીકાર કરવા સમજાવી “વાયટ” માં લાવી ત્યાર પછી રસવતી પ્રગથી બન્ને ભાઈઓની પરીક્ષા કરી, તેમાં વિશેષ શુદ્ધતા જતા મ્બરોની દેખાવાથી દિગમ્બરને કહ્યું કે “વેતાંબરે શુદ્ધ છે, તું કર્મચિન્તા કરતું નથી, તે લેકે કહે છે તે જ પ્રમાણે પાળે છે, માટે તું એમને મલી સુખદુઃખના અંતની ઈચ્છા કર, વિગેરે.” માતાનું વચન અંગીકાર કરી સુવર્ણકાતિ ભવેતા
અર દીક્ષા લઈ પાંચસે શિષ્યનાં સમૂહવાળે શ્રીજીવદેવસૂરિ થયે કે જેના કુળમાં “ગ્રન્થકાર શ્રી જિનદત્તસૂરિ આચાર્ય વર્ગમાં ખ્યાતિ ધરાવનાર છે.”
શ્રી જિનદત્તસૂરિ ચોક્કસપણે કયા વખતમાં હતા તે જાણવું દુર્લભ છે. કારણ કે તેઓશ્રી અંતમાં તે બાબતને જરા માત્ર પણ ઇસારે સૂચવતાં નથી, એટલું જ નહીં પણ આ વિવેક-વિલાસ” શિવાય તેઓની કૃતિને બીજે કઈ ગ્રન્થ પણ આપણને સાંપડી શક નથી, અને લેકવાયકા પણ એવી જ છે કે, તેઓને કરેલો આ એકજ ગ્રન્થ છે. છતાં પણ એટલું તે અનુમાન ઉપરથી આપણે મેળવી શકીશું કે તેઓ વિક્રમના તેરમા સૈકાના કેટલાંક વર્ષો વિત્યા બાદ હૈયાતી ધરાવતા હતા.
આ અનુમાન ઉપર આવવાનું સાધન માત્ર એટલું જ છે કે તેઓના શિષ્ય વેણુ કૃપાણ અમર” અથવા અમરચંદ
For Private And Personal
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
કવિ નામે “કાવ્યકલ્પલતા, છન્દ રત્નાવલી, સૂક્તાવાળી, કલાકલાપ, અને બાળભારતાદિ” વિગેરેના કર્તા હતા. તે અમ રચંદ કવિ, ગુર્જરના રાજા વીસળદેવની કચેરીમાં તેને તેડાવવાથી ળકે આવ્યા હતા. વીસલદેવે ગુજરાત પર અણહિલવાડમાં રહીને સંવત ૧૩૦૦ થી ૧૩૧૭ સુધી રાજ્ય કર્યું તે પહેલાં તે સં. ૧૨૫ માં ધોળકાની ગાદી ઉપર આવ્યું હતું. આ ઉપરથી આપણે જોઈ શકીશું કે વીસળદેવના વખતમાં શ્રી અમરકવિ બૅળકે આવ્યા હતા, અને શ્રી જિનદત્તસૂરિ તેઓના ગુરૂ થતા હતા. તે ઉપરથી જ તેરમા સૈકાનું અનુમાન આપણે શ્રી જિનદત્તસૂરિ માટે કાઢીશું તે ખોટું ગણાશે નહીં. આથી વિશેષ ખાત્રી કરી શકાય તેવું કઈ સાધન આપણને જોવામાં આવતું નથી.
વાયડગચ્છ હાલમાં તે ગુજરાતમાં હૈયાતી ધરાવતો હોય તેવું દેખાતું નથી, પછી ભલે કદાચ મારવાડ વિગેરેમાં કઈ શ્રીપૂજે અને ગરજીઓ હયાત હાય! સૂરિ માટે આટલે ટુંકે હેવાલ જણાવ્યા બાદ અત્રેથી જ વિરામ પામીશું.
(પ્રથમાવૃત્તિમાંથી)
For Private And Personal
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
પ્રસ્તાવના.
પૂર્વાચાના કાઇ એક માનસ-સંતાનની અકસ્માત્ કાયા પલટી નાંખવી એ કાઇ કાષ્ઠની ષ્ટિમાં કદાચ ગભીર ગુન્હા ગણાશે. હું એક અભિયુક્ત તરીકે બચાવનામામાં એટલું જ જણાવું છુ કે મે' આ ગ્રંથને સ ંશોધિત તેમજ સુવતિ બનાવવામાં મુખ્યત્વે એ ખામા ખાસ લક્ષમાં રાખેલ છેઃ—
( ૧ ) સવ સ્થળે બનતાં સુધી મૂળ આચાર્યના જ શબ્દો ટાંકવા અને ( ૨ ) નકામું પીંજણ ન કરવુ.
પહેલી પ્રતિજ્ઞામાં તા હું સફળ થયા છું. બીજી પ્રતિજ્ઞા કેટલે અંશે પળી છે તે વિચારવાનું કામ મારૂં નથી.
ગ્રંથનું બાહ્ય રવરૂપ પલટાવા છતાં આંતર્ સ્વરૂપ તા જેમનુ* તેમ જ રહેવા પામ્યું છે. કદાચ એમ બન્યું હોય કે હું... મૂળ આચાર્ય મહા રાજને ઉદ્દેશ ન સમજી શકયા હોઉં અને તેથી તે વિષે સ્પષ્ટીકરણ કરવા જતાં આડે માગે દોરાઇ ગયા હાઉ; પરંતુ મૂળ પુરૂષના શબ્દો અને વાકયા મારૂ ઉત્તરદાયિત્ત્વ ન્યૂન કરશે એવી આશા છે.
શ્રીમદ્ છનદત્તસૂરિજીએ . આ ગ્રંથમાં ભિન્ન ભિન્ન વિષયો એવી રીત ચર્ચ્યા છે કે મારા જેવા એક સામાન્ય માણુસ તે સર્વ વિષયે સ
For Private And Personal
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૦
બધે સ્પષ્ટીકરણુ ન જ કરી શકે. મૂળ આચાર્ય મહારાજને જ્યાતિષ, શુકનશાસ્ત્ર, તથા સ્વશાસ્ત્ર વિગેરે શાસ્ત્રીય વિષયાનુ જે જ્ઞાન હાવું જોએ તેના પ્રમાણમાં મારામાં એ વિષયેાનુ બિંદુ માત્ર પશુ જ્ઞાન નથી એમ કહેવામાં હું નમ્રતા કે વિનય નથી બતાવતા; પણ વસ્તુસ્થિતિ જ કહી દઉં છું. મને આ પુસ્તક ફરીથી લખતાં ઘણી વાર લાગતુ કે આવા વિધ વિધ વિષા એક જ ગ્રંથમાં શા માટે દાખલ કરી દેવામાં આવ્યા હશે ? એક સ્થળે સર્પના વિશ્વના ઉતારતી વાત આવે છે તે તુરત જ પાછી પાપ-પુણ્ય સંબંધી કે એવી બીજી વાત રજુ કરવામાં આવે છે. આમ બનવાનું શું કારણ હશે એ પ્રશ્ન મે’ યથાશક્તિ વિચારી જોયે. મૂળ ગ્રં*થ— વિવેક વિલાસ ' માં જો કૈં નિકૃત્ય-રાત્રિકૃત્ય-ઋતુકૃત્ય એવા ભાગ પાડી વિષયાને વહેંચી નાખવામાં આવ્યા છે. તે પણ એ ચેાજના આખર સુધી બરાબર સચવાઇ હોય એમ નથી લાગતું. આનુ કારણ મને એટલુ જ લાગે છે કે મૂળ આચાય મહારાજને પોતાની દેશ–કાળ સંબધી પરિસ્થિતિને લઇને જે કહેવાનુ` હતુ` તેને એટલા બધા જુદા જુદા વિષયો સાથે સંબંધ હતા કે તેઓ ગમે તે એક પ્રસગ ઉભે કરી તે બધુ કહી નાંખ્યું જ રહું! એક જ વિષય જુદા જુદા પ્રસંગે ચર્ચાયા હોય એમ પણ કવચત્ જોવામાં આવે છે. આનું કારણ પણ મેં ઉપર કહ્યું તે જ લગભગ હાવુ જોઇએ. આચાર્ય મહારાજને ઉદ્દેશ પોતાના કાળમાં પરંપરાથી ચાલી આવેલી અથવા તેા ચાલતી વાતેવિધિ લિપિબદ્ધ કરી દેવી અને એ રીતે એક સહિતા તૈયાર કરી ભવ્યાત્માઓને તે સાંપતા જવું એવા જ કઇક હાવા ધંટે છે. મે આ સવાદ–શૈલીના રૂપમાં તૈયાર કરતી વેળા બની શકયુ ત્યાં સુધી વિષયાને એક જ વાર્તાલાપમાં પુરા કરવાના પ્રયત્ન કર્યાં છે. તેમાં પણ કેટલીક ખામી રહી જવા પામી છે એ વાત હું સારી રીતે જાણું છેં. માટે
For Private And Personal
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૧
આ ગ્રંથ બહુ ઉતાવળથી લખી નાખવાનો હતો તેથી જેવી જોઈએ તેવી કાળજી છેવટ સુધી ન રાખી શકે છેઉં એ પણ બનવાજોગ છે. વિદ્વાને તે વિષે ઉહાપોહ કરશે તે એ પછીની આવૃત્તિને માટે પ્રકાશકને ઉપયોગી થઈ પડશે. પ્રકરણની વિભાગ સંખ્યામાં તથા અન્યત્ર પ્રફના દેષો રહી જવા પામ્યા છે તે સુધારી લેવા એવી મારી નમ્ર વિજ્ઞપ્તિ છે.
વિવેક-વિલાસ” ની સંતમાં એક મહાટી ટીકા છે એમ સાંભળ્યું છે. પરંતુ તેને ઉપયોગ કરવા જેટલો સમય મને નથી મળી શકો. વળી મારે એસ સીમાઓની અંદર રહીને જ વિવેચન વિગેરે લખવાનું હતું તેથી કયાઇ ઉણપ જેવું જણાય તે વાચકેએ સંતવ્ય ગણી લેવું એવી હારી નમ્ર પ્રાર્થના છે.
વલેપારલે (મુંબઈ.) ને તા. ૯ માર્ચ ૧૨૦. |
સર્વદા સર્વને સેવક,
સુશીલ.
For Private And Personal
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
આશિષ ! અભિનંદન!! મંગળકામના!!! નૂતન વર્ષ સ્નેહીઓને સ્નેહાર્પણ કરવા ગ્ય
કાર્ડ કેત્રીઓ. આ ગ્રંથના ખરીદનારાઓને જ ખાસ લાભ.
દર સાલની માફક આ સાલમાં પણ અમારા તરફથી અવનવાં કાડૅ કકેરીઓ અને રૂમાલો વિગેરે બહાર પાડવાને ભગીરથ પ્રયત્ન થઈ ચૂક્યો છે. પ્રત્યેક વર્ષમાં કઈક ને કઈક નવી ભાવના, ઉચ્ચ આદર્શ તથા ઇશ્વરી પેગામ પહેચાડવાને અમારો ઉદેશ જગજાહેર હોવાથી અમને તે વિષે વાગજાળ વિસ્તારવાની જરૂર પડતી નથી.
નવીન વર્ષારંભને દિને-જે વખતે બની શકે તેટલી પવિત્રતા અને નીતિમયતા ફેલાવવાને દીલેજાન પ્રયત્ન થે જોઈએ અને સ્નેહીઓના સ્નેહ સંદેશાઓમાં પણ એજ લાવના સચવાવી જોઈએ તેવે વખતે તદ્દન બિભત્સ, પ્રકટ શંગારવાળા સંદેશાઓ ખરીદવા–મોકલવા એ નૈતિક ભ્રષ્ટતા નહીં તો બીજું શું કહેવાય? આજકાલ બજારમાં પ્રકટ થતાં મુબારકબાદીના કાર્ડ વિગેરેમાં–
ઘેલી બની ઘેલડી રસ રેલડી રંગે ચડી,
ચુંબનતણા કંઈ સ્વપ્નના ઉન્માદમાં અથડી પડી.” જેવા અને એથી પણ અધિક ભ્રષ્ટતાવાળા વાળે જોઈ સજના પુરૂ ધ્રુજી ઉઠે છે!! અમારી પાસેથી એવાં કાર્ડ-કેતશીઓ
For Private And Personal
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૩
મંગાવાવનારાઓને અમારે ખુલ્લો જવાબ એ જ છે કે પ્રજની નીતિને બગાડે, શૃંગાર કે વિકારી વાસનાઓને પ્રદિસ કરે એવાં વાક્ય તેમજ ચિત્રવાળી મુબારકબાદીનાં કાર્ડ– કકતરીઓ રૂમાલે વિગેરે
અમારે ત્યાં નહીં મળી શકે.
તેને બદલે? નૂતન વર્ષે સ્નેહીઓના સ્નેહરસ પવિત્ર ભાગિરથીગંગાના પ્રવાહની જેમ કલકલ નાદ કરતાં વહી નીકળે, ગૃહ ગૃહે સુગંધી ધુપ-દીપની માફક શુદ્ધ સાત્વિક્તાની સૈરભ મઘમઘે, જ્યાં જ્યાં મુબારકબાદીનાં કાર્ડ-કંકેતરી જાય ત્યાં ત્યાં નેહી આત્માઓની શુચિતા–પવિત્રતા–રમ્યતા અને ઉલ્લાસની મધુરતા સર્વત્ર પ્રસરી જાય એવી જાતનાં રસપરિપૂર્ણ–વિવેક મર્યાદાયુક્ત અને ઉચ્ચ ભાવનાઓથી છલોછલ મુબારકબાદીનાં કાર્ડ—કકતરીઓ જ અમારે ત્યાં મળી શકશે. અમે એક વાર ફરીથી કહીએ છીએ કે અમારા કાર્ડ—કંકોતરીઓમાં નથી આડંબર, નથી પ્રકટ શૃંગાર, કે નથી અવિવેક. શુદ્ધ આર્યભાવના, પવિત્ર હૃદયવિશુદ્ધિ અને આત્મભાવને પ્રચાર કરે તેમજ લખનારના ઉચ્ચ હેતુને બર આવે એજ અમારો પ્રધાન ઉદેશ છે.
અમારા આ જાહેર ઢંઢેરાને અનુભવ લેવો હોય તો એક વાર અમારાં કાડૅ વિગેરે જેઈ અથવા મંગાવી ખાત્રી કરે.
For Private And Personal
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
કાર્ડ વિગેરેના પ્રકાર તથા કિંમત.
લક્ષ્મીપૂજનના. નંગ. રૂ.આ.પા. ૧ સોનેરી આર્ટ કાર્ડ. .. ૧૦૦ ૩-૦-૦ ૨ બેરંગી સર્વોત્તમ આકાઈ ... ૧૦૦ ૨-૦-૦ ક સુંદર સફાઈદાર કાર્ડ. .. ૧૦૦ ૧-૮-૦ જ સચિત્ર-આર્ટ નેટપેપર્સ. .. ૫ અતિ સુંદર સોનેરી ડબલ નોટપેપર્સ ૧૦૦ ૩-૦-૦ ૬ ડબલ બેંક નોટપેપર્સ. ... ૧૦૦ ૧-૮–૦ ૭ સીંગલ સોનેરી નોટપેપર્સ. ... ૧૦૦ ૧–૯–૦ ૮ સીંગલ બેંક નોટપેપર્સ. ... ૧૦૦ ૧-૦-૦
નૂતન વર્ષાભિનંદનના. ૮ સપ્તરંગી સચિત્ર કાર્ડ ... ૧૦૦ ૬-૪-૦ ૧૦ સ્પેશીઅલ કુસુમાવાળા કાર્ડ ૧૦૦ ૩-૦-૦ ૧૧ દ્વિરંગી હિંદી–દેવીઓનાં ટાવાળા કાર્ડ ૧૦૦ ૩-૦-૦ ૧૨ સોનેરી અક્ષરવાળા કાર્ડ ... ૧૦૦ ૩-૦-૨૦ ૧૩ કળા-કુશળતાળા ભારત રત્નોના
ફેટાવાળા કાર્ડ ... .. ૧૦૦ -૦-૦ ૧૪ રાજા-મહારાજાઓના ચિત્રવાળા કાર્ડ૧૦૦ ૨૦૦૧૫ દ્વિરંગી ઉત્તમોત્તમ આર્ટ કાર્ડ. ૧૦૦ ૨૦૦૦૦ ૧૬ સુંદર-સફાઈદાર કાર્ડ. - ૧૦૦ ૧-૮-૦ ૧૭ ફલાવર વાળા કાર્ડ, ... એકના ૦–૨–૦ ૧૮ ફેલ્ડીંગ રેશમી પટ્ટીવાળાં કાર્ડો.
નંગ ૧ ના આના ૨,૩,૪,૬,૮, ૧૦,૧૨ થી રૂપીઓ એક દેઢ અને બે સુધીનાં.
૦.
૦
For Private And Personal
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૫
૧૦૦
૧૯ કળા કુશળતાવાળા ભારત નેતાઓના ચિત્રા સાથે ડબલ આર્ટ નેટપેપર્સ... ૨૦ આ—સચિત્ર ડબલ નાટ પેપર્સ, જેમાં એ મહાન હિંદી તત્ત્વજ્ઞાનીઓના ચિત્ર સાથે નવીન વષઁની શુભાશિષ. ૨૧ આ સચિત્ર અલ નેટપેપર્સ મનુ
3-8-0
ષ્યની દશ-દશાઓનાં જ્ઞાનદાયક ચિત્રા. ૧૦૦ ૬-૪-૦
૨૨ સન્નારીઓ ઉપર લખવાનાં વર્તમાન યુગની આઠ દેવીઓનાં ફોટાવાળા ડબલ આર્ટ નેટપેપર્સ. ૨૭ ઉત્કૃષ્ટ ડબલ સોનેરી નેટપેપર્સ, ૨૪ નાજુક સૉનેરી ડબલ નેટપેપર્સ, ૨૫ ડબલ એક નેટપેપર્સ, ૨૬ સાધારણ નેટપેપર્સ. ૨૭ રાજા મહારાજા ઉપર લખવાના સાનેરી નેટપેપર્સ કવર્સ સાથે. ૨૮ અમલદાર વર્ગ ઉપર લખવાના નેટપેપર્સ -કવર્સ સાથે. ૨૮ મિત્રા પર લખવાના નેટપેપર્સ કવર સાથે.
...
૩૦ ઉંચી કવાલીટીના કવ
...
...
...
...
600
640
૧૦૦
For Private And Personal
૩૧ સાધારણ કવર .. ૩૨ હામલ વાવટાવાળા જેપાનીઝ કાગળના
૧૦૦
સોનેરી કીનારીવાળા રૂમાલા. ૩૩ સાદા રૂમાલે
૧૦૦ {-8-0
૧૦૦ 31010
૧૦૦
૨૦૦૦
૧૦૦
9-6-0
૧૦૦
9-0-0
૧ ના
==૦
૧ ના 012-0
018-0
૧ ના
૦-૧૦
૧૦૦
૩-૦૦
૧૦૦ 9-6-0
>>
}-૪-૦
૩-૦૦
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
રેશમી રૂમાલે. ૩૪ સર્વોત્કૃષ્ટ રેશમી રૂમાલ . નંગ ૧ ના ૩-૦-૦ ૩૫ બાદશાહી. ... .. , ૨-૦-૦ ૩૬ ખુબસૂરત. • • •
૧-૪-૦ ૩૭ રંગીન બોર્ડરવાળા. ૩૮ સાધારણ. ... ૩૯ નાની સાઈઝના રૂમાલ ... ૪૦ સુતરાઉ રૂમાલ ઉંચી કવોલીટી. ૪૧ ઉંચી કાલીટી–સુતરાઉ રૂમાલ. ૦ ૧૨-૦ ૪૨ ઉંચી આર્ટ ચેક બુક (છ પાના) , ૧–૪–૦ ૪૩ સાધારણ. ... ... . ૦–૨–૦ ૪૪ ચેક પાના - ૧૦૦ ૦–૨–૦ ૪૫ મહાલક્ષ્મીજીની છબી રંગીન ... ૧ના ૦-૨-૯ ૪૬ નયનાનંદ બ્લટીંગ પેડ ... , ૦-૧૨-૦ ૪૭ રોજની તારીખ ફાડવાનું કેલેંડર. , ૦-૧૨-૦ ૪૮ રાઈટીંગ પેડ. . .. , ૦-૧૨૦૦
જન્મોત્સવ (બર્થડે ) ના કાર્ડ, ૪૮ એક કાર્ડના. ... ... ... 0-૨-
લત્સવનાં કાકી . છાપેલા-તૈયાર બેરંગી આર્ટ કાર્ડ ૧૦૦ ના ૨–૦- આર્ટ બેરંગી નોટપેપર્સ. ૧૦૦ ના ----- બેરંગી સાધારણ નોટપેપર્સ. ૧૦૦ને ૨-૦-
સો પાનાની
...
નંગ ૧ના ૧-૮-૦
For Private And Personal
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૭
ભેટની પેજના, આ સાલમાં અમે માત્ર ૧૦૦ કાર્ડ કે કંકોતરીઓ મંગાવનારાઓને નીચેના પુસ્તક ભેટ તરીકે આપવાની યોજના કરી છે. આ ભેટ મેકલવાને અમારે હેતુ ગમે તે રીતે લોકોને મુફતમાં જ ઉંચામાં ઉંચુ વાંચન પુરું પાડવું અને એ રીતે પ્રજાકીય જાગૃતી અને નૈતિક હીલચાલને સહાય કરવી એ સિવાય બીજું કંઈ જ નથી.
ભેટના પુસ્તકે – (૧) બ્લેટીંગ પેડ. (૨) પ્રેમથી મુક્તિ. (૩) પ્રવૃત્તિ-નિવૃત્તિ. (૪) શ્રીમદ રાજચંદ્રકૃત આત્મસિદ્ધિ શાસ્ત્ર (મહા
ત્મા ગાંધીજી દ્વારા પ્રશંસિત) (૫) ભજનપદ દેહન.
આ પુસ્તક વિષે વિવેચન કરવાની જરૂર નથી. ગ્રાહકેએ સે કાર્ડ-કંકેતરીના ઓર્ડર સાથે જ પોતાને કઈ ભેટ પ્રિય છે તેને સ્પષ્ટ ઉલ્લેખ કરે.
એટલું ગ્રાહકોએ યાદ રાખવું જોઈએ કે ભેટના પુસ્તકે તથા બ્લેટીંગ પેડ ક્યાં સુધી સીલકમાં હશે ત્યાં સુધી તેમને તે મેકલી શકાશે. જેમના ઓરડરમાં પસંદગીના પુસ્તકનું ” નામ નહીં હોય તેમને અમે ગમે તે એક ભેટ સીલકમાં હશે, ત્યાં સુધી રવાના કરી શકીશું. દેખીતું જ છે કે જેઓ વિલંબ
For Private And Personal
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૮
કરશે તેઓ ભેટનુ મનપસંદ પુસ્તક મેળવી શકશે કે કેમ એ
એક શકાજ છે.
એક અગત્યની સૂચના.
દરેક ગ્રાહકે પોતાનુ સીરનામુ બની શકે તેટલા સાફઅક્ષરામાં વિગતવાર લખવુ, અમારી સાથે ગમે તેટલા લાંબે પત્ર વ્યવહાર ચાલ્યા હાય અથવા ચાલતા હાય તા પણ પ્રત્યેક પત્રમાં તેમનુ સ્પષ્ટ સીરનાસુ તા . હાવું જ જોઇએ. જે કાગળમાં સ્વચ્છ અક્ષરા વાળુ સીરનામું નહીં હૈાય તેના અમલ થઇ શકશે નહીં, દરવર્ષે આવા સેંકડો કાગળા ગ્રાહકાની ભારે નિરાશા વચ્ચે અમારે રદ કરવા પડે છે. એટલાજ માટે અમે ફરી ફરીને વિગતથી આ સૂચના હુાર પાડવાની તક લીધી છે. પાર્સલ અથવા બુક પોસ્ટ ઉપર ચાડી શકાય એવું એક નાજ કાગળના ટુકડા ઉપર પોતાનુ સીરનામું ગ્રાહકો લખી મોકલશે તે તેમના સીરનામામાં કોઇપણ પ્રકારની ગલત થવાના ભય નહીં રહે. આશા છે કે ગ્રાહક સીરનામા લખવામ શુદ્ધતા જાળવશે અને બની શકે તેા કાગળના એક જૂદાજ ટુકડા ઉપર સીરનામુ લખી મોકલશે.
સમયની બરબાદી.
આજકાલ સા કેાઇ જાણે છે કે પાર્સલ લાકાના કલાકો અરબાદ થઈ જાય છે. છતાં પાર્સલા માકલી તેમજ મેળવી શકાતા નથી.
For Private And Personal
માકલવામાં ક
ધારણા પ્રમાણે આવા હાર્ડમા
',
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૯ રીના સંજોગોમાં વી. પી. પાર્સલ અથવા બુપિસ્ટ મંગાવી પાછું વાળવું એ એક પ્રકારને અસહ્ય જુલમ ગણાય. કંકોતરીઓ અથવા પુસ્તકનું વિ. પી. મંગાવ્યા પછી કદાચ બહારગામ જવું પડે તે ગૃહસ્થોએ પાછળ સૂચના આપતા જવું જોઈએ અને વી. પી. પાછું ન ફરે તેને બંદેબત કરવા જોઈએ. ગ્રાહકોની બેદરકારીને લીધે ઘણી વાર બુકસેલને સમય અને પૈસાની બરબાદી ભેગવવી પડે છે. એથી કોઈને લેશમાત્ર પણ લાભ થતું નથી. જેઓ તુરતમાં જ ઓર્ડર લખી મેકલશે તેમને તુરતમાં જ પાર્સલ વિગેરે રવાના કરવામાં આવશે.
ડિપોઝીટને નિયમ. બેદરકારીથી અથવા તે ભૂલથી વી. પી. પાછું ન વળે. એટલા માટે ઓર્ડરની સાથે જ રૂપીયા દીઠ એક આનાની ડીપોઝીટ મેકલી આપવાની અમે આ વિનંતી પત્ર દ્વારા અમારા ગ્રાહકેને ભલામણ કરીએ છીએ. જેઓ આ ડીઝીટના નિયમને માન આપી ગ્ય રકમ નહીં મોકલે તેઓને માલ મોકલવામાં આવશે નહીં.
સેંપલા કેઇને મત મેકલવામાં આવતા નથી એટલે કેઈએ એવા ઍપલે મંગાવવાની નકામી તસ્દી ન લેવી.
For Private And Personal
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રી પર્યુષણ પર્વના ક્ષમાપનાના કાર્ડ, ક ઢાવી મગાવનારાઓને મહાન લાભ.
ચામાસાના નીવૃત્તિના પવિત્ર દિવસેામાં જૈન સાહીત્યનાં ઉત્તમાત્તમ પુસ્તકા વાંચવામાં જૈન બન્ધુ પેતાના અમૂલ્ય સમય પસાર કરે, તેમાટે ખાસ નીચેના ગઠવણુ કરવામાં આવેલ છે.
"9
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
કકાત્રી કેટલા પ્રકારની છે?
નગ
૧ શ્રાવકે શ્રાવકને લખવાના જૈન શ્વેતાંબર કાન્ફરન્સના ફેાટાવાલા આ નેટપેપર આળશ્રાધ લીપીમાં. ૧૦૦ ૨ શ્રાવકે શ્રાવકને લખવાના નોટપેપર્સ
સાનેરી.
'
૨૦
"9
97
શેરગી
19
લખવાના નાટપેપ
એકર ગી
"9
૫ શ્રાવકે શ્રાવકન લખવાના ઉચ્ચા
સચિત્ર કાડો. - શ્રાવક શ્રાવકને લખવાના સફાઇ
વાર કાર્ડ.
99
For Private And Personal
૧૦૦
૧૦૦
૧૦૦
૧૦૦
૧૦.
૧૦૦
મિત
3--0-0
3-0-0
-કે.
4-0-0
૦૬૨૦
3-0-0
૧૮-૦
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૧
૭ ક્ષમાપનાની છ પાનાની ચેકબુક ૮ ભાચાર્ય મહારાજ શ્રી બુદ્ધિસાગરજી પાસેથી ખાસ તૈયાર કરાવેલી ક્ષમાપુનાની ગઝલ.
૧૧ મારવાડી સાનેરી કંકોત્રી.
૧૨ રેશમી રૂમાલ
૧૩ સુતરાઉ રૂમાલ
૧૪ શ્રાવકે મુનીરાજોને લખવાના ઉંચા એરગી નાટપેપસ
૧૫
કા
"9
??
૧૬ મુનિરાજે શ્રાવકને લખવાના કા કે નેટપેપર * કાત્રી.
૧
૯ રેશમી રૂમાલને ટક્કર મારે એવા જાપાનીજ કાગળના રૂમાલ અત્યંત વેરાગી અને ક્ષમાપનાના પદાથી
ભરપૂર અને ચૌદ સ્વપ્નાના ચિત્રા સહીત. ૧૦૦ ૩-૭-૦
૧૦ મારવાડી કકાત્રી કે કાર્ડ એરગી ઉંચામાં ઉંચા.
૧૦
For Private And Personal
૧૦૦
૧૦૦
૧૦૦ ૧-૮-૨
૧૦૦
૧
૧૦૦
૧૭ મોટા મુનિરાજે નાના મુનિરાજને લખવાના કાર્ડ અંકાત્રી નેટપેપર્સ ૧૦૦ ૧૮ નાના મુનિશજે માટા મુનિરાજને લખવાના કાર્ડ કાત્રી.
૧૯ ક્ષમાપનાના કવર
0-2-0
3-0-0
૧૦૦
૧૦૦
૨-૦-૦
૦-૧૨-૦
--.
૩-૭-૦
2-0-0
૨-૦-૦
2-0-0
2-0-0
9-6-0
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
) મૈત્રી
થ મુનિરાલક્તિ (૭) સ
ઉપર જણાવેલી કંકોત્રીમાંથી કે કાર્યોમાંથી એક સાથે. ૧૦૦ નંગ મંગાવનારને નીચે જણાવેલા કિંમતી પુસ્તકોમાંથી મંગાવનારની ઈચ્છા મુજબ એક પુસ્તક ભેટ આપવામાં આવશે.
(૧) આત્મસિદ્ધ શાસ્ત્ર (૨) લાલન આત્મવાટિકા (૩) ગિરનાર મહામ્ય (૪) આત્મપ્રદિપ (૫) મૈત્ર મૈત્રી યાને મિત્રધર્મ (૬) પ્રેમથી મુક્તિ (૭) સમરાદિત્ય સંક્ષેપ્ત (સંસ્કૃત) આ ગ્રંથ મુનિરાજે સીવાય બીજાઓને ભેટ આપવામાં આવશે નહિ. (૮) ધર્મબીન્દુ (૯) આનંદઘન તથા ચીદાનંદ બહોતેરી.
આવી સખ્ત મોંઘવારીના સમયમાં જ્યારે સાહિત્યને ફેલાવે કરવાનો દા કરનાર કહેવાતી મહાન સંસ્થાઓના કાર્યવાહકોએ વર્તમાન કાળે પિતાના તરફથી લડાઈ પહેલાંના પ્રગટ થયેલાં પુસ્તકની કિંમત બેથી ત્રણગણું વધારેલી છે ત્યારે અમે આવી રીતે લાભ આપીએ છીએ તેને વિચાર સમાજ કરશે.
ઓર્ડર મોકલનારે–વગર વિલંબે મેકલ, પુસ્તકે, સલકમાં હશે ત્યાં સુધી જ આપવા બંધાયેલ છીએ. ઓર્ડર આપવાની સાથે ડીપોજીટ તરીકે બે આનાની ટીકીટે મેકલવી. કારણકે વર્તમાનકાળે મંગાવીને પાછા મોકલનારની સંખ્યામાં વધારે થતો જાય છે. જેના લીધે અમારે આ નિયમ રાખવા વગર છુટકે નથી. મંગાવનારે પિતાનું નામ, ઠેકણું, ગામ, પિસ્ટ, જીલ્લે, વિગેરે સાફ અક્ષરોમાં લખવું.
મેઘજી હીરજી બુકસેલર C/o પાયધુની–મુંબઈ
For Private And Personal
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
અનુક્રમણિકા.
(૧) ગૃહરથે જાગવાને સમય–સ્વપના કારણો-કેવાં સ્વનિ કયારે સાચાં પડે. મળનો પ્રકોપ સહેલાઈથી કેવી રીતે દૂર કરી શકાય. પ્રાત: જળ-પાનને વિધિ-મળોત્સર્ગ અથે ક્યાં જવું-કસરતની આવશ્યકતા, દેની મને ઉપર થતી અસર-દંતધાવનને વિધિ-નાક વડે પાણી પીવાથી થતા લાભો, પ્રાતઃ કાળમાં માતા-પિતાને વંદન કરવાની આવશ્યકતા.
પુર ૧-૧૬ ( ૨ ) સ્નાન વિધિ–સ્નાનનું સ્થાન–તેલાભંગના લાભ-નાન પછીના શુકને-સ્નાન અને નક્ષત્રને સંબંધ-લૌર વિધિ-પરિધાને વિધિનવાં વસ્ત્રોની સાથે વાર નક્ષત્રનો સંબંધ-સ્વાભાવિક જીવન, કેવ વસ્ત્રો દાનમાં આપી શકાય–નવા વસ્ત્રના નવ ભાગ–મંદિરમાં કે ઉપાશયમાં વસ્ત્રાલંકાર પહેરી જવાની જરૂર-પૂનવિધિ-જીન–પ્રતિમા સંબંધી સ્પષ્ટીકરણ,
પૃર ૧૭-૩૫ (૩ તાંબુલ ભાણને વિધિન્યાયપાઈ ત ધનથી થતું કલ્યાણ, સંચયની સાથે ત્યાગની આવશ્યકતા, કયે કયે માર્ગે દ્રવ્ય પેદા કરી શકાય? કૃષિની પ્રધાનતા-અન્ન સંગ્રહ કરવાની આવશ્યક્તા-શ્રેષ્ટ વણિકનાં લક્ષણહસ્તસંજ્ઞા-સુચતુર વણિક રાખવી જોઈતી સાવચેતી–પ્રથમના વેપારીઓની પ્રભાવિતા, તેમની સત્યપ્રિયતા-વ્યાપારની સાથે ધર્મને સંબંધ-કવ્ય ઝેર જેવું કયારે ગણાય? ઉદ્યોગ અને લક્ષમી. પૃટ ૩પ-૪૯
(૪) રાજાનો પરિચય–કેવા રાજા સમાજ તથા ધર્મનું કલ્યાણ કરી શકે–રાજમંત્રી કે હવે જોઈએ-વણિકપુત્રે મંત્રીપદ કેવી રીતે
For Private And Personal
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
શોભાવતા ? સેનાપતિના ગુણો-નોકરીમાં આગળ વધવાને માર્ગનોકરે કે વિવેક રાખવો, સભામાં કેવી રીતે વર્તવું, શેઠને સલાહ શી રીતે આપવી ?
પષ્ટ. ૪૯-૫૬ (૫) અતિથિના લક્ષણો–અતિથિ સેવા-અન્નદાનનું માહાભ્ય, ભોજન કરતા પહેલા કોની સંભાળ લેવી–ભોજનનો સમય, અજીર્ણના પ્રકાર-ભજન સંબંધી બીજા નિયમ–સ્પર્શાસ્પર્શ પરસ્પરનું એ જુ ખાવાનો નિષેધ-પાણી પીવાના સાધનો-કળ પુલના ભક્ષણમાં વિવેકની જરૂર, આનંદિ પ્રતીની આવશ્યક્તા, માતા કે બહેનના હાથની રસમાં રહેલી ઉત્તમતા, ત્યાગી પુરૂષોને ભોજન સામગ્રી અર્પવાથી થતા લાભ, કેવું ભોજન કયારે લેવું ભેજનમાં પાણી ક્યારે પીવું, મીઠી, ખારી વસ્તુઓમાં રાખવાને ક્રમ-દુધના ફાયદા કિયે સ્થળે ભોજન કરવા જવું, ભજન પછી કર્તવ્ય કર્તવ્ય ભજનમાંથી ઝેર શોધી કહીવ્રાને ઉપાય.
(૬) સંધ્યા સમયનો પ્રભાવ, સંધ્યા ભજન, ભજનનાં કાવ્યો ઉપર સૂર્ય કિરણની અસર, સંધ્યા સમયે કયા કયા વ્યાપારે વર્જવા, દિપક તથા પલંગ વિગેરે કેવા હોવા જોઈએ, સુતા પહેલાં શું શું કરવું, પૃથ શયાથી લાભ, શયન વિધિ, રાવીએ કેટલાં વાના શા માટે ન કરવા ? લગ્ન એ પાશવવૃત્તિને સંતોષવા માટે નથી, કન્યા વિક્રય વિષે સદ્દબેધ, કન્યા કેવા પાત્રને આપવી ? અપાત્ર વિષે સ્પષ્ટીકરણ, વિદ્યાવાન પાત્રની પસંદગી કરવાનો આગ્રહ, શુરવીર નરને કન્યા કેમ ન આપવી ? મુમુક્ષુને કન્યા આપવાથી હાની, ભવ્યાકૃતિ પુરૂષનાં લક્ષણે, પૂજાપાત્ર પુરૂષ, સુખશીલ મનુષ્ય, ધન્યવાદને પાત્ર પુરૂષ, ઉન્નતીશીલ પુરૂષ, કાર્ય સાધક પુરૂષ, આદિપુરૂષના બાહ્ય ચિન્હ કેવાં હોય. ગતિ વર્ણ ડ સ્વર તેજ અને સત્વ ઉપરથી મનુષ્ય, પરિક્ષા કરવાની કળા,
For Private And Personal
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
દેવ ની મનુષ્ય ની તિચિની તથા નારકીમાંથી અવતરી આવે હા મનુષ્યો કેવી રીતે પારખવા ? મનુષ્યત્વ કોને કહેવાય? આકૃતી ઉપરથી પ્રકૃતી તપાસવાની વિદ્યા, માનવદેહ ઉપરનાં કુદરતી લક્ષણે, સ્ત્રી અને પુરૂષનાં લક્ષણોમાં વિભિન્નતા, હાથ અને હાથની રેખાઓ વિષે વિવેચન, આંગળીઓના વિચિત્ર નામે પડવાના કારણે, ઉત્તમ હાથ કયો કહેવાય? હથેળીના રંગે ઉપરથી અનુમાન, મણિબંધની પરીક્ષા, આંગળીઓ ઉપરથી થતું ભાવી સૂચન, સામુદ્રિક શાસ્ત્ર, ઉર્વ રેખા, આયુખરેખા, ધન રેખા, પુત્ર રેખા આદિનાં સ્થાને, વ વત્સ હાથી બળદ તથા આયુષ્યની રેખાને પ્રભાવ, તે રેખાઓ ક્યાં આવેલી હોય છે, જેને ખાઓ ઉપર મૃત્યુનું સૂચન, નખ ઉપરથી સૂચવાતું ભાવી.પષ્ટ ૮૨-૧૨૬.
(૭) વધુનાં લક્ષ, સ્ત્રીની નિંદા કરવાના કારણે, બધુવાળી કન્યા પરણવાનું કારણ, કન્યા વિવાહ યોગ્ય કયારે ગણાય ? બાળ લગ્ન કયારથી પ્રચલિત થયા અને તેથી શી શી હાની થઈ ? કંકાસ પ્રિય નારીનાં લક્ષણે, દેવવાળી સ્ત્રીનાં લક્ષણે, પગની પાટલી ઉપરથી સ્ત્રીને રવભાવ ઓળખવાની રીત, દુરાચારિણી દરિદ્ધી દુખી તથા અલ્પાયુષી કન્યાનાં બાહ્ય લક્ષણે, નારીના આવશ્યક ગુણે, નારી દેહ ઉપરના ભમરાઓ વિષે વિવેચન, કન્યાનાં નામ પાડવામાં રાખવાની સાવચેતી, વિષ કન્યાનાં લક્ષણે, પરસ્ત્રી પ્રત્યે કેવા ભાવથી નિહાળવું ? આ કાળે નીતિતું અધઃ પતિત ધરણ, કઈ સ્ત્રીને પૂજય માનવી જોઈએ ? અસહાય સ્ત્રીનું રક્ષણ કરવામાં સમાએલે પુરૂષાર્થ, સ્ત્રી જાતિ કયા કયા [ણેને લીધે તિરસ્કાર પાત્ર બને છે? વંશપરંપરામાં ઉતરે એવા રોગવાળી કન્યા કે પુત્રના લગ્ન નહીં કરવાને ઉપદેશ, લેભી સ્ત્રી કુટુંબમાં કેવી રીતે કલેશ કરાવે ? કઈ સ્ત્રી પ્રત્યે ઉદાસીનભાવ ધારણ કરવા ? રાજ
For Private And Personal
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
દ્વારે જનારી સ્ત્રી શા માટે વર્જનીય ગણાય? વ્યભિચાર વિષે શિક્ષો, લગ્ન વખતે દંપતીમાં કેવા કેલ-કરાર થાય છે તે વિષે ખુલાસો, એ પવિત્ર કરારને કણે કયારે ભંગ કર્યો ગણાય? બ્રહ્મચર્યની નવ વાડે, વ્યભિચારી સ્ત્રી પુરૂષે પિતાના પ્રાણબળની કેટલી હાની કરે છે? સ્ત્રીને વશીભૂત રાખવાનો અમોઘ ઉપાય, દાસ દાસીઓની સંગતનું પરિણામ (૧) બાળા (૨) તરૂણ, (૩) પ્રોઢા અને (૪) વૃદ્ધા એવા સ્ત્રીના ચાર ભેદ, એ ચારે પ્રકારની સ્ત્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરવાને માર્ગ, રૂપ રંગ ગંધ ઉપરથી પડેલા ભેદે, પદ્મિની ચિત્રિણી શખિની અને હસ્તિનના લક્ષણ, વિલાસી પુરૂષો કામિનીઓને કેવી રીતે વશ કરે ? એ વિષય ઉપર સંયમ પ્રાપ્ત કરવાને રસ્તે, લગ્ન વખતે મુકવામાં આવતાં અંકશે તેના કારણો, ગર્ભાશયના દર્દો આજકાલ કેમ વધી પડ્યાં છે ? મરજી માફક બાળકે શું પેદા કરી શકાય ? સ્ત્રી સંભોગ કરવાને હક્ક ક્યારે મળી શકે છે? કામ પુરૂષોની દુર્દશા, સંભોગની મર્યાદા, વિલાસી પુરૂષોને વૈભવ, વિકાર અને સંયમને સંબંધ, ઋતુઓ અને સ્ત્રી સંભોગ, સ્ત્રી પુરૂષ પરસ્પરને અપ્રીતિકર કેમ થાય છે? કામથી ઉન્મત્ત થયેલી સ્ત્રીના હાવભાવ, સ્ત્રીના દેખતાં શું શું ન કરવું ? લક્ષ્મી સરખી સ્ત્રીના લક્ષણ, પાશ્ચાત્યના સંસર્ગથી જન્મેલા દે, હાલના પોષાકની ખામી, પતિ પરદેશ ગયે હેય ત્યારે કુલીન સ્ત્રીએ કેવીરીતે વર્તવું ? પૃષ્ઠ ૧૨૬-૧૭૫.
(૮) બાળ લગ્નથી સંતતીની નિવતા, ગર્ભાશય પ્રજોત્પત્તિ માટે ક્યારે તૈયાર થયું ગણાય ? ઋતુધર્મ, તે વખતે સ્ત્રીએ શી રીતે વર્તવું ? ઋતુ નાનને વિધિ, તુ દાનને સમય, ચોક્સ તિથિઓ વર્જવાની આવશ્યકતા, ભાગ્યશાળી પુત્ર તથા ગુણવંતી પુત્રીઓ શી રીતે પેદા થઈ શકે? ગ ઉપર નક્ષત્રની અસર, પુત્ર પુત્રી તથા નપુંસક
For Private And Personal
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
રા
જન્મવાનું કારણ, વીયે વૃદ્ધિકારક દ્રવ્યો, ગર્ભ રહ્યો કે નહીં તે શી રીતે જણાય? ભાવાભાવ ઉપરથી ગર્ભનું ભવિષ્ય, ગર્ભમાં પુત્ર છે કે પુત્રી તેની પરીક્ષા, ગભિ| માટે નિયમે, ગર્ભની વૃદ્ધિ શી રીતે થાય છે? સ્ત્રી-પુરૂષ અને નપુંસકનું શારીરિક બંધારણ, બાળક ઉદરમાં કેવી રીતે રહે છે? જન્મ સમયના નક્ષત્રો, બાળકને દાંત આવવાનો સમય, દાંતપરથી બાળકનું ભાવી, નિદ્રા રાતેજ આવે તેનું કારણ, નિદ્રામાં ઈનુિં કાર્ય, નિકાના પ્રકાર, દિવસે કોણે નિકા લેવી ? ભૂખ્યા પેટે નિકા લીધી હેય તે? ગ્રીષ્મમાં દિવાનિદ્રા.
પૃષ્ટ ૧૬ થી ૧૯૯. (૯) ઋતુચર્યા–વસંતચર્યાશ્રીમ્બચય-વષચય-શરચર્યા–શિશિરચર્યા-હેમંતચર્યા, આખા વર્ષમાં કેવી રીતે વર્તવું તે સંબંધી હિતેપદેશ, ધમ ધ્યાન કરવા વિષે ખાસ આગ્રહ, કેવા દેશમાં શ્રાવકે વસવું, નિમિત્ત શાસ્ત્ર રાષ્ટ્રને શિરે આફત પડવાની હોય તે કેવાં ચિન્હ દેખાય? ઉપદ્રવ થવાને હેય તે પ્રથમ શું થાય? ઈન્દ્રધનુષ્ય તથા વનસ્પતિમાં વૈચિત્ર્ય જણાય તે શું થાય? દુકાળનું અગ્ર સૂચન કેવી રીતે જાણવું? દેશમાં ઉત્પાત થવાને હેય તે પશુ પક્ષીઓમાં કેવું પરિવર્તન થાય? ઉત્પાત સાથે નક્ષત્રનો સંબંધ, અતિવૃષ્ટિ, મેંઘવારી, સોંઘવારી કે દકાળનું જ્ઞાન અગાઉથી શી રીતે મેળવી શકાય ? મહામારી વ્યાધિ, આદિનું અગ્રેસૂચન, દિવાળીના દિવસે જે વાર આવે તે પરથી બંધાતું અનુમાન, ગૃહ નવું બંધાવવું હોય તો યે મહિને તથા કઈ દિશા પસંદ કરવી? પ્રથમ આંકણી ક્યા નક્ષત્રમાં કરાવવી? ય, વ્યય તથા લગ્નાશ વિષે - છીકરણ, ઘરના ભેદો, પાણી ખારું ક્યાં રાખવું ? વેધદેષ ક્યા ક્યા ગણાય? વૃક્ષ તથા ધ્વજાની છાયા વિષે ખુલાસ, ઉત્તમ ગૃહનું લક્ષણ પાડોશીઓ કેવા હોવા જોઈએ? ઘરમાં ફરનીચર અથવા શોભન સામગ્રી કેવી
For Private And Personal
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
રાખવી? આપણે વૈરી અતિથિ તરીકે આવે તે શું કરવું? ઘરની આસપાસ વૃક્ષો કેવા પ્રકારનાં હોવાં જોઈએ? મંદિરની ભૂમિ તથા પ્રતિમા વિષે વિવેચન–પ્રતિમાધિકાર વિગેરે કઈ પ્રતિમા પૂજ્ય ગણાય? પ્રતિમાના ખંડિતપણા ઉપરથી અનુમાન કઈ પ્રતિમા ઘરમાં અને કઈ પ્રતિમા દેરાસરમાં રાખવી? પ્રાસાદ રચનાપ્રતિમાની દ્રષ્ટિનું ઘેરણ-શિલ્પ પરીક્ષા-પ્રાસાદની ઉંચાઈ-પહોળાઈ–લબાઈ અને ધ્વજા-છહારનું વાસ્તુ ક્યારે લઈ શકાય? ભામંડળ પ્રકટાવવાનો વિધિ-કાષ્ટ પરીક્ષા.
પૃષ્ટ ૧૯૯થી ૨૫૩ (૧૦) સંતાન પ્રેમની સાર્થકતા ? બાળકને નીશાળે ક્યારે મૂકપૂર્વના કળાચાર્યોઐથમના આશ્રમે-ગુરૂનું કર્તવ્ય-શિષ્યને ક્યાં સજા કરવી ? કયા વિદ્યાર્થીઓ ગુરૂને પ્રિય થાય? શિષ્ય કે વિનય રાખે ? શિગન પિપાક કેવો હૈયગુને કેવી રીતે સંબોધવા ? વિદ્યા પ્રાપ્તિના દસ કારણે નવી વિદ્યાને આરંભ ક્યારે થાય? ભાષાને અભ્યાસ-નર્કશાસ્ત્ર-નીતિશાસ્ત્ર વિગેરેના અભ્યાસની શી જરૂર છે? વઘ વિદ્યાના આઠ ભેદ-કામશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર, અંગ અરણશાસ્ત્ર, આદિના અભ્યાસની જારનવકાર મંત્રનું માહા....
પૃ. ૨૫૪ થી ૨૧૦. (૧૧) વિષ ચિકિત્સા, સર્પો મનુષ્યને શા માટે કરતા હશે? સર્પ દંશને અને તિથિ-વાર-નક્ષત્રને નજીકનો સંબંધ-દશ ઉપરથી દરદીના ભવિષ્યની પરીક્ષા-દૂતના દેખાવ ઉપરથી દરદીના ભાગ્યનું સૂચન શરીરના મર્મસ્થાને અને તે ઉપર સર્પદંશનીઅક્ષર, પ્રાણઘાતક ઝેરનું કમિક પરિણામ કેવા લક્ષણેવા દરદી બચી જાયન્સના સ્થાનભેદે પ્રકારવિષને ઉદયકાળઅપરાન્ત યોગ-વારભેદે વિશ્વની અસર અનંત, વાસુકી આદિ નાગનાં લક્ષણ-વિષ કેવી રીતે શરીરમાં પ્રસરે છે અને તે ક્યાં સુધી
For Private And Personal
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુસાધ્ય ગણાયક મનુષ્યની અમૃતકળા વિષે વિવેચન-વિવ ઉતારવાના વ્યવહારિક પ્રયોગો.
પુષ્ટ ૨૭૦ થી ૨૮૭. (૧૨) દર્શન શાસ્ત્રના અભ્યાસથી પ્રાપ્ત થતી આત્મશાંતિ જેન દર્શન મહિમા-સદેવતત્ત્વ-સ્યાદ્દવાદ નવતત્વ-જીવાજીવ-ગુરૂવરૂપ-દિગં. ખર તથા વેતાંબર સાધુમાં ભિન્નતા-મીમાંસક મતની માનીનતાબુદ્ધધર્મનું સ્વરૂપ-બૌદ્ધ ધર્મની પેટા શાખાઓ સાંખ્યમત-શૈવમતનું સ્વરૂપ, ન્યાયમત-વૈશેષિકના માન્ય પદાર્થોનાસ્તિકનું મંતવ્ય-અનુમાન, ઉપમિતિ, આ કથન, આદિનું સ્પષ્ટીકરણ, સદાચારની કીમત-વાણીવિનયનો સામાન્ય ઉપદેશવાણીની મનહરતા કેવી રીતે આવી? પ્રશંસા અને નિંદામાં સમભાવ રાખવા વિષે-જ્યાં મૌન સેવવું? અભિપ્રાય એકદમ ન આપી દેવો-કઠોર શબ્દ કેવી યુક્તિથી કહેવા? વચમાં બેલી ઉઠવાની કુટેવ ટાળવા વિષે-પુનરૂક્તિ દેષ વિષે વિવેચન, વચન આપતાં પહેલાં કેટલી વાતને વિચાર કરી લે? દૃશ્યોદય વિવેક, મનુષ્યની દ્રષ્ટિમાં તેનું હૃદય કેવી રીતે પારખવું નેત્ર પરિક્ષાદ્વારા માણસના નસીબની પરીક્ષા, નેળીઓ, મયુર, તથા કુકડાના જેવા ને હેમ તે શું સમવું? ભૂત વળગ્યું હોય તે માણસની નજર કેવી હોય? કયારે કે સ્થળે જવું તે સંબંધી સામાન્ય સૂચના, માર્ગે ચાલતાં દૃષ્ટિ ક્યાં રાખવી? પ્રયાણ કરતાં પહેલાં રાખવી જોઈતી સાવધતા, વળાવવા માટે ક્યાં સુધી ક્યું? પ્રવાસમાં રાખવાની સાવચેતી, હાથી, ઘેડાથી કેટલું દૂર ચાલવું? કેવા સ્થાનમાં આશ્રય લે? પૃષ્ટ ૨૮૭ થી ૩ર. - (૧૩) મસલત ચલાવવાનું સ્થાન-મસલતમાં સાથે કેને રાખ,
ની સાથે મસલત ચલાવવી? મસલતનાં સ્થાનમાંથી નીકળ્યા પછી શું કરવું? નિર્બળતાની ભાવનાઓ કરી દેવા વિજે, આપત્તિમાં પણ કાવ્ય
For Private And Personal
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
કર્યો જાઓ-પ્રસંગોપાત આડંબરની આશ્યકતા-કેની ઉપર વિશ્વાસ ન મુક સંત પુરૂષ પ્રત્યેની આપણી ફરજ પરાક્રમ અને તપસ્યા હીન કુળને દાબી દે છે-ઉન્નતિ પામતા પહેલાં શું વિચારવું? આત્મવિચારણા, વ્યવહારમાં કેવી તૈયારી રાખવી જોઈએ-ઉપદ્રની સામે શી રીતે ટક્કર ઝીલવી? પ્રતિજ્ઞા પાલન, જાતિ દ્રોહી કોણ ગણાય ? જ્ઞાતિસેવા શી રીતે કરવી ? જ્ઞાતીમાં કલેશનાં મૂળ અને તે કેવી રીતે સંશોધાય ? આગે વાનનું લક્ષણ જ્ઞાતીબંધુની સેવા-લે કપ્રિય શી રીતે થવાય? જોકપ્રિયતા શી રીતે નષ્ટ થાય? પિતાને આત્મા જ આત્માને ઉદ્ધાર કરી શકે, સંમાન્ય પુરૂષો પણ શી રીતે પાયમાલ થાય છે ? દુ:ખ વહોરવાનાં ધોરી માર્ગ–ગૃહના આઠ છિદ્રો.
પૃષ્ટ ૩ર૧-૩૪૫. - (૧૪) સ્વર શાસ્ત્રનો મહિમા તેને લેપ થવાનું કારણ શરીરમાંની નાડીઓ-સૂર્યસ્વર તથા ચંદસ્વર-ચંદ્ર સ્વર ચાલતો હોય તે વખતનાં કર્તવ્ય-સૂર્યસ્વર વેળાના કર્તવ્ય-પખવાડીયા સાથે નાડીને સંબંધ રાશીઓ સાથે સ્વરને સંબંધ-પ્રશ્ન વિચાર સાથે સ્વરને સંબંધ -સ્વરમાં પાંચ તત્વને સમાવેશ પાંચ તત્તે ઓળખવાની રીતિ-સ્વરો દયની સહાયથી વર્ષફળ જાણવાની પદ્ધતિ–કુટુંબ તથા શરીર ઉપર સ્વરદયની અસર સ્વરશાસ્ત્રના આધારે વિવિધ પ્રાના ખુલાસા, સ્વરશાસ્ત્ર અને પરદેશગમન-પરદેશમાં રહેલ નેહીની સ્થિતિ જાણવાની રીત–સ્વર શાસ્ત્રના સંબંધમાં ધ્યાનમાં રાખવા ગ્ય કેટલીક બાબત, પુત્ર કે પુત્રી પેદા થશે તે જાણવાની રીત. શુકન શાસ્ત્ર. પૃટ ૩૪૫-૩૭૧.
(૧૫) પાપ અને તેનું પરિણામ-પાપને બંધ શી રીતે થાયન્સ સારમાં પ્રત્યક્ષ થતું પાપનું ફળ-પાપથી બચવાના માર્ગ ક્રોધ માન માયાના પરિણામ-પુણ્યને પ્રતાપસંસારમાં તે પ્રભાવ કેમ પ્રત્યક્ષ નથી
For Private And Personal
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧
થતા ? ધર્મનું સ્વરૂપ, ધર્મ પરીક્ષા, દાન શીલ તપ ભાવનાનું વિસ્તૃત વુંહું ન-ગૃહસ્થા શીરીતે શીળવત પાળી શકે ? તપના પ્રકાર તથા સ્વરૂપ, ભાવનાનું સ્વરૂપ. પૃષ્ટ ૩૭૨ થી ૩૯૨.
( ૧૬ ) જીવતત્ત્વ, તત્વતી સાચી જીજ્ઞાસા કેમ જાગતી નથી ? યોગીનું આવાસ સ્થાન, ધ્યાનના અધિકારી, યાગીઓની ચિત્તવૃત્તિ, યોગીએ અભક્ષ્યભાગી ક્રમ ગણાય છે ? મૈત્રી પ્રમાદ કરૂણા માધ્યસ્થાદિ ભાવનાનું સ્વરૂપ, જીવમાત્ર શુ પરમાત્મા બની શકે ? રૂપસ્થ પદસ્થાદિ ધ્યાન અને તેના દ્રષ્ટાંતા, કુભક રેચકની સૂચના, મનને કાણુમાં લાવવાને વિધિ, રૂપાતીત ધ્યાન, સક્ષપ્ત આત્મસ્વરૂપ, સ*સાર અને મેાક્ષની રહેજ સમજણુ, ધ્યાન કેવા આત્માનું કરવું ? ધ્યાનસ્થ જીવ કેવા જણાય ? ચાર્વાકના મતનુ` ખ’ડન, જીવ દેખાતે પ્રેમ નથી ? જીવનું વજન કેમ નથી થતુ? ચૈતન્ય એ શું મિશ્રણ જન્ય છે ? પ્રત્યક્ષવાદીઓનું ખંડન, જીવના અસ્તિત્ત્વમાં યુકિતઓ, મનુષ્યમાં જ્ઞાનનુ તારતમ્ય જોવાય છે તેનું કારણ, ધ્યાની પુરૂષની અભૂતતા. પૃષ્ટ. ૩૯૭ થી ૪૧૫
( ૧૭ ) મૃત્યુ નજીકમાં હોય તે તેનાં ચિન્હો, મૃત્યુ પહેલાં કેવાં કાર્યો કરવાં, જીવને મૃત્યુજ નઆવે તેના ઉપાય, મૃત્યુ સુધારવાના માર્ગ પુણ્યશાલી પુરૂષો દેહત્યાગ કેવી રીતે કરે ? ઇત્યાદિ પૃષ્ટ ૪૧૫ થી ૪૧૯ સૂરિ શિષ્ય પરિચય પૃષ્ટ ૪૨૦ થી ૪૨૧
For Private And Personal
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
છપાય છે! પાય છે!! છપાય છે!!!
છેલ્લા દશ વર્ષ થયા અમારી પાસે એજ ફરીયાદ મુખ્ય આવ્યા કરતી કે “શ્રાવકને તેમના નિત્યના ધર્મમાં સરળતા થાય એ કઈ ગ્રંથ કયાં છે? અમે એ ફરીયાદને સંતોષકારક ઉત્તર આપવા ડાયરીની સાઈઝમાં એક બે મુળ ગ્રંથ બહાર પાડવાને ઠરાવ કર્યો છે.
- આ ઉપગી ગ્રંથ શ્રાવણ માસમાં બહાર પડશે. આ ગ્રંથના અગાઉથી બે આના ડીપોજીટ મેકલી ગ્રાહક થનાર પાસેથી કિમત રૂપીઆ બે લેવામાં આવશે, અને પાછળથી કિંમત રૂપીઆ ત્રણ લેવાનો ઠરાવ કરેલ છે.
છપાય છે. જે શ્રાવકે પોતાનું શ્રાવકપણું ઉજવળ બનાવવા ચાહતાં હેય તેમને માટે આ ગ્રંથ એકસલાહકાર તરીકેનું કર્તવ્ય બજાવે છે. આ ગ્રંથમાં નીચે મુજબટાઓ દાખલ કરવામાં આવશે. ૧ શ્રી મહાવીર સ્વામી ૫ શ્રી મણીભદ્રજી યક્ષ ૨ મી ગૌતમસ્વામી ૬ શ્રી ચકેશ્વરી દેવી ૩ શ્રી પાર્શ્વનાથજી ૭ શ્રી પાર્વતીજી દેવી ૪ શ્રી કેશવીઆનાથજી ૮ શ્રી વીશ તીર્થંકર
અને નવપદજીનું મંડળ, આ દર્શનીય છબીઓ ખાસ મોટા ખર્ચે તૈયાર કરાવેલ છે. આ ગ્રંથનું પઠું અતિ સુંદરમાં સુંદર બનાવવામાં આવશે.
ચેતવણી આપીએ છીએ કે આ ગ્રંથના ગ્રાહક થવામાં જે વિલંબ કરશે તે પાછળથી પસ્તાશો.
For Private And Personal
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
આ ગ્રંથનું નામ –-
-*
સરસ સચિત્ર સ્તવનાવાળી છે,
અને
તેના ગ્રાહક થવું હોય તો નીચેના શિરનામે તમારું નામ રજીસ્ટર કરાવી કુપન મંગાવી.
મેઘજી હીરજી બુકસેલર,
પાયઘુની મુંબઈ.
For Private And Personal
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
पृष्ट १.
TAR
0
भवति कमलनेत्रा नासिकाक्षुद्ररंध्रा, अविरलकुचयुग्मा दीर्घकेशी कृशांगी । मृदुवचनसुशीला गीतनृत्यानुरक्ता, सकलतनुसुवेशा पद्मिनी पद्मगंधा ॥
For Private And Personal
(रतिमंजरी.)
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
विश्वास
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
शश.
मृदुवचनसुशील: कोमलांग: सुकेशः । सकलगुणनिधान: सत्यवादी शशोऽयम् ॥
(रतिमंजरी.)
लक्ष्मी आर्ट, भायखळा, मुंबr Private And Personal
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સ્ત્રી-પુરૂષને સાચા સલાહકાર
વિવેક વિલાસ
' યાને સૂરિશિષ્ય સંવાદ.
(૧) સૂરિતમે બરાબર વખતસર જ મારી પાસે આવી પહોંચ્યા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરૂષાર્થની પ્રાપ્તિ ઈચ્છનાર મનુષ્યએ રાત્રીને આઠમે પહેાર બાકી રહે તે વખતે અર્થાત્ લગભગ સાડા ચાર વાગે પથારીમાંથી જાગૃત થવું જોઈએ.
શિષ્ય—પણ કેટલીક વખત રાત્રી બેચેનીમાં અને સ્વનિમય સ્થિતિમાં પસાર થાય છે. તેનું શું કારણ હશે? ગુરૂદેવ!
સૂરિ–કોઈ અનુભવેલી વાત મનમાં રહી જવાથી, પ્રત્યક્ષ જોયેલી વસ્તુનું ધ્યાન કર્યા કરવાથી તેમજ અજીર્ણ ચિંતા અને સ્વભાવષ આદિ કારણોને લીધે મનમાં વ્યાકૂળતા થઈ આવવાથી, મનુષ્ય પુરી નિદ્રા લઈ શકતા નથી, તેથી તેમની રાત્રી સ્વનાઓ જેવામાં જ પસાર થઈ જાય છે.
For Private And Personal
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
શિષ્ય—એ સ્વનિ સાચા પડતાં હશે કે નહીં?
સરિ–મેં ઉપર જે કારણે દશાવ્યાં તે કારણોના પરિણામે જે સ્વપ્ન આવ્યાં હોય તે તે બિલકુલ નિષ્ફળ જાય છે, પણ તે ઉપરાંત સ્વમ આવવાનાં બીજાં કેટલાંક દેવી કારણે હોય છે. ધર્મકૃત્યના પ્રભાવથી તેમજ દેવતાદિના જે સ્વપ્ન આવે છે, તે ઘણી વાર ખરાં પડે છે.
શિષ્ય–દેવી કારણ વિનાનાં જે સ્વપ્નમાં આવે તે બધાં શું નિરર્થક જતાં હશે?
સૂરિ–નહીં, સ્વપનશાસ્ત્ર એ આપણું એક પ્રાચીન શાસ્ત્ર છે. તે સંબંધમાં આપણા પૂર્વાચાર્યોએ પિતાની દિવ્ય દષ્ટિથી એવાં સત્ય શોધી કાઢ્યાં છે કે જેને પુરેપુરો ખ્યાલ હજી પાશ્ચાત્ય પ્રજાને નથી આવી શક્યો. ટુંકામાં એટલું સમજી લેવું બસ થશે કે જેઓ તદ્દન નીરોગી હોય છે, જેઓ પોતાની ઇંદ્રિયને સંયમમાં રાખી શકે છે અને જે નિર્દોષ તથા પવિત્ર ચિત્તવાળા હોય છે, તેમનાં સ્વનિ કદિમિથ્યા થતાં નથી
શિષ્ય—એજ સંબંધમાં બીજી એક વાત પૂછી લઉં સઘળાં સ્વનિ સુરતમાં જ પિતાનો પ્રભાવ બતાવતા હશે?
સૂરિ–સામાન્ય રીતે એ નિયમ છે કે રાત્રીના પ્રથમ પહોરે જે સ્વપ્ન આવે તે પ્રાયઃ એક વર્ષે પિતાને પ્રભાવ બતાવે, બીજા પહોરનું વન છ માસે, ત્રીજા પહોરનું ત્રણ માસે, ચોથા પહોરનું એક અને માસે રાત્રીની છેલ્લી બે ઘડીએ દીઠેલું સ્વન દશ દહાડે અને સૂર્યોદયના વખતનું વન સુરતમાં જ ફળ આપે છે.
For Private And Personal
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
મૂરિશિષ્ય સંવાદ.
શિષ્યન–અમુક સ્વપ્નનું ફળ સારું વા માડું આવશે, તે કેવી રીતે જાણી શકાય?
સૂરિ—એ વિષય જરા ગંભીર છે. એટલા માટે ગુરૂની. સાનિધ્યમાં તેને અભ્યાસ થ જોઈએ. સ્વનના અર્થ સમજવામાં બહુજ બુદ્ધિમત્તાની અને વિવેકની જરૂર પડે છે. આવી બુદ્ધિમત્તા અને વિવેક ન હોય તો ઘણીવાર તેનું માથું પરિણામ આવે છે. શાસ્ત્રમાં ફરમાવવામાં આવ્યું છે કે સ્વનિ સંબંધી વાતો જેની તેની પાસે ન કર્યો કરવી. બની શકે તો સદગુરૂ પાસે જઈ સ્વપ્નને ખુલાસે મેળવ,
શિષ્યચક્કસ પ્રકારના સ્વપ્નનું પરિણામ ચિક્કસ પરિણામમાં આવવું જ જોઈએ, પછી તે ગમે તેને કહી સંભબા, તેથી મારું પરિણામ કેવી રીતે આવે?
સરિ–એકજ દાખલો આપું. એક એવી પ્રચલિત કથા એ છે કે એકવાર એક બાઈએ સ્વપ્નાવસ્થામાં હેટ સાગર નિહાળે અને તે સાગરનું પોતે પાન કરી ગઈ? સવારમાં ઉઠી, બાઈએ આ વાત પિતાની એક ભેળી બહેનપણીને કહી સંભળાવી. પેલી બહેનપણું આ સ્વનવૃત્તાંત સાંભળી એકદમ બોલી ઉઠી કે_બહેન! અરર? એક–લેટા જેટલું પાણી પીવાથી પિટ ફાટી જાય, તે પછી એક સાગરનું પાણી પીવાથી તારી શી દુર્દશા થશે, તેનો કોઈ ખ્યાલ કર્યો? તારું પેટ તે હમણાં ને હમણાં જ ફાટી જવું જોઈએ?” આ ઉત્તર સાંભળી પેલી બાઈ ગભરાઈ ગઈ. કથા કહે છે કે છેવટે તે બાઈ ત્યાંને ત્યાંજ મરી
For Private And Personal
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. ગઈ. હવે જે આને આજ વાત તેણે પિતાના સુજ્ઞ પતિ કે સંદગુરુ પાસે કરી હતી તે તેને કેટલા બધા લાભ થાત, એ અમે સારી રીતે સમજી શકીએ છીએ. મતલબ કે એવી વાતે જ્યાં ત્યાં કયો કરવાથી લાભને બદલે નુકશાન જ થાય છે, એ વાત ધ્યાનમાં રાખવી. શિષ્ય–આપે કહ્યું કે શરીરમાં વ્યાધી રહ્યા કરતો હોય, તે રાત્રી બેચેનીમાં પસાર થાય છે. વ્યાધીનું મૂળ હોટે ભાગે મળ–પ્રકોપ હોય છે, એ મળ–પ્રકોપ ન થાય એ કાંઈ સરળ ઈલાજ બતાવશે?
સૂરિ–વત્સ ! જેઓ આપણું પ્રાચીન શાસ્ત્રોને અભ્યાસ કરે મુકી દઈ, આરોગ્ય અને સુખને માટે સંપૂર્ણ આડા-અવળાં ફાંફા મારે છે, તેઓ કદાપિ સંપૂર્ણ આરોગ્ય અને સુખ મેળવી શકતાં નથી. બીજી વાત કરવાથી વિષયાંતર થશે. હાલ પ્રસંગોપાત એટલું જ કહીશ કે મળશુદ્ધિને માટે આપણા આર્ય–શોધકોએ જે એક સરળ અને અસરકારક ઉપાય શોધી કાઢ્યો છે, તે ઉપાય જે નિયમિતપણે ચાલુ રાખવામાં આવે તે હું ધારું છું કે પેટનાં અને માથાના અસંખ્ય દર્દો દૂર થયા વિના ન રહે? એ ઉપાય પણ એવા સહજ અને સરળ છે કે એક ઝુંપડીમાં વસનાર તદ્દન કંગાળ પણ તેને લાભ લઈ શકે !
શિષ્ય–તે ઉપાય કૃપા કરીને જલદી બતાવી છે ! હું તે સાંભળવાને બહુ ઉત્સુક છું.
For Private And Personal
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
સરિ-તારી ઉત્સુકતા જોતાં મને લાગે છે કે, જ્યારે તું તે ઉપાય સાંભળશે ત્યારે તારા આશ્ચર્યને પાર નહીં રહે. લેકેને સ્વાભાવિક અને સહજસાધ્ય કુદરતી ઉપાયોમાં બહુ શ્રદ્ધા રહેતી નથી, એ ખરેખર દુર્ભાગ્યને વિષય છે?
શિષ્ય–મને આપની ઉપર સંપૂર્ણ શ્રદ્ધા છે. આપ જે કહેશો તે વ્યાજબી જ હશે, એમ હું અંત:કરણથી સ્વીકારું છું.
સૂરિ–સાંભળ ત્યારે, પ્રાત:કાળમાં ઉઠી જળપાન કરવાથી મળ–દેષ અનાયાસે દૂર થઈ જાય છે. જળપાન કેટલું કરવું એ પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. કેટલાકે તે ધરાઈને જળપાન કરવાનું કહે છે, જ્યારે કેટલાકે આઠ ખોબા પાણું પીવાનું કહે છે. પ્રારંભ કરનારાઓએ ધીરે ધીરે જળપાનનો અભ્યાસ કરે જોઈએ. શિષ્ય–જળપાનને કાંઈ વિધિ હશે કે નહીં?
સૂરિ–જળ એવી નિર્દોષ વસ્તુ છે કે, તે સંબંધે બહુ ભય રાખવાનું કારણ રહેતું નથી. અલબત્ત આટલી વાત ધ્યાનમાં રાખવી જોઈએ, કે જળપાન કર્યા પછીનિદ્રાન કરવી જોઈએ. તેમજ પરિશ્રમ પડે એવું કાર્ય ન કરવું જોઈએ. પ્રાતઃકાળના સમયમાં શાસ્ત્રીય વાતને વિચાર કરવાથી તેમજ પવિત્ર પુરૂષના જીવનચરિત્રનું સ્મરણ કરવાથી આત્માની સઘળી ગ્લાની દૂર થાય છે. એટલા માટે જળપાન ક્યો પછી સ્વસ્થ ચિત્તે બેસી ધાર્મિક વિયેનું મનન કરવું, એ વધારે હિતાવહ છે.
શિષ્ય–ઠંડા જળને બદલે ગરમાગરમ પાણી પીવાથી
For Private And Personal
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
જે મળશુદ્ધિ થતી હોય તે પછી ગરમ જળ પીવામાં કોઈ હરકત ખરી ?
સૂરિ–પ્રારંભમાં કદાચ ગરમ જળ આંતરડાઓ ઉપર અસર કરે અને સ્વસ્થતાના જેવું જણાય, પરંતુ એકંદરે તેની અસર બહુ નુકશાનકર્તા થાય છે. કારણ કે ગરમ જળનો અભ્યાસ થઈ જવાથી આંતરડાઓ તદ્દન દુર્બળ અને હઠીલા બની જાય છે. દુર્બળ અશ્વને ઉપરાઉપરી ચાબુકના પ્રહાર પડે તે તે પ્રહારને લીધે ઘડીભર દોડવા લાગે, પણ તે તેની સ્વાભાવિક ગતિ તે નજ કહેવાય. પ્રહારેનું પરિણામ એ આવે કે અંતે તે અશ્વ છેક શક્તિરહિત બની જાય. ગરમ જળ જેવા ઉપાય તેમજ એવા બીજા કેટલાક ઉપચારો શરૂઆતમાં સુફી બતાવે, તે પણ ડાહ્યા પુરૂષે તેને યથાસાધ્ય વર્જવાનું જ પસંદ કરે છે.
શિષ્ય–મળશુદ્ધિને માટે ચોક્કસ સમય મુકરર કરી શકાય કે કેમ?
સૂરિ–મળેત્સર્ગ એ એક સ્વાભાવિક ક્રિયા છે. તેનો અસ્વાભાવિક રીતે રોધ કરવાથી ભયંકર દર્દી ઉત્પન્ન થાય છે.
અધોવાત, વિષ્ટા, તૃષા, છીંક, હેડકી, નિદ્રા, ઉધરસ, શ્રમજનિત શ્વાસ, બગાસું, અશુપાત વિગેરે સ્વાભાવિક કિયાઓ ઉપર બળાત્કાર નહીં કરે જોઈએ. મનુષ્ય કામ-ધંધામાં મશગુલ બની, કેટલીકવાર એ સ્વાભાવિક હાજતે ઉપર અકુદરતી દબાણ મુકે છે, પણ તેનું પરિણામ વિવિધ વ્યાધીઓ રૂપે એવું
For Private And Personal
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
તે જીવલેણ નીવડે છે કે, પછી હજારા ઉપાયો કરવા છતાં એ જીવલેણ વ્યાધીઓ નિવારવાનું દુ:સાધ્ય થઇ પડે છે. નિયમીત અને શુદ્ધ સાત્વિક આહાર-પાન, તેમજ નિયમિત અને ધર્મ –નીતિમય વ્યવહાર એજ આપણું આર્યાવર્ત્ત નુ એક મ્હાટામાં મ્હાટુ ગારવ છે. જ્યાં એ માર્ગનું રક્ષણ થાય છે, ત્યાં આધિ, વ્યાધિ, ઉપાધિ પ્રવેશ કરી શકતા નથી.
શિષ્યસમજ્યા. સર્વ રાગાનું મુખ્ય કારણ મળ–પ્રકાપજ હાય છે, એમ મે પ્રથમ સાંભળ્યું હતું. પણ તેવા મળપ્રકૈાપ ન થવા પામે એવા કેાઇ સહજ-સરળ અને ઘરગતુ ઉપાય મારા જાણવામાં ન હતા. આપની કૃપાથી આજે એ જ્ઞાન થયું. મળત્સગ કરી આવ્યા પછી ગૃહસ્થ પુરૂષાએ શું કરવુ જોઇએ ?
સૂરિ—તુ એમ માની લેતા જણાય છે કે હું જે કાંઈ છે અત્યારે કહું છું, તેથી અશ્વિક કઇ જાણવાપણું રહેતું જ નથી ? ખરી હુકીકત એ છે કે હું અત્યારે તને જે કહી રહ્યો છું, તે તે મહા–સાગરના એક બિંદું રૂપ પણ નથી. એક માત્ર આરાગ્યના જ વિષય જ આપણા પૂર્વ પડિત પુરૂષોએ એવી સૂક્ષ્મતાથી અને વિશાળતાથી ચચ્ચી છે કે, આખી જીંદગી તેના અભ્યાસ કરવામાં ગુજારીએ તે પણ તે વિષય પુરેપુરા બુદ્ધિગમ્ય ન થાય. દાખલા તરીકે મળેાત્સર્ગ સંબ ંધી જ તેમણે એવા ઉંડા સ્પષ્ટીકરણા કર્યા છે કે, જો હું તને તે કહેવા લાગું તે તને તે નિરર્થક પ્રલાપ અને ગાંડપણ જેવાં જ લાગે.
For Private And Personal
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. શિષ્ય–કૃપા કરીને મને એ બધું ટુંકામાં સમજાવા. અમને પિતાને તે એ અવકાશ કયાંથી જ હેય કે અમે જાતે તે સઘળા ગ્રંથને પાઠ કરી શકીએ? આપના જેવા પરોપકારી પુરૂષે દુધમાંથી માખણ બનાવીને આપે, તેના ઉપર જ અમારે તે નિર્વાહ ચાલે.
સૂરિ–જે તને કંટાળો આવતે ન હોય અને પૂર્વ પુરૂના કથન ઉપર શ્રદ્ધા હોય તે સાંભળ. એક મળોત્સર્ગના વિષયમાં જ કેટલું બધું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે? “રાખ અથવા છાણ જ્યાં પડયું હોય, જ્યાં ગાયે કુરતી-સ્ફરતી હાય, જ્યાં રાફડે આવેલ હેય, વિષ્ટા વિગેરે મલિન વસ્તુઓ જ્યાં પડેલી હાય, ઉત્તમ વૃક્ષ અથવા અગ્નિ સળગતે હોય, જ્યાં પાણી ભરવાનું કે વિસામે લેવાનું સ્થાનક હેય, એવે ઠેકાણે અથવા રાજમાર્ગ ઉપર, સ્મશાન નજીક કે નદીના કાંઠે, બનતાં સુધી મળ-મૂત્રને ત્યાગ કરે નહીં.” તેની સાથે વળી, એમ પણ કહેવામાં આવ્યું છે કે પવનને પ્રવાહ જે દિશામાંથી આવતા હોય, તે દિશા તરફ પિતાની પુંઠ ન કરવી જોઈએ. સ્ત્રીઓ અથવા પૂજ્ય પુરૂની દષ્ટિ–બહાર જવું જોઈએ, તેમજ પત્થર ઉપર પગ એવી રીતે મુકવા કે, જેથી ધીરે ધીરે મળ-મૂત્રનો ત્યાગ કરી શકાય. તે પછી કાંટે કે કાંકરે ન હોય એવી માટી લઈ, મળદ્વારની શુદ્ધિ કરવી. પછી બીજા–આડાં– અવળાં કામો રહેવા દઈ હત–પદાદિનું પ્રક્ષાલન કરવું.” આ બધી શાસિય વિધિ છેક બુદ્ધિમાન અને સુખની ઈચ્છાવાળા
For Private And Personal
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ.
પુરૂષો દેશકાળ પ્રમાણે એ વિધિને માન આપે તે પ્રાપ્ત કરે એમાં શક નથી.
e
બહુ લાભ
શિષ્યઅત્યારે લોકોના મ્હોટા ભાગ ભાગ્યે જ એ વિધિને અનુસરતા હશે.
સૂરિ-એનું પરિણામ પણ પ્રત્યક્ષ જ છે? કેટલા બધા લેાકેા પેટના દર્દો, અને ચેપી રાગોથી પીડાય છે? લેાકા હુારથી સ્વચ્છ દેખાવાના હદ ઉપરાંતના પ્રયત્ન કરે છે, પણ આરાગ્યના સંરક્ષણુ માટે જે પ્રયત્ન ખાસ આવશ્યક છે, તે તે કોઇ વિરલ નરજ કરતા હશે. મળોત્સર્ગની ક્રિયા પતી ગયા પછી, મનુષ્ય માત્રે થાડી ઘણી વ્યાયામ-કસરત કરવી જોઈએ. વ્યાયામથી દેહ કસાય છે, અને અંગમાં સ્મુત્તિ આવે છે.
શિષ્ય—જેને અંગમહેનતનું કામ કરવુ પડતુ હાય તેને કસરતની જરૂર પડે. પણ અમારા જેવા માણસે કે જેને માત્ર દુકાનમાં કે ઘરમાં બેસી રહેવાનુ હાય તેમને કસરતની શી જરૂર ?
For Private And Personal
સૂરિ—દેની જ્યાંસુધી જેટલી જરૂર હાય, ત્યાંસુધી કસરતની પણ તેટલીજ જરૂર સા કાઇએ સ્વીકારવી જોઇએ. ગ–મ્હેનત કરનારા તા, હજીયે પોતાની કમાણી અથે શારીરિક મહેનત કરે, પણ જેમને આખા દિવસ બેસી જ રહેવાનુ હાય, તેમણે તા હરકેાઇ ઉપાયે પ્રાત:કાળે કે સંધ્યાકાળે થાડી હરવા-ફરવાની ને ઢાડવા વિગેરેની કસરત કરવી જોઇએ. શિષ્ય——ગાડીમાં કે અશ્વ ઉપર સવારી કરીને ક્રવા જઇએ, તે કસરત કહેવાય કે નહીં.
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૦
વિવક વિલાસ.
સૂરિ——ગાડીમાં જવાથી ખુલ્લી હુવાના લાભ મળે, પણ તેથી દેહને કસાવાપણું મળતુ નથી. અશ્વ ઉપર બેસીને મ્હાર મેદાનમાં નીકળી પડવું એ અલમત્ત ઉપયાગી છે. તેમ કરવાથી આપણા અંગને તથા અશ્વને પણ કસરત મળે છે, પરંતુ સૈા કરતાં સરસ રીત તેા એજ છે કે, જે વડે શરીરના તમામ અગા—પાંગાને મહેનત પહોંચે અને પસીના છુટવા પામે, એવી વ્યાયામ કરવી જોઇએ. જુએ, આજે તમારૂ શરીર કેટલું ૬ળ તથા નિસ્તેજ જણાય છે? પાંચશેર ભાર હાથમાં ઉપાડી પાંચ પગલાં ચાલતાં પણ તમે હાંકી જાઓ છે? ક્યાં ગયા તમારા પૂર્વના જુસ્સા ? ક્યાં ગયું તમારૂં પૂર્વનું અંગમળ ? વૈભવમાં પડવાથી અને નિત્ય ગાદી ઉપર પડ્યા રહેવાથી તમે તમારૂં અગખળ તથા તેની સાથે મનેાખળ પણ ગુમાવી દીધું છે? તમને આજે મ્હારનું જગત્ મનુષ્યત્વહીન માની બેઠું છે અને ખરૂ જોતાં તમારામાં કઇ પણ પ્રકારનુ એવું સામર્થ્ય નથી રહ્યું કે, જગત્ની ઇતર પ્રજા તમને એક પ્રજા તરીકે મત આપે..
શિષ્ય—અમારાં દેહ દુર્ગંળ અન્યાં છે, એ વાત કબૂલ કરીએ, પણ તેની સાથે અમારાં મનમાં દુર્બળતાએ પ્રવેશ કર્યો છે, એમ કેવી રીતે કહી શકાય ?
સૂરિ———દેહ અને મનને પરસ્પરમાં કેવા નિકટના સબધ છે તે તમે નથી જાણતા તેથીજ આવા ઉદ્દગાર કહાડા છે. એક-બીજાની દુ ળતાની અસર પરસ્પરને કદિ પણ થયા વિના રહેતી નથી. તમે જ્યારે અશક્ત બની માંદગીને બીછાને
For Private And Personal
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૧૧.
પડ્યા હા છે, ત્યારે તમારું મન કેટલી જાતના તરંગા કર્યો કરે છે? તમારી અશક્તાવસ્થામાં તમે વાત વાતમાં કેટલા બધા ચીડાઇ જાઓ છે? તમારી ખીજી વાસનાએ કેટલી બધી ઉગ્ર અની જાય છે? જો તમે લક્ષપૂર્વક આ બધી ખાખતાના વિચાર કર્યો હશે, તેા તમને દેહની સાથે મન અને આત્માને કેવા ગાઢ સબંધ છે, તે સમજાયા વિના નહીં રહ્યું હોય. મારી કહેવાની મતલષ એજ છે કે, મનુષ્યમાત્ર કેવળ શરીરના સુખને અર્થે નહીં, પણ મન અને આત્માની સખળતા સાચવી રાખવાની ખાતર પણ વ્યાયામ કરવી જોઇએ, વ્યાયામથી શરીર ત્તિમાં રહે છે, તેમ મન પણુ પ્રકૃલિત થાય છે. મન એજ પાપ-પુણ્યમાં કારણભૂત છે, એમ તમે અત્યારપૂર્વ સાંભળ્યુ હશે. તમારામાં પુરતુ શરીર–સામર્થ્ય હાય તાજ તમે મનેાનિગ્રહ કરી શકેા. મન ઉપર સયમ રાખવા એ કાંઇ કંગાળ—દ્ધિ કે દુળ કાગડા-કીડાઓનુ કામ નથી. તેને માટે તે મનુષ્યત્વ જોઇએ. શરીરને કેળવ્યા વિનાવિધિ પરિસંહા સહન કરી શકાતા નથી.
શિષ્ય-હવેથી હું વ્યાયામ કરવાનું લક્ષમાં રાખીશ. સૂર્—તમે એકલા તમારા શરીરને કસે એજ ખસ નથી. તમારી પ્રજા તથા તમારા સંબ ંધીજનાને પણ તમારે વ્યાયામના ફાયદા તમારા પોતાના પ્રત્યક્ષ દષ્ટાંતથી અતાવી. આપવા જોઇએ. તમે પ્રથમ જે એવી શંકા કરી કે “ અમને વ્યાયામની શી જરૂર છે? અમારે રણક્ષેત્રમાં લડવા જવુ છે? અમારે ક્યાં મજુરી કરવા જવુ છે” એવી શકાએ ઘણાંને થાય
For Private And Personal
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
કર
વિવેક વિલાસ,
છે. લડવા જનારને અથવા મજુરી કરનારને જ દેહુખળની જરૂર હાય, એમ માનવું એ મેાટી અજ્ઞાનતા છે. કસરતી મનુષ્ય મ્હાટે ભાગે નિર્ભય અને નિડર બને છે અને નિર્ભયતા એ આત્માના ગુણ હોવાથી તેનું આત્મખળ ધીમે ધીમે ખીલવા લાગે છે. વ્યાયામને એટલા જ માટે હું ધાર્મિક મહત્ત્વ આપવા પ્રેરાયા છું.
જ
શિષ્ય—મારી એ શકા તા દૂર થઇ. હવે વ્યાયામ ૫છીના વિધિ કૃપા કરીને ખતાવશે। ?
સૂરિ વ્યાયામ પછી દંતધાવનના વિધિ જાણવા જોઇ એ. પાચનશક્તિના ઘણાખરા આધાર દાંત ઉપર જ રહેલા છે. જેના દાંત સારા હાય છે અને જેઆ દાંતના સારી રીતે ઉપયાગ કરે છે, તેમને વ્યાધિઓ હેરાન કરતા નથી. દાંતના સંરક્ષણ અર્થે દંતધાવનના વિધિ સાએ જાણી લેવા જોઇએ. શિષ્યદાતણ તે અમે બનતાં સુધી રાજ કરીએ છીએ. છતાં અમારી દાંત સંબંધી ફરીયાદ હંમેશાં ચાલુ જ રહે છે, તેનુ શું કરવું?
સૂરિ——એક જ કાર્ય એ જુદા જુદા માણુસા કરે તેમાં ઘણા ફેર પડે છે. ડાહ્યો માણસ જે કાર્ય કરે છે તે દીપી નીકળે છે, તેના શ્રમ અને સમય સાર્થક થાય છે, જ્યારે અબુઝ માસ તે ને તે જ કાર્ય કરવા છતાં, તેવા લાભ મેળવવામાં પછાત રહે છે. તમે બધા દાતણ કરેા છે એ વાત ખરી, પણ દાતણુ કેવુ લેવુ જોઇએ, કેવી શાંતિથી દાતણુ કરવુ જોઇએ અને
For Private And Personal
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૧૩
દાતણ કયાં પહેલાં તથા પછી દંતશુદ્ધિ માટે શું કરવું જોઈએ, એ વિષય ભાગ્યે જ કોઈ જાણતું હશે.
શિષ્ય-અમે તે પ્રાત:કાળમાં ઉઠતાં જ દાતણ મહામાં નાંખી જરા ચાવ્યું–ન ચાવ્યું, કરી કહાડી નાખીએ છીએ. દાતણ કરવું એમાં તે વળી વિધિ કે શાંતિની જરૂર જ શી?
સરિ–પ્રાત:ક સંપૂર્ણ શાંતિ અને ઉદેશ પુર:સર જ થવા જોઈએ, એ વાત ઘણા લેકે ભૂલી ગયા છે. દાતણ મહામાં નાંખતા પહેલા પિતાની ટચલી આંગળીથી દાંતના પેઢાં ઘસવા જોઈએ. એમ કરવાથી પેઢાં મજબુત થાય છે. દાતણું પણ સીધું, ગાંઠ વિનાનું, સારે કૂચો થાય તેવું, જેને અગ્રભાગ કોમળ હોય એવું, બાર આંગળ લાંબુ, ટચલી આંગળી જેટલું જાડું, જાણીતા વૃક્ષનું તથા સારી ભૂમિમાં ઉગેલા વૃ ક્ષનું દાતણ મનુષ્ય પસંદ કરવું જોઈએ. દાતણને ટચલી આંગળી અને તેની જોડેની આંગળી એ બેની વચ્ચે પકડી, જમણી અથવા ડાબી દાઢે ધીમેથી સારી રીતે ઘસવું. દાંત ઘસતી વબતે બીજી વાતને તર્ક-વિતર્ક નહીં કરતાં, દંતશુદ્ધિજ લક્ષ બરાબર સચવાવું જોઈએ. દાતણ કરતી વખતે દાંતની આજુ બાજુના માંસને પીડા ન થાય એ ધ્યાનમાં રાખવું. દુર્ગધવાળું, અંદરથી પિલું, સુકું તથા મીઠું ખાટું-ખારું દાતણ વર્જવું જોઈએ.
શિષ્ય–દાતણ કદાચ ન મળી શકે છે? સૂરિ—દાતણના અભાવે કોગળાથી મુખશુદ્ધિ કરી
For Private And Personal
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. લેવી, પરંત જીભ ઉપરનો મેલ તે હમેશાં ઘસીને ઉતારે જે ઇએ દાતણ હોય તો તેના શરીઆ કરી જીભ સાફ કરવી, પછી ત ધોઈ શુદ્ધ ભૂમિ ઉપર નાંખી દેવી.
શિષ્ય–દાતણ હમેશાં ગમે તેવી અવસ્થામાં કરવું જ જોઈએ, એ કાંઈ નિયમ છે ?
સૂરિ નહીં. દાતણનો ઉદ્દેશ મુખશુદ્ધિને છે, વૈદ્યકવિજ્ઞાન કહે છે કે, ખાંસી-શ્વાસ–જવર, અજીર્ણ-
સે તૃષા મુખપાક તથા માથાના, નેત્રના, હૃદયના અને કાનના દુખાવામાં રેગીઓએ દાતણ ન કરવું જોઈએ. અલબત્ત મુખશુદ્ધિ કરવાની મનાઈ નથી.
શિષ્ય–કેટલાક નાક વાટે પાણી પીવાનું કહે છે તેને શું ઉદ્દેશ હશે?
સરિ- પ્રાતઃકાળમાં ધીરે ધીરે નાક વાટે ચેખું પાણી પીવાથી ઘણા રેગોને નાશ થાય છે. પ્રારંભમાં એમાં અભ્યાસ કરનારને જરા મુશ્કેલી જેવું જણાય છે. પણ ધીમે ધીમે એ મુશ્કેલી દૂર થઈ શકે છે. વૈદ્યકશાસ્ત્ર કહે છે કે, જે પુરૂષ હમેશાં નાક વાટે પાણુ ઉતારે છે, તેમના મુખમાં સુગંધી, સ્વરમાં સ્નિગ્ધતા તથા, ઇંદ્રિયમાં નિર્મળતા અને દેહમાં કોમળતા રહે છે. જુઓ, હાથીઓ નાક વાટે પાણી પીએ છે, તેથી તેઓ કેવા નીરોગી અને બળવાન્ રહી શકે છે? યોગીઓ આ વિષયનું માહાસ્ય બહુ વર્ણવે છે.
શિષ્ય–દંતધાવન પછી આપ કયા અગત્યના કાર્યને સ્થાન આપે છે ?
For Private And Personal
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
રુરિ શિષ્ય સંવાદ.
૧૫
સૂરિ--મુખશુદ્ધિને મેં પ્રથમ સ્થાન આપ્યુ છે, એટલે તે સર્વ કરતાં વધુ ઉપયાગી છે અને તેની પાસે બીજા વિષયે ગાણ છે, એમ માની લેવાની ઉતાવળ કરવી ઘટતી નથી. પ્રાત:કાળમાં પથારીમાંથી ઉઠતાં સૌ પ્રથમ માત-પિતાને તથા ઘરનાં વૃદ્ધ વડીલાને નમસ્કાર કરવાં જોઇએ. માત-પિતાની સેવા એ દેવસેવા જેટલી જ મહત્વની છે. માત-પિતાને તથા આચાર્ય ને દેવતુલ્ય વર્ણવવામાં આવ્યા છે. તેઓ આપણા ઉપર જે ઉપકાર કરે છે અને કર્યા છે, તેનું વર્ણન કાઇ કરી શકયું નથી. આવા ઉપકારીઓની સેવા-ભક્તિ કરવાથી તેમના અંત:કરણના આશિર્વાદ આપણા ઉપર ઉતરે છે અને તેથી સુખ અને ધર્મની પ્રાપ્તિ થાય છે. માતપિતા તથા વૃદ્ધ પુરૂષોની સેવા કરવી અને તીર્થયાત્રા કરવી એ બન્ને સરખા છે, એમ પણ કાઇ કાઇ સ્થળે ઉપદેશમાં આવ્યું છે.
શિષ્ય—માત પિતાની સેવા-ભક્તિ સૌ મુ-સંતાના કરે એ સ્વાભાવિક છે. જેએ તેમ નથી કરતાં તેએ આ લેાકમાં નિંદાય છે અને પરલેાકમાં પણ દુ:ખી થાય છે. જેએ પાતાના વડીલે। અને વૃદ્ધોના અનાદર કરે છે. તેઓ વૃદ્ધાવસ્થામાં પેાતાના સતાના તરફથી એવાજ અનાદર મેળવી દુ:ખી થાય છે અને પશ્ચાત્તાપમાં જી’દગી પુરી કરે છે. આવા ઘણા દાખલાઓ અમારા સંસાર–વ્યવહારમાં જોવામાં તથા સાંભળવામાં આવે છે. સૂરિ—એટલાજ માટે મનુ જેવાને એટલે સુધી કહેવું પડયું છે કે “ વૃદ્ધ માબાપ, શીળવતી ભાર્યા, અને અજ્ઞાન પુત્રનું ભરણ-પોષણ સેંકડા કાર્યો કરીને પણ કરવુ
""
For Private And Personal
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. શિષ્ય–અકા કરીને પણ માત-પિતાદિને સંતોષ આપ એવું વિધાન કરવાનું શું કારણ?
સૂરિ–માત-પિતાની સેવા એ પણ એક ધર્મકાર્ય છે. ધર્મની ખાતર અધર્મ કરે એ જોકે અનુચિત છે, પણ અહીં અકાર્યો કરવાં જ એ કાંઈ આગ્રહ નથી. મતલબ એ છે કે પિતે જાતે દુઃખ સહીને ગમે તે ભેગે માતૃ-પિતૃ સેવા કરવી જ જોઈએ. તે અર્થે કદાચ ન કરવા યોગ્ય કાર્યો કરવા પડે તોપણ કરવાં. મનમહારાજને આશય એ ભક્તિનું ગૌરવ બતાવવાનું છે. આજકાલ જેઓ અસત્ય અને અપ્રમાણિકતાથી શ્રીમંત બની પોતાના વૃદ્ધ વડીલેને અનાદર કરે છે, તેઓ જે એટલું સમજે કે તેમની શ્રીમંતતા અને સંપત્તિને ખરે સદુપગ વડીલેની સેવામાં જ રહે છે, તે પણ ઘણું છે. શાસ્ત્રોમાં એમ સ્પષ્ટપણે પ્રબોધવામાં આવ્યું છે કે-જે વૃદ્ધ વડીલોની સેવા કરતા નથી, તેમનાથી ધર્મ વેગળે રહે છે અને જેઓ રાજાની સેવા કરતા નથી, તેમનાથી દ્રવ્ય વેગળું રહે છે.
શિષ્ય–આપશ્રીએ પ્રાત:કૃત્યેનું વર્ણન કરતાં પ્રસંગેપાત પિતૃભકિતને જે ઉપદેશ આપ્યો છે, તે મારા અંત:કરણમાં ઉંડા ઉતરી ગયેલ છે. હું કુદરતી રીતે જ મારાં વૃદ્ધ માત– પિતા અને સગાં-સંબંધીઓની સેવા કરવા ઉત્સુક રહ્યા કરું છું. કારણ કે હું માનું છું કે દેવ-દેવીઓ કરતાં પણ માત-પિતા પિતાનાં સંતાનો ઉપર અનેકગણું ઉપકાર કરે છે. દે તે
જ્યારે એકાગ્રતા પૂર્વક તેમની સેવા–ભક્તિ અને સાધના કરીએ ત્યારેજ પ્રસન્ન થઈ આપણું કલ્યાણ કરે, પરંતુ માતા-પિતા
For Private And Personal
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ. તે આપણા સેંકડો દ નીહાળવા છતાં આત્મવત્ ગણી પાલન-પોષણ કરી મનુષ્ય બનાવે છે.
સૂરિ–ખરા દીલથી વડીલ અને વૃદ્ધોની સેવા કરનારાઓ યથાર્થ સેવકે બની શકે છે, તેઓ જ વિશ્વની સેવા કરી પરમ ફળની પ્રાપ્તિ કરી શકે છે. મારે હવે તમને એ સંબંધ વિશેષ કંઈ કહેવાપણું રહેતું નથી. આજે એ વિષયને એટલેથી બંધ કરી, ચાલે દેવ દર્શન કરી આવીએ.
(૨) શિષ્ય—-આપે ગઈ કાલે દેવદર્શન નિમિત્તે તૈયાર થવાની સૂચના આપી તેજ વખતે મને એ વિષે આપની પાસેથી કેટહુંક જાણી લેવાની ઈચ્છા ઉદ્દભવી હતી, પરંતુ અનુકુળતા ન હોવાથી મેં તત્ સંબંધે કાંઈ પ્રશ્ન કર્યો ન હતે.
સૂરિ–શ્રાવકનાં પ્રાતઃ કૃત્યેમાં સ્નાનવિધિ પણ આવી જાય છે. દેવમંદિરમાં જતાં પહેલાં દરેક શ્રાવકે પિતાના અંગેપાંગે જળસ્નાન વડે શુદ્ધ કરી લેવા જોઈએ. સ્નાન કરવાનું
સ્થાન જીવ-જંતુથી રહિત અને સ્વચ્છ હોવું જોઈએ. સ્નાન ત્રણ પ્રકારનાં છે. શિરાસ્નાન એટલે મસ્તક પર્યતનું સ્નાન, બીજું કંઠસ્નાન, એટલે ગળા સુધીનું સ્નાન અને ત્રીજું અવથવ સ્નાન એટલે મલીન અવયની જ શુદ્ધિ કરી લેવી તે. અર્થાત્ આ ત્રણ સ્નાનમાં આરોગ્યને અનુકૂળ આવે તેવું સ્નાન કરી લેવું. કદાચ એ ત્રણ સ્નાનમાંથી એક પણ સ્નાનની અનુ
For Private And Personal
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
કૂળતા ન હોય તે પછી મનમાં પવિત્ર મંત્રનું ચિંતન કરી શુદ્ધ વસ્ત્રો પહેરી મંદિરમાં જવું. મંત્રજ્ઞાન એ પણ એક પ્રકારનું સ્નાન જ છે. કારણ કે તેથી મન અને દેહ પવિત્ર થાય છે.
શિષ્ય–ચોક્કસ તિથિઓમાં સ્નાન કરવાનો નિષેધ દર્શાવવામાં આવ્યું છે એ વાત શું સત્ય છે?
સૂર~બીજ, આઠમ, દશમ, તેરસ વિગેરે તિથિઓમાં સ્નાન વજેવાનું કહેવામાં આવ્યું છે, પણ દેવપૂજા નિમિત્તે શુદ્ધ જળ વડે સ્નાનાદિ કરવામાં કંઈ હરકત નથી. રેગી, મુસાફરી કરી આવેલા, ભેજન કરી રહેલા અને કંઈપણ માંગલિક કાર્ય કરી રહેલા મનુષ્ય સ્નાન કરવાનું મુલતવી રાખવું જોઈએ. કારણ કે તેમાં વૈદ્યક દષ્ટિએ અને શુકનશાસ્ત્રની દષ્ટિએ કેટલેક બાધ આવે છે.
શિષ્ય–સ્નાન પહેલાં કેટલાકે તેલાભંગની ભલામણ કરે છે તેનું શું કારણ હશે ? - સૂરિ—તલાવ્યાંગને અર્થ શરીરે તેલનું મર્દન કરવું એ થાય છે. પ્રાચીન કાળમાં આ મર્દનની પરંપરા પ્રચલિત હુતી. આજકાલ સમયના સંકેચને લીધે કે બીજા ગમે તે કારણે ગૃહસ્થ તલાવ્યંગને બહુ મહત્વ આપતા નથી. શ્રી મહાવીર સ્વામીના ચરિત્રમાં પણ મમણે વાંચીએ છીએ કે તે વખતે મહા બળવાન મલ્લો પ્રભુના દેહ ઉપર તેલનું મર્દન કરી તેમને સ્નાન કરાવતા હતા. તેલના મર્દનથી શરીર પુષ્ટ અને કાંતિવાન બને છે. શરીરના સૂક્ષ્મ છિદ્રો ખુલ્લા થઈ જવાથી તે
For Private And Personal
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
બરિ શિષ્ય સંવાદ.
છિદ્રો વાટે પસીને બહાર છુટે છે અને તેથી દેહમાં વિકાર ઉપજવાનો ભય ટળી જાય છે. વેદકશાસ્ત્રમાં તેલાવ્યંગનું બહુ માહાઓ ગાવામાં આવ્યું છે.
શિષ્ય–તેલના મર્દનથી એ સિવાય બીજું કાંઈ ઉપકાર થતા હશે?
સૂરિ–-પિતાના હાથે મર્દન કરવાથી આખા શરીરને કસરત મળે છે તેથી અંગોપાંગ સુદ્રઢ બને છે. વૈદ્યક શાસ્ત્રમાં કહ્યું છે કે આખા શરીરે તેલનું મર્દન ન થઈ શકે તે પછી હાથ–પગની પેની તથા કર્ણદ્વયમાં યથાવિધિ તેલ મર્દન કરવું એ આવશ્યક છે. જેઓ નિત્ય આવા અભંગની સાથે સ્નાનાદિ કિયાઓ કરે છે, તેમને ત્વચાના સંબંધી કદિ ફરીયાદ કરવી પડતી નથી. આજકાલ આપણું શારીરિક સ્થિતિ નબળી થતી આપણે પ્રત્યક્ષ નીહાળીએ છીએ. લોકોને સાત્વિક–શુદ્ધ દ્રવ્યો મળી શક્તાં નથી. છતાં બીજી તરફ શરીરને નુકશાન કરે એવાં - વ્યસને અને ઉ ખાનપાનને છુટથી પ્રચાર થતું જાય
છે. લેકે જે તેલાવ્યંગની સાથે આહાર-વિહારની વ્યવસ્થા રાખે તે શરીર સંબંધી ફરીયાદ દૂર થયા વિના રહે નહીં.
શિષ્ય–આપે શુદ્ધ જળથી સ્નાન કરવાનું સૂચવ્યું, પણ તે શુદ્ધ જળ કેને કહેવું ?
સૂરિ–ચંડાળાએ અથવા હલકાં કામ કરનારાઓએ જે જળ ઓળી અને બગાડી નાંખ્યું હોય, જે જળ વૃક્ષોથી સદા ટંકાયેલું રહેતું હોય અને જેમાં વાળા બાઝી ગઈ હોય તેવા
For Private And Personal
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. જળાશયમાં સ્નાન કરવાથી શુદ્ધ જળસ્નાનનો લાભ મળી શકતા નથી. વળી અજાણ્યા તથા વિષમ માર્ગવાળા જળાશયમાં સ્નાન કરવાનું સાહસ ન કરવું જોઈએ.
શિષ્ય-સ્નાન કર્યા પછી કેટલાક લેકે તુરત જ જમવા બેસી જાય છે એ ઉચિત છે?
સૂરિ-ઠંડા પાણીથી ન્હાયા પછી તુરત ઉષ્ણ ભેજન કરવું ન જોઈએ. તેવી જ રીતે ઉષ્ણ જળથી સ્નાન કર્યા પછી શીતળ ભેજન ન કરવું
શિષ્ય–સ્નાન પછી કેટલાક લેકે શુકન જુએ છે તે શું હશે?
તેને શુકન નહીં પણ વ્યાધીનું એક સૂચક ચિન્હ કહેવું તે વધારે ગ્યા છે. વાત એમ છે કે ન્હાએલા પુરૂષને જે પિતાની છાયા છિન્ન ભિન્ન અથવા ઉલટી જણાય, દાંત પરસ્પર ઘસાવા લાગે અને શરીરમાંથી મડદા જેવી દુર્ગધ આવવા લાગે તે એ રેગીનું ત્રણ દિવસમાં મરણ થાય એમ કહેવાય છે. વળી ન્હાઈ રહ્યા પછી જે તુરત જ છાતી અને પગ સુકાઈ જાય તે છ દિવસે તેનું મરણ થાય એમ પણ મનાય છે, પણ તે વાતને આપણે અત્યારે જવા દઈશું. શિષ્ય–નક્ષને સ્નાન સાથે કંઈ સંબંધ હશે ખરા ?
–જેઓ રોગથી છુટા થવા માગતા હોય તેમણે શુકવારે અથવા સોમવારે તથા રેવતી, આલેષા, ત્રણ ઉત્તરા, સ્વાતિ, પુનર્વસુ અને મઘા એટલા નક્ષત્રમાં ન્હાવું નહીં એવું વિધાન જોવામાં આવે છે.
For Private And Personal
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
અરિ શિષ્ય સંવાદ.
શિષ્ય–ત્યારે કયા નક્ષત્રમાં સ્નાન કરવાથી નીરે
થવાય ?
રિ–રિક્તા તિથિ એટલે ચોથ, નવમ, અને ચાદલ, મંગળવાર તથા રવિવાર, ક્ષીણ ચંદ્રમા, અસ્થિર લગ્ન અને બીજ, ત્રીજે, આઠમે તથા અગીયારમે સ્થાને દૂર ગ્રહ એ ગ હોય તે રેગવિમુક્તિને અર્થે ન્હાવું ફળદાયક મનાય છે.
શિષ્ય–સ્નાનની ખાસ આવશ્યક્તા ક્યા કયા પ્રસંગમાં ગણાય છે?
સૂરિ–સ્ત્રીસંગ કર્યા પછી, ઉલટી થયા પછી, સ્મશાનમાં ચીતાને ધુમાડે લાગ્યા પછી, ખરાબ સ્વપન આવ્યા પછી અને ક્ષાર કર્મ કરાવ્યા પછી ગળેલા શુદ્ધ જળથી સ્નાન કરવું જોઈએ.
શિષ્ય–ાર કર્મના સંબંધમાં તિષીઓને શું મત છે?
- ચોથ, છઠ, આઠમ, નવમ, ચાદશ અને અમાવાસ્યા એ છ તિથિઓમાં હજામત-ક્ષાર કર્મ ન કરાવવું એ
તિષવિદ્યાના પંડિતેને અભિપ્રાય છે. શિષ્ય–વારને માટે એ વિષે શો નિયમ છે?
સૂરિ–બુધ, ગુરુ, શુક્ર અને સોમ ક્ષાર કર્મને વિષે ક્ષેમ, આરોગ્ય અને સુખને આપવાવાળા છે એમ પંડિત પુરૂ કહે છે.
શિષ્ય–અને નક્ષત્રોના સંબંધમાં એ કંઈ નિયમ છે?
For Private And Personal
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિક વિલાસ. - સુરિ+મૃગ, પુષ્પ, ચર નક્ષત્ર-સ્વાતિ, શ્રવણ, ઘનિષ્ઠા, શતતારકા, જ્યેષ્ઠા, અશ્વિની, હસ્ત, ચિત્રા અને રેવતી એટલા નક્ષત્રને વિષે રકમ કરાવવું શુભ છે એમ પણ વિદ્વાન લેકે
- શિષ્ય–શ્નાર કર્મને ખાસ નિષેધ કયારે જાણ?
સૂરિ–રાત્રિએ, સંધ્યાકાળને વિષે, વિદ્યાભ્યાસના આરંભમાં તેલમર્દન–ભજન-અને સ્નાન કરી રહ્યા પછી તથા થાત્રાએ અથવા સંગામને વિષે જતાં, ઉત્સવના દિવસમાં કે પર્વ. માં તે ક્ષારકર્મ નજ કરાવવું.
શિષ્ય–સ્નાનાદિથી પરવારી, સ્વછ વસ્ત્ર પહેરી પહેલું કર્તવ્ય શ્રાવકે ક્યું કરવું ?
સૂરિ–એમ ઉતાવળ કરવાની જરૂર નથી. સ્વચ્છ વસ્ત્રો પરિધાન કરવા એ તારી વાત અલબત સત્ય છે, પણ ક્યારે કેવી રીતના વસ્ત્રો પહેરવા એ વાત પણ શાસ્ત્રદ્રષ્ટિએ જરા વિચારવા જેવી છે.
શિષ્યસ્વભાવદષને લીધે ઉતાવળ થઈ ગઈ હોય તો તે માટે ક્ષમા માગું છું. કેવા વસ્ત્રો કઈ રીતે પહેરવાં તે સમજાવવાની પ્રથમ કૃપા કરે. ' સૂરિ–પિતાની પાસે જેટલું ધન હોય તેને શોભતે પિોષાક મનુષ્યમાત્ર ધારણ કરે જોઈએ. કહેવાનો આશય એ છે કે આર્થિક સ્થિતિ સારી ન હોય તે છતાં કીંમતી વસ્ત્રાભૂષણે પહેરી પિતાને પરમ ધનવાન બનાવવાને દંભ ક.
For Private And Personal
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિવ સંવાદ.
ર એ સભ્યજનોને માટે ઉચિત નથી તેવીજ રીતે યોગ્ય ધનપાત્ર વ્યક્તિઓએ છેક દરિદ્રતાવાળો અને દીનતાભર્યો કંગાળ પિષાક પહેરવે એ પણ અનુચિત છે. પોષાક પિતાની સ્થિતિ અને પ્રતિષ્ઠાને બંધબેસતેજ હવે જોઈએ. તે ઉપરાંત શીતકાળ-ઉષ્ણકાળ વિગેરેને પણ વિચાર કરવો જોઈએ. કેટલાક લેકે સન્ત તાપના દિવસમાં પણ શીત ઋતુને બંધબેસતે થાય એ ઉનને પોષાક પહેરી પોતે હેરાન થાય છે, જ્યારે કેટલાકે શીયાળામાં પણ ઝીણું વસ્ત્રો પહેરી વિવિધ વ્યાધી. એના ભેગા થઈ પડે છે. તે ઉપરાંત પિતાની ઉમરને અનુસરતા હોવું જોઈએ. એક યુવક વૃદ્ધપુરૂષના જેવો પિશાક પહેરે તે તે કે કઢંગે લાગે ? આ બધી વાત નિરૂપયેગી જેવી જશાશે, પરંતુ ઉપયોગી સત્યે હમેશાં એવાજ સાદા અને સરળ હોય છે એ તમારે ભૂલવાનું નથી. એવા સત્યને જ્યારે અનાદર થાય છે, ત્યારે જ મનુષે આધિ-વ્યાધી અને ઉપાધિને ભેગા થઈ પડે છે.
શિષ્ય–નવાં વસ્ત્રો પહેરવામાં વાર–નક્ષત્રની કઈ વ્યવસ્થા છે?
સૂરિ-નવું વસ્ત્ર પહેરવું હોય તે બુધ, રવિ, શુક્ર અને ગુરૂ એ ચાર વાર શુભ ગણાય છે. ફક્ત રાતું વસ્ત્ર પહેરવું હોય તો મંગળવાર પણ શુભ જાણ. વેતવસ્ત્ર–પરિધાન કરવું હોય તે ધનિષ્ઠા, રેહિ અને ત્રણ ઉત્તરા, રેવતી અને શ્વિની, હસ્ત, ચિત્રા, સ્વાતી, વિશાખા અનુરાધા, પુષ્ય અને પુનર્વસુ એટલાં નક્ષત્રે શુભ ગણાય છે.
For Private And Personal
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
શિષ્ય–સ્ત્રીને કુસુંબી વસ્ત્ર પહેરવું હોય તે
સૂર–તે તેણે પુષ્ય, પુનર્વસુ, રોહિણી, ઉત્તરાફાલ્સની, ઉત્તરાષાઢા અને ઉત્તરા ભાદ્રપદા એટલાં નક્ષત્ર વર્જવાં. કારણકે તેમ નહીં કરવાથી પતિને અસુખ થાય છે
શિષ્ય–વચમાં એક શંકા કરવા બદલ ક્ષમા આપે તે કેટલેક ખુલાસો કરી લઉં.
સૂરિ–જે સ્થળે શંકાનું સમાધાન થઈ શકે તેમ હોય તે સ્થળે મનમાં શંકાનું શલ્ય રાખી મુકવું એ તદ્ન અનુચિત છે. હું તમારી શંકાઓનું સમાધાન કરવા તૈયાર છું. ખુશીથી બેલે.
શિષ્ય–સ્નાન–ક્ષારકર્મ અને વસ્ત્રપરિધાન જેવી બાબતમાં આટલાબધા વિધિઓ અને નિષેધો મુકવાનું શું કારશું હશે તે મારી બુદ્ધિમાં ઉતરતું નથી. એવી બાબતેની સાથે ગ્રહ-નક્ષત્રો વિગેરેને કોઈ સંબંધ હશે કે શાસ્ત્રકારોએ પિતાની મતિ પ્રમાણે વિધિ-નિષેધ ઘડી કહાવ્યા હશે.
સૂરિ+આપણે જે પૃથ્વીમાં વસીએ છીએ તેની આસપાસ અનેકાનેક ગૃહ-ઉપગ્રહો અને નક્ષત્રે આવી રહેલાં છે. પૃથ્વીતળ ઉપર વસનાર દરેક પ્રાણ તેની સારી-નરસી અસરને અનુભવ કરે છે. રૂતુને ફેરફાર એ વસ્તુત: ગ્રહોનક્ષત્ર અને વાતાવરણને જ ફેરફાર છે. એ ફેરફારને લીધે આપણું જીવન ઉપર કેવી અસર થાય છે તેને થોડેઘણે અનુભવ સૈ કેઈને થઈ ચુક્યું હોય છે. એક રાત્રી–દિવસમાં જ કેટલું
For Private And Personal
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
મૂરિ શિષ્ય સંવાદ.
૨૫
બધું વૈચિત્ર્ય જોવામાં આવે છે. ઘણુંખરાં દુષ્કર્મો તથા પાપે મોટે ભાગે રાત્રીના સમયમાં જ થાય છે. આત્મઘાત જેવા અને પકૃત્યેનું પ્રમાણ ચક્કસ જતુમાં વધારે પડતું આવે છે એમ કેટલાક શેકેએ પુરવાર કર્યું છે કહેવાની મતલબ એ જ છે કે નક્ષત્ર વિગેરેના ફેરફારથી શરીર અને મન ઉપર તેની યથાયોગ્ય અસર થયા વિના રહેતી નથી. આપણે પૂર્વ અને વિદ્વાન આચાર્યોની દ્રષ્ટિમાં આ વાત આવી હતી અને તેથી તેમણે સૂક્રમમાં સૂક્ષ્મ પરિવર્તનને લક્ષમાં લઈ વિધિ-નિષેધ ઘડી રાખ્યા છે.
શિષ્ય–તે પછી એ વિધિ-નિષેધને લેશમાત્ર પણ ભંગ કરનારને તત્કાળમાં જ તેનું કટુ ફળ પ્રાપ્ત કરવું જોઈએ. પરન્તુ તેતો જોવામાં આવતું નથી.
સૂરિ–જ્યાં આખી જીંદગી અકુદરતી રીતે પસાર થઈ જતી હોય, ત્યાં ન્હાના-ન્હાના દેનું દુષ્પરિણામ જોવામાં ન આવે તે તદ્ધ બનવાજોગ છે. આજે તે શ્વાચ્છવાસની કિયાથી લઈ જીવનની તમામ ક્રિયાઓ લગભગ બેદરકારી અને અવિવેક પૂર્વક કરવામાં આવે છે. લેકેને એગ્ય વિધિપૂર્વક આહાર કરવાને કે શુદ્ધ વાયુ સેવવાને પણ અવકાશ ભાગ્યેજ મળતો હશે. પરિણામ એ આવ્યું છે કે લેકેના શરીરનાં બાંધા દિન-પ્રતિદિન નબળાં થતાં જાય છે, મનમાં અનેક પ્રકારના વિવૃત ભાવે સ્થાન લેતાં જાય છે અને તેની અસર આખા જમાના ઉપર થાય છે. મહામારી, અકાળમૃત્યુ તથા મેંઘવારી વિગેરે શું છે? એ બધું અસ્વાભાવિક જીવનનું જ પરિણામ છે.
For Private And Personal
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
શિષ્ય–આપ સ્વાભાવિક અને કુદરતી જીવન કેને કહે છે?
સૂરિ–તે વિષે વિસ્તાર કરવાથી વિષયાંતર થઈ જાય અને બીજી ઉપગી વાત રહી જાય એ ભય રહે છે. છતાં કુદરતી જીવન કેવું હોય તે પ્રશ્નના ઉત્તરમાં હું માત્ર આપણું પૂર્વજોનાં જીવન ઉપર દ્રષ્ટિ કરવાની તમને ભલામણ કરું છું. તેઓ બની શકે તેટલી સાદાઈથી અને પવિત્રતાથી પિતાનું જીવન ગાળી શકતા હતા. તેઓ જીવનના અને સૂક્ષમ વસ્તુઓના પણ ઊંડા અભ્યાસી હતા. તેમના કેટલાક વિધિ-નિષેધ વાંચતાં આપણને નવાઈ લાગે એ કુદરતી છે, પરંતુ આપણે એટલું નથી ભુલવું જોઈતું કે તેઓ કેવળ સ્થૂળ વસ્તુમાં જ શ્રદ્ધા ધરાવતા ન હતાં. સૂક્ષ્મ અસરના પણ તેઓ ઉંડા અને ભ્યાસી હતા અને તેથી તેમણે, આપણને જે વાત છેક નજીવી લાગે તે વાતને પણ વિચાર કરી પિતાનું જીવન વ્યવસ્થિત રાખવા ઉપરાંત આપણને તેને વારસો ગ્રંથ દ્વારા આપતા ગયા છે.
શિષ્ય–પૂર્વના પુણ્યશાળી અને પ્રતિભાશાળી પુર્વ જેને યાદ કરી હું મારું મસ્તિષ્ક ઝુકાવું છું અને અંત:કરણથી તેમની ભક્તિ કરું છું. વિધિ-વ્યવસ્થા પાળવી એ પ્રત્યેક આર્યસંતાનનું પવિત્ર કર્તવ્ય છે, પરંતુ વસ્ત્ર–પરિધાન જેવી બાબતમાં એવી વિધિ કેવી રીતે સચવાય? ધારે કે ઉપરીની આજ્ઞાને લીધે કે બીજા કોઈ ઉત્સવ નિમિત્તે નવાં વસ્ત્રો પહેરવા
For Private And Personal
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરે શિવ સંવાદ. હાય અને ક્ષારકર્મ કરાવવું હોય તે તે વખતે નક્ષત્ર આદિને બાધ કેવી રીતે પરીહર?
સૂરિ–તેને પણ ખુલાસે છે. શાસ્ત્રમાં ખુલ્લું કહેવામાં આવ્યું છે કે ઉત્તમ પુરૂષની આજ્ઞા હૈય, વિવાહ-ઉત્સવ હોય અને પિતાને સ્વામી આપે તે તે વસ્ત્ર પહેરવામાં તિથિ, વાર, નક્ષત્ર, ચંદ્રમા કે વિશિષ્ટિ ઇત્યાદિકનો વિચાર ન કરવા. વળી, રાજાની આજ્ઞાથી ક્ષાર કર્મ કરાવવું પડે તે નક્ષત્ર જોવાય નહીં, કેટલાક શુભાથી લેકેએ કહ્યું છે કે તીથને વિષે અથવા શોકને લીધે ક્ષાર કરાવવું હોય તે એ નક્ષત્રનો બાધ જેવું નહીં.
શિષ્ય–વસ્ત્રને જ વિષય જ્યારે નીકળે છે ત્યારે હું પુછી લઉં છું કે કોઇનાં ઉતરેલાં વસ્ત્રો તથા પગરખાં વિગેરે ન પહેરવાને જે રીવાજ છે તેમાં શું હેતુ હશે?
સૂરિ–કારણ કે તેમ કરવાથી લેનારના મનમાં દીનતાને પ્રવેશ થાય છે. પિતે દરિદ્ર હેઈ બીજાની કૃપાને લીધે પિતે નભી શકે છે એવી નબળાઈ તેના આત્મામાં આવે છે. બીજાનાં ઉતરેલાં વસ્ત્ર તથા પગરખા પહેરનાર માણસ સદા દીન-દરિદ્રજ રહે છે, એમ કહેવામાં નીતિકારને કંઈક ઉડે આશય હોય એમ સમજાય છે. શિષ્ય-તે પછી કેવા વસ્ત્રનું દાન કરવું?
સૂરિ–વસ્ત્રદાન એ બહુ ઉપકારક દાન છે. પણ જે વસ્ત્ર દાનાર્થે આપવું હોય તે વસ્ત્ર દાન કરનારના પિતાના પરિશ્રમથી તૈયાર થયેલું હોવું જોઈએ એ વાત ભાગ્યે જ કોઈ જાણતું હશે.
For Private And Personal
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૮
વિવેક વિલાસ.
પ્રથમના સમયમાં આટલા યંત્ર કે કારખાનાઓ નહતાં. તે વખતે લેકે હે ભાગ પિતાને ત્યાં જ રૂ વિગેરે કાંતી વસ્ત્રો તૈયાર કરાવતાં. આવાં વસ્ત્રોનું દાન કરવું એજ યથાર્થ દાન છે. બાકી ગમે તેવું ઉતરેલું–હલકું અને આપણું આર્થિક સ્થિતિને ધકકો પહોંચાડનારું વસ્ત્ર દાનમાં આપવાથી કંઈ ખરું દાન ન ગણાય.
શિષ્ય–પહેલાના વખતમાં લેકે પિતે જાતે વસ્ત્રાદિ સામગ્રી તૈયાર કરતા અને તેમ નહીં તે પિતાના ગામ કે પ્રાંતમાં જ તે ઉપજાવી લેતા એમ મેં ગ્રંથમાં વાંચ્યું છે. પિતાના પસીનાના ટીપાથી તૈયાર થયેલું દ્રવ્ય કે વસ્ત્ર દાનમાં અપાય તેજ તે યથાર્થ દાન છે. આપણને જે વસ્તુ ન ગમતી હોય અથવા જે વસ્તુ સહેલાઈથી મળી શકતી હોય તે વસ્તુ અન્યને અર્પણ કરવી તે અલબત્ત ઉદારતા છે, પરંતુ તેમાં નેહ–અર્પણતા કે ભકિતના અંશે નથી આવી શક્તા એટલું તે હું પણ કબુલ કરું છું. હવે આપણે પ્રસ્તુત વિષયમાં આગળ વધીએ.
સૂરિ—કેટલાક લેકે નવા વસ્ત્રના નવ ભાગ કલ્પી તે પરથી ફળાફળ જાણવાને પ્રયત્ન કરે છે. કંઈક નવું જાણવાનું મળે અને તેની સાથે મને રંજન થાય એટલા માટે પ્રસંગે પાત એ વાત પણ આજ સ્થળે કહી દઉં છું.
| એક વસ્ત્રના નવ ભાગ કરવા. તે એ રીતે કે ચાર ખુણનાં ચાર ભાગ. બે કિનારીના બે ભાગ, બે છેડાના બે ભાગ, અને
For Private And Personal
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ,
૨૯
એક વચલે ભાગ. એ નવ ભાગમાં પહેલા ચાર ભાગ દેવતાના બીજા બે ભાગ દૈત્યના, ત્રીજા બે ભાગ મનુષ્યના અને થે એકજ છે તે રાક્ષસને જાણ. યથા:–
દેવ | ત્યાં દેવ
મનુષ્ય રાક્ષસ મનુષ્ય
હવે જે નવું વસ્ત્ર દેવતાના ભાગમાં કાદવથી ખરડાએલું ફાટેલું હોય તે ઉત્તમ લાભ થાય, દૈત્યના ભાગમાં હોય તે રેગનો સંભવ થાય, મનુષ્યના ભાગમાં હોય તે મધ્યમ લાભ થાય અને રાક્ષસના ભાગમાં હોય તે મરણ થાય.
શિષ્ય હવે વસ્ત્ર પરિધાન પછી આ૫ કયે વિષય ચર્ચવા માગે છે?
સૂરિ–સુખી પુરૂએ સારાં વસ્ત્રો તથા આભુષણે પહેરી મંદિર, ઉપાશ્રય વિગેરે ધર્મસ્થાનકે જવું એવું મુખ્ય વિધાન છે.
શિષ્ય—મંદિર અને ઉપાશ્રયમાં જતાં ઉત્તમ અલંકારે અને વસ્ત્રો ધારણ કરવા તેનું શું કારણ?
સૂરિ મંદિર અથવા ઉપાશ્રય એ રાજદરબાર કરતાં કઈ રીતે ઉતરતી પંકિતના નથી. જેવી રીતે રાજા સમિપ જતાં આપણે ઉત્તમ વસ્ત્રાલંકારે સજીએ છીએ, તેવી જ રીતે સદ્દગુરૂ પાસે જતાં કિવા પ્રભુના મંદિરમાં જતાં બહુ મૂલ્ય વસ્ત્રો ધારણ
For Private And Personal
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવક વિલાસ.
કરવા જોઈએ. એમ કરવાથી પિતાનું પૂર્વભવનું પુણ્ય પ્રેક્ષકોની દ્રષ્ટિએ ડુંડે છે અને પુણ્યના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતી સંપત્તિને જોઈ લેકે પુણ્યની મહત્તા પીછાનવા લાગે છે,
શિષ્યમંદિરમાં જતાં સાથમાં બીજી કઈ સામગ્રી
રાખવી?
રિ–ખાલી હાથે મંદિર જેવા પવિત્ર સ્થાનોમાં ન જવું જોઈએ. ફળ-ફૂલ અથવા અક્ષત જેવી વસ્તુઓ દેવ સમીપે ધરવાથી આત્મા ઉલ્લાસ પામે છે. જો કે દેવને તે વસ્તુની કશી જરૂર નથી હોતી તથાપિ આપણું ચિત્તની શુદ્ધિ અને ભાવબળ ખીલવવામાં એ નિમિત્તભૂત થાય છે.
શિષ્ય-રેગાદિ કારણથી મંદિરમાં ન જવાય તે પ્રતિનિધિ મેકલવાથી ગરજ સારે ખરી?
—કેટલાક લેભાગુ પંડિત એકની બાધા બીજા પાસે પળાવવાની વ્યવસ્થા, લોભ લાલચને વશીભૂત થઈ આપે છે એમ સાંભળવામાં આવ્યું છે, પરંતુ તેમ કરવું એ દયાજનક અજ્ઞાનતા છે. એકની પ્રતિજ્ઞા અન્ય મનુષ્ય પાળે એથી મૂળ પ્રતિજ્ઞા કરનારને કેવી રીતે લાભ મળે? તેવી જ રીતે તમે ધર્મકાર્ય ન કરે પણ તમારા કર-ચાકર પાસે કરાવે તો તેથી તમારી આત્મપરિણતિ કેવી રીતે સુધરે ? સ્થળ વસ્તુની પ્રાપ્તિ કરવી હોય તે પ્રતિનિધિથી બની શકે, પરંતુ આત્મશુદ્ધિ અને ધર્મભાવ જેવી સૂક્ષ્માતિસૂક્ષ્મ વસ્તુ પ્રતિનિધિ દ્વારા મેળવી કાકાય એવી કલ્પના કરવી એ ઘોર અજ્ઞાનતા છે. શાસ્ત્રમાં ખુલ્લી
For Private And Personal
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૩૧ રીતે કહેવામાં આવ્યું છે કે “આપણી સ્ત્રીને વિષે પુત્ર ઉત્પન્ન કરે, સ્વામીની સેવા કરવી, વૃદ્ધ માત-પિતાનું પાલન કરવું અને ધર્મકૃત્ય આદરવું એ ચાર કાર્યોમાં પ્રતિનિધિપણું ચાલી શકતું નથી. રેગાદિ કારણે કદાચ ન જવાય છે તેથી બહ હાની નથી, પરંતુ એવા ધર્મકાર્યો પ્રતિનિધિ મારફત થઈ શકે છે એ વિચારને હૃદયમાં સ્થાન સરખું પણ ન મળવું જોઈએ.
શિષ્ય–સ્નાન કર્યા પછી તરત મંદિરે જઈ પૂજા કરવી હોય તે તે કેવા વિધિથી કરવી તે જરા કહેશે? - ' સૂરિ–શુદ્ધ વસ્ત્ર પહેરી, મન શુદ્ધ કરી, નાસ્તીક, વ્યસની વિગેરે લોકોની દ્રષ્ટિથી વેગળા રહી પૂજાગ્રહની અંદર કુલ વિગેરે સામગ્રી બરાબર રાખી દ્વારની જમણું બાજુએ ઉભા રહી ઉંબરાનું પૂજન કરવું પછી ઉંબરાને પગને સ્પર્શ થવા ન દેતા જમણે પગ આગળ મુકીને અંદર જવું. પૂર્વ અથવા ઉત્તર દિશામાં મુખ કરીને સુગંધી તથા મધુર સામગ્રીથી માનપણે દેવની પૂજા કરવી.
શિષ્ય–ઘરમંદિર કરાવવું હોય તે ખાસ કરીને કર્યો ભાગ પસંદ કરે જોઈએ?
સૂરિ—ઘરમાં પ્રવેશ કરતાં ડાબા હાથ ઉપર દેવમંદિર કરવું. તેની રચના અને હર હોવી જોઈએ, એટલું જ નહીં પણ ઘરની ભૂમિથી મંદિરની ભૂમિ દેઢ હાથ ઉંચી જઈએ.
શિષ્યએ કથનને હેતુ સહેલાઈથી સમજી શકાય છે. હવે પૂજા વિધિ સંક્ષિપ્તમાં સંભળાવે.
-
જ - ૧ -
For Private And Personal
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
-પૂજા કરનારે પ્રથમ બે પગાએ, પછી અનુક્રમે એ જાનુએ, બે હાથે, એ ખલાએ અને મસ્તકે પૂજા ચઢાવવી. કેસર ચંદન વગર જીન પ્રતિમાની પૂજા કોઇ કાળે પણ્ કરવી નહીં, કપાળ, કંઠ, હૃદય, ઉદર વિગેરે અંગે અનુક્રમે તીલક કરવું, આવી રીતે હ ંમેશાં નવ તિલક કરી જીન પ્રતિમાની પૂજા કરવી. વિધિના જાણ પુરૂષો પ્રભાત કાળમાં પ્રથમ વાસપૂજા પણ કરે છે. પૂજા વખતે ભગવાનની ડાબી બાજુએ પધાણું રાખવુ આગળ સમ્મુખ નૈવેદ્ય ધરવું અને સામે બેસી ધ્યાન કરવું. ચૈત્યવંદન કરવુ' હાય તા દક્ષિણ ભાગમાં કરવું, દ્વીપક:પણ પ્રતિમાની દક્ષિણ ખાનુએજ રાખવાના વિધિ છે. બાકી ચૈત્યવંદન અને ભાવના આદિ શાસ્ત્રીય વિધિવિધાના તા તે વિષયના ગ્રંથાના અભ્યાસ કરી જાણી લેવા જોઇએ. વાર્તાલાપથી તે વિષય એકાએક યાદ રહી શકે નહીં એટલે તે સખંધી અત્ર વિચાર કરવા નિરર્થક છે.
૩૧
શિષ્ય—જીન પ્રતિમાના સંબંધમાં આપ કંઈ વિશેષ સંભળાવવાની કૃપા કરશેા ?
સૂરિ—એ વિષય શિલ્પશાસ્ત્રને લગતા છે, છતાં શ્રાવકાએ પણ તે વિષે ઉપયાગી જ્ઞાન મેળવી લેવું જોઇએ એટલે ટુકામાં જ આજે કહી દઉં છું. ભગવાનની એડી અથવા ઉભી અન્ને પ્રકારની પ્રતિમાએ ચાવન અવસ્થામાં જ હાવી જોઈએ. તેમાં પહેલી અર્થાત્ બેઠી પ્રતિમા પર્યંકાસનવાળી હાવી જોઇએ.
For Private And Personal
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૩૩
શષ્ય—પચકાસન એટલે ?
સૂરિ—પ્રથમ જમણી જાંઘ અને જમણા સાથળ ઉપર ડાબે પગ અને ડાબે હાથ સ્થાપન કરવા, પછી ડાખી જાંધ અને ડાબા સાથળ ઉપર જમણા પગ અને જમણા હાથ મુકવા તે પર્યંકાસન કહેવાય.
શિષ્ય—અને પ્રતિમાજી ઉભા હાય તો ? સૂરિ—તે તેના બે ભુજ ઢીંચણ સુધી લાંબા હોવા જોઇએ. અને પ્રતિમા શ્રી વત્સ, ઉષ્ણીષ અને ત્રણ છત્ર ઇત્યાદિ પરિવાર યુકત હાવી જોઇએ.
શિષ્ય-પ્રતિમાના પ્રમાણના સબંધમાં શાસ્રાક્ત નિયમે હશે કે કેમ ?
સરિ—મે આગળ જણાવ્યું તેમ એ વિષય ખાસ અભ્યાસ કરવા જેવા છે ! વિદ્વાન પુરૂષા અને શિલ્પશાસ્ત્રના વેત્તાએ જ તે યથાર્થ પણે સમજી શકે છે. તે પણ તે પ્રમાગુના સંબંધમાં એટલું કહેવુ ખસ થશે નાર્કીકાના અગ્રભાગ ઉપર ત્રણ છત્રના અગ્ર ભાગની સમરેખા આવે તે તે ત્રણ ત્ર સર્વોત્તમ જાણવા, તેમજ નાસિકા અને કપાળ એના મધ્ય ભાગમાં આડી રેખાથી કપાળનો વેધ થવા જોઇએ. પ્રતિમાના પરિવારમાં પત્થરના વર્ણ શંકર ન થાય તેની સંભાળ રાખવી તેમજ પ્રતિમાનું પ્રમાણ પણ છે, ચાર, છ, આઠ ઇત્યાદિ સમસંખ્યામાં હોય તે તે ઇષ્ટ ન જાણવુ, એકથી ખીન્ન ઢીંચણુ
3
For Private And Personal
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૪
વિવેક વિલાસ. સુધી આડું એક સુત્ર, જમણા ઢીંચણથી ડાબા બંધ સુધી બીજું સૂત્ર, ડાબા ઢીંચણથી જમણા ખંધ સુધી ત્રીજું સૂત્ર અને નીચેથી મસ્તક સુધી ચોથું સૂત્ર એ ચારે સૂત્રનું પ્રમાણ સરખું આવે તે પ્રતિમા સમચતુરસ કહેવાય. બે ઢીંચણ વચ્ચે આડું સૂત્ર દેવું અને સૂત્રથી નાભિ સુધી એક કંબિકા રાખવી. એ રીતે નાભિથી સૂત્ર સુધી અઢાર આંગળનું પ્રમાણ જોઈએ.
શિષ્ય–પ્રતિમાની અને મંદિરની રચનામાં આટલી બધી કળા-કુશળતાની જરૂર પડે છે તે તે હું આજે જ સમ
જે એટલી કળા-કુશળતાથી પ્રતિમા તથા મંદિર ન રચાય તે તે ભક્તજનોના ચિત્તને આહલાદક ન થાય એ સ્વાભાવિક છે. જુના સમયની પ્રભાવશાળી પ્રતિમાઓ જોતાં આત્મામાં જે ઉલ્લાસ વ્યાપી રહે છે તે આપે કહ્યા તેવા કારણેને જ આ ભારી હશે એવી હવે મને ખાત્રી થાય છે. ધન્ય છે તે પૂર્વના પ્રતિભાવશાળી કળા અને ધર્મ ધુરંધર આચાર્યોને કે જેમની કૃપાથી આજે પરમેપકારી જીન–પ્રતિમાના દર્શન અને પૂજા-ભક્તિને અનંત લાભ મળી શકે છે. આપે આજે જૂદા જુદા વિષય ઉપર વિસ્તારથી વિવેચન કરી મારા ઉપર જે ઉપકાર કર્યો છે તેને બદલે હું કઈ રીતે વાળી શકું તેમ નથી.
સૂરિ–અદલાની આશાથી જ આ વાર્તાલાપ થાય છે એમ માની લેવાની જરૂર નથી. કેઈ જીજ્ઞાસુ પ્રશ્ન કરે તેને ચચિત ઉત્તર આપ એ અમારું પવિત્ર કર્તવ્યજ છે જેઓ લોભ કે પાખંડને વશીભૂત થઈ ખરી વાત છુપાવે છે તેઓ
For Private And Personal
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ
૩૫
નથી પિતાનું કલ્યાણ કરી શકતા કે નથી અન્યનું કરી શકતા. એવા ગુરૂઓને મુકિતપુરીના અર્ગલાની જે ઉપમા આપે છે તે યથાર્થ જ છે.
શિષ્ય–જીજ્ઞાસુઓને યથાશક્તિ-મતિ સંતોષવા એ જેમ આપનું કર્તવ્ય છે તેમ આપના સંયમ–નિર્વાહમાં ભકિતપ્રીતિ પૂર્વક યથાશક્તિ સહાય કરવી એ અમારી પણ ફરજ છે એ ફરજ બજાવવામાં જે કોઈ જાતની ખામી આવી હોય અથવા કોઈ પણ પ્રકારનો અવિનય થયો હોય તે હું અંતઃકરણ પૂર્વક ક્ષમા માગી આજને માટે રજા લઉં છું.
સૂરિ–અસ્તુ, કાલે વળી તમને રસ પડે અને વ્યવહારજીવનમાં ઉપયોગી થાય એજ વિષય ચચીશું. આજે એ વાત એટલેથીજ સમાપ્ત કરીએ.
સૂરિ—આજે તમારા મુખના રંગ અને સુવાસ ઉપરથી તમે તાંબુલ ભક્ષણ કર્યું હોય એમ જણાય છે.
શિષ્ય–આપનું અનુમાન બરાબર છે. આપે જ એક વખત આયુર્વેદની દ્રષ્ટિએ કહ્યું હતું કે છએ રસના આધાર સ્વરૂપ, ઉષ્ણ, કાંતિપ્રદ, કફ-કૃમિ-દુર્ગધ અને વાયુને નાશ કરનાર, મુખને શોભા આપનાર એવા તાંબુલને જે માણસે ખાય છે તેના ઘરને શ્રીકૃષ્ણના ઘરની પેઠે લક્ષ્મી છેડતી નથી.
સૂરિ—બીજું એની સાથે મેં શું કહ્યું હતું તે યાદ છે કે ? શિષ્યનાબુલથી મુખની શુદ્ધિ થતી હોવાથી નિદ્રા,
For Private And Personal
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. ઉલટી અને સ્નાન તેમજ ભેજન પછી તેનું સેવન કરવું જોઈએ. સભામાં જતાં પહેલાં પણ ગૃહસ્થ પુરૂષે તાંબુલ–સેવન કરે છે.
સરિ–વિશેષમાં મેં એમ પણ કહ્યું હતું કે રક્તપિત્તવાળા, વાત રોગવાળા, રૂક્ષ અને ક્ષીણબળ થયેલા, આંખના રેગી, વિષથી પીડાતા અને ઘેલા તથા શેષ, ક્ષય રોગ વાળા માણસને માટે તાંબુલ હિતકારક નથી.
શિષ્ય–તે ઉપરાંત તાંબુલના ચક્કસ ભાગના ગુણ દેષ પણ આપે કહી બતાવ્યા હતા.
સૂરિ વનસ્પતિશાસ્ત્રના અભ્યાસીઓ કહે છે કે પાનના મૂળમાં ત્યાધી અને અગ્રભાગમાં પાપને સમુહ રહેલો છે. સુકાચેલું અને સડેલું પાન ખાવાથી આયુષનો નાશ થાય છે. પાનની નસ બુદ્ધિનો નાશ કરે છે.
શિષ્ય–છતાં દેવ-ગુરૂ પાસે જતાં પહેલાં મુખશુદ્ધિ કરી લેવી જોઈએ તે વાત આપે ખાસ કરીને લક્ષમાં રાખવાને આગ્રહુ કર્યો હતે.
સૂરિ–અસ્તુ. હવે આપણે મૂળ વિષય ઉપર આવીએ. મેં આજે દ્રપાર્જન વિષે બે શબ્દો કહેવાનું ગઈ કાલે છુટા પડતી વખતે વચન આપ્યું હતું.
શિષ્ય—એ વિષય અમારા જેવા ગૃહસ્થને માટે પરમ ઉપયોગી છે. કહ્યું પણ છે કે દ્રવ્ય જે છે તે જ સર્વ પુરૂષાર્થનું મૂળ કારણ છે. દ્રવ્યથી રહિત માણસે જીવતા છતાં મુવા સરખા મનાય છે. આપે એક વાર જણાવ્યું હતું કે સુગંધી વિનાના
For Private And Personal
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ
૩૭
કુલ સરખા, જળ વિનાના તળાવ સરખા અને જીવ વિનાના કલેવર સરખે નિર્ધન માણસની કોણ સેવા કરે.
સૂરિ–પરન્તુ એટલા ઉપરથી ગમે તે રીતે દ્રવ્યનું ઉપાર્જન કરવું જ જોઈએ એ અર્થ કાઢવાનું નથી. દ્રવ્ય અલબત્ત ગૃહસ્થને માટે ઉપયોગી છે, પરંતુ તે દ્રવ્ય પ્રાપ્ત કરવામાં જે સાધન વાપરવામાં આવે તે તદ્દન નિર્દોષ અને નિષ્પાપ હોવા જોઈએ. ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય એજ યથાર્થ દ્રવ્ય છે. બાકી અન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય એ તો પાપને પિટલો જ સમજ.
શિષ્ય એક માણસ અન્યાયથી દ્રવ્યોપાર્જન કરી તેને ઉપગ ધર્મકાર્યમાં કરે છે?
સૂરિ–એવી દલીલ તમારા જેવા ગૃહસ્થ અને સાધુને સહવાસ સેવનારા પુરૂએ કરવી એ ઉચિત નથી. બુદ્ધિશાળી માણસે ધર્મને કોઈ પણ પ્રકારનો વિરોધ ન આવે એવી રીતે કુલની મર્યાદા સાચવતા થકા પરિશ્રમથી પૈસો પ્રાપ્ત કરે છે. ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય જ ધર્મકાર્યમાં વપરાવા ગ્ય છે. તેવું થોડું દ્રવ્ય પણ મહાન કલ્યાણ સાધી શકે છે, જ્યારે એથી ઉલટું અધર્મથી કમાયેલું દ્રવ્ય ઘણું વાપરે તે પણ તે નિષ્ફળ જ જાય છે.
શિષ્ય–ગૃહસ્થાએ દ્રોપાર્જન કરવું જ જોઈએ, એવે કંઈ નિયમ છે?
સૂરિ–એક ગૃહસ્થ કેટલે પુરૂષાથી છે તે તેની દ્રવ્ય
For Private And Personal
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૮
વિવેક વિલાસ.
પાર્જન કરવાની શક્તિ ઉપરથી સામાન્યતઃ સૂચવાય છે. જો કે એજ એક માત્ર પુરૂષાર્થ છે એમ માની લેવાનું નથી. સંસારમાં જે ગૃહસ્થ દ્રવ્ય વિના દરિદ્ર દશા ભેગવે છે તે જીવતાં છતાં મુવા જે ગણાય છે. વળી કહ્યું પણ છે કે સુગંધી વિનાના કુલ જેવા, જળ વિનાના તળાવ જેવા અને જીવ વિનાના કલેવર જેવા નિધન માણસની કેણ સેવા કરે ? સારાંશ એ છે કે જગતના આદર–માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા હોય તે ગૃહસ્થાએ યથાશક્તિ દ્રપાર્જન કરવું જોઈએ.
શિષ્ય–જેઓ આંખો મીંચીને કેવળ દ્રવ્યસંચય કર્યો કરે છે તેને “ભી” “કંજુસ” અને “ભવાભિનંદી” કહી લેકે નિદે છે, તેનું શું કારણ હશે ?
સૂરિ-સંચયની સાથે જે ત્યાગ ન હોય તો તે સંચય સુખ આપવાને બદલે ઉલટે દુખદાયક જ થઈ પડે છે. જેઓ ઉપાર્જન કરેલા દ્રવ્યને ઉપયોગ પોપકારાર્થે નથી કરી શકતા તેમને લેકે કંજુસ અને લોભી કહે એમાં કાંઈ આશ્ચર્ય નથી દ્રવ્યને સંચય એટલા માટે કરવાને છે કે તેને, ઈચ્છામાં આવે
ત્યારે સદુપયોગ કરી શકાય. તેને બદલે જે દ્રવ્ય જ આપણી વિવેકબુદ્ધિને મુંઝવી નાંખે અને ગુલામ જેવી સ્થિતિમાં મુકી દે તે પછી એ દ્રવ્યની વાસના જ સંસારમાં ભમાવી મારે છે.
શિષ્ય–તે કેવી રીતે?
સૂરિ—સૌ કોઈ જાણે છે કે દ્રવ્ય પાર્જન કરવા માટે મોટા આરંભ-સમારંભે કર્યા વિના ચાલતું નથી. આવા આ
For Private And Personal
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
૩૯
રંભ-સમારંભ વડે પ્રાપ્ત થયેલું દ્રવ્ય જો ધર્મગુરૂ અને જ્ઞાનની સેવામાં ન વપરાય તે એ દ્રવ્યની વાસના ભૂતની માફક આપણા ઉપર ચડી બેસે અને ચતુર્ગતિમાં ભમાવે એમાં શું તમને કઇ bi નવાઈ લાગે છે ... દ્રવ્ય કરતાં પણ દ્રવ્યની વાસના સંસારીઓને બહુ બહુ રીતે રજાડે છે. એ વાસના રૂપી જાળમાંથી છુટવાને માટે દ્રવ્યના “ દ્વાન ” સિવાય બીજો ઉત્તમ સદ્વ્યય નથી. શિષ્યદ્રષ્ય ઉપાર્જવાના કયા કયા રસ્તાઓ છે તે વિષે હું પ્રશ્ન કરી શકું ?
""
સૂરિ—ખુશીથી જેવી સરળતાથી તમે પૂછે છે તેવીજ રીતે હું તેના ઉત્તર આપવાના યત્ન કરૂ છું. તમારા જેવા વિવેકી પુરૂષ પાસે કઇ વાત છુપાવવાની કે દંભથી અન્યથા વર્ણ વવાની મારી ઇચ્છા નથી. એટલાજ માટે હું સ્પષ્ટતા પૂર્વક કહી દઉં છું કે દ્રવ્ય ઉપાવાને કૃષી કિવા ખેતી વિગેરે જેવા જો ઉત્તમ માર્ગ નથી.
શિષ્યઆપ ખેતીને અગ્રપદ આપે છે તે સાંભળી મને અજાયખી લાગે છે. ખેતીમાં તે પશુએ વિગેરે પાળવા પડે છે—અર્થાત્ તેમને બંદીખાને નાંખવા પડે છે—તે ઉપરાંત તેમને પ્રસ ંગેાપાત ન છુટકે પ્રહાર પણ કરવા પડે છે.
સૂરિ—તે તે હું પ્રથમ જ કહી ગયા છું કે પાપસ્થાનકના સેવન વિના દ્રવ્યાપાન અસંભિવત છે, પરંતુ વિવેકી અને અજ્ઞાની મનુષ્યમાં એટલે જ ભેદ છે કે વિવેકી ગૃહસ્થ સંસારના વ્યાપારેામાં પડવા છતાં અનુકંપા અને ધર્મવૃત્તિને
For Private And Personal
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ,
કિંચિત્ માત્ર પણ ત્યજતો નથી. જ્યારે અજ્ઞાની મનુષ્ય દયામાયા-પ્રીતિ જેવી દેવી ભાવનાઓને ભૂલી જઈ અધિકાધિક પાપ–પંકથી ખરડાતું જાય છે.
શિષ્ય-કૃષિને અગ્રપદ આપવાનું કારણ?
સૂર–પૃથ્વીમાંથી પેદા થતી અન્ન-સામગ્રી ઉપર જ સંસારને હોટ આધાર છે એ વાત નવેસરથી કહેવાની જરૂર નથી. જે કૃષિ તરફ છેક ઉપેક્ષા બતાવવામાં આવે તે લોકોને ઉદરનિર્વાહ ચલાવે ભારે થઈ પડે અને તેનું પરિણામ એ આવે કે જગતમાં દુરાચાર–પાપ–અન્યાય અને અત્યાચાર વધી પડે-ભુખ્ય માણસ પાપ કરવામાં પાછું વાળીને જોતો નથી એવી સામાન્ય કહેવત પણ છે. ખેતી વિષેનું જ્ઞાન જ્યારે લેકેને ન હતું ત્યારે તેઓ પશુ-પ્રાણુઓની હિંસા કરતા અચકાતા નહેતા એમ જુના ઇતિહાસ ઉપરથી જણાય છે. જે કૃષિએ લોકોને સાત્વિક પ્રકૃતિવાળા બનાવ્યા છે તે કૃષિને અગ્રપદ આપવામાં શું કંઈ ખોટું છે ? ગાય, ભેંસ, બળદ જેવા પશુઓ પાળવા પડે તે કૃષિ કરનારા સુજ્ઞ ગૃહસ્થોએ હૃદયમાંથી દયાને તિલાંજલી ન આપવી જોઈએ—પશુઓ ભૂખ તરસથી કે
એવી બીજી કોઈ વેદનાથી ન રીબાય તેની સતત્ સાવચેતી રાખવી જોઈએ.
શિષ્ય-કૃષિથી અન્ન પેદા થાય છે એ વાત ખરી પણ ધર્મને અને અન્નને શું સંબંધ?
સૂરિ-ધર્મથી કલ્યાણ થાય છે એ વાત જેટલી સત્ય
For Private And Personal
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૪૧
તેટલી જ દેહથી અને દ્રવ્યથી ધર્મ થાય છે એ વાત સત્ય છે. દેહ અને દ્રવ્યાપાર્જનના આધાર અન્ન ઉપર છે. અન્ન સામગ્રીના સંચય અને વ્યાપાર ઉપર જ જીવનની પ્રતિષ્ઠા થયેલી છે. ખાદ્ય સામગ્રી ન હોય તેા અનુક પાદાન અને પાત્રદાન કેવી રીતે સંભવે ? વિચાર કરશેા તે જણાશે કે કૃષિ જેવી ઉપકારક વ્યવહારિક પ્રવૃત્તિ ભાગ્યેજ બીજી કાઈ હશે. વ્યાપાર પણ કૃષિને જ અનુસરે છે. એકલા વ્યાપાર, ખેતી પ્રમુખવિના સભવે જ શી રીતે ?
શિષ્ય—ખેતી લાભકારી કયારે થાય ? સૂરિ-ખેડુતાએ વાવવાના ચેાગ્ય અવસર જાણી લેવા જોઇએ, કઈ ભૂમિમાં કયા પાક વાવવાથી પરિશ્રમ સફળ થશે તે વિષયને બારિકીથી અભ્યાસ કરવા જોઇએ. ઋતુઓના પરિવ`ન અને પ્રભાવનું સંપૂર્ણ જ્ઞાન ખેડૂતાને માટે અત્યાવશ્યક છે. શિષ્ય—ખેતીની પેદાશના સંબંધમાં વ્યાપારીઓની શી ક્રુજ છે ?
સૂરિઅન્ન જેવી ઉપયોગી સામગ્રીના સંગ્રહ કરી રાખવા અને ચાગ્ય બુદ્ધિમત્તા પૂર્વક તેના દેશને સમૃદ્ધ બનાવવા એ વેપારીઓની ફરજ છે. અનાજની ઉત્પત્તિ થતાં જ તેના કુશળ વ્યવહારીઓએ સંગ્રહ કરી લેવા જોઇએ. અન્નના જો સંગ્રહ કરી રાખ્યા હૈાય તે જરૂરીયાતના પ્રસંગામાં તે સામગ્રીના સન્ધ્યય થઇ શકે. પરંતુ જો સંગ્રહ જ ન હોય તા પછી લોકો ભૂખે મરે અને ભૂખે મરતાં અનાચાર-દુરાચારો
For Private And Personal
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. સેવે એમાં કંઈ આશ્ચર્ય નથી એવી મતલબનું હું આગળ જણાવી ગયો છું. વ્યાપારીઓ જે અન્ન જેવી સામગ્રી સંઘરી ન રાખે અને તેની યથાગ્ય પ્રમાણમાં વહેંચણી ન કરે તો તેમની વ્યાપારી-કુનેહ શું કામની?
શિષ્ય—અન્નને સંગ્રહ જ કરે–વેચવાથી લાભ થત હોય તે પણ તે લાભ ન લે એમ શું આપ કહેવા માગો છો?
સૂરિ–નહીં. અન્ન વેચવાથી લાભ થતું હોય તે તે લાભ લે. પરંતુ તેવા લાભની ખાતર ભૂખમરે કે દુકાળ ન વહેરી લેવાય એની સાવચેતી રાખવાની હોય છે. તથાપિ એટલું તે િકકસ યાદ રાખવું જોઈએ કે બની શકે ત્યાં સુધી એવી સામગ્રી ઉધારે વેચવી ન જોઈએ. કારણ કે તેમ કરવાથી ઘણું કરીને વૈર તથા કલહનાં બીજ વવાય છે અને તે પણ સગા-સંબંધી અને મિત્રજમાં જ્યારે ઉધારને વહેવાર વધી પડે છે ત્યારે તે ખરેખર બહુ દુ:ખદાયક થઈ પડે છે
શિષ્ય–આપ શ્રેષ્ઠ વણિક કેને કહી શકે ?
સૂરિ–કરિયાણાના સઘળા પ્રકારેને સારી રીતે જાણત હેય, દેશ-પરદેશમાં ચાલતા નાણાની ઝીણું ઝીણી બાબતે સમજી શકતે હેય, વિવિધ પ્રાંત અને પ્રદેશની ભાષામાં કુશળ હોય અને તે ઉપરાંત હસ્તસંજ્ઞા તથા ગણિતશાસ્ત્રથી પૂર્ણ વાકેફ હોય એને હું શ્રેષ્ઠ વણિક કહી શકું.
શિષ્ય—હસ્ત–સંજ્ઞા એટલે આપ શું કહેવા માગે છે? સૂરિ હસ્ત–સંજ્ઞાથી મનપણે સંખ્યાનું સૂચન થઈ
For Private And Personal
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
શકે છે. મુખગણિતમાં પણ તેને છુટથી ઉપયોગ કરી શકાય છે. દાખલા તરીકે તર્જની આંગળીથી માંડીને ચાર આંગળીઓ ગ્રહણ કરવાથી અનુક્રમે એક, ત્રણબે, અને ચાર એવી સંજ્ઞા થાય છે. તેની સાથે અંગુઠે લીધાથી પાંચની સંજ્ઞા થાય છે. તેવી જ રીતે કનિષ્ઠા આંગળીથી માંડીને ચાર આંગળીઓના તળને સ્પર્શ કરવાથી અનુક્રમે છે, સાત, આઠ અને નવની સંજ્ઞા તથા તજનીને વિષે સ્પર્શ કરે તે દેશની સંજ્ઞા જાણવી. તેજ આંગળીએના નખોને સ્પર્શ કરવાથી અનુક્રમે અગ્યાર, બાર, તેર અને ચાદની સંજ્ઞા અને હથેલીને સ્પર્શ કરવાથી પંદરની સંજ્ઞા જાણવી. આવી રીતે હજાર–લાખ અને કોડની પણ ગણતરી થઈ શકે છે. શિષ્ય—આપે કહ્યું કે મિત્રતા અને સંબંધ સાચવી રાખવા હોય તે મિત્રો અને સંબંધીઓ સાથે પૈસા સંબધી લેવડ– દેવડને બહુ વ્યવહાર ન રાખવે. આ વાત લગભગ તમામ વ્યવહારીઓને અનુભવમાં આવી ગઈ હોય છે, ઘણે સ્થળે એવા વ્યવહારથી મિત્રતા અને સંબંધને લેપ થયે છે એટલું જ નહીં પણ નાણાની બરબાદી પણ થયેલ છે.
સૂરિ–એવાં બીજાં પણ સ્થળે છે કે જ્યાં વ્યવહાર બાંધતાં પહેલાં પરિણામનો પુખ્ત વિચાર કરી લેવું જોઈએ. ઉદાહરણ તરીકે એટલું કહેવું બસ થશે કે લક્ષ્મીની વાંછાવાળો વ્યાપારી બનતા સુધી કરિયાણું નજરે નિહાળ્યા વિના બાનુ આપી દેતું નથી એટલું જ નહીં પણ કરિયાણું દીઠા
For Private And Personal
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ પછી પણ બીજા ઘણું વ્યાપારીઓની સાથે બીન આપવાનું વાજબી માને છે. વ્યવહારકુશળતા એ વ્યાપારીઓને માટે બહુજ આવશ્યક છે. તેની સાથે પ્રતિષ્ઠાને ખ્યાલ જે રાખવા માં ન આવે તે એ કુશળતાની કિમત એક કુટી બદામ જેટલી પણું અંકાતી નથી. મતલબ કે દ્રવ્યની સહિસલામતી અને આબરૂ એ બે વાનાં વ્યાપારમાં સંપૂર્ણ રીતે સચવાવા જોઈએ.
શિષ્ય—એક તે મિત્રો અને બીજા સંબંધીઓ સાથે બહુ વધારે પડતો દ્રવ્ય-વ્યવહાર ન રાખવે તેવા બીજા પણ સ્થાને હશે ખરા ?
રિ–શસ્ત્રધારી લેકે સાથે, નટની સાથે વેશ્યાસકત, જુગારી અને વ્યસની પુરૂષો સાથે ઉધારને વ્યવહાર રાખવાથી પણ કઈકવાર આફત આવી પડે છે. વળી પુણ્યને અથી પુરૂષ ધર્મને હાની પહેચે અને કુટુંબની નિર્મળ કીર્તિને કલંક લાગે એવે વ્યાપાર ગમે તેવા લાભની આશાથી પણ કરતો નથી.
શિષ્ય—કેટલાક વણિકો ખોટાં તેલાં અને માપ રાખી ધનોપાર્જન કરે છે તેમના સંબંધમાં આપને શું અભિપ્રાય છે?
સૂરિ–એવા વણિકે વ્યાપારીની નિર્મળ કીર્તિને મહાન કલંક લગાડે છે. ખેટાં કાટલાં રાખી સમાજને છેતરનાર વણિક હેલ-હેડે તેનું દુષ્પરિણામ પ્રાપ્ત કર્યા વિના રહેતું નથી. છતાં ધારો કે ક્ષણ ભરને માટે તે ધનવાન થાય તે પણ તે ધન નષ્ટ થતાં વાર લાગતી નથી. જેવી રીતે તપેલી કે તાવડી ઉપર
For Private And Personal
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સવાદ.
૪૫
જળનું બિંદુ પડતામાંજ અદૃશ્ય થઇ જાય છે તેવી રીતે અનીતિથી પેદા કરેલું દ્રવ્ય જોતજોતામાં લુપ્ત થઇ જાય છે. શિષ્ય—ખરા વ્યાપારીએ કદાપિ કાઇને છેતરતા નથી અને મને લાગે છે કે તેથીજ વ્યાપારીઓની આટલી કીર્ત્તિ આજે પણ રહી ગઈ છે.
.
સાર-વ્યાપારના સઘળા આધાર સત્ય અને વિશ્વાસ ઉપર રહેલા છે. જે નીતિ-ન્યાય સત્ય અને વિશ્વાસના સબંધ સાચવી શકે છે. તેઓ દ્રવ્યોપાર્જનની સાથે નિમ લ કીર્ત્તિ પણ સ ંપાદન કરી શકે છે. સંપૂર્ણ નિર્મળતા ન સચવાય તા પણ પેાતાના ઉપર વિશ્વાસ રાખનારા, નિર્મૂળ સ્વભાવ વાળા, પેાતાના ગુરૂ, નાયક, બાળક કે વૃદ્ધ પુરૂષને તે કદિ પણ ન છેતરવા જોઇએ.
શિષ્ય—પહેલાના સમયમાં નગરશેઠે અને સંઘના આગેવાનાને રાજદરબાર વિગેરેમાં જે અહુમાન મળતુ તે પણ તેમની ન્યાયપ્રિયતા અને સત્યપરાયણતાને લીધે જ હશે.
સૂરિ—ખરેખર. તે દીર્ઘદશી' વ્યવહારિક પુરૂષષ કાઇની સહેમાં દખાઈ કિંઢ પણ ખોટી સાક્ષી આપતા નહતા, તેમજ પોતાના પ્રાણના ભોગે અનીતિ આચરતા નહતા, ખાટા સાગદ લેવાનુ તા તેઓ સમજતાજ નહતા. રાજદરબારમાં જે તેમનુ માન–પ્રતિષ્ઠા જળવાઇ રહ્યા હતા તે ઉપર્યું કત કારણેાનેજ મુખ્યત્વે આભારી હતું. હજી પણ આપણા વ્યાપારીઓ જો સત્યનિષ્ટ અને તે તે માન–પ્રતિષ્ઠાની વરમાળ તેમના કંઠમાં પડે એ નિ:શંક છે.
For Private And Personal
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
શિષ્ય–કેટલાક માણસે જ્યારે નિર્ધનપણાથી કંટાળી છેવટે જુગાર અને પ્રપંચ કરવા પ્રેરાય છે, ત્યારે તે ખરેખર તેમના પ્રત્યે દયા આવ્યા વિના નથી રહેતી.
સૂરિ–નિર્ધનાવસ્થા એક રીતે પોતાના ઉદ્યમની અથવા પુરૂષાર્થનીજ ખામી સૂચવી આપે છે. શક્તિમાન પુરૂ ધનેપાર્જનના ગ્ય માર્ગો શોધી કાઢવામાં પ્રમાદ કરતા નથી. અશક્ત, પામર અને નિરૂત્સાહી વ્યાપારીઓ જ જુગાર અને પ્રપંચના માગે ઘસડાઈ જાય છે. તેમની અજ્ઞાનતા ખરેખર દયાને પાત્ર છે. ખરું જોતાં જે વ્યવસાયી પુરૂષના મન ઉપર ટાઢ, તડકાની, કામ, મેહ, ક્ષેભ અને ભુખ તરશની પણ અસર થતી નથી અને જેઓ કંટાળીને નિરાશ બની જતાં નથી તેઓ શ્રેષ્ટ વ્યવસાયી તરીકે અમર નામના મેળવી જાય છે. વ્યાપાર ખેડ એ લગભગ ધર્મ સંગ્રામ જેવીજ પ્રવૃત્તિ છે. ધર્મ સંગામમાં જેમ અધર્મ ચાલતું નથી તેમ દ્રવ્યોપાર્જનમાં પણ અધર્મ યુક્ત સાધનો પણ ફત્તેહમંદ નીવડતા નથી. કહ્યું પણ છે કે જેઓ જુગાર અથવા કીમીયાથી ધન મેળવવાની ઈચ્છા કરે છે તેઓ પોતાના ઘરને મસીની પીછીથી સફેદ કરવા જેવું વિપરીત આચરણ દર્શાવી જગતમાં હાસ્યાસ્પદ બને છે. વળી, જેઓ અન્યાયી, પાખંડી અને કૃપણું જીવન ધનથી ધનવાન બનવાનો પ્રયત્ન કરે છે, તેઓ જીવવાની ઈચ્છાથી ઝેર ખાવાજેવું સાહસ કરે છે એમ જ સમજવું જોઈએ.
શિષ્યએ વાત જરા વિસ્તારથી સમજાવશે ?
For Private And Personal
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ. સૂરિ–નિર્ધનાવસ્થા દૂર કરવાને ભૂખ, તરસ જેવા પરિ સહ સહન કરવા જોઈએ. જેઓ એવા દુ:ખે સહન કરી શક્તા નથી અને છતાં ધનની આશાને ત્યાગ કરી શકતા નથી તેઓ હાયવેયમાં અંદગી પુરી કરે એમાં કાંઈ આશ્ચર્ય નથી. પ્રયત્ન કરે તે મનુષ્ય માત્રને અધિકાર છે. જુગાર અને કીમીયાથી ધનવાન બનવાની આશા આજ સુધીમાં કોઈની સંપૂર્ણ પ્રકારે પાર પડી હોય એમ જણાતું નથી અને તેથી જ શાસ્ત્રકારો જુગારના ધનને મસીની ઉપમા આપી છે. મસીથી જેમ ઘરની ઉજજવળતા થતી નથી, ઉલટી મલીનતા વૃદ્ધિ પામે છે, તેમ જુગાર જેવા હલકા સાધનોથી દ્રવ્યપ્રાપ્તિ થતી નથી, ઉલટું દરિદ્રતામાં સવિશેષ વૃદ્ધિ થાય છે તે નફામાં. અન્યાયી, પાખંડી અને કૃપણ પુરૂષેથી પ્રાપ્ત થયેલ પૈસે પણ લગભગ ઝેર જેજ હોય છે. કારણ કે તે પૈસે આપણને જંપીને બેસવા દેતે નથી. શિષ્ય–તે પૈસાને ઝેરની ઉપમાં આપવાનું શું કારણ?
સૂરિ–જેઓ સ્વભાવથી જ કૃપણ, લેભી અને પ્રપંચી હિય તેઓ પિતાનું દ્રવ્ય પારકાના હાથમાં ગયેલું ન જોઈ શકે. ગમે તે રીતે તે દ્રવ્ય પડાવે ત્યારે જ તેમને શાંતિ વળે. અન્યાયી અને કૃપણ પુરૂષોની પ્રકૃતિ જ એ રીતની હોય છે તે તમે કયાં નથી જાણતા? હવે જે આવા મનુષ્યો પાસેથી દ્રવ્ય કઢાવવામાં આવે તે પ્રાય: વિષ સમાનજ જીવલેણ થાય એમાં તમને કંઈ શંકા જેવું જણાય છે? વ્યવહાર તે હંમેશા બને ત્યાં
For Private And Personal
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૪૮
વિવેક વિલાસ.
સુધી સરખે સરખા આખાર અને પ્રતિષ્ઠિત સમાજમાં જ રાખવા જોઇએ.
શિષ્ય—ધનના ઉપાર્જનની સાથે તેના સન્ધ્યય કરવાની આપે સૂચના કરી તે મારા સ્મરણમાં જ છે, તથાપિ તેવા વ્યયના કઇ નિયમ શાસ્ત્રકારોએ માંધ્યા છે ?
સૂરિ-વ્યવસાય કરતાં જે લાભ થાય તેના સામાન્યત: ચાર ભાગ કરવાના કહ્યા છે. તેમાં એક ભાગ ભડારમાં, ખી ધર્મમાં, ત્રીજો ભાગમાં અને ચાથા કુટુંબના પાષણમાં લગાડવા જોઈએ.
શિષ્ય—લક્ષ્મીની પ્રાપ્તિ થવી તેને કેટલાક લેાકેા પ્રારધવશ માની આળસુ પડ્યા રહે છે તે શું વ્યાજબી છે ?
સૂરિ—જેવી રીતે પાણી સીંચવાથી વૃક્ષ ફળ-ફુલવાળુ અને છે તેવી રીતે પૂર્વભવના પુણ્યને મનુષ્યની નિપુણતા અને ઉદ્યોગશીલતા રૂપી જળનુ સીંચન મળવાથી વ્યાપાર વગેરે ફળદાયક અને છે. એકલા પ્રારબ્ધ ઉપર આધાર રાખી બેસી રહેવું એ અનુચિત છે. કેટલાક આળસુ માણસા પુણ્યવતના આંગણે આંટા ખાતા વ્યાપારીઓને જોઇ એવા નિશ્ચય બાંધી લે છે કે લક્ષ્મીના આધાર કેવળ કર્મ ઉપર જ છે, પરંતુ તે વાત એક તરફી છે. પુણ્ય પણ સર્વથા ઉદ્યમ વિના સફળ થતુ હોય એવું આ લેાકમાં કાઇ કાળે દેખાતું નથી.
શિષ્ય—ત્યારે આપ કર્મ કરતાં પુરૂષાર્થ ઉપર વધુ ભાર મુકા છે ?
For Private And Personal
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
કરિ શિષ્ય સંવાદ.
૪૯
સૂરિ—હું એમ કહેવા માગું છું કે વર્ષાકાળના મેઘથી જેવી રીતે વનશ્રી ખીલી નીકળે છે; તે પ્રમાણે ઉદ્યમ કરવાથી લક્ષ્મી વૃદ્ધિને પામે છે. પૂર્વભવનું પુણ્ય અને પુરૂષાર્થ એ અને ભેગાં લક્ષ્મીના કારણ છે. જેમ એક ચક્રથી રથ ચાલી શકતા નથી તેમ એકલા કર્મ કે પુરૂષાર્થથી કાર્યસિદ્ધિ થતી નથી. ગૃહસ્થાએ પ્રતિદીન ઉદ્યમશીલ રહેવુ જોઇએ.
શિષ્ય—આપની કૃપાથી આજે ઘણી વાતાના ખુલાસા થઈ ગયા. આપની સરળ અને નિરાડંબર વાણી પુન: પુન: સાંભળવા છતાં તૃપ્તી થતી નથી. નવા નવા પ્રશ્નો પૂછવાની જીજ્ઞાસા નિરંતર વધતી જ જાય છે, પરંતુ આજે કામ પ્રસંગે નગરના નૃપતિ પાસે જવાનુ હાવાથી આટલેથી જ પતાવવું પડે છે.
—ભલે. તેમાં હું વાંધા લેતા નથી. ચંદ્ર જેવી રીતે પોતાનું તેજ મેળવવા માટે સૂર્ય પાસે જાય છે, તેવી રીતે ડાહ્યા ગૃહસ્થો પાતાના કલ્યાણની સિદ્ધિ અર્થે પોતાના નૃપતી કે શેઠ પાસે જાય એમાં કાંઈ અચેાગ્ય નથી. આવતીકાલે આપણે રાજા કેવા હાવા જોઇએ અને પ્રધાન તથા શેઠ વિગેરેની પસંદગી કેવા પ્રકારે થવી જોઇએ તે વિષે વાર્તાલાપ કરીશું.
( ૪ )
શિષ્ય—આપે ગત પ્રસ ંગે રાજા–પ્રધાન–મંત્રી વિગેરે વિષે વિવેચન કરવાનું જે કહ્યું હતુ, તે આપના સ્મરણમાં જ હશે. કેટલાકને મે એમ કહેતા સાંભળ્યા છે કે વ્યાપારીઓ
૪
For Private And Personal
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. અને ગૃહસ્થોએ પોતાના નૃપતી પાસે શા માટે જવું જોઈએ ? રાજાની દરકાર આપણે શા માટે રાખવી જોઈએ ?
સૂરિ–તે તેમની ભૂલ છે. અહંકારી પુરૂષ ભલે રાજા પાસે ન જાય. પરંતુ સ્પષ્ટવક્તા અને નીતિપરાયણ ગૃહસ્થોએ રાજા પાસે જતાં લેશ માત્ર પણ સંકેચાવું નહીં જોઈએ. રાજને આશ્રય મળવાથી પિતાના કુટુંબને ઉદ્ધાર થાય છે. એટલું જ નહીં પણ તે નિમિત્તે પિતાના સમાજ અને ધર્મનું પણું કલ્યાણ સાધી શકાય છે.
શિષ્ય-ધર્મ અને સમાજનું કલ્યાણ કેવી રીતે સધાય?
સરિરાજા એ સર્વોપરિ સત્તાધીશ ગણાય છે. લાખ રૂપિયા ખર્ચવાથી ધર્મનું જે કાર્ય નથી થઈ શકતું, તે રાજાની સહેજ કૃપાથી થઈ શકે છે. નીતિપરાયણ ગૃહસ્થ જે રાજા પાસે જતાં-આવતાં રહે અને પિતાના ધર્મના સિદ્ધાંત અને આચારથી તેમને માહીતગાર બનાવે તે પ્રજાને અનેક જાતની સગવડે પ્રાપ્ત થાય. રાજા એ કાળનું કારણ ગણાય છે. અર્થાત્ તે જે કુશળ અને પ્રજાની અભિલાષાઓને જાણકાર હોય તે તે પોતે જમાનાને પણ ઉલટાવી શકે છે. ધર્મની પ્રભાવના કરવાના હેતુથી અથવા સમાજની ઉન્નતી કરવાના અભિલાષથી રાજાને તેમજ રાજના અમલદારને હળતા–મળતાં થવું તેમાં કાંઈ અનુચિતતા નથી.
શિષ્ય–આપ રાજાશ્રયની આટલી બધી પ્રશંસા કરો છે, તે પછી રાજા પણ ઉત્તમ લક્ષણે વાળ હવે જોઈએ ને?
For Private And Personal
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૫૧ સૂરિ–રાજમાં આટલા ગુણો તે ખાસ કરીને હવા જોઈએ. પ્રથમ તે એ કે તે કાચા કાનને ન હોવું જોઈએ. અર્થાતુ પિતાના નોકરો અને અમલદારે કહે તેજ કેવળ સત્ય હોવું જોઈએ, એમ માની લેનાર રાજા પ્રજાને સુખ આપી શક્ત નથી. બીજું તે કૃતજ્ઞ હો જોઈએ. અર્થાત્ કયે રાજસેવક અથવા પ્રજાજન કેટલી સેવા કરે છે, તેને સતત્ જાણકાર હોવો જોઈએ. ત્રીજું તે ઉદાર અને ગુણાનુરાગી પણ હોવો જોઈએ. ટુંકામાં કહું તો રાજા અને સંતમાં બહુ ભેદ નથી. સંત પુરૂષ જેવી રીતે પોતાના આત્મસુખને ભેગ આપી જગના હિતાર્થે નિશદિન પ્રવૃત્તિ કરે છે, તેવી રીતે રાજાએ પણ પિતાના અંગત સ્વાર્થો અને સુખને તિલાંજલી આપી પ્રજાહિતમાં સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ,
શિષ્ય કેટલાક નૃપતિઓ પોતે તો બહુ જ ભલા અને વિદ્વાન હોય છે, પરંતુ તેમની આસપાસનો નેકરવર્ગ બહુ હલકી કેટીને હેાય તે શું કરવું?
સૂરિ–રાજા અથવા તે આપણે સ્વામી (શેઠ, અધિકારી વિગેરે) ગમે તેટલે વિદ્વાન હોય તે પણ જે તે મુખે માણસેને પરિવાર અને સંગ રાખતા હોય તે તેને છોડી દે જોઈએ. તેથી ઉલટું જે પ્રભુ પિતે મૂર્ખ હોય, છતાં પિતાની આસપાસ વિદ્વાન તથા અનુભવી માણસને સમુહ રાખતો હોય તે તે પણ સેવવા યોગ્ય છે.
શિષ્ય–રાજા તે ઘણુંવાર પિતાના સલાહકારના દેર
For Private And Personal
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
વ્યાથી ઘેરાય છે. સલાકારો જે ગ્ય, વિદ્વાન અને અનુભવી હોય તો રાજતંત્ર ઘણી ફત્તેહમંદીથી ચાલી શકે છે. સલાહકારમાં મુખ્ય આગેવાન મંત્રી ગણાય છે. માટે એ મંત્રી કે હોઈએ?
સૂરિ–મંત્રી તે રાજા કરતાં પણ વિશેષ અનુભવી અને વિવેકી હૈ જોઈએ. પોતાના સ્વામી પ્રત્યે અહોનિશ વફાદાર રહેનાર, પરમ ઉત્સાહી, કૃતજ્ઞ, શ્રદ્ધાળુ, પવિત્ર, કોમળ અંત:કરણવાળ, ખાનદાન કુળને, શાસ્ત્રોના મર્મને જાણનાર, સત્યવાદી, વિનયવિવેક સંપન્ન, ઉદાર, વ્યસનરહિત, વૃદ્ધ પુરૂષ પ્રત્યે બહુમાન રાખનાર, આલસ્યરહિત, સાત્ત્વિક, બુદ્ધિશાળી, શૂરવીર, કાર્યકુશળ, સદાચરણપરાયણ, નિષ્પક્ષપાત તથા રાજનીતિમાં કુશળ એવે વંશપરંપરાએ ઉતરી આવેલા વણિક પુત્રને મંત્રી તરીકે નીમા જોઈએ.”
શિષ્ય–વણિક પુત્ર પ્રત્યે આપ કંઈક અધિક પક્ષપાત દર્શાવતા હે એમ લાગે છે!
સૂરિ—કદાચ તે પક્ષપાત પણ હોય. પરંતુ તે ગુણને અવલંબીને છે, એ ભૂલી જવાનું નથી. પ્રથમના સમયમાં વણિક પુએ જે કાર્યદક્ષતા, શૂરવીરતા અને ઉદારતાથી મંત્રીપદની સાર્થકતા કરી છે, તેને જે સવિસ્તર હેવાલ કહું તે વખત બહુ નીકળી જાય. ઈતિહાસમાં વણિકપુત્રના મંત્રીત્વને વિજયી વૃતાંત તમે પિતે જોઈ શકે તેમ છે. જેમને ઈતિહાસ આ ઉજજવળ છે અને જેમની કીર્તિ હજી આપણા કાનમાં પ્રતિ
For Private And Personal
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
ધ્વની ઉપજાવી રહી છે તે વણિક કુળના મંત્રીઓ સિવાય અન્ય કુળની હિમાયત હું કેવી રીતે કરી શકું? મંત્રીત્વ તે વણિકેનું જ કહેવાય છે. “વાણીયા વિના રાવણનું રાજ્ય ગયું” એમ જે કહેવાય છે તે એક રીતે વણિક મંત્રીઓની નીતિપરાયણતા અને શાસનપદ્ધત્તિની જ પ્રશંસા છે, એમ કહું તે ખેડું નથી. આજના વણિકના જેવા પૂર્વકાળના વણિકે પણ ભીરૂ, કાયર અને સ્વાર્થપરાયણ હશે એમ માની લેવું તે અજ્ઞાનતા છે. શિષ્ય–સેનાપતિમાં કયા ખાસ ગુણ હોવા જોઈએ?
સૂરિ–યુદ્ધનીતિને અનુભવી, અશ્વાદિ વાહને વાપરવામાં કુશળ તથા ધર્મ—નીતિને વળગી રહેનાર સેનાપતિ જ રાજની આબરૂ અને સહિસલામતી સંભાળી શકે છે. સેનાપતિમાં કર્તવ્યતત્પરતા અને સહનશીલતાના ગુણે બહુજ આવશ્યક મનાય છે. અને તેનું કારણ પણ સ્પષ્ટ જ છે. શારીરિક શ્રમથી જે સેનાપતિ કાયર થઈ જાય તે પોતાના માલેકને કદિ યશ અપાવી શકે નહીં.
શિષ્ય–રાજના એવા ઉચ્ચ માનવંતા પદો તે ભાગ્યશાળી પુરૂજ પ્રાપ્ત કરી શકે! જ્હોટે ભાગે સૌને પ્રથમ સામાન્ય નોકરીથી જ શરૂઆત કરવી પડે છે. આવા સામાન્ય કરેામાં ક્યા ખાસ ગુણો હોવા જોઈએ કે જેનાથી તે પોતે માન-મરતબામાં ઉન્નતિ કરી શકે ?
સૂરિ–ઠરેલ સ્વભાવવાળ, બુદ્ધિશાળી, મધુર વચન બોલનાર, પરાક્રમી, નિર્લોભી, પવિત્ર અંત:કરણવાળે, પિતાના
For Private And Personal
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૫૪
વિવેક વિલાસ.
સ્વામીને સ્વપ્નમાં પણ ન છેતરનાર અને વફાદાર નોકરીઓ કેઈનું મન જીતી લે છે.
શિષ્ય-–આપે જેટલા ઉચ્ચ ગુણે હતા તે બધા એકીશ્વાસે વર્ણવી નાખ્યા. વ્યવહારિક ઉપાય સૂચવે તેજ અમારા જેવા બાળજી સમજી શકે. દાખલા તરીકે એક માલીક, નોકરને પોતાની પાસે બોલાવે તે તેણે કેવી રીતે જવું, કેવી રીતે બેસવું અને કેવી રીતે મહેરબાની મેળવી લેવી, એ વાત તે સિ કેઈ નેકરે અવશ્ય જાણવી જ જોઈએ.
સૂરિ પિહેલી આ વાત તે નેકર માત્રે યાદજ રાખવી જોઈએ કે વગર બોલાવ્યું અને વગર કામે વારંવાર પિતાના શેઠ કે ઉપરી પાસે ન આવવું જોઈએ. સ્વામી પિતાને બેલાવે ત્યારે નેકરે વિનય પૂર્વક પિતાને ઉચિત એવે માર્ગ ઉપરી પાસે જઈ ઉચિત સ્થાને અંગોપાંગ ઢાંકીને બેસવું. સુજ્ઞ કરે ઘણુ ખરૂં પિતાના શેઠની મુખમુદ્રા જોઈને જ તેમની પ્રકૃતિ જાણું લે છે, અને પ્રકૃતિ જાણ્યા પછી કંઈ મુશ્કેલી નડતી નથી. એ પ્રકૃતિ–પરીક્ષામાં જ નેકરને અડધા વિજય સમાઈ જાય છે ( શિષ્ય—આપતો “ઉચિત સ્થાન” કહીને જ અટકી ગયા. પણ તેવું ઉચિત સ્થાન કેવી રીતે પસંદ કરવું?
સૂરસેવકે પિતાના ઉપરીની બહુ નજીક તેમજ બહુ દૂર નહીં બેસવું જોઈએ. જે બહુજ નજીક બેસે તે ઉપરીને હરકત થાય અને બહુ દૂર બેસે તે વાતચીત કરવામાં હરકત પડે, વળી આસન પણ એવું હોવું જોઈએ કે જે ઉપરીને આસન કરતા ઉંચુ કે સરખું પણ ન હોવું જોઈએ.
For Private And Personal
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૧૫
શિષ્ય—નાકરે કેવી જાતનાં વસ્ત્રો પહેરવાં જોઇએ ?
સૂરિનસેવકવગે પેાતાના માલીક કરતાં અધિક સાર
અથવા સરખા વેષ પહેરવા એ યાગ્ય નથી. એથી સેવકના ખાટા દંભ માલેકની દ્રષ્ટિમાં તરી આવે છે, અલખત્ત, શેઠે પોતે રાજીખુશીથી જે વસ્ત્રો તથા અલંકારા સપ્રેમ ભેટ કર્યા હાય તે પહેરવામાં કાઇ જાતની હરકત નથી.
શિષ્ય—રાજસભામાં કે કાઇ ખીન્ન એવા સ્થાને અમારે કઇ વાતની ખાસ કાળજી રાખવી જોઇએ ?
સૂરિસભામાં કદાચ છીંક, બગાસુ કે ઓડકાર આવે તે એટલા વાનાં મુખ ઢાંકીને કરવાં. બહુ મ્હોટા અવાજથી હસવું નહીં. હસવું રોકાય તેમ ન હાય તે મુખ આડું વસ્ત્ર રાખી હસવુ’. કેટલાકે સભામાં બેસી નાક કાન ખાતરે છે, તે પણ ઠીક નથી. હાથ-પગના આંગળાના ટચાકા ફાડવા તે પણ અયેાગ્ય છે. શિષ્ય ચેતી રાખવી ?
વાત્તોલાપ કરતી વેળા કેવી જાતની સાથે
સૂરિ+વાર્તાલાપ કરતાં પોતાના ઉપરી—અધિકારી શુ કહેવા માગે છે તે ખરાખર સમજી લેવું. અર્ધું સમજાયું ન સમજાયું કે તુરત જવાબ આપી દેવાથી “હીરા ઘેઘે જઇ આવ્યા” જેવું હાસ્યાસ્પદ પરિણામ આવે છે. ઉત્તર આપતી વખતે સ્વામીને તુંકારથી ન મેલાવાય, એ પણ સાવધાની રાખવી ઘટે છે.
For Private And Personal
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
પ
વિવેક વિલાસ.
શિષ્ય—શેઠને સલાહ કે ઉપદેશના એ શબ્દો કહેવાની જરૂર પડે તેા તે વેળા શું કરવું ?
સૂરિ—જો પેાતાના ઉપરી કાંઇ ખોટું કામ કરતા ડાય અથવા કરવાના હાય તા સુજ્ઞ અને વફાદાર સેવકે બહુ નમ્રતાથી તે વિષે ચેાગ્ય ઉપદેશ આપવા જોઇએ. એવે વખતે શરમ કે ભય રાખવાથી સેવકની ક્રુજ ખરાખર અદા થઇ શકતી નથી. પર ંતુ તેવી સલાહ કે ઉપદેશ સ્વામીને એકાંતમાં લઈ જઈ મધુર વાણીથી આપવી એજ સેવકની ખરી ખુમી છે.
શિષ્ય—સ્વામી યાગ્ય વાતને પણ ધિક્કારી કહાડે તે ? સૂરિ—એવે વખતે બની શકે તેટલી શાંતિ અને સંયમ રાખવા. ઉપરીની સામે ક્રોધ કરવાથી કે ઉગ્રતા દર્શાવવાથી આપણા ઇષ્ટ હેતુ પાર પડતા નથી. સમયને ઓળખી મૌન ગૃહણ કરી એકાંત મળતાં સેવકે પેાતાના વિચારો દર્શાવવા જોઇએ.
શિષ્ય—ઉપરીનું મન પ્રસન્ન છે કે અપ્રસન્ન છે તે શી રીતે જણાય ?
સૂરિ સેવકને જોતાંજ જો તે હર્ષ પામે, પાસે ખેલાવે અને બેસવાને આસન અપાવે, તેમજ સ્નેહભીનાં શબ્દો ઉચ્ચારે, તા સમજવું કે અત્યારે આપણા ઉપરીનું મન બહુ પ્રસન્ન છે. તેથી ઉલટું જો સેવકને જોતાં છતાં માન રાખી બેસી રહે, પ્રત્યેક વાતમાં ઉપેક્ષા દર્શાવે અને રાષયુક્ત ના ઉચ્ચારે તે • સમજવું કે અત્યારે માલીકનું મન પ્રસન્ન નથી.
For Private And Personal
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સવાદ.
૫૭
શિષ્ય આપની સાથેની આજની વાતચીત ઉપરથી જેમ સેવકવર્ગને ઘણું જાણવાનું મળી શકે તેમ છે, તેવી જ રીતે અમારા હાથ નીચેના માણસા સાથે કેવા વ્યવહાર રાખવા, તે પણ જાણી શકાય છે.
( ૫ ) સૂરિ—આજે રાજના કરતા કઇંક વિલંબથી આવ્યા હૈ તેમ જણાય છે.
શિષ્ય-ખરેખર આજે અણુધાર્યા વિલખ થઇ ગયે છે. તેનુ કારણ એવું બની ગયું કે ખરાખર નીકળવાના વખતેજ એક અતિથિ મ્હારે ત્યાં આવી ચડયા, એટલે તેમની આહારસબંધી વ્યવસ્થા કરતાં જરા વધારે વખત નીકળી ગયા. સરિ—તમે અતિથિ કાને કહેા છે, તે મારે જાણુવુ જોઇએ.
શિષ્ય—ઘરે જે પાણી આવે તેને અમે સારી ભાષામાં અતિથિ” એવું નામ આપીએ છીએ. તે સિવાય એ વિષયમાં હું કાંઇ વધુ જાણતા નથી.
(6
સૂરિ—ત્યારે અતિથિ અને પાણા વચ્ચે બહુ તફાવત છે. શિષ્ય—એ વાત તો હું આજે પ્રથમજ આપની પાસે
સાંભળુ છુ.
સૂરિ જે મનુષ્ય અકસ્માત્ આપણા આંગણે દેખાવ દે, જેના આગમન સમધી તિથિ કે વાર આગાઉથી નક્કી થયેલા ન હાય, અને જે પર્વ, હર્ષ, શાક આદિ સસારના પ્રપંચથી મુક્ત
For Private And Personal
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૫૮
વિવેક વિલાસ. હોય, તેને શાસ્ત્રમાં અતિથિના નામથી ઓળખવામાં આવે છે. બાકીનાને મહેમાન અથવા પણ શબ્દથી સંબોધવામાં હરકત નથી. જો કે યાચક અને દીન જન પણ પ્રસંગે પાત આવી ચડે છે, પરંતુ તેમની ગણત્રી મહેમાન કે અતિથિમાં થઈ શકતી નથી. શિષ્ય–અતિથિની સેવા શી રીતે થવી જોઈએ?
સૂરિ–સારા ગૃહસ્થો અતિથિને દેવ સમાન લેખી તેમને દરેક રીતે આદર-સત્કાર કરે છે. ભૂખ, તરસ કે એવા બીજા કેઈ ખાસ કારણ વિના અતિથિઓ બનતાં સુધી ગૃહસ્થને ત્યાં જતા નથી. એવા નિસ્પૃહી અતિથિઓની તન-મન-ધનથી યથાશક્તિ સેવા કરનાર ગૃહસ્થ અતિથિ તરફને ભારે આશિર્વાદ મેળવે એ સ્પષ્ટ જ છે. આવનાર અતિથિ ગમે તેવો પંડિત હોય કે મૂખ હેય, મિત્ર હોય કે શત્રુ હોય, પરંતુ તેને ખાનપાન આપવામાં કઈ પણ પ્રકારને સંકેચ ન રાખ.
શિષ્ય—પણ તે આપણું ગોત્રને કે સંપ્રદાયનો ન હોય તે?
સૂરિ–તેથી શું થઈ ગયું ? અતિથિ હેય તે પછી તેને ગોત્ર, સંપ્રદાય કે જ્ઞાન સંબંધી પ્રશ્ન પૂછવાની જરૂર રહેતી નથી. ખરા ધર્મનિષ્ઠ ગૃહસ્થ પિતાના ભેજન વખતે અતિથિની ખાસ તપાસ કરાવે છે. અને ગામમાં કે આસપાસમાં જે કોઈ અતિથિ હોય છે, તે તેને પ્રથમ ભેજન કરાવ્યા પછી જ પિતે પિતાનું ભજન લે છે. આવા અતિથિભક્ત સજજન મહેતું પુણ્ય ઉપાર્જવા ભાગ્યશાળી થાય છે.
For Private And Personal
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ. શિષ્ય–દીન અને યાચકજને આવે તે શું કરવું ?
સૂરિ–તેમને પણ યથાશક્તિ અન્નદાન કે એવી જાતનું બીજું દાન આપી સંતોષવા જોઈએ. સંસારમાં બનતાં સુધી કેઈ ભૂખ્યું કે તરસ્ય ન રહે, એજ સદ્ગહની મહટામાં મહેાટી ભાવના હોય છે.
શિષ્ય—અન્નદાનનું આટલું બધું માહાત્મ્ય શા માટે?
સૂર—તમે ગૃહસ્થ પુરૂષે અન્નની ઉપયોગિતા અને અન્નદાનનું માહાસ્ય ન સમજી શકે. જેમને માટે જમવાના અવસરે વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ભેજને તૈયાર રહેતા હોય, જેઓને ભૂખના અભાવે પણ વારંવાર જમવું પડતું હોય, તેઓ ભૂખ્યા માણસોનું દુઃખ શી રીતે સમજી શકે ? ભૂખ્યા માણસે ભૂખના દુઃખથી ઉશ્કેરાઈ કેવા કુકર્મો કરવા લલચાય છે અને સમાજની વ્યવસ્થામાં કેટલો ગોટાળે ઉભે કરે છે તેનું જ્ઞાન શ્રીમંતને કયાંથી હોય?
શિષ્ય આપનું તે કથન સત્ય છે. પણ અન્નદાનનું બુદ્ધિમાં ઉતરે એવું માહાસ્ય તે રહી જ ગયું!
સરિ–વાત એમ છે કે ભૂખથી રીબાતા માણસે પિતાની શુભ ભાવનાઓ જાળવી શકતા નથી, ભૂખને લીધે તેઓની ઇંદ્રિયો પણ એવી શિથિલ થઈ જાય છે કે તેઓ પિતાના મન ઉપર પુરેપુરો કાબુ રાખી શકતા નથી, તેમની ચિત્તની સમાધી તથા શાંતિ પણ ભુખને લીધે ખોવાઈ જાય છે. તત્કાળમાં જ જે. તેમને અન્ન જેવી ઉપયોગી સામગ્રી પુરી પાડવામાં ન આવે તે
For Private And Personal
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
આવા લેકે સમાજને કેટલાબધા ભારે થઈ પડે તેને વિચાર પણ કરવો જોઈએ. તમે જ્યારે બુદ્ધિમાં ઉતરે એવા કારણે માગે છો ત્યારે જ હું આ બધી હકીક્ત તમારી આગળ મુકું છું. બાકી જ્યાં અનુકંપા-દયા અને માનવસેવાની ઉંચી ભાવના દીપી રહી હોય ત્યાં આવી દલીલેની જરૂર રહેતી નથી. વળી, વિચાર કરે કે આ જગતમાં પોતાનું પેટ કેણુ નથી ભરતું? જે ઘણા લેકેને આધાર આપે તે જ ખરેખર પુરૂષાથી નર કહેવાય. - શિષ્ય—પણ ભેજન પહેલાં કઈ અતિથિ કે દીનયાચક ન હોય તે?
સૂરિ—એ તે હું પ્રથમ જ કહી ગયા કે સુપાત્રને વેગ ન હોય તે શ્રદ્ધા પૂર્વક એવા અતિથિની ભાવના ભાવી પિતાનું ભેજન લે છે. બાકી પોતાનું પેટ ભરનારા ઉદરંભરીએથી આ સંસારમાં શું કલ્યાણ થવાનું હતું ?
શિષ્ય–અન્નદાનને મહિમા આજે આપની કૃપાથી બરાબર સમજાયે. દરેક ગૃહસ્થ ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી અને નિર્ધનને વસ્ત્રનું દાન આપવું જોઈએ, એથી દયાભાવની નિર્મળતા થાય છે. એટલું જ નહીં પણ સમાજ અને સંસારની વ્યવસ્થા પણ કમસર જળવાઈ રહે છે. ' સૂરિ–ગૃહસ્થના જે દસ પ્રકારના ધર્મ કહ્યા છે, તેમાં દયા અને દાનને અગ્રપદ આપવામાં આવ્યું છે, તેનું પણ એજ કારણ છે. દીન જનને ઉદ્ધાર કરે, કેઈની જોડે મત્સર
For Private And Personal
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સ ંવાદ.
૧
ન રાખવા, વિનય, સંયમ, ન્યાયપરાયણતા તથા સહૃદયતા વિગેરે ગુણા પણ ગૃહસ્થાએ ખીલવવા જોઇએ.
શિષ્ય—અતિથિના જેટલી અન્ય ફાઇની સંભાળ લેવાની હાય છે ખરી ?
સૂરિ–અતિથિને જેમ દેવની ઉપમા આપવામાં આવે છે તેવી જ રીતે માત-પિતાને દેવાપમ માનવામાં આવે છે. માત-પિતાના ઉપકારોથી કચેા પ્રાણી આ સંસારમાં દબાયેલા નથી. માતપિતાની સેવાથી ભક્તિ અને કૃતજ્ઞતા આદિ સદ્ગુણાને પોષણ મળે છે. એટલા માટે ભાજન સમયે સાએ પ્રથમ તેમની સારસંભાળ લેવી અને તેમને દરેક પ્રકારે સતાષ આપી પેાતાની ભેાજન–પ્રવૃત્તિમાં નેત્ર, એવી શિષ્ટ પુરૂષાની પરંપરા છે. તે ઉપરાંત પેાતાનાં બાળકા, ગર્ભવતી સ્ત્રી, કુટુ અના વયાવૃદ્ધ માણસો તથા રોગી અને નિરાધાર પશુ-પ્રાણીએની સંભાળ લેવી જોઇએ. તાબાના માણસો જો ભૂખ્યા-તરસ્યા કે રાગથી રીખાતા પડયા રહે, અને તેમના માલીક પેટ ભરીને સૂઇ રહે તેા તાખાના માણસો તેવા માલીકને હૃદયથી આશિર્વાદ ન આપે, એ સ્વાભાવિક જ છે. ઘરના વડાએ પોતાના સઘળા આશ્રિતાની ભોજન પૂર્વે અવશ્ય સંભાળ લેવી જોઇએ. એમાં સ્વાની સાથેજ પરીપકાર રહેલા છે, એમ કહેવાની જરૂર નથી. આપણા આશ્રયે પડેલા પશુ-પ્રાણીઓની પણ તેજ પ્રકારે સભાળ લેવાની હાય છે.
શિષ્ય—ભાજનના સમય વાજબી રીતે કયારે થયે
કહેવાય ?
For Private And Personal
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. સૂરિ–વસ્તુત: તે જઠરાગ્ની જ્યારે પ્રદિપ્ત થાય અને ખરેખરી ભૂખ જાગે ત્યારે જ મનુષ્યએ ભેજન કરવું જોઈએ. ભૂખને સમયે ભૂજન કરવાથી મનુષ્યનું આયુષ્ય, બળ અને શરીરની કાંતિમાં વૃદ્ધિ થાય છે; પરંતુ વિના ભૂખે જમવાથી અને જીલ્લાની લાલસાથી પેટમાં ભાર નાંખવાથી એ ભજન ઉલટું દુ:ખદાયક થઈ પડે છે.
શિષ્ય – પૂર્વનું ભેજન બરાબર પચી ન જાય, ત્યાં સુધી નવું ભેજન કરવું ન જોઈએ એમ મેં સાંભળ્યું છે. કારણ કે તેમ કરવાથી અજીર્ણ થાય છે, એ વૈદ્ય કેને અભિપ્રાય છે. પણ અજીર્ણથી માણસે એટલું બધું શા માટે બહીવું જોઈએ?
સૂરિ–અજીર્ણ એ હારથી જોતાં છેક નજીવું દર્દ જણાય છે. પણ સર્વ રેગની ઉત્પત્તિ પ્રાય: એ અજીર્ણમાંથી જ થાય છે એ વાતની કદાચ તમને ખબર નહીં હોય. અજીર્ણથી જ વાત-પિત્ત-કફ આદિ દેશે પ્રકોપને પામે છે. બહુ ખાવાથી પુષ્ટ થવાતું નથી, તેની સાથે ખાન-પાન બરાબર પચી જાય એટલા માટે તેને મેગ્ય એ શારીરિક શ્રમ પણ કરે જોઈએ. શિષ્ય—અજીર્ણ કેટલા પ્રકારના હશે?
સૂરિ–મુખ્યત્વે રસશેષ, આમ, વિષ્ટબ્ધ તથા વિપકવ એમ ચાર પ્રકારે અજીર્ણ વર્ણવ્યા છે. બાકી તે સિવાયના બીજા પ્રકાર પણ ઘણા છે.
For Private And Personal
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ. શિબ—તે ચાર અજાણના લક્ષણે પણ ભિન્ન ભિન્ન જ હશે!
સૂરિ -રસશેષ અજીર્ણ થયું હોય તે બગાસા આવે, આમ અજીર્ણ થયું હોય તે ઓડકાર આવે, વિષ્ટબ્ધ અજીર્ણ થયું હોય તે શરીર તૂટવા માંડે અને વિપકવ અજીર્ણ થયું હેય તે ધુમાડાને ઓડકાર આવતું હોય એ આભાસ થાય.
શિષ્યએ ચારે અજીર્ણના સહેલા ઉપાય પણ હવા જ જોઈએ?
સૂરિ -રસ શેષ અજીર્ણમાં, ભજન કરતાં પહેલાં થડે વખત સૂઈ રહેવું, આમ અજીર્ણમાં વમન-ઉલટી કરવાથી લાભ થાય છે, વિષ્ટoધ અજીર્ણ વખતે શરીરમાંથી પરસેવે છુટે એવા ઉપાયે લેવા જોઈએ અને વિપક્વ અજીર્ણમાં તે જળપાન જે સાદે ઉપાય જ બસ થઈ પડે છે.
શિષ્ય—આહાર બરાબર પાચન થઈ ગયે છે એમ શા ઉપરથી જણાય?
સૂર–ખાધેલું અનાજ જ્યારે બરાબર પચી જાય છે ત્યારે મળ-મૂત્ર ખુલાસાથી આવે છે, શરીરનાં વાત-પિત્ત-કફ વિગેરે સમાન અવસ્થામાં રહે છે. એમાં જ્યારે સહેજ પણ ગડબડ ઉભી થાય ત્યારે સમજવું કે પાચનશક્તિમાં બગાડે થવા માંડયો છે.
શિષ્ય–મળત્સર્ગના બીજા પણ અનેક દ્વારા છે. મળમૂત્રના ખુલાસાથી બીજા દ્વારેને કંઈ સહાયતા મળતી હશે?
For Private And Personal
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૬૪
વિવેક વિલાસ.
—ખ્રસ્તની શુદ્ધિ ઉપર જ શરીરની તમામ શુદ્ધિઆના આધાર છે. જો અજીર્ણાદિ વિકાર ન હોય તેા મળમૂત્ર ત્યાગ કર્યો પછી ક્ષણમાત્રમાં નાસિકા આદિ દ્વારા તથા હૃદય પણ વિશુદ્ધ થઈ જાય છે. પાચનશક્તિ ખરાબર હોય તે ઇંદ્રિયે પાત પેાતાનું કાર્ય બહુ સરળતાથી અને ઉત્સાહથી કરી શકે છે.
શિષ્ય-પાચનક્રિયામાં કાઈ જાતની વિકૃતી ન થાય એટલા માટે ભાજનના સમય તેમજ તેની વિધિ દરેક માણસે જાણી લેવાં જોઇએ. તે સંબ ંધમાં આજે આપ કઇંક કહે। એવી મ્હારી પ્રાર્થના છે.
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
-
સૂરિ—આપણે ધીમે ધીમે તેજ વિષય ઉપર આવીશુ ભોજન કયારે કરવું એ વાત હું એકવાર આગળ કહી ગયો છું. પણ તે એક સામાન્ય નિયમ હતા.
શિષ્ય—જઠરાગ્નિ પ્રદીપ્ત હેાય ત્યારે જ ભોજન લેવુ જોઇએ એવા આપના ઉપદેશ મને બરાબર યાદ રહી ગયા છે. સૂરિ—તેની સાથે ભોજન કયારે ન કરવું એ વિષય પણ જાણી લેવા જોઇએ. સવારમાં બહુ વહેલ, સંધ્યાકાળે, રાત્રીએ, હાલતાં-ચાલતાં, અન્નની નિંદા કરતાં તથા અવ્યવસ્થિ તપણે એસીને ભાજન નહીં કરવુ જોઇએ.
શિષ્ય આપને કહેવાના અશય એવા હાવા જોઇએ કે પ્રાત:કાળે બહુ વ્હેલા ભાજન લેવાથી જઠર ઉપર જો વધી પડે છે. જઠર પોતાનું જુનુ કાર્ય ઉકેલે તે પહેલાં તેના ઉપર વધારાના એજો નાંખવાથી તે સુસ્ત થઈ જાય છે. સાંજે અથવા
For Private And Personal
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
રાત્રીકળે તે જીવ-જંતુને ઉપદ્રવ એટલેબ હેય છે કે કે પણ દયાળ ગૃહસ્થ તે વેળા ભેજન લેવાનું ઉચિત નજ ગણે. હાલતાં-ચાલતાં અને અન્નની નિંદા કરતાં ખાવું એ તે જંગલીપણાની જ નીશાની છે.
સૂરિ–અને ભજન કરવા બેસતાં પહેલાં મુખ-હાથ-પગ વિગેરે બરાબર સાફ કરી લેવા જોઈએ, એમ ફરીથી કહેવાની જરૂર નથી. કેટલાક સ્ત્રી-પુરૂષ, હાથ–પગ–માં બરાબર શુદ્ધ કરવા છતાં મલીન વસ્ત્ર પહેરીને, ભીનું વસ્ત્ર ઓઢીને, કે માથું વીંટીને જમવા બેસે છે, તે પણ અયોગ્ય છે. કઈ કઈ તે ભેજનની સારી સ્વાદિષ્ટ સામગ્રી જેઈ એકદમ ભેજન કરવા બેસી જાય છે અને જેમ તેમ પેટ ભરી ઉડી જાય છે, તે પણ નિયમ વિરૂદ્ધ છે. કારણ કે તેવી સ્વચ્છંદતાથી આહારનું પ્રમાણ સચવાતું નથી, તેમ આહારના દ્રવ્ય પણ બરાબર ચવાતા નથી. પરિણામ એ આવે છે કે એવી ઉછુંખલતાથી પ્રકૃતિ બગડી જાય છે અને શરીરમાં વ્યાધીઓ ઘર કરી બેસે છે.
શિષ્ય–ભજન કરવાનું સ્થાન પણ પવિત્ર જ હેવું જોઈએ, એ સિવાય વધુ કાઈ કહી શકાય?
સૂરિ–સ્થાન શુદ્ધ હેય એટલું જ બસ નથી. છેક ખુલ્લી જગ્યા અને અતિશય તડકાવાળી કે અંધારાવાળી જગ્યા એ પણ ભેજનને માટે ઉચિત નથી. પગરખાં પહેરીને, ઉતાવળા ચિત્તથી, કેવળ ભૂમિ ઉપર બેસીને તેમજ ખાટલે બેસીને ભોજન કરવું એ પણ અનુચિત છે.
For Private And Personal
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ,
શિષ્ય—ભાજનને માટે એવી સખ્ત વિધિ રાખવાનું
શું કારણ હશે ?
*
(L
સૂર—આહારની અસર મન ઉપર થયા વગર રહેતી નથી. આહાર તેવા આડકાર ” એવી આપણામાં સાધારણ કહેવત છે, તેના આશય એવા છે કે જો આહારમાં સાત્વિક પદાર્થોના ઉપયાગ થાય તા તેથી મનેવૃત્તિ પણ સાત્વિક જ રહ્યા કરે છે. એટલા માટે ભ્રષ્ટ અથવા અખાદ્ય પદાર્થોના ઉપયાગ ન કરવાનું તેમજ ભ્રષ્ટ પુરૂષાની નજર આગળ ભાજન ન કરવાનું ક્રમાવવામાં આવ્યું છે, ને જો એક માણસને ગમે તેવા મલીન સ ંજોગામાં, મલીન પાત્રામાં, જમવાની ટેવ પડી જાય તે। પછી તે માણસ પોતાની પવિત્ર ભાવનાઓને વખત જતાં તેવીને તેવી પવિત્ર ન રાખી શકે.
ન
શિષ્ય—ભાજનના સબ ંધમાં સ્પર્શાસ્પર્શે ત્ય વિષે આપના શું મત છે?
સૂરિહું માત્ર પવિત્રતા અને સાત્વિકતાનાજ પક્ષપાતી છું, એટલું જ કહેવું મારે માટે ખસ થઈ પડશે, અપવિત્ર વસ્તુ ખાવી નહીં; એટલુ જ નહીં પણ દુરાચારી અને દુષ્ટ ચિરત્રવાળા માણુસેના પ વાળી ભેાજન સામગ્રીને પણ હું તે ત્યાજય જ ગણું છું. બળદ, કુતરા, પશુ, પક્ષીની સુઘેલી તથા ખાધેલી ચીજોના પણ બનતાં સુધી કેાઇએ ઉપયોગ ન કરવા જોઇએ. કારણ કે તે પ્રાણીઓના મુખના ઝેરના અંશ તે પદાર્થોમાં રહી જવાના સંભવ છે.
For Private And Personal
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૬૭
શિષ્ય—આપણામાં કેટલાંક માણસો કુતરા, ખીલાડાની એટેલી વસ્તુ આહારમાં વાપરતાં સંકોચાતા નથી એ મેં કેટલીકવાર પ્રત્યક્ષ જોયુ છે.
સૂરિબની શકે ત્યાં સુધી ભોજનના તમામ દ્રવ્યો વ્યવસ્થિત પણે સુરક્ષિત રાખવા જોઇએ. કારણ કે ભાજનની ઉપરદેહના અને દેની ઉપર મનની શુદ્ધાશુદ્ધતાને ઘણા ખરા આધાર રહેલા છે, એમ હું કહી ચુકયા છું. કુતરા, ખીલાડા જેવા પ્રાણીઓના સુ ંઘેલા-સ્પર્શે લા અને ખાધેલા પદાર્થોના ઉપયાગ કરવા એ મ્હાટુ જોખમ ખેડવા ખરાખર છે. પવિત્રતા અને શુચિતાના ઉપાસકેાએ તા તેવા પદાર્થીના પરિત્યાગ જ કરવા જોઇએ.
શિષ્ય—પણ કેટલાકા તે એક-મીજાનુ એઠું-જીઠું ખાવામાં કશેય ખાધજ નથી ગણતા અને કેટલાકેા તા પાંચ-સાત જણ સાથે મળીને એક ખીજાના મુખસ્પ વાળું એઠું ભોજન ખાવામાંજ આનંદ માને છે; તેનુ શું ?
સૂરિએ રીતિ ખરેખર નિંદનીય છે. પરસ્પરનું એઠુ ખાવાથી એક બીજાના સંસ્પર્શ જન્મ રાગેા વધારે વિસ્તાર પામી પ્રસરતા જાય છે. વળી તેની ચિત્તવૃત્તિ ઉપર પણ ઘણી ખરાબ અસર થાય છે. કેટલાક સ્થળેામાં એકજ પ્યાલાથી સેકડા માણસો પાણી પીવે છે અને પુન: તેજ પ્યાલું પાણીના ગાળામાં નાખે છે; આથી ભ્રષ્ટાચાર વધતે જાય છે. પાણીમાં જુદી જૂદી જાતના રોગ જનક જંતુઓ પેદા થાય છે અને રિ
For Private And Personal
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. ણામે સર્વત્ર ત્રાસ ફેલાય છે. આપણામાં કેટલીકવાર ચેપી રોગે જોત જોતામાં ફેલાઈ જાય છે, તેનું પણ આ ભ્રષ્ટાચાર એક કારહેવું જોઈએ; એ કેટલાકને મત છે.
શિષ્ય–પ્રસંગોપાત આપે કરેલી આ સૂચના હમેશાં ધ્યાનમાં રાખીશ. ભેજનમાં ખાસ કરીને ક્યા પ્રકારના અન્ન ફલને ઉપયોગ કરે તે વિષે કંઇ ફરમાવશે ?
સૂરિ–વિવિધ પ્રકારના અન્ન અને ફળ-ફુલની આરોગ્ય ઉપર કેવી જાતની અસર થાય છે, તે એ યથાશક્તિ સમજી લેવું જોઈએ. સર્વ સાધારણને માટે એટલી વાત કહી શકાય કે અમુક પ્રકારનું અન્ન કે ફળ કયાંથી આવ્યું છે અને તેનું શું નામ છે, ઈત્યાદિ બાબતેને નિર્ણય કર્યા વિના તેને ઉપયોગ કરે ન જોઈએ, વળી એક જ ચીજ બે વાર ઉહી કરેલી હોય તે તે પણ પરિહરવી.
શિષ્ય–ભજન કરતી વખતે કેટલાક અસાવધાનપણે અચ બચ એવા શબ્દ કરે છે, એનું શું કારણ હશે?
સરિ—તે એક જાતની કુટેવ છે. ભજનને ખુબ ચાવવું જોઈએ. એમાં તે કઈ પણ પ્રકારને શક નથી. પરંતુ તેમ કરતાં મુખને વિકૃત બનાવવું, અને અચ-બચ જેવા શબ્દો કહા હવા એ ટેવ ઈચ્છવાયેગ્ય નથી. જમતી વખતે મુખમુદ્રા હમેશાં હસમુખી તથા આસપાસના સગા-સંબંધીઓને પણ આહલાદ આપે એવી હોવી જોઈએ.
શિષ્ય–હું ધારું છું કે જે ભજન કરવાનું સ્થાન એ
For Private And Personal
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ.
કાંતમાં જ પસંદ કર્યુ હાય તા પછી આપે કહ્યુ તેમ અણુગમા ઉપજાવવાની પંચાત ન રહે.
સૂરિ—ભાજનનું સ્થાન છેક એકાંતમાં હાય એ પસંદ કરવા ચોગ્ય નથી. ભયંકર આકૃતી વાળા અને ત્રાસ ઉપજાવે એવી મુખમુદ્રા વાળા ચાર, હત્યારા અને દુર્જનાથી દૂર અને આ ત્મીય સગા-સંબંધીઓ, જેવાં કે મા, મ્હેન, માશી, ધર્મ પત્ની વિગેરીની હાજરીમાં સામાન્ય ઉંચાઈવાળા પાટલા ઉપર બેસી, સર્વની સાથે પ્રીતિ અને આનંદસૂચક વાર્તાલાપ કરતાં ભેજન કરવુ જોઇએ. ભાજનની સામગ્રી શુદ્ધ અને સાત્વિક હાવી જેઈએ તેની સાથે ભાજન તૈયાર કરનાર પણ પવિત્ર અને સંતુ ષ્ટ પ્રકૃતિવાળાં હાવા જોઇએ.
શિષ્ય—આહારમાં લેવા યાગ્ય દ્રબ્યા શુદ્ધ હેાવા જોઇએ; તે વાત તા મારે ગળે ઉતરે તેવી છે. પણ ધર્મ પત્ની તથા સ્નેહી જનોની શી જરૂર હશે ?
સૂરિ -જરૂર એટલા માટે કે સ્નેહીજના પાસે હાય ત તેમની સાથે આન ંદપૂર્વક વાન્તર્તાલાપ કરતાં મનને અવ્યગ્ર અને શાંત રાખી શકાય. ભાજન સમયે ચિંતા કે ભય સેવવા ચિત નથી. અને જો એકાંત તથા ગમગીની ભર્યું વાતાવરણ હાય તા મનરૂપી મ ટ આડું-અવળું દોડયા વગર રહે નહીં. ચાગી પુરૂષો જ એકાંતમાં મનને સ્થિર રાખી શકે છે. ખાકી પ્રાકૃતજના તા સહેજ સાજ અવકાશ મળતાં મનને લગામ વિનાના અશ્વની જેમ ટુ' મૂકી દે છે. પરિણામ એ આવે છે કે લેવાદેવા વગર તે હર્ષ શાક-ક્રોધ અને ભય સેવી વ્યગ્ર મને છે.
For Private And Personal
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
શિષ્યમા~~હેન તથા ધર્મ પત્ની વિગેરેની હાજરી ભાજન સમયે આવશ્યક છે, તે હું કખુલ કરૂં છું. પણુ ઘણું કરીને તેા તેઓ ભેાજનાગારમાં હાય છે જ. કારણકે ખાદ્ય પદાસાસુ કરવાનું અને રાંધવાનું કાર્ય તેમને જ હુસ્તક હાય છે.
શે
સૂરિ—માતા—હેન તથા પત્નીના હાથની રસોઇ જમવી એ સંસારનુ એક સદ્ભાગ્ય ગણાય છે. પરંતુ ધનવ ંતપણાની મિથ્યા કીર્ત્તિ મેળવવા કેટલાક રસાઇનું કાર્ય ઘરના માસેા પાસેથી પડાવી લઇ પગારદાર રસાયાને સુપ્રત કરી દે છે, અને એ રીતે હાથે કરીને સદ્ભાગ્યનુ સુખ ગુમાવે છે. શિષ્ય—આપ તેને સંસારનું સદ્ભાગ્ય લેખા છે; તે કઇ રીતે ?
સૂરિ—માતાને, વ્હેનને તથા પત્નીને તેમના પુત્રા, ભા ઇએ તથા સ્વામી માટે જેટલી કાળજી હાય તેટલી પગારદાર માણસાને ભાગ્યે જ હોય; એ તા તમે પણ સ્વીકારશેા. માતા વિગેરે જે પ્રેમથી ભાજન તૈયાર કરે છે, તે કેવળ અનુભવીએ જ સમજી શકે છે. જેએ પ્રેમની કીંમત અને મહત્તા જાણે છે તેઓ વિવિધ રસવાળા પકવાનાને તિલાંજલી આપી માતા, મ્હેન કે પત્નીના હાથના જારના સુકા રોટલા ખાવામાં પણ અમૃતના જેટલું સુખ અનુભવે છે.
શિષ્ય—માતા કે વ્હેન શુ ભેાજનમાં કંઇ વધારે રસ મુકી દેતા હશે? તે તે એક રસાઇએ રાંધે તાએ સરખુ અને ખુદ માતા કે ગૃહિણી રાંધે તા એ સરખું ! માતાના હૃદયમાં
For Private And Personal
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ. પ્રેમ હોય તેથી ભોજન વધારે સ્વાદિષ્ટ થવું જોઈએ એ કાંઈ નિયમ નથી.
સૂરિ–પ્રેમથી તૈયાર કરેલા અને પ્રેમથી પીરસાયેલા ભેજનમાં જે સ્વાદ હોય છે, તે સ્થળ રસનાથી ચાખી શકાતે નથી. પ્રેમ એ આત્માની ભૂખ છે. પ્રેમ વિનાનું મિષ્ટાન્ન પણ તુછવત્ લેખાય છે. એક માતા અથવા ધર્મપત્ની જેટલી ચીવટ અને કાળજીથી ભેજન તૈયાર કરે, તેટલી ચીવટ અને કાળજી અન્ય કોઈ ભાગ્યેજ રાખી શકે. માતાને પોતાના પુત્રના આરોગ્યની અને ઉન્નતિની જેટલી પરવા હોય, એક સ્ત્રીને પતાના પતિના સ્વાચ્ય અને સુખની જેટલી ચિંતા હોય, તેટલી શું અન્ય કોઈને હોઈ શકે! આજકાલ કેટલાક ગૃહસ્થ ભેજન તૈયાર કરાવવાનું કામ પણ પગારદાર સેવક પાસેથી લેવાનું પસંદ કરે છે. આનું પરિણામ એ આવે છે કે ગૃહિણીઓમાં કાર્યકુશળતા અથવા ગૃહતંત્ર ચલાવવાની કુશળતા આવતી નથી. તે ઉપરાંત બીજી નૈતિક અધોગતિ થાય છે તે તે વળી જૂદી જ.
શિષ્ય–ભજન કરવા ટાણે અન્ય કઈ સંબંધી કે ગુરૂજન આવી ચડે છે?
સૂરિ–તે તેમને પણ આપણી નજીક ભેજના બેસવાને વિવેક કરે. તેમાં પણ જે કઈ પવિત્ર પુરૂષ કે સાધુ મહારાજ હોય તે અતિશય નમ્રતાપૂર્વક તેમના આહારની વ્યવસ્થા કરવી. આ જગતમાં પોતાનું એકલાનું પેટ તે કાગડા, કૂતરા પણ ભરી શકે છે. એમાં કંઈ હેટ પુરૂષાર્થ નથી.
For Private And Personal
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૭ર
વિવેક વિલાસ, ખરે ઉદાર નર તે તે કહેવાય કે જે પિતાની સાથે અન્ય જનેનું પણ ઉદરપાલન કરી શકે. કહેવત છે કે માત્ર પિતાનું પેટ ભરનારા વેતરાઓ બીજાનું શું કલ્યાણ કરી શકવાના હતા?” માટે ગ્ય પ્રસંગે બીજાઓને પણ ભેજન કરાવવાને વિવેક રાખો.
શિષ્ય–આ સંસારમાં એવો નિયમ છે કે માણસ સિ પ્રથમ પિતાને સ્વાર્થ જુએ છે. પવિત્ર અને ત્યાગી પુરૂષને ભેજન આપવાથી કેવી જાતને સ્વાર્થ સરે?
સૂરિ જેવી રીતે તાજી વિયાણેલી ગાયને સારે ઘાસચારે આપવાથી પરિણામે તેના માલિકને જ લાભ થાય છે; તેવી રીતે સજજન પુરૂની ખાતરી આપેલે ભેગ એકંદરે સંસારને જ કલ્યાણકારક થઈ પડે છે! સજજને અને મહાત્મા ઓ પિતાના જ્ઞાન–યાનને સમગ્ર વિશ્વને ઉદારતાથી લાભ આપે છે. એવા પુરૂષેના ઉપગમાં આપણું અન્ન આવે તે તે મહા પુણ્યને ઉદય જ સમજે જોઈએ. જેમાં સહેજ બુદ્ધિ હોય છે તેઓ પણ મહાત્માઓની ખાતર ડી ક્ષતિ સ્વીકારી લેવામાં પિતાને ખરે લાભ સમજે છે.
શિષ્ય ખરેખર મહાત્મા પુરૂષોના પ્રતાપે જ આજે નીતિ અને ધર્મને ધોરી માર્ગ નિષ્કટક રહી શક્યો છે. ભલે તેમની પાછળ આપેલા ભેગનું ફળ તુરતમાં તે કદાચ ન જણાય પરંતુ આખરે તેમને ઉપદેશાત્મક એક શબ્દ પણ અમૂલ્ય થઈ પડે છે. ગુરૂજન, વૃદ્ધજન અને આસજનને પણ અમારા ઉપર કાંઈ ઓછો ઉપકાર નથી.
For Private And Personal
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૭૩
સૂરિશિષ્ય સંવાદ. સૂરિશાસ્ત્રમાં તે એટલે સુધી કહ્યું છે કે મહાપુરુષે ના પુણ્યપ્રતાપે જ સૂર્ય તપે છે, તેમના પુણ્યપ્રતાપે જ પૃથ્વીમાં રસ-કસ જળવાઈ રહે છે અને તેમના જ સારા ગે નિય. મિત વરસાદ પડે છે. સાધારણ રીતે દુનિયા પણ એમજ માને છે કે જ્યાં સુધી પુણ્યશાળી માણસે સંસારમાં હૈયાત હોય છે ત્યાં સુધી જ ઋતુઓ યથા નિયમ પોતાનું કાર્ય બજાવે છે
શિષ્ય—આપણે ભેજનના સંબંધમાં વાર્તાલાપ કરતા હતા. હવે મૂળ વિષય ઉપર આવીએ. ભજન કેવું લેવું જોઈએ તે વિષે કંઈ નિયમ છે?
સૂરિ–બુદ્ધિશાળી પુરૂષે પોતાની જમણી નાસિકા વહેતી હોય ત્યારે શરીરના સર્વ અવયવોને સુવ્યવસ્થિત રાખી, ખાવાની વસ્તુ સુંઘીને, દ્રષ્ટિ દેષ ટાળીને, નહીં બહુ ખારૂં, નહીં બહુ ખાટું નહીં બહુ ઠંડુ કે નહીં બહુ ઉષ્ણ, નહીં બહુ મિષ્ટ કે નહીં બહુ મરી-મસાલા વાળુ, નહીં બહુ ઓછું કે નહીં વધારે પડતું એવી રીતે સમભાવ પૂર્વક મિતાહારપણે ભેજન લેવું જોઈએ. વસ્તુઓ તમામ સારી રીતે રંધાયેલી તથા શાસ્ત્રમાં વત કહેલી વસ્તુઓથી રહિત હેવી જોઈએ.
શિષ્ય–ભેજન ઉપર બેઠા પછી કેટલાકને અમુક અમુક વસ્તુની સ્તુતિ અને અમુક અમુક પદાર્થની નિંદા કરવાની ટેવ પડી ગયેલી હોય છે.
સૂરિ—એ ટેવ પણ ખરેખર વર્જવા યોગ્ય છે. નિંદા કરવાથી અથવા સ્તુતી કરવાથી જે મૂળ વસ્તુના સ્વાદમાં કાંઈ
For Private And Personal
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૭
વિવેક વિલાસ.
ફેરફાર થાય તેમ હોય તે એ નિંદા કે સ્તુતિની કઈક કીમત આંકી શકાય, પણ વધારે નીમક નાંખવાથી પદાર્થ ખારા થાય અને વધારે શર્કરા નાંખવાથી વસ્તુ સ્વાદિષ્ટ થાય એ સત્ય જો અખાષિત છે તે પછી આપણે નિંદા કરીએ કે પ્રશંસા કરીએ તેથી વિશેષ શુ ફળ મળવાનું હતું ?
શિષ્ય—એ વાત તે સત્યજ છે કે આપણી નિંદા કે સ્તુતિથી મૂળવસ્તુના સ્વભાવમાં કાંઇ ફરક પડી શકે તેમ નથી; પરંતુ સારી વસ્તુને સારી અને ખરાબ વસ્તુને ખરાબ કહેવી એમાં કાંઇ હરકત ખરી ?
સરિ—તમે પેલી રાજાવાળી વાર્તા તા સાંભળી જ હશે ! કે તેના હજુરીયાએએ વેગણ ( રીંગણા ) ની રાજા પાસે એટલી બધી પ્રશંસા કરી અને એ પ્રશંસા સાંભળી રાજાજીએ એટલા ખધા વેંગણ ખાધા કે છેવટે એ રાજાને તેની શારીરિક સજા સહન કરવી પડી. વળી એક ખાવાજીએ કઢીના સ્વાદથી આકોઇ એટલી બધી કઢી પીધી કે છેવટે તેમને વમન કયે જ છુટકા થયા. કહેવાની મતલબ એટલીજ છે કે કાઇ પણ વસ્તુમાં વધારે પડતા રાગ કે તિરસ્કાર ન હેાવા જોઈએ. ભાજન એજ કાંઇ મનુષ્યના જીવનના અંતિમ હેતુ નથી. નવા અને અલ્પ બુદ્ધિવાળા માણસેાજ ભાજનની નિંદા કે અતિ સ્તુતિ કરે છે. બાકી ડાહ્યા માણસે તે એવા વિષયમાં સમભાવજ રાખે છે. શિષ્ય—ભાજનમાં પાણી પીવાના કઇ નિયમ છે ? સૂરિ—અર્ધ ભાજન થઈ રહ્યા પછી ઘેાડું પાણી પીવુ
For Private And Personal
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
મોર શિષ્ય સવાદ.
૭૫
એ હિતકારી લેખાય છે. ભાજનના અ ંતે બહુ પાણી પીવું ઉચિત નથી. કારણ કે અંતે પીધેલુ પાણી વિષે સમાન થઇ પડે છે; એવા કેટલાકેાના અભિમત છે.
શિષ્ય—ભાજનમાં તે મીઠી, ખાટી અને ખારી એવી ઘણી ચીજો હાય, તે ખાવામાં કાંઇ ક્રમ સચવાવેા જોઇએ ખરા ? સૂરિ—પ્રથમ સારી સ્નિગ્ધ-રસવાળી વસ્તુ ખાવી. મધ્યમાં ખાટી-ખારી તથા અંતમાં તીખી તથા કડવી વસ્તુ ખાવી જોઇએ એવા સામાન્ય નિયમ છે. જમતી વખતે ભિન્ન ભિન્ન વસ્તુનું મિશ્રણ કરવામાં બુદ્ધિના ઉપયાગ કરવા જોઇએ. એવી કાઇ એ વસ્તુનું મિશ્રણ ન કરવું કે જેથી વસ્તુ રસ રહિત અની જાય. જે વસ્તુ છુટી છુટી ખાવા જેવી હાય અથવા ખીજી વસ્તુની સાથે મળવાથી વિકૃત મની જતી હોય તે વસ્તુ તદ્દન જુદી જ ખાવી જોઇએ.
શિષ્ય—ભાજનમાં પીરસાએલી વસ્તુમાં જે કાઇ એવી વસ્તુ આવે કે તે નજ ખાવા ચાગ્ય હેાય તે શું કરવું ?
સૂરિ—દાખલા તરીકે અતિ ક્ષારવાળી, બળી ગયેલી, અર્ધ પકવ કે અપકવ રહી ગયેલી અને કીટાઢિ યુકત હાય તે તે વસ્તુ ન ખાવી એજ ઠીક છે. તેની સાથે કાઇનુ એ અન્ન આવે તા તે પણ ત્યજી દેવુ જોઇએ.
શિષ્ય—દૂધને પાષ્ટિક તથા સાત્વિક વસ્તુ તરીકે સ્વી કારવામાં આવી છે. તે કાનુ દૂધ પીવું હિતકારી છે ? સૂરિ——ગાયનું દૂધ ખીજા કરતાં વધારે ગુણકારી ગણાય
For Private And Personal
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
છે. પણ તેમાંયે નવી વિયાએલી ગાયનું દૂધ દસ દિવસ સુધી છોડી દેવાનું ફરમાવવામાં આવ્યું છે. જંગલી જાનવરનું, ગાડરનું અને એક ખરીવાળા સર્વપશુઓનું દૂધ પણ સુજ્ઞ પુરૂષોએ વર્જવું જોઈએ,
શિષ્ય-ભેજન કરી રહ્યા પછી મહે તથા હાથ સાફ કરી લેવા જોઈએ તે સિવાય બીજું કંઈ વક્તવ્ય નહી હોય.
સૂરિ–મનુષ્ય ભોજન કર્યા પછી, સર્વ રસથી ખરડાચેલા હાથે પાણીની એક અંજલી પીવી. ભેજન દરમીયાન પાણે કયારે પીવું તે હું અગાઉ કહી ગયો છું. એટલું પ્રસં. ગેપાત કહી દઉં છું કે પશુની પેઠે છેક નીચા નમી તથા કેઈનું એઠું જુઠું પાણી પીવું ન જોઈએ. કારણ કે તેથી આરોગ્યની હાનિ થાય છે, તેમજ બુદ્ધિ પણ મંદ થઈ જાય છે. શિષ્ય-કેઈને ત્યાં ભેજન કરવા જવું હોય તે ?
સૂરિ–જે ગૃહસ્થ આપણા જેવા કુળ અને ચારિત્રવાળો હોય અથવા આપણને પિતાના આત્મીય જેવા કિંવા એથી પણ વધારે માનને હોય તેને ત્યાં ભેજનાથે જવામાં કાંઈ હરકત નથી. પરંતુ જો આપણે છેષ કરતો હોય અને વૈરભાવ રાખ્યા કરતે હોય તેને ત્યાં તે કદિ પણ ભેજનાથે ન જવું જોઈએ.
શિષ્ય—એવા બીજા ક્યા માણસે છે કે જેમને ત્યાં ભેજનાથે સગ્રસ્થાએ ન જવું જોઈએ?
સૂરિ મરણ પામવાની તૈયારીમાં આવેલા હોય, રાજા તરફથી ફાંસી કે શુલીની સજા પામેલા હોય, ચોર, વેશ્યા, કુ
For Private And Personal
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ. માગી, વૈરી, ઘણા વેરીએ જેને હોય તેવા ગૃહસ્થ તથા મદ્યને વિક્રય કરનાર, એઠું અન્ન ભક્ષણ કરનાર, કુકર્મ કરી પોતાને નિવાહ કરનાર, ભયંકર મીજાજવાળા, પાપ કરનાર, બે ભન્તરવાલી દુધરિત્રી નારી, તથા જેનાથી ભવિષ્યમાં આપણને હાનિ થાય એવાં માણસને ત્યાં કઈ કાળે પણ ભૂજન કરવું નહીં.
શિષ્ય–આપની આ સૂચના યથાર્થ છે. જો કે સારા માણસે બનતાં સુધી પોતાના સરખા આચાર-વિચારવાળાને ત્યાંજ જાય છે. તે છતાં આપે કહ્યાં તેવાં માણસને ત્યાં તે ભૂલે ચકે પણ ભેજનાથે ન જવું જોઈએ, એ વાત બરાબર યાદ રાખવાયેગ્ય છે. હવે ભજન બાદ તત્કાળમાં શું કરવું જોઈએ?
સૂરિ– કેટલાક લેકે કહે છે કે ભેજન કર્યા પછી સે. ડગલા હરવું-ફરવું જોઈએ અને કેટલાકે કહે છે કે બે ઘડી ડાબે પડખે નિદ્રા લીધા વિના સુવું જોઈએ.
શિષ્ય–આપ પોતે શું નિર્ણય ઉપર આવ્યા છો?
સૂરિ મારા વિચાર પ્રમાણે ભોજન કર્યા પછી તત્કાળ પથારીમાં પડવું એ ઉચિત નથી. સૂવા જતાં પહેલાં સે. ડગલા આસપાસ ફરાય-હરાય તે વધારે સારું
" શિષ્ય–કઈ કઈ તે ભેજન પછી દાત ખોતરવા બેસી જાય છે.
સૂરિ–એ ટેવ ઈચ્છવા ગ્ય નથી. દાંત ખોતરવાથી પરિણામે દાંતને નુકશાન થાય છે. દાંત ઉપર આપણુ આરે ગ્યને ઘણે ઑટો આધાર છે એ વાત હું પૂર્વે જણાવી ગયો.
છે
For Private And Personal
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
છું. દાંતનું સંરક્ષણ મનુષ્ય હરકેઈ પ્રકારે કરવું જોઈએ. દાંતની હયાતીમાં દાંતની કીમત સમજાતી નથી; એ શોચનીય છે. દાંત ખોતરવાની કુટેવને પ્રારંભમાંજ દાબી દેવી જોઈએ. જમી રહ્યા પછી કોગળા કરવાથી દાંત સ્વચ્છ રહી શકે છે. સળીયે, નાંખવાની કશી આવશયક્તા હોય એમ મને લાગતું નથી.
શિષ્ય-–ભજન પછી કઈ કઈ ક્રિયાઓ ત્યજવી જોઈએ?
સૂરિ–આહાર કર્યા પછી અંગચંપી કે સ્નાન સુરતમાં જ ન કરવા એવી આરોગ્ય શાસ્ત્રીઓની ભલામણ છે. આહાર પછી ઓછામાં ઓછા એક—બે કલાક સુધી સ્નાન ન કરવું. વળી કેટલાકને તુરતમાંજ મળ-મૂત્રને ઉત્સર્ગ કરવાની ટેવ પડી જાય છે તે પણ આરોગ્યના નિયમથી વિરૂદ્ધ છે.
શિષ્યભજન સંબંધી વાર્તાલાપ કરવાની આપે જ્યારે મહેરબાની બતાવી છે ત્યારે હું એ વિષયમાં એક અગત્યને ખુલાસે કરવાની રજા લઉં તે આશા છે કે તે સંતવ્ય ગણાશે.
સૂરિ–ખુશીથી, તમારે જે પ્રશ્ન કરે હોય તે નિ:સંકેચ પણ કરી શકે છે.
શિષ્ય-ભેજન એ શરીરના નિર્વાહ અર્થે ઘણે અગત્યને વ્યાપાર છે. પરંતુ ઘણીવાર સ્વાથી–પ્રપંચી અને ઘાતકી, માણસે ભેજનમાં ઝેર ભેળવી સામા માણસને ભેળવી તેને પ્રાણ લઈ લે છે. ખાસ કરીને ધનવાન કુટુંબમાં અને રાજપરિવારમાં આવા બનાવ બનતા હોય એમ સાંભળવામાં આવે છે.
For Private And Personal
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૯૯
હું ધારું છું કે જે ઝેરના લક્ષણો અને ચિન્હ સારી રીતે જાણવામાં આવી ગયા હોય તો સ્વાથી અને પ્રપંચી માણસોની કપટજાળ ખુલ્લી થયા વિના રહે નહીં.
સૂરિ–ઝેર ભેળવેલું છે કે નહીં તે જાણવાના ઘણું લક્ષણે શાસ્ત્રમાં મળી આવે છે. પ્રથમ લક્ષણ તે એ છે કે ઝેરવાળું અન્ન એકદમ ચડતું નથી અને ચડી જાય છે તે પાછું તુરતમાંજ વાશી જેવું થઈ જાય છે. ઠરી ગયા પછી પણ તે પિતાના સ્વાભાવિક વર્ણ, ગંધ અને રસને છોડી દે છે.
શિષ્ય–ચટણી કે રાયતા જેવા વ્યંજનમાં તે મળેલું હોય તો?
સૂરિ–તે તે ક્ષણ માત્રમાં સૂકાઈ જાય છે. ઉકાળે જે ઝેર મિશ્રિત હોય છે તે તેને રંગ કાળે પડી જાય છે, પણ આવે છે, પરપોટા વળે છે અને અંદર લીંટીઓ પડી જાય છે.
શિષ્ય-ઘી-દૂધ તથા પાણીમાં ઝેર મળેલું હોય તો તે શી રીતે પારખી શકાય?
સુરિધી જેવા રસમાં મળેલું હોય તે તેમાં લીલા રંગની લીંટીઓ થઈ જાય, દૂધમાં મળેલું હોય તે લાલ, મદ્ય તથા પાણીમાં મળેલું હોય તે કાળી અને દહીંમાં મળેલું હોય તે પણ શ્યામ લીંટીઓ થઈ જાય એ સામાન્ય નિયમ છે,
શિષ્ય–બીજા પદાર્થોમાં વિષ ભળેલું હોય તે તે શી રીતે પારખી શકાય?
સૂરિ—છાસમાં ઝેર હોય તે તેમાં ગળી જેવા રંગની
For Private And Personal
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
તથા પીળી લીંટીઓ પડે, દહીં ઉપરની તરમાં હોય તો કબુતર અને હોલાના રંગ જેવી છાંય પડે, પ્રવાહી ઔષધમાં ઝેર હોય તે તેમાં કાબરચિત્રી લીંટીઓ પડે, તેલમાં હોય તે લાલ લીંટીઓ પડે, ચરબીના જેવી દુર્ગધી પણ આવે, અને કાચા ફળમાં હોય તે તે તત્કાળ કૃત્રિમપણે પાકી જાય, પાકેલા ફળમાં ઝેર હોય તે તરત તે સડી જાય, લીલી વસ્તુ સુરતમાં જ કરમાઈ અને સંકેચાઈ જાય, સુકાઈ ગયેલા ફળમાં હોય તે તે કાળાં અને વિચિત્ર રંગવાળા બની જાય, કઠણું ફળમાં ઝેર મળેલું હોય તે તે નરમ થાય અને નરમ હોય તે કઠણ થઈ જાય, કુલની માળાને વિષને સ્પર્શ થયો હોય તે તે જલદી કરમાઈ જાય છે અને બરાબર ખીલવા પામતી નથી. પુષ્પો પિતાની સ્વાભાવિક વાસ ગુમાવી દે છે. ઓઢવાના અને પાથરવાનાં કપડામાં ઝેર ખરડ્યું હોય તે તેમાં કાળા ડાઘા પડી જાય.
શિષ્ય—પાત્ર અર્થાત્ વાસણોને પણ કઈ કઈ વાર ઝેર લગાડવામાં આવે છે.
સૂરિધાતુના તથા રત્નનાં પાત્રે ઝેરથી મેલાં થઈ જાય છે. સુવર્ણનાં પાત્રની તમામ શોભા વિષથી અદશ્ય થઈ જાય છે. મતલબ કે તેની કાંતિ અને કમનીયતા હણાઈ જાય છે.
શિષ્ય–અગ્નીમાં નાખવાથી પણ ઝેરની પરીક્ષા થઈ શકે છે એ વાત સત્ય છે?
રિ–ઝેરવાળી વસ્તુ અગ્રીમાં નાંખવામાં આવે તે તે અગ્નીની જવાળામાં ભમરીઓ પડતી હોય એવો દેખાવ થાય છે,
For Private And Personal
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સવાદ.
૮૧
અગ્નિ પણ ઝાંખા પડી જાય છે અને તેમાંથી ચડચડ જેવા ધ્વની મ્હાર આવવા લાગે છે. અગ્નિમાંથી જે વાસ આવે તે પણ મૃત કલેવર જેવી દુર્ગંધ પૂણુ હાય છે. જવાળામાં વિવિધ રંગા દૃષ્ટિગોચર થાય છે.
શિષ્ય—ઝેરવાળી વસ્તુના ધુમાડા મનુષ્યને કેવી અસર કરતા હશે ?
સૂરિ—તેવા ધુમાડાથી માથાના દુખાવા, સળેખમ અને કફ થઇ આવે, આંખમાંથી પાણી ઝરે, મનમાં આકુળ—વ્યાકુળતા ઉદ્ભવે અને શરીર રામાંચિત થઇ જાય.
શિષ્ય—વિવિધ પશુ-પક્ષીઓ ઉપર એવા ઝેરની શી અસર થતી હશે ?
સૂરિ—કાગડા જે વિષમિશ્રિત અન્ન ખાય તો તેને સાદ એસી જાય, વિષવાળા અન્ન ઉપર માખી બેસી શકતી નથી, અને કદાપિ એસે તે તુરતમાં જ મરણ પામે, ભમરાઓ ઝેરવાળુ અન્ન સુધી અધિક ગુંજારવ કરી મૂકે છે, મેના અને પાપટ પણ એવુ અન્ન સુધી કાલાહલ કરી મૂકે છે. ચકેાર પક્ષીનાં નેત્ર ઝેરવાળા અજ્ઞને જોતાંજ સફેદ થઇ જાય છે, કાકીલ પક્ષી મદ્દોન્મત્ત થઇ મરી જાય છે અને ક્રોચ પક્ષી તેજ સમયે મદોન્મત્ત થાય છે, નેાળીયા ઝેરવાળુ અનાજ જોઈ હર્ષથી પ્રફુલ્લિત થઈ જાય છે, મયૂર પક્ષીને પણુ તેમજ થાય છે, ખીલાડો એવી વસ્તુ જોઇ ઉદ્વેગ પામે છે, વાનરા વિષ્ઠા કરે છે, હું સ ચાલતાં ચાલતાં સ્ખલના પામે છે અને કુકડા શબ્દ કરવા લાગે છે.
For Private And Personal
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
શિષ્ય—મનુષ્ય ઉપર તત્કાળમાં એ વિષની શી અસર થતી હશે?
સરિ—વિષમિશ્રિત અન્ન મનુષ્યના ખાવામાં આવેતા તેથી હાડમાં ચળવળ થવા લાગે છે, મુખમાં દાહ થાય છે અને લાળ છૂટે છે, વળી હડપચી થંભાઇ જાય છે, જીભ ભારે થાય છે અને તેમાં દરદ થવા લાગે છે, ખારા રસના સ્વાદ જણાતા નથી. શિષ્ય અમુક માણસ ઉપર વિષપ્રયાગ નહીં તે ખાત્રીપૂર્વક કેવી રીતે જાણી શકાય ? સૂરિ—વિષપ્રયાગની શ’કા આવે તા તે પુરૂષના મુખમાં *ટકડી અથવા ટંકણખાર ધરવા આપવા. જ્યાં સુધી તે યુક્ત પદાર્થ ખારા ન લાગે ત્યાં સુધી તેના અંગમાં વિષના વિકાર છે એમ ચાક્કસ સમજવુ.
થયો છે કે
ક્ષાર
શિષ્ય——આજે ભાજન સબંધી વાત્તોલાપ કરતાં ઘણી નવી વાતા જાણવાની મળી. આપે કહેલી તમામ વાતા જો ધ્યાનમાં રહે તે તેથી આરોગ્ય સંપૂર્ણ સચવાય, એટલું જ નહીં પશુ દુષ્ટ માણસાની કપટજાળ પણ તેને કાઇ કાળે ફસાવી શકે નહીં.
સર્
—આજે આપણે એ વિષયને એટલેથી જ અધ રાખીએ, વિશેષ વાત અન્ય કોઇ પ્રસ ંગને માટે મુલતવી રાખીશુ.
શિષ્ય—ગઈ કાલે જ્યારે આપણે છૂટા પડ્યા ત્યારે ભેાજનના સંબંધમાં સંપૂર્ણ પ્રનેત્તા થઈ ગયા હેાય એમ મને લાગતુ હતુ. પરંતુ મને પાછળથી જણાયું કે સાય કાળના
For Private And Personal
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
ભજન વિષે કંઈ ચર્ચા થઈ શકી નથી. આજે સંક્ષિપ્તમાં એ વાતને ઉહાપોહ થાય એવી હારી ઈચ્છા છે.
સૂરિ–સંધ્યા સમય બીજા સમય કરતાં કંઈક વેધારે બારીક હોય છે, અર્થાત્ તે વખતે મનુષ્યોએ પિતાના આચાર–વિચારે બહુજ સાવધપણે પાળવા જોઈએ. સુનું અસ્ત થવું અને રાત્રીનું આવવું એ બે વચ્ચેના સમય–ભાગને આપણે સંધ્યાકાળના નામથી ઓળખીએ છીએ. સૂર્ય જ્યારે અસ્તાચળે જવાની તૈયારીમાં હોય ત્યારે સ્વાભાવિક રીતે જ તેની સત્તા ધીમે ધીમે મંદ થતી જાય; એથી આસપાસના વાતાવરણમાં તથા પ્રકૃતિમાં પણ કેટલોક અણચિંતા ફેરફાર થઈ જાય. જેવી રીતે એક મહારાજ્યને રાજા બદલાતાં રા
જ્યમાં ઘણી ઉથલ-પાથલ થઈ જાય છે, તેવી જ રીતે દિવસને રાજા જે દિનકર તેના અંતર્ધાન વખતે પ્રકૃતિમાં એટલે તાપ -પ્રમાણ અને વાયુ-પ્રમાણમાં કેટલુંક પરિવર્તન થઈ જાય છે.
શિષ્ય–સંધ્યા સમયે કેટલાક ફેરફારે તે રેજ અનુભવવામાં આવે છે, પણ તેનાં કારણે તે આજેજ આપની પાસેથી જાણવાનાં મળ્યાં.
સૂચિ—સંધ્યા સમયે ધર્મકાર્યમાં વીતાવવાને જે ઉ. પદેશ કરવામાં આવ્યું છે તે તદ્દન પ્રસંગનુકૂળ અને વાસ્તવિક જ છે એમ પ્રકૃતિના અભ્યાસીઓ સ્પષ્ટપણે જોઈ શકે છે. સંધ્યા પહેલાં આહાર વિગેરેથી નિવૃત્ત થઈ જવાનું જે કહેવામાં આવ્યું છે તે પણ સર્વથા ઉચિત જ છે,
For Private And Personal
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. શિષ્ય–સંધ્યા પછી આહાર-પાણી સુદ્ધાં નહીં લેવાને જે નિયમ બાંધવામાં આવ્યું છે, તેની ઉપકારકતા હવે એકમતે સ્વીકાર પામતી જાય છે.
– પશુ-પક્ષીની સૃષ્ટિને અને તેમની જીવન–પ્રવૃત્તિને અભ્યાસ કરવાથી એટલું તે ખુલ્લું જણાઈ આવે છે કે રાત્રીને સમયે આહાર-પાન ઇત્યાદિમાં ઉત્સુક્તાવાળું રહેવું, એ મનુષ્ય જેવા બુદ્ધિમાન પ્રાણીને માટે બહુ જ અનુચિત છે. પક્ષીઓ કુદરતી પ્રેરણને વશીભૂત થઈ સંધ્યા પછી આહાર –પાનાદિને સર્વથા પરિત્યાગ કરે છે. મનુષ્ય જ માત્ર પોતાની ઉદ્દામ વાસના અને જીલ્ડા–ચાપત્યને રેકી શકતા નથી. તેઓ તીવ્ર બુદ્ધિની જાળમાં ફસાઈ પ્રકૃતિના નિયમનું પણ ઉલ્લંઘન કરી જાય છે. આનું ફળ તેઓ પ્રાય: પ્રત્યક્ષ જુએ પણ છે.
શિષ્ય–કેટલાક દદીઓને સાયંકાળ પહેલાં ભજન લઈ લેવાનું વૈદ્ય તથા ચિકિત્સકે ફરમાવે છે એને મને અનુભવ છે.
સૂરિ–શાસ્ત્રમાં તે એટલે સુધી કહેવામાં આવ્યું છે કે બે ઘડી એટલે દિવસ બાકી રહે તે વખતે ઋતુને તથા સંધ્યાકાળને ઉચિત એવા આહારથી ઘણી ઉત્સુકતા ન રાખતાં પરિમિત વાળુ કરી લેવું જોઈએ.
શિષ્યસૂર્યની વિદ્યમાનતામાં જ આહાર–પાનથી નિવૃત્ત થઈ જવાનું ખાસ કારણ શું હશે?
સૂરિ–પહેલું તે એજ કે સૂર્યના કિરણના સ્પર્શથી
For Private And Personal
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ.
૮૫
ભાજનના દ્રવ્યા શુદ્ધ રહી શકે છે. કીરણેાથી આ જગતમાં એક કુદરતી પ્રકારની વિશુદ્ધિ ફેલાય છે અને એટલા માટે સૂર્યના કીરણામાં સૂર્ય સ્નાન કરવાનુ પણ કાઇ કાઈ પ્રખાધે છે. સૂર્યના પ્રતાપે સર્વ પ્રકારની અશુચિતા શાષાઇ જાય છે. વળી જીવ જ તુઓના ઉપદ્રવ પણ દિવસના ભાગમાં એટલા બધા નથી હાતા કે જેટલા સૂર્યાસ્ત પછી હાય છે, બીજું એ કે રાત્રીના સમય અની શકે ત્યાં સુધી સંયમ અને ધર્મકાર્ય માં જ વીતાવવા જોઇએ, જો આ સમયે પણ મનુષ્ય પેાતાની વાસના અને પ્રપ ંચાને ન ત્યજી શકે તેા તેને આત્મવિચારણાની બે ઘડી મળવી અશકય થઈ પડે. રાત્રીભોજનના નિષેધ કરવામાં નૈતિક તથા આધ્યાત્મિક ઘણાં કારણેા રહેલા છે, તેના તેા તમે જેમ જેમ ખારીક વિચાર કરતા જશે! તેમ તેમ અધિક સ્પષ્ટતાથી અનુભવ થશે.
શિષ્યધર્મ કાર્ય પ્રત્યેક મનુષ્યે કરવું જોઇએ, એટલું જ નહીં પણ જેએ પાપ પુણ્ય અને ઇશ્વરની બાબતમાં શ્રદ્ધાવાળા છે, તેઓ અનુકૂળ પ્રસંગે ધર્મનું કાર્ય કરવામાં પ્રમાદ કરતા નથી. તા પછી ખાસ અમુક સમયે, દાખલા તરીકે સંધ્યા સમયે જ્ઞાન ધ્યાન કરવાના આજ્ઞા ઉપદેશ શા માટે ? સૂરિ-આત્મકલ્યાણ સાધવાની જીજ્ઞાસાવાળાં મનુષ્ય માટે કઇ ખાસ સમયનુ અધન હાતુ નથી. સામાન્ય રીતે જ્યારે વિશ્વમાં અપાર શાંતિ પ્રસરે, સમગ્ર જગત જ્યારે નિવૃત્તિના વિશ્વવ્યાપી સૂરમાં એકરાગ થઇ જાય ત્યારે જો મનુષ્યા પણ
For Private And Personal
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
પિતાની કામના અને વાસનાઓને ઘડીભર અળગી કરી શાંત ચિત્તે પિતાનાં પાપોનું પ્રાયશ્ચિત કરે, આત્મસ્વરૂપની વિચારણ કરવા ચિત્તવૃત્તિને અંતર્મુખ કરે તે તેમાં કુદરત પણ સહાયક થાય એ નિર્વિવાદ છે. એટલાજ માટે સંધ્યા જેવા શાંત અને રમણીય પ્રસંગને ધર્મકાર્ય અર્થે ખાસ પસંદગી, આપવામાં આવી છે.
શિષ્ય તે હવે સંધ્યા સમયે ક્યા ક્યા વ્યાપાર ખાસ કરીને વર્જવા તે ટુંકમાં જણાવે.
---શાસ્ત્રાજ્ઞા એવી છે કે જે સંધ્યા સમયે નિદ્રા કરે તે લક્ષ્મીને નાશ થાય, મૈથુન કરે તે દુષ્ટ ગર્ભની ઉત્પત્તિ થાય, ભણે તે પાઠમાં ખામી રહે અને ભેજન કરે તે રોગ થાય, માટે એટલા વાનાં સાંજે ન કરવાં.
શિષ્ય–ધર્મકાર્યને માટે સંધ્યા સમય બહુજ અનુકૂળ છે તે હું કબુલ કરું છું, પણ આપે શાસ્ત્રાજ્ઞાનું નામ લઈ જે આપત્તિઓ જણાવી તેમાં વિશ્વાસ બેસતો નથી.
સૂરિ–તે ભય અથવા આપત્તિઓ છેક કાપનિક છે, એમ માની લેવાની ઉતાવળ કરવી એ ઉચિત નથી. આપણે જે પૃથ્વી ઉપર વસીએ છીએ તે પૃથ્વી એક પ્રકારને ગ્રહ છે, તેની આસપાસ બીજા ગ્રહો પણ નિરંતર ગતિમાન રહ્યા કરે છે, એ તમામ ગ્રહોની સારી માઠી અસર આપણા ઉપર એટલે કે પૃથ્વી નિવાસીઓ ઉપર થાય એમાં અશ્રદ્ધા લાવવા જેવું શું છે? જ્યોતિષવિદ્યાના આચાર્યો બળ, બુદ્ધિ, પરિવાર અને સંપત્તિ
For Private And Personal
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
[૮૭
માં ગ્રહોનો અસરને પ્રધાનતા આપે છે. આપણામાં સારા મંગળ મુહૂર્ત જોવરાવવાને જે ચાલ છે, તે પણ આ ગ્રહને લીધેજસંધ્યા સમયે આ ગ્રહોની અસર આપણી નિદ્રા, મૈથુન,
જન અને અભ્યાસાદિ પ્રવૃત્તિઓ ઉપર કેવી રીતે થાય છે તેને વિચાર કરવામાં આવે તે ઉક્ત કથનમાં અશ્રદ્ધા જેવું કંઈ રહે નહીં. શિષ્ય-સાયંકાળને ખરેખર સમય કયે કહેવાય?
સૂરિ–અર્ધા સૂર્યમંડલને અસ્ત થવા પછી આકાશમાં બે ત્રણ નક્ષત્રો જ્યાં સુધી ન દેખાય ત્યાં સુધી જ સાયંકાલને સમય સમજ, એમ પંડિત પુરૂષ કહે છે.
શિષ્ય– હવે આવા વખતે કઈ અતિથિ આવી ચડે છે?
સૂરિ–આવી વેળાએ જે અતિથિ આવે તે પ્રાય: સ્થાન કે વિશ્રામને જ અભિલાષી હોય, દિનભરના શ્રમથી જે થાકેલે હોય અને રાત્રીના અંધકારમાં આગળ વધુ પ્રયાસ ન કરી શકે તેવો હોય એમ આપણે માની લઈએ. આવા અતિથિને ગ્ય સ્થાન તથા શગ્યા આપી તેને સમાદર કરે જોઈએ. બાકી અતિથિસત્કાર વિષે આપણે એકવાર ચર્ચા થઈ ગઈ છે.
શિષ્ય–રાત્રીના સમયે દીપક તથા પલંગ વિગેરે કેવાં હેવા જોઈએ તે ટુંકમાં જાણવા ઈચ્છું છું.
ર–પલંગ કિવા ખાટ એવાં હોવા જોઈએ કે જેમાં –માંકડ આદિ જી ભરાઈ રહી શકે નહીં, તેમજ તે એટલાં
For Private And Personal
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૮૮
વિવેક વિલાસ.
મલીન પણ ન હોવા જોઈએ કે જેથી જતુઓની ઉત્પત્તિ થયા જ કરે. શરીરને કષ્ટ ન પહોંચે, અને શાંત રીતે નિદ્રા આવી જાય એવી ખાટ પસંદ કરવા યોગ્ય છે. હવે દીપકના સંબંધમાં જણાવવાનું કે સંધ્યાના સમયે જે મંગળકારી દીપ પ્રકટાવવામાં આવે તે દેદિપ્યમાન, સારી તિવાળે, શબ્દરહિત, મનહર અને ચળકતા સુર્વણ સરખા પ્રભામંડળ યુક્ત હોવો જોઈએ.
શિષ્ય આપે દીપકના જે લક્ષણે કહાં તેથી વિરૂદ્ધ પ્રકાર લેવામાં આવે તો
સૂરિ–એટલે કે જે તણખા મૂકતે, નાના આકારને, ડાબી બાજુએ ભમરી ખાતે, શેડે પ્રકાશ આપનારે, પવન અને પતંગીયાને ત્રાસ નહીં હોવા છતાં પણ બઝી જતા અને તડતડ શબ્દ કરતો હોય, તે તે અનિષ્ટને સૂચક ગણાય છે.
શિષ્ય–નિદ્રાને સમય સમિપ આવતાં શું શું કરવું જોઈએ?
સૂરિ–મુખમાંથી તાંબુલ, કપાળ ઉપરથી તિલક, કંઠમાંથી માળા અને શય્યા થકી સ્ત્રી એટલા વાનાં દૂર કરવાં. - શિષ્ય—એમન થાય છે તેથી કેવા પ્રકારની હાનિ સંભવે?
સૂરિ–નિદ્રા સમયે જે મુખમાં તાંબુલ હોય તે તે બુદ્ધિને નાશ કરે છે, કપાળે તિલક હેય તે તે આયુષ્યને હરણ કરે છે, કુલની માળા હોય છે તેથી સર્પ આવવાને સંભવ રહે છે અને સ્ત્રીઓ પાસે હોય તે તેથી બળની હાનિ થાય છે.
શિષ્ય–આપે કહા તે ભયે બુદ્ધિગમ્ય થઈ શકે તેવા છે.
For Private And Personal
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૮૯
સરિ—એમાં એક વાત ખાસ કરીને તમારા જેવા ગૃહસ્થાએ ધ્યાનમાં રાખવી જોઇએ. જૂના કથાના ગ્રંથા અને ઉપદેશામાં પૃથણ શય્યાના સિદ્ધાંત જોવામાં આવે છે, આજકાલ એ સિદ્ધાંતનું યથાર્થ પ્રતિપાલન થતુ જોવામાં આવતું નથી એ ખરેખર શેાચનીય છે.
શિષ્ય—પૃથક્ શય્યાને વિસ્તૃત ભાવાર્થ સમજવાની
જીજ્ઞાસા રાખું છું.
સૂરિ-પૃથ શય્યા એટલે ભિન્ન ભિન્ન શય્યા અને તે શય્યા, પતિ—પત્નીની જ હાય એ સ્પષ્ટ છે. સ્વામી અને સ્ત્રીની શય્યા એક ન હેાવી જોઈએ. કારણ કે એમ ન કરવાથી ખળ અને બુદ્ધિના નાશ થાય છે એમ આગળ કહેવાઇ ગયું છે. શિષ્ય—પૂર્વ કાળમાં એવી પૃથ શય્યા હતી એના કઇ પુરાવેા ?
સૂરિઅહુ દૂર ન જતાં આપણે શ્રી મહાવીરપ્રભુનું ચિરત્ર જે વર્ષમાં એક વાર અવશ્યમેવ સાંભળીએ છીએ, તે ચરિત્રના પ્રસ ંગાનું મનન કરવાથી તમે જે પુરાવા માગો છે તે મળી શકશે. ભગવાન જ્યારે ગર્ભામાં આવે છે ત્યારે ત્રિશલા માતા અનુક્રમે ચાઇ સ્વમ નીહાળે છે. સ્વમ જોયા પછી નિદ્રામાંથી ઉઠી તે સિદ્ધાર્થ રાજા પાસે જાય છે. હવે જો પૃથક્ શમ્યા ન હેાય અને સ્વામીસ્ત્રી એક જ શય્યામાં નિદ્રા લેતા હાય તા પાસે જવાની અને સ્વગ્ન સંબંધી વૃતાંત કહેવાની વાત ચરિત્રમાં ન આવે એ ખુલ્લુ' જ છે. સ્ત્રી અને
For Private And Personal
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૯૦
પુરૂષની એક શય્યાને હાનિકારક છે.
વિવેક વિલાસ.
રીવાજ ધર્મ કે સંસારદ્રષ્ટિએ પણ
શિષ્ય—સંસાર દષ્ટિએ શી હાનિ ! તે ન સમજાયું. સૂરિ મનુષ્ચાના સ ંસાર એ પશુઓના સંસાર નથી. પશુઓમાં લગ્ન જેવા પવિત્ર સંબંધ નથી હાતા. સંસારના ચાયાગ્ય નિર્વાહને અર્થે લગ્નની વ્યવસ્થા આપણા પ્રાતઃસ્મરણીય પૂર્વજોએ કરી છે. લગ્ન એ વસ્તુત: બ્રહ્મચર્યના એક પ્રકાર છે—દેશવિરતિ બ્રહ્મચર્ય પાળવા માટે લગ્ન આવશ્યક છે. હવે જો લગ્ન, કે જે ખરૂ જોતાં મનુષ્યાની પાશવૃત્તિ ઉપર અંકુશ મુકનારૂ એક સાધન છે, તેના જો દુરૂપયોગ થાય અને લગ્નને નામે અત્યાચાર સેવવામાં આવે તે તે લગ્ન નહીં પશુ ચેાક્કસ પ્રકારના વ્યભિચાર જ છે એમ કહી શકાય.
શિષ્ય—પૃથક્ શય્યાથી મનેાવૃત્તિ સંયમિત રહે, તે સ્વીકાર્યા વિના ચાલે તેમ નથી. તે સિવાય બીજે કઇ લાલ ખરા?
સૂરિ—પૃથક્ શય્યાથી ઘરના ન્હાનાં-મ્હોટાં બાળકો અને યુવાના ઉપર એક પ્રકારની નૈતિક છાપ પડે છે અને તેમનુ ચારિત્ર ઉજ્જવળ બને છે. એ લાભ કઇ જેવા તેવા નથી. શિષ્ય—લગ્નના હેતુ અને પવિત્રતા સબંધે સક્ષિસમાં
આપે જે કહ્યું તે હું ખરાખર લક્ષમાં રાખીશ. લગ્ન સમયે વર
韶
વધના લક્ષણ એળખવાની શાસ્ત્રીય પદ્ધતિ હજી મારે આપની પાસે જાણવાની બાકી છે. પર ંતુ વિષયાંતર થઇ જાય એવા લયથી એ ચર્ચા જતી કરૂ છું.
For Private And Personal
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
૧
૨-રાત્રી અથવા સધ્યા સમયના કાર્ય –કલાપ સંબંધે વિશેષ કંઇ પૂછવું હોય તા પૂછી શકે છે. શિષ્યરાત્રિએ કઇ કઇ પ્રવૃત્તિએ વર્જવી જોઇએ ? સૂરસુજાણુ મનુષ્ય રાત્રિએ દેવપૂજા, આાન, દાન, ભ્રાજન, તાંબુલ, વિહાર, તથા ગુપ્તમંત્રણા એટલા વાના કરતા નથી
શિષ્યસ્નાન, ભાજન અને તાંબુલના નિષેધ તો ખરાખર બુદ્ધિગમ્ય થઇ શકે તેમ છે. પરંતુ દેવપૂજા અને દાન જેવી પવિત્ર ક્રિયાના નિષેધ શામાટે થયા તે સમજાતું નથી.
સૂરિ-ભાવપૂજાના અને અનુક પાદાનનો પણ એમાં નિષેધ થઇ જાય છે એમ માનવાનું નથી. દ્રવ્યપૂજા હુંમેશાં વિધિપુર:સર જ થવી જોઇએ. રાત્રી-સમયે એવી પૂજાના વિધિ જોવામાં આવતા નથી. અલખત, સ્તવન અને સ્તુતિ જેવી ભાવમય દેવપૂજા થઈ શકે છે. દાન એ એક પ્રકારની પ્રવૃત્તિ વિશેષ છે અને રાત્રીના સમય તે બની શકે ત્યાં સુધી આત્મધ્યાન અને તપ-અધ્યયનમાં જ વીતાવવા જોઇએ, એવા નિર્દેશ અગાઉ થઇ ચૂક્યા છે. ખાકી કોઈને રીમાતા અથવા પીડા પામતા દેખી વસ્ત્રદાન કે અભયદાન આપવું એમાં રાત્રી-દિવસ કે ગ્રહ—નક્ષત્રના ખાધ નડતા નથી.
શિષ્ય-ગુપ્તમ ત્રણાને નિષેધ શા માટે ?
સૂરિ—રાત્રીમાં ગુપ્તચરો અને નિશાચરો આપણી ગુપ્તમ ત્રણાના ખોટા લાભ ન લઇ જાય એટલા માટે જ આવી
For Private And Personal
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
હર
વિવેક વિલાસ.
સાવચેતી રાખવાનું સૂચવવામાં આવ્યું હશે. રાત્રીના વખતે થયેલી મંત્રણા ગુપ્ત રહી શકતી નથી. કારણકે મંત્રણા ચલાવનારાઓ જ્યારે તલ્રીનપણું ઝગમગતા પ્રકાશની મધ્યમાં બેઠા હાય છે ત્યારે ગુપ્તચરા આડાઅવળા સતાઈ નિ:સકેચપણે મંત્રણાના ભેદ કળી જાય છે. પ્રકાશમાં બેઠેલા મંત્રણા ચલાવનારાઓને હારના ગુપ્તચરો બરાબર જોઈ તથા સાંભળી શકે છે, જ્યારે હાર અંધકારમાં છૂપાયેલા છદ્મવેશીઓને ઓળખી કહાડવાનું લગભગ અશકય થઈ જાય છે.
શિષ્ય-હવે શયનવિવિધ સંધે એ ખેલ કહા તે આજની ચર્ચા આટલેથીજ બધ કરીએ.
સૂરિ—પાતાના પૂજ્ય પુરૂષો કરતાં ઉંચે સ્થાને વિનિત મનુષ્યા સુવાનુ પસંદ કરતાં નથી. વળી સૂતી વખતે પગ ભીના ન હેાવા જોઇએ. ઉત્તર તથા પશ્ચિમ દિશા તરફ માથુ રાખવુ એ પણ અયેાગ્ય ગણાય છે.
શિષ્યબાકી સ્વપ્ન અને પ્રાત:કૃત્ય વિષે આપે અત્યાર આગમચ જે શિક્ષણ આપ્યું છે તે હજી મ્હારા સ્મરણમાંજ છે, એટલે તે વિષે હું આપને શ્રમ આપવા માગતા નથી,
શિષ્ય-આર્ય શાસ્ત્રમાં લગ્ન તે એક પવિત્ર સંસ્કારનું નામ આપવામાં આવ્યું છે, તે સંસ્કાર શામાટે પવિત્ર ગણાય છે અને ગણાવા જોઇએ તે આપે ગઇ કાલે અસરકારક રીતે સૂચવ્યુ છે, છતાં તે સંબ ંધી વિશેષ કંઇક જણાવા તા મહાન ઉપકાર થાય. —લગ્ન એ સ’સારનુ કેન્દ્રસ્થાન છે, એ કેન્દ્રસ્થાન
સૂરિ
For Private And Personal
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ.
૯૩.
અંશે તે કેન્દ્રસ્થાનમાંથી ઉદ્ભવતી
જેટલું પવિત્ર હાય તેટલે ગતિ પણ પવિત્ર હાય છે, એ વાત સમજવી મુશકેલ નથી. આજકાલ લગ્ન સંસ્કાર જેટલે છિન્નભિન્ન અને અસ્ત-વ્યસ્ત થઇ ગયેલા છે તેટલા ભાગ્યેજ અન્ય કાઇ વિધિ ક્રુશાગ્રસ્ત થયા હશે.
શિષ્ય—સ્ત્રી-પુરૂષનું સંમિલન એ કુદરતી વ્યાપાર છે, તેમાં વળી વિધિ-નિષેધ અને નીતિ–નીયમા શા માટે?
સુરિ—એ કુદરતી વ્યાપારનેજ સ્વાથી અને કામી પુરૂષોએ અકુદરતી બનાવી નાંખ્યા છે. જે લગ્નગ્રંથી દ્વારા એ આત્માએ પવિત્ર પ્રેમમાં તલ્લીન થઇ જવા જોઇએ, જે પ્રેમલગ્નના શીતળ છત્ર નીચે ઉભય આત્માઓની સસારયાત્રા ત્રિવિધ તાપ રહિત સમાપ્ત થવી જોઇએ, તેજ લગ્નવિધિને અત્યારના જમાનાએ પ્રાય: એક વેપાર અથવા ક્રય–વિક્રયની વસ્તુ બનાવી દીધી છે.
શિષ્ય તે કેવી રીતે ?
સરિ—આજે લગ્નના નામે કન્યાવિક્રય, વૃદ્ધલગ્ન તથા માળલગ્નના જે સર્વનાશી કુરિવાજો પ્રવતિ રહ્યા છે તેના જરા શાંત ચિત્તે વિચાર કરશે તા મારા કથિતાશય અનાયાસે સમજી શકશે.
શિષ્ય—કન્યાવિક્રયને આપ શા માટે વખાડી કાઢો છે ? તે’મારે સમજવું જોઇએ. સ્ત્રી-પુરૂષનુ લગ્ન એ તો કુદરતી બ્યાપાર છે અને એ વ્યાપાર સહિસલામતી પૂર્વક પ્રવર્તતા હોય તે પછી
For Private And Personal
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. એક કન્યાના બદલામાં કાંઈક ધન કે દેલત લેવામાં આવે એથી લગ્નસંસ્કાર કેવી રીતે કલંકિત થાય?
સરિ–તમારે પ્રશ્ન ઉપર ઉપરથી જોતાં મહત્વને લાગે છે પણ ઉંડા ઉતરીને તપાસતાં જણાશે કે તમારે પ્રશ્ન અલ્પજ્ઞતામાંથી જ ઉદ્ભવ્યો છે. પહેલી વાત તે એ છે કે લગ્નની સાથે જ્યારે દ્રબ્યુલભ અથવા કામવાસના જોડાય ત્યારે એ પવિત્ર સંસ્કાર પણ રાક્ષસી સ્વરૂપ ધારણ કરે છે. ધન લેવા છતાં સ્ત્રી-પુરૂષ લગ્નની ગ્રંથી વડે જોડાય છે એ તે પ્રગટ જ છે, પરંત કામ-લેભની વાસનાઓ એવી દષ્ટ હોય છે કે તેના સ્પર્શ માત્રથી અમૃત પણ વિષરૂપ બની જાય છે.
શિષ્ય–લગ્નની પાછળ કેટલીકવાર માત પિતાઓને ધનલેભ રહેલો હોય છે તેમજ વૃદ્ધ પુરૂષની કામવાસના પણ રહેલી હોય છે; પરંતુ એથી લગ્નસંસ્કાર રાક્ષસી સ્વરૂપ કેમ લે છે તે વાત તે રહી જ જાય છે.
સરિ–શાસ્ત્રમાં તૂરી ભેરીના નાદ સાથે એમ કહેવામાં આવ્યું છે કે “જેનું શરીર,શીળ, કુળ, ધન, વય અને વિદ્યા એ છે વાના સારાં હોય, તથા જેને માથે વડીલ માણસે હોય તેને પિતાની કન્યા આપવી. હવે જે કન્યાના માત-પિતા ધનભમાં આંધળા બની જાય તેમજ જે સામા પક્ષવાળા રૂપ કે કામમોહમાં અંધ બની જાય તો પછી કુળ, શીલ, વય વિગેરે કેણું અને કેવી રીતે તપાસી શકે? લગ્નના આવા પ્રાથમિક નિયમનું ઉલંઘન થાય તેને કોઈ પણ બુદ્ધિમાન મનુષ્ય લગ્ન કહી શકે નહી.
For Private And Personal
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ. શિષ્ય–ધનને લેભ જ્યાં ઉગ્ર સ્વરૂપ લે ત્યાં પછી કુળ શિળ વિદ્યા અને બુદ્ધિને વિચાર પાતાળે પહોંચે એ હું સમજી શકું છું અને કન્યાવિક્ય તથા વૃદ્ધ લગ્ન કરનારા પક્ષમાં એવી વસ્તુસ્થિતિ પ્રત્યક્ષ જોવામાં પણ આવે છે, પરંતુ મારા ધારવા પ્રમાણે એથી માત્ર બે પક્ષને જ સહન કરવું પડે છે.
સરિ–નહીં એની માઠી અસર સમગ્ર સમાજ ઉપર થાય છે. કન્યાને એક વિકયની અર્થાત્ વેચાણની વસ્તુ માની લેવામાં આવે છે અને તદર્થે વપરાતું ધન, નિર્દોષ બાળાઓનું શીલ હરણ કરનાર ભયંકર માનવ શત્રુની ગરજ સારે છે; આથી સમાજને કિવા સંસારને ઓછી હાનિ થાય છે એમ શું તમે ધારે છે?
શિષ્ય-કન્યાવિક્રય એક દુષ્ટ રીવાજ છે. કારણકે તેથી વર-વધુ પક્ષના ગુણ દોષ જાણવાને અવકાશ રહેતો નથી, પરંતુ સંસારના સુવ્યવસ્થિત બંધારણને આઘાત પહોંચે છે એ તે આજેજ આપની પાસેથી જાણ્યું.
સૂરિ–મેં પ્રારંભમાં જ કહ્યું છે કે લેભ અને કામ એવી વાસનાઓ છે કે દ્રષ્ટિવિષ સર્ષની જેમ તે વાસનાઓની દ્રષ્ટિ પડતાં જ અમૃત હોય તે હળાહળ થઈ જાય છે. માત્ર એક જ ઉદાહરણ આપું. વસ્તુત: સંગીત વસ્તુ બહુ સુંદર અને આત્મવૃત્તિને પ્રસાદ આપનારી છે, પરંતુ તે સંગીત કુલટા વેશ્યાના હાથમાં જવાથી તેના સ્પર્શ માત્રથી અપવિત્ર અને ત્યાજ્ય બની ગયું છે, વ્યાપાર વસ્તુ એવી છે કે જેથી દેશ-પરદેશને અપાર લાભ થાય. પરંતુ ગમે તે રીતે દ્રવ્ય જ કમાવું–પઈસાદાર
For Private And Personal
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
થવું એ વાસના પચંડ બનવાથી વ્યાપાર પણ મનુષ્યની અધોગતી કરાવનારે થઈ પડે, તેવી જ રીતે લગ્નની પાછળ જે માતા પિતાને દ્રવ્ય–ભ અને વૃદ્ધ કે અશક્ત પુરૂષને કામ–મેહ રહે તે તે પણ અધોગતિએ લઈ જાય એમાં શક નથી.
શિષ્ય–વિધવાઓની વધતી જતી સંખ્યા, વ્યભિચાર અને દુરાચારને પ્રબળ બનતે જતે દાવાનળ અને ગર્ભહત્યા જેવા નારકીય દશ્યની ભયંકરતા એ સર્વ લગ્નસંસ્કારની ભ્રષ્ટતાનું જ પરિણામ હશે?
સરિ–મેં જે એમ કહ્યું હતું કે લગ્નના ભ્રષ્ટાચારથી સંસારનું બંધારણ કલંક્તિ થાય છે એને પણ એજ હેતુ હતે.
શિષ્ય–કન્યા કેને ન આપવી એ સંબંધી સ્પષ્ટિકરણ પણ શાસ્ત્રમાં તે હશે જ?
સૂરિ–જોકે તે સંબંધી વિસ્તાર કે જે શાસ્ત્રમાં જોવામાં આવે છે તે સર્વ આજ કહી શકાય તેમ નથી તથાપિ ટૂંકમાં એટલું કહી શકાય કે ડાહ્યા માણસેએ મૂર્ખ, નીર્ધન, દૂર રહેનાર, શૂર, મુમુક્ષુ–મેલની ઇચ્છાવાળા અને પુત્રીથી ત્રણ ગણું અધિક ઉમરનાને કન્યા આપવી નહીં. શિષ્ય–એ સર્વ નિષેધનું કારણ પણ કંઈક હોવું જોઈએ.
સૂરિ–પ્રથમ નિષેધ મૂર્ખ માણસ વિષેને છે. મૂર્ખતા કિંવા અજ્ઞાનતા સાથે બીજા અનેક દુર્થ સ્વાભાવિક રીતે જ હોય છે.
શિષ્યમૂખની સાથે સદાચારપરાયણતા હેય તે?
For Private And Personal
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિત શિષ્ય સંવાદ
૭
સૂરિ—સીલ, સારા સ્વભાવ, નૈતિક વર્તન એ સર્વ પરમ બુદ્ધિમત્તા અને જ્ઞાન–પરિપાકનાજ લક્ષણ્ણા છે, એ કદાચ તમે નહીં જાણતા હા. માત્ર અક્ષરા વાંચતા-લખતાં આવડે એટલેજ માણસ ડાહ્યો ગણાય એ સિદ્ધાંત ભૂલભર્યો છે. અમુક માણસ કેટલે જ્ઞાનવાન અને વિદ્યાવાન છે તેની કસાટી હ ંમેશાં તેના સદાચાર અને સર્જન ઉપરથી જ થઇ શકે છે. એક મનુષ્ય સંસારમાં પરમ વિદ્વાન મનાતા હાય અને એટલુ છતાં તેનામાં જો નીતિપરાયણુતા અથવા સદાચાર જોવામાં ન આવે તે તેને અક્ષર-જ્ઞાની કહી શકાય, પરંતુ જ્ઞાની અથવા વિદ્વાનતા ન જ કહી શકાય, સદાચાર એ જ્ઞાનના રિપાક છે. અહીં જે મૂર્ખ શબ્દ વાપરવામાં આવ્યા છે, તે વસ્તુત: સભ્યાસભ્યતાથી અજ્ઞાન, ધર્માંધ થી અણુવાકેફ્ તથા સ્વચ્છંદી મનુષ્યા માટેજ છે. એવા મૂર્ખ જામાતાને કન્યા આપવાથી નથી થતુ કન્યાનું કલ્યાણુ કે નથી થતું તેનું પેાતાનું કલ્યાણુ.
શિષ્ય—અમુક પાત્ર મૂર્ખ છે કે સુજ્ઞ તેનું માપ કેવી રીતે કાઢી શકાય ?
સૂરિ—એ વાત ખરી છે કે તેના નિર્ણય સૌ સૌ પોતાની ઇચ્છા અને રૂચી અનુસાર કરે છે, પરંતુ કન્યાના હિતેષીઓએ આવા પ્રસંગે જે જોવાનું છે તે માત્ર એટલુજ કે જે પાત્રના હસ્તમાં કન્યાનું સંપ્રદાન કરવામાં આવે છે તેના વિદ્યા-બુદ્ધિ
१७
For Private And Personal
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
રા
વિવેક વિલાસ.
અને આચારવિચાર કન્યાના વિદ્યા-બુદ્ધિ સાથે સરખાપણ્ ધરાવે છે કે નહીં હું જો વભાવ અને બુદ્ધિ વિગેરેમાં સમાનતા જોવામાં આવે તે વર-કન્યાના સંસાર ભલે સર્વોત્તમ કેાટીના કદાચ ન નીવડે તે પણ સુખમય તે નીવડેજ એમ વિચાર કરતાં જશુાય છે.
શિષ્ય—લાકડે માકડું વળગાડી દેવાની પ્રચલિત પદ્ધત્તિ કરતાં આ કસોટી હજાર દરજ્જે ઉત્તમ છે; એટલુ કબુલ કર્યા વિના ચાલતું નથી. હવે ખીન્ન નિષેધનું રહસ્ય સમજાવો. સૂરિ—પાત્ર છેક નિર્ધન પણ ન હોવુ જોઇએ. એમ કહેવામાં આવ્યું છે.
શિષ્ય—ધન અને વિદ્યા ઉભય વસ્તુ એકજ સ્થાનમાં હોય એ પ્રાય: અસંભવિત છે. જો ધનવાન વર જોવા જઇએ તેા વિદ્યા ન મળે અને વિદ્યા જોવા જઇએ તેા ધન ન મળે આવી સ્થિતિમાં કન્યા કાને આપવી એ પ્રશ્ન તા ઉભાજ રહે છે. સૂરિધનશાળી માતપિતાના પુત્રા અતિશય સુખ–સ્વચ્છ ંદતાને લીધે કે નિર કુશતાને લીધે મૂર્ખ રહી જાય છે એ કેટલીક વાર પ્રત્યક્ષ જોવામાં આવે છે. તેની સાથે કેટલાક વિદ્યાવતાને પણ પરિમિત સાધનાની અંદર સરળતાથી જીવન ગુજારતાં અને પોતાની ખુવારીમાં લગભગ નિનાવસ્થામાં દીવસેા પસાર કરતાં પણ જોઇએ. પરંતુ એટલા ઉપરથી ધનવાન હેાય તે મૂખ જ હાય અને વિદ્યાવાન હૈાય તે નિનજ હાય એવા નિર્ણય કરી લેવા એ સાહસિકતા છે.
For Private And Personal
Page #138
--------------------------------------------------------------------------
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૦૦
વિવેક વિલાસ,
ઈએ. માત્ર વ્યાકરણ ન્યાય કે નાટ્યાદિના જ્ઞાનથી માણસનું ખાલી પેટ ભરાતું નથી. બીજું વિદ્યાઓની સાથે અર્થ ઉપજાવી શકે એવી બુદ્ધિશકિત પણ પાત્રમાં હોવી જોઈએ.
શિષ્ય દર રહેનાર પાત્રને નિષેધ શા માટે કરવામાં આવ્યું હશે?
સૂરિ–બહુ દૂર રહેનાર વર પક્ષના યથાર્થ ગુણદોષ ઘણું કરીને કન્યાના સગા સબંધીઓના કળવામાં આવતા નથી એટલે માત્ર સાંભળેલી વાત અથવા ટુંક પરિચય ઉપરજ તેમની યેગ્યારેગ્યતાને આધાર રાખવો પડે છે. વળી બહુ દૂર પડી જવાથી વર-કન્યાના સગા-સંબંધીઓ એક બીજાને બહુ ઉપયોગી થઈ ન શકે એ પણ એક કારણ હોવું જોઈએ. શિષ્ય–શૂરવીર નરને નિષેધ શા માટે?
સુરિ–જેકે શૂરવીરતાને સદ્ગુણ પરમ આદરણય અને ઉપાદેય છે. શૂરતાવિનાને માણસ ખરું જોતાં માણસના નામને પણ
ગ્ય નથી, પરંતુ કેટલેક પ્રસંગે શૂરવીરતાની સાથે અલ્પદશીતા અને આવેશમયતા જોવામાં આવે છે એ ઈચ્છવા યોગ્ય નથી. લડાયક માણસે સહેજ કાધ કે અશાંતિ નિમિત્ત મળતા પરમ વૈરીની માફક આચરણ કરે છે. ઐધનો પ્રસંગમાં પણ કેટલીક વાર શૂરવીરેએ કિંચિત્માત્ર હેમકે આશંકાને વશવતિ બની પોતાની પરમતતાધવી સ્ત્રીને પરિત્યાગ ક્યને દાખ. લાઓ મળી આવે છે આના કારણસર શૂર પાત્રને નિષેધ કરવામાં આવ્યો હોય એમ લાગે છે, બાકી ધીર, ગંભીર અને શાંત એવા શર પાત્રને માટે એ પ્રતિબંધ હોઈ ન શકે.
Iટ (
મ
For Private And Personal
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ
૧૦૧ શિષ્ય—મેક્ષની ઈચ્છા એ શું વસ્તુતઃ બુરી ઈચ્છા છે?
સૂરિ–બીલકુલ નહીં, પરંતુ આપણે અહીં જે વિચાર કરવાને છે તે કન્યાના ભવિષ્ય વિષેને છે એ વાત ભૂલી જવાની નથી. એક વૈરાગી અથવા ઉદાસીન પુરૂષની સાથે લગ્નગ્રંથી વડે જોડાયેલ કન્યા સંસારસુખને લ્હાવે કયાંસુધી લઈ શકે એ વિચારને માત-પિતા કેવી રીતે અળગો કરી શકે? આવા નિષેધનું રહસ્ય માત-પિતાની દ્રષ્ટિએ જોવાથી જ આપણે મેળવી શકીએ. બાકી મેક્ષની ઈચ્છા જેવી પવિત્ર, મહાન અને દેવી ઈચ્છા સંભવતી જ નથી. કન્યા અને તેના સંતાન સંસાર-સાગરની મધ્યમાં નીરાધાર અને નીરવલંબ ન થઈ પડે એટલા માટે જ આ સાવચેતી આપવામાં આવી હશે.
શિષ્ય-પુત્રીથી ત્રણ ગણું વર્ષ કરતાં અધિક ઉમરના પાત્રને કન્યા ન આપવી એ વિધિ–નિષેધ તે છેક ભૂલાઈ જ ગયો છે.
સૂરિ દ્રવ્યની બહુલતા સાથે જ્યાં વૃદ્ધ પુરૂષની કામવાસના પ્રબળતા ભેગવતી હોય ત્યાં આ નિષેધ સચવાત નથી. મડાને મીંઢળ બાંધવાની ઘટનાઓ વર્તમાન કાળે અનેક સ્થળે દષ્ટિગોચર થઈ શકે છે. સમાજનું આ એક મોટામાં મોટું કમનસીબ છે. જો કે ત્રણ ગણું વર્ષવાળા પાત્રની છુટ એ પણ અત્યારના વિલાસી–વૈભવી જમાનામાં ઘણું વધારે જણાય છે, તથાપિ જ્યાં બાર વર્ષની બાલિકા સાથે સાઠ વર્ષની વયના વૃદ્ધ સાથે લગ્ન નિઃસંકેચપણે થતાં હોય ત્યાં આ નિષેધ પણ આવશ્યક છે.
For Private And Personal
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
શિષ્ય-પુરૂષ–પાત્રના લક્ષણે આપે જેવી રીતે વર્ણવ્યા તેવી રીતે કન્યા–પાત્રના ગુણ–દે તથા પરીક્ષાઓ પણ શાસ્ત્રના પ્રાચીન ગ્રંથોમાં હોવી જોઈએ.
સૂરિ–તે સબંધી પણ પુષ્કળ પરીક્ષાઓ અને બાહ્યા લક્ષણે જાણવા ચોગ્ય છે અને તે બધા ગ્રંથાધારે કહી શકાય તેમ છે.
શિષ્ય—પરંતુ આજે તે વાર્તાલાપમાં નહીં પડતાં પુરૂષ લક્ષણે વિષેજ વિસ્તૃત વિવેચન થાય એ વધારે સગવડકારક થઈ પડશે. મારા ધારવા પ્રમાણે પુરૂષની બાહા આકૃતી ઉપરથી તેની ઉન્નતી તથા અવનતીનું માપ નીકળી શકે છે.
રિ–અમુક માણસ ભવિષ્યમાં પૂજનીય, સુખી કે કીતિશાળી થશે કે નહીં વિગેરે ગુપ્ત બાબતે પણ પુરૂષના બાહ્ય લક્ષણો ઉપરથી નકકી થઈ શકે છે. તમારી ઈચ્છા હોય તે આપણે આજે તેજ વિષય ચચીએ. શિષ્ય–ભલે, ભવ્યાકૃતી પુરૂષનાં લક્ષણો કેવો હોય ?
સૂરિજે પુરૂષની છાતી–વક્ષસ્થળ, મુખાકૃતી તથા કપાળ એ ત્રણ વિસ્તૃત એટલે પહેલા અને નાભી, સ્વભાવ તથા સ્વર એ ત્રણ ગંભીર હોય તે પુરૂષ પ્રશંસાને પાત્ર બને છે. શિષ્ય-પૂજાપાત્રનાં લક્ષણે કેવાં હોય?
સૂરિ–જે પુરૂષનાં કંઠ, પીઠ, લીંગ અને જંઘાએ એટલા અવયે હસ્વ એટલે ટુંકા હોય તે હંમેશા પૂજાપાત્ર બને.
શિષ્ય–સુખશીલ મનુષ્યના લક્ષણો કેવા હોય?
For Private And Personal
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ
૧૦૩
સરિ–જેમની આંગળીઓના પર્વ, કેશ, નખ, દાંત અને ચામડી એ પાંચવાનાં સૂક્ષ્મ હોય તે માણસ પિતાનું જીવન સુખશીલતા પૂર્વક વિતાવી શકે છે.
શિષ્ય-ધન્યવાદને ચગ્ય થઈ પડે એવા પુરૂષના લક્ષણે કેવાં હોય?
–જે પુરૂષની છાતી વિસ્તીર્ણ હય, બે નેત્રની વચ્ચેનો ભાગ, બે બાહ, નાસિકા અને હડપચી એટલા અવયવો દીર્ઘ હોય તે પુરૂષ ધન્યવાદને પ્ય થાય.
શિષ્ય-ઉન્નતીશીલ પુરૂષનાં લક્ષણો?
સૂરિ-નાસિકા, ગ્રીવા (ડાક) નખ, કાખ, છાતી, અને મુખ એ છ અવયવે જેના ઉંચા હોય તે પુરૂષ હમેશાં ઉન્નતી પામે છે.
શિષ્ય-કાર્યસિદ્ધિ કરી શકે એવા પુરૂષ શી રીતે ઓળખાય?
સૂર–જેમના આંખના ખૂણું, જીભ, તાળવું, નખ, હોઠ તથા હાથ–પગનાં તળીયાં એ સાત અવયવ રાતાં હોય તેઓ મોટે ભાગે ધાર્યું કાર્ય સિદ્ધ કરી શકે.
શિષ્ય–મનુષ્ય પરીક્ષામાં ગતિ, વર્ણ, સ્નેહ, સ્વર, તેજ અને સત્વ એ સર્વ વસ્તુઓની કટી કરવી પડે છે, તેમાં પ્રધાનતા કઈ વસ્તુને આપવી તે કેટલીકવાર મુશ્કેલ થઈ પડે છે એ ગુંચવાડે ઉભો થાય તો શું કરવું ?
સૂરિ–આટલી વાત ધ્યાનમાં રાખવી કે ગતિ કરતાં વર્ણ, વર્ણ કરતાં નેહ, સ્નેહ કરતાં સ્વર, સ્વર કરતાં તેજ અને
For Private And Personal
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૦૪
વિવેક વિલાસ.
તેજ-તેમજ બીજા બત્રીસ લક્ષણે કરતાં શુદ્ધ સત્વ ઉપર મનુષ્ય-પરીક્ષાને હોટે આધાર રહેલ છે.
શિષ્ય–ગતિ અને સ્વર વિગેરે ઉપરથી મનુષ્ય પરીક્ષા કેવી રીતે થઈ શકે?
સૂરિ–મનુષ્યની ચક્કસ પ્રકારની ગતિ ઉપરથી તેના નસીબમાં વાહન–સુખ છે કે નહીં તેનું અનુમાન કાઢી શકાય છે. સ્વર ઉપરથી તે આજ્ઞાકારી થશે કે આજ્ઞાંકિત થશે તેને નિર્ણય કરી શકાય છે. હાડની રચના ઉપરથી તેના ભાગ્યમાં ધન-વૈભવનું સુખ છે કે નહીં તે કલ્પી શકાય છે, ચામડી ઉપરથી તેના ભેગેપગેને નિર્ણય સહેલાઈથી કરી શકાય છે અને માંસના પ્રમાણ ઉપરથી તેમજ નેત્રની રચના ઉપરથી સંસાર-સુખનું તારતમ્ય નીકળી શકે છે.
શિષ્ય–પરન્તુ આપે કહ્યું કે ગતિ–સ્વર ઈત્યાદિમાં સત્વ સાથી અધિક પ્રબળ હોય છે, તે સત્વનું લક્ષણ શું હશે?
સૂર–સત્વશીલ મનુષ્ય હમેશાં જ્ઞાની અને પુણ્યશાળી હોય છે. સત્વગુણ, રજોગુણ અને તમે ગુણ કરતાં સર્વોત્કૃષ્ટ ગણાય છે. રજોગુણુ મનુષ્યવિષયી અને ચંચળ પ્રકૃતિવાળો હોય છે જ્યારે તમે ગુણી મનુષ્ય હમેશાં પાપી,લોભી અને પ્રમાદી જ હોય છે.
શિષ્ય–અમુક મનુષ્ય ઉંચી ગતિમાંથી સંસારમાં આવ્યા છે તે શી રીતે ઓળખી શકાય?
ર–જે મનુષ્ય ધર્મનિષ્ઠ, સ્વભાવે સુંદર, અતિ ન્યુન નિદ્રાવાળે, સારાં સ્વપ્ન જેનાર, ન્યાયપરાયણ અને જ્ઞાનભકત
For Private And Personal
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિવેકાવલાસ.
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
हस्तिना.
पीनस्वल्पतनुभृशं मृदुगतिः क्रूरा नमत्कन्धरा, स्तोक पिंगलकुन्तला पृथुकुचा लज्जाविहीनानना। बिम्बोष्टी बहुभोज्यभोजनरुचिः कष्टकसाध्या रतौ, गौरांगी करिदानगन्धरुचिरा सेयं मता हस्तिनी ॥
लक्ष्मी
आर्ट, भायखळFpr Krivate And Personal
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૧૦૫
હાય તે સ્વર્ગમાંથી જ સીધે સંસારમાં આવ્યું હોય એમ માનવું તેમજ પુનઃ તે સ્વર્ગે જશે એવું અનુમાન પણ કહાડી શકાય.
શિષ્ય-મનુષ્ય યોનિમાંથી પુન: મનુષ્ય નિમાં આ વ્યા હોય તેના લક્ષણો કેવાં હોય?
સૂરિ–જે મનુષ્ય દંભરહિત, દયાશીલ, ઉદાર, સંયમી, સરળ સ્વભાવ અને કુશળતાવાળો હોય તે, મનુષ્ય નિમાંથી આવેલું હોય તેમજ પુન: મનુષ્ય નિમાં ઉત્પન્ન થશે એમ કહી શકાય.
શિ –તિર્યંચ નિમાંથી આવે તેનાં લક્ષણે કેવાં હોય?
સૂરિ–જે મનુષ્ય સ્વાથી, લોભી, છદ્રિયપરાયણ, સુસ્ત અને એવા બીજા હલકા લક્ષણે ધરાવતો હોય તે પિતાનું તિર્યંચ નિમાંથી આવવું અને પાછું તિર્યંચ નિમાં જવું સૂચવી આપે છે.
શિષ્ય–નરકમાંથી સંસારમાં અવતરનાર મનુષ્યનાં લક્ષણ કેવાં હોય?
સૂરિ–જે માણસ પોતાનાં સગાં-સંબંધીઓને દ્વેષ કર્યા કરતો હોય, કડવાં વચને બોલવાની આદત ધરાવતે હોય, મૂર્ખ માણસોની સેબતમાં જ આનંદ અનુભવતે હેય, તથા નિરંતર રેગી રહ્યા કરતા હોય તે નરકમાંથી આવ્યા છે અને પાછે નરકમાં જ જશે એમ સમજવું.
શિષ્ય–આવા નિર્ણયે બાંધી લેવા એ મને વધારે પડતું સાહસ લાગે છે. આપને પણ શું એમ નથી લાગતું?
For Private And Personal
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિક વિલાસ.
સુરિ–જેમને એ વિષયમાં ઉંડા ઉતરી વસ્તુ સ્વરૂપ તપાસવાનું ધૈર્ય નથી તેમને એમ લાગે ખરું. પરંતુ મેં ઉપર જે લક્ષણે કહ્યા તેને તે તે ગતિ સાથે મુકાબલો કરવામાં આવે તે સાહસ કે ઉતાવળ જેવું કાંઈજ ન જણાય, ઉલટું તદ્દન સરલ અને સ્વાભાવિક જ લાગે.
શિષ્ય–ત્યારે એજ વાત કૃપા કરીને, જરા વિષયાંતર થવા દઈને પણ જણાવે.
સૂરિ–તમારે પ્રથમ પ્રશ્ન એ હતો કે અમુક માણસ સ્વર્ગમાંથી આવ્યો છે તે કેવી રીતે અનુમાની શકાય ? આ પ્રશ્નને ઉત્તર આપતી વખતે અથવા તેને વિચાર કરતી વખતે આપણે સ્વર્ગનાં નિવાસીઓ–અર્થાત દેવતાઓને વ્યવહાર બારીકાઈથી તપાસવું જોઈએ. દેવતાઓ હંમેશાં ભદ્રિક પ્રકૃતિવાળા, પરમ સૌંદર્યવાળા, વૈભવવાળા તથા સદા જાગૃત હોય એમ મનાય છે. આવા લક્ષણે જે મનુષ્યમાં વધતા-ઓછા અંશે જોવામાં આવે તેને દેવ ગતિમાંથી ઉતરી આવેલ માનવામાં આવે એમાં અસ્વાભાવિકતા કે સાહસિક્તા જેવું શું છે?
શિષ્ય–દેવ પ્રકૃતિ અને દેવી આચાર–વ્યવહાર, દેવ ભૂમિમાંથી નીચે ઉતર્યા પછી પણ રહે, એ કેમ માની લેવાય?
સૂરિ–આત્મા પિતાના ગતકાળના અનુભવને જ્યારે ત્યાં રહેવા દેતો નથી, તે પિતાના સઘળા અનુભવને પિતામાં સંગ્રહ જાય છે. દેવ ગતિમાંથી આવ્યા પછી આત્મામાં અસાધારણ પરિવર્તન થઈ જાય એ અસંભવિત છે. કહેવાની મતલબ એ છે કે દેવગતિના સંસ્કારે જેમનામાં ડે-ઘણે અંશે
For Private And Personal
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ.
૧૦૭ જોવામાં આવે તેને તે ગતિમાંથી આવેલા માનવામાં કંઈ કપિળકલ્પિતપણું નથી. તેવીજ રીતે તિર્યંચ અને નરક ગતિના સંસ્કાર ઉપરથી પણ એવું જ અનુમાન નીકળી શકે.
શિષ્ય-આપ છેક ટુંકમાં પતાવી દે તે કામ નહીં આવે. દેવગતિના સંસ્કારે જેમ આપે ખુલાસાવાર કહી બતાવ્યા તેમ મનુષ્ય-નારકી અને તિર્યંચ ગતિના સંસ્કાર અને તેના મનુષ્ય સ્વભાવમાં રહી ગયેલા અવશેષે વર્ણવે તેજ આ વાત બરાબર બુદ્ધિગમ્ય થઈ શકે.
સૂરિ—તમારે આગ્રહ હોય તે મને તે વિષે વિસ્તાર કરવામાં હરકત નથી.દેવગતિથી તદ્દન ઉલટી અર્થાત્ વિરૂદ્ધ ગતિ નરકની છે. દેવતાઓના આચાર-વિચાર જેવા પવિત્ર અને સુંદર હોય છે તેવાજ નરકના જીના આચાર-વિચાર અપવિત્ર અને કુત્સત હોય છે. તમે સાંભળ્યું તે હશે કે નારકીનું જીવન પરમ અંધકારમય–દર્દમય–અને ત્રાસમય હોય છે. નરકગતિમાંથી તાજેજ આવેલો સંસારી આત્મા પિતાના જુના સંસ્કારને અનાયાસે વળગી રહે છે. જો કે મૂળ દશા કરતાં સંસારની દશા કેટલેક અંશે સુધરેલી જોવામાં આવે છે તથાપિ લક્ષણોની બારીક કસોટી કરનાર ચિકિત્સકની દ્રષ્ટિએ ઉકત લક્ષણેના અંશે આવ્યા વિના રહેતા નથી. શિષ્ય-તિર્યંચ ગતિ વિષે શો ખુલાસે આપશે?
સૂરિ–પશુ–પ્રાણુઓની સુષ્ટિમાં કેવળ પિંડ પોષણ અને વાસનાધીનતા સિવાય આપણે બીજું શું ભાળીએ છીએ? પા
For Private And Personal
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૦૮
વિવેક વિલાસ.
શવ-પ્રકૃતિ પ્રાય: સ્વાર્થપરાયણ અને ઇન્દ્રિયોને વશવત્તી હોય છે. જ્યાં જ્યાં આવી ઇન્દ્રિયપરાયણતા અને નિરંકુશતા જોવામાં આવે ત્યાં ત્યાં સુજ્ઞ પુરૂષ તિર્યંચગતિના સંસ્કાર હોવાનું સ્પષ્ટપણે કહી દે છે. એ લક્ષણેમાં મનુષ્ય પોતાના પરમ પુરૂષાઈથી પરિવર્તન પણ કરી શકે છે, પરંતુ પુરૂષાર્થની પ્રબળતા કે સંસ્કારની નીર્બળતા વર્ણવવાને આપણે ઉદ્દેશ નથી.
શિષ્ય-આત્માના બળ અને પરાક્રમ પાસે સંસ્કારે કંઈ બીસાતમાં નથી એટલી વાત તે હું પણ સ્વીકારું છું. હવે ગતિઓના લક્ષણ સંબંધમાં માત્ર એકજ પ્રશ્ન બાકી રહે છે.
સૂરિ–અને તે મનુષ્યનિ વિષેને છે ખરૂં કની? મનુષ્ય યોનિમાંથી આવેલે આમા નિય, દયાળુ અને ઉદાર લક્ષણવાળો હોય એ વાત સાંભળી તમને આશ્ચર્ય થયું હશે. જ્યાં ખરા મનુષ્યત્વને ખ્યાલ સુદ્ધ ન હોય અને પ્રાય: પાશવિતાને જ મનુષ્યત્વ માની લેવાની ભયંકર ભૂલ થતી હોય, ત્યાં મનુષ્યત્વની સાથે દયાળુતા અને ઉદારતાને સંબંધ જરા ચમક ઉપજાવે એ સ્વાભાવિક છે. આપણું ખરું મનુષ્યત્વ આજે હણાઈ ગયું છે. ગમે તે રીતે-ગમે તેવા અન્યાય અને પાપ કરીને પણ ધન-વૈભવ અને સંસાર-સુખ મેળવવું એને જ આપણે મનુષ્યની પરમ સિદ્ધિ માની બેઠા છીએ, પરંતુ તે એક એ ભયાનક ભ્રમ છે કે જે ભ્રમ સુધારવાને ભવ-બ્રમણ કર્યા વિના છુટકે થતું નથી.
શિષ્ય-મનુષ્યત્વ કેને કહેવાય?
For Private And Personal
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિવ સંવાદ.
૧૯૯ સૂરિ–પિતાના સુખનો ભોગ આપી અન્યને સુખ આ પવું, કુમાર્ગે ઘસડી જતી ઇન્દ્રિઓને સંયમમાં રાખી વૃત્તિઓના સ્વામી-માલેક બનતા જવું, આત્માના દબાઈ ગયેલા બળને પ્રકટાવી સવિશેષ પુરૂષાથી બનવું એજ ખરૂં મનુષ્યત્વ છે. જે મનુષ્યત્વની સ્વર્ગના દેવે પણ પ્રશંસા કરે છે અને જે દશ દ્રષ્ટાંતે દુર્લભ ગણુય છે, તે મનુષ્યત્વ પ્રાપ્ત કરવા છતાં જે તેની કીંમત ન સમજાય તે ખરેખર પૂજ્યપાદ આચાર્ય મહારાજ કહે છે તેમ હાથમાંના ચિંતામણને નિરર્થક ફેંકી દેવા બરાબર છે. પણ અત્યારે એ વિષયને જવા દઈશું. શિષ્ય–આપણે વર્તમાન વિષય મનુષ્ય પરીક્ષાને હતે.
સરિ-મનુષ્ય પણ ઘણુંખરા બે પ્રકારના હોય છે. એક સરળ સ્વભાવના અને બીજા વક્ર સ્વભાવના.
શિષ્ય તે સ્વભાવ આકૃતી ઉપરથી કેમ જણાય?
સુરિ-જે મનુષ્યનાં નાક, આંખ, દાંત, હેઠ, હાથ, કાન અને પગ એ સાત અવયવ સમ અવસ્થામાં હોય તો તેમને સરળ સ્વભાવવાળા અને વિષમ અવસ્થામાં હોય તે તેમને વક્ર સ્વભાવવાળા સમજવા.
શિષ્ય-અહિંઆ એક ખાસ જીજ્ઞાસા ઉદ્દભવે છે અને તે એ કે મનુષ્યની આકૃતિ ઉપરથી તેના સ્વભાવ આદિનું જ્ઞાન કેવી રીતે થઈ શકતું હશે?
સૂરિ-પ્રકૃતિ જ મનુષ્યની આકૃતિ રચે છે, એ કુદરતી નિયમ છે. એક લુંટારા–ચેર કે બદમાશની આકૃતિમાં અને એક
મનુષ્યમાન
સરળ
For Private And Personal
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૧૦
વિવેક વિવાસ. સરળ શાંત અને તપસ્વી પુરૂષની આકૃતિમાં જમીન આસમાન જેટલો ફેર જોવામાં આવે છે. આનું કારણ બીજું કાંઇજ નહીં પણ તે પુરૂષની પ્રકૃતિ જ તેમનામાં વિભિન્નતા ઉત્પન્ન કરે છે. હવે એ વિભિન્નતા કેમ ઉત્પન્ન થતી હશે એ પ્રશ્નવિચાર જોઈએ. એક ક્રોધી માણસ કે જે મેટે ભાગે કોધમાંજ દિવસો વીતાવતા હોય અને વાત વાતમાં ચીડાઈ જતો હોય તેના ભાલ પ્રદેશ ઉપર તથા આંખ-નાક ઉપર વિલક્ષણ પ્રકારની રેખાઓ અંકીત થઈ જાય છે. જે રેખાઓ શાંત, સરળ અને ક્ષમાવાન પુરૂષના મુખ ઉપર જોવામાં આવતી નથી. તેવી જ રીતે જેમને અંધકારમાં કામ કરવાની ટેવ પડી જાય છે, આસપાસ ખુણે-ખાંચા શોધવાની જેમને અણધાર્યા પ્રસંગે આવશ્યક્તા પડે છે, તેમની આંખ અને હાવભાવ વિગેરેમાં ખાસ એક પ્રકારની વિશેષતા પ્રત્યક્ષ થઈ શકે છે. એ વિશેષતા તેમના સ્વભાવ અને ધંધાને જ આભારી હોય છે.
શિષ્ય-કંઈક કુદરતી લક્ષણે પણ માનવ–શરીર ઉપર હોય છે ખરા?
સૂરિ-પુરૂષની જમણી બાજુએ દક્ષિણાવર્તી ભમર હોય તે તે શુભ જાણવો અને ડાબી બાજુએ વામાવર્ત હોય તે તે ઘણજ અશુભ સમજ. હવે જે જમણી બાજુએ વામાવર્તન અને ડાબી બાજુએ દક્ષિણાવર્ત હોય તે મધ્યમ જાણવો.
શિષ્ય-શરીર ઉપરના મસા અને ફ્રણ વિષે પણ એ કંઈ નિયમ છે?
સૂરિ-પુરૂષની જમણી બાજુએ શુકન, ફિલ્લોપિટક, તલ
For Private And Personal
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૧૧
અથવા છિદ્ર રહિત મસા હાય કવા જમણી ખાજીનુ અંગ સ્ફુરે–ફરકે તે તે શુભને અર્થે જાણવાં.
શષ્ય-સ્ત્રી અને પુરૂષના લક્ષણેામાં કઇ વિભિન્નતા હશે ? સૂરિ-પુરૂષની જમણી બાજુએ જે લક્ષણા સારાં કહ્યાં તે સ્ત્રીઓની તથા સ્ત્રી લગ્ન ઉપર ઉત્પન્ન થયેલા પુરૂષની પણ ડાબી બાજુએ સારાં જાણવાં. કેટલાક શાસ્ત્રકારે પુરૂષની જમણી બાજુએ થયેલા તરવારના ઘાતને પણ સારા કહે છે.
શિષ્ય-આપે જે લક્ષણા કહ્યાં તેમાં કોઇ એક લક્ષણ બીજા લક્ષણથી વિરૂદ્ધ જતુ હાય તો ?
સૂ
પરિ–મનુષ્યના શરીર ઉપર જે સારૂં અથવા માઠું લક્ષણ પ્રખા હાય તે ખીન્ન સર્વ લક્ષણાને ગાણુ બનાવી દેછે. પરસ્પર વિરૂદ્ધ જતા હાય એવા લક્ષણામાં કયું લક્ષણ મળવાન છે તે તપાસવુ એજ આ કળાની ખખી છે.
શિષ્યહાથ અને હાથની રેખા ઉપરથી પણ મનુષ્યનું ભાવી વાંચી શકાય ખરૂ ?
સૂરિ પણ તે પહેલાં હાથ કાને કહેવાય અને તેની રચના કેવા પ્રકારની છેતે જાણી લેવુ જોઇએ. સ ંસ્કૃતમાં જેને મણીબન્ય અર્થાત્ કાંડુ કહેવામાં આવે છે, તેની આગળના જે શરીરના ભાગ છે તેને પાણી કિવા હાથ કહીએ છીએ. હાથ ને એક અંગુઠો અને ખીજી ચાર આંગળીઓ હાય છે.
શિષ્ય-એ આંગળીઓના નામેા પણ ગાઠવવામાં આવ્યાં
છે ને ?
For Private And Personal
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
સૂરિ–અંગુઠાની બાજુએથી અનુક્રમે આંગળીઓને લઈએ તે પહેલી જે આંગળી આવે તેને તર્જની અથવા તિરસ્કાર કરનારી આંગળી તરીકે ઓળખવામાં આવે છે.
શિષ્ય–અંગુઠા પાસેની આંગળીને એવું હલકું નામ કેમ આપવામાં આવ્યું હશે?
સરિ-ધારે કે તમારે એક નેકર તમારી સમક્ષ અત્યારે ઉભું રહે છેતે એવું અનુચિત કાર્ય કરીને આવ્યો છે કે તેનું હે પણ તમે વધારે વાર સુધી જેવા માગતા નથી, એવે વખતે તમે તમારા બીજા એક નેકરને બેલાવી આજ્ઞા ફરમાવે છે કે
આ માણસને અહિંથી બહાર કહાડી મુકે?” આ વેળા તમે કઈ આંગળીને ઉપગ કરે છે તેનું ધ્યાન કરશે તે જણાશે, તેમાં માત્ર તર્જની આંગળી જ કામે લાગે છે. તિરસ્કાર દર્શાવવા અર્થે મોટે ભાગે આ આંગળી કામમાં આવે છે, એટલા માટે તેને તર્જની એવું નામ આપવામાં આવ્યું છે. શિષ્ય–બીજી આંગળીઓનાં નામે શા શા છે?
સરિ-તર્જની પછી જે આંગળી આવે છે તેને મધ્યમાના નામથી ઓળખવામાં આવે છે. કારણકે તે બરાબર મધ્ય ભાગમાં આવેલી છે. તેની પછી જે આંગળી છે તેનું નામ કંઈ રાખવામાં આવ્યું નથી, એટલે તેનું નામ અનામિકા–નામ વિનાની આગળી એવું પડી ગયું છે. છેલ્લી ટચલી આંગળી સાથી હાની હોવાથી તેને કનિષ્ઠા કહેવામાં આવે છે.
શિષ્ય હસ્તરેખાઓ અને લક્ષણો જોવામાં સ્ત્રી-પુરૂષ ઉભયને કર્યો હાથ ઉપયોગી થાય ?
For Private And Personal
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૧૧૩
સૂરિ-પુરૂષના જમણેા હાથ, પણ તે સખ્ત કામકાજ કરવાને લીધે અતિશય કઠણ થઈ ગયેલા ન હાવા જોઇએ અને સ્ત્રીઓનાં ડાબા હાથ, જો તે અતિ કામળ હાય તા તે પ્રશંસનીય ગણાય છે.
શિષ્ય— ઉત્તમ હાથનુ સામાન્ય લક્ષણ શું હશે ? સૂરિ—જે હાથ સ્પર્શ કરતાં ઉષ્માવાળા જણાય, રંગમાં લાલાશયુકત હાય, જેમાંથી પસીના વહેતા ન હેાય, ને માંસથી રિપુષ્ટ અને કામળ હાવાને લીધે છિદ્ર રહિત જણાતા હાય અને વળી સ્નિગ્ધ તથા લાલ નખ અને લાંખી આંગળીએથી ાલતા હાય, તે હાથ ઉત્તમ સમજવા.
શિષ્ય—હથેળીમાં વિવિધ ર ંગો દેખાય તા તે પ્રત્યેક રંગનું પરિણામ શું સંભવે ? સૂરિ—પુરૂષની હથેળી જે લાલ રંગવાળી હોય તે તે ધનવાન થાય, નીલવણી હાય તા તે દારૂીયા બને, પીળી હાય તા વ્યભિચારી બને અને કામરચિત્રી હાય તે તે દરિદ્રી થાય, એવા સામાન્ય મત છે.
શિષ્યહથેળીની સમ–વિષમતા ઉપરથી કંઇ કહી શકાય ખરૂં' ?
સૂરિ-માણસની હથેળી જો ઉંચી હોય તો તે દાતાર થાય, ઉંડી હોય તે તે પિતા ના દ્રવ્યથી રહિત થાય, ડી છતાં સારી રેખાથી યુક્ત હાય તા તે ધનવાન થાય અને જો વિષમ અર્થાત્ ઉંચી–નીચી હોય તે તે નિર્ધન થાય.
For Private And Personal
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૧૬
વિવેક વિલાસ. ખાથી જે તર્જની (અંગુઠા પાસેની આંગળી) અધિક લાંબી હોય તે પિતૃપક્ષ તથા લક્ષ્મી ઘણી જાણવી.
શિષ્ય–અંગુઠાનું અને બીજી ચાર આંગળીઓનું જે કુદરતી માપ હોવું જોઈએ તેમાં વધતા યા ઓછાપણું હોય છે?
સૂરિ-તે મનુષ્ય ધન ધાન્ય તથા આયુષ્યાદિમાં બહુ હીન દશા ભેગવે.
શિષ્ય–કઈ કઈ ભાગ્યશાળી મનુષ્યના મણિબંધ ઉપર જવના જેવી પંક્તિઓ જોવામાં આવે છે, તેને શું અર્થ કરવો?
સૂરિ–જે મણિબંધ ઉપર ત્રણ જવની પંકિતઓ હોય તે તે મનુષ્યના ભાગ્યમાં રાજ–લક્ષમી અર્થાત્ રાજ-વૈભવ છે, એમ સમજવું અને જે તે હાથની પાછળ પણ હોય તો તે રાજા કરતાં પણ અધિક સુખ-વૈભવ પ્રાપ્ત કરે એમ કહી શકાય.
શિષ્યહવે એવી પંક્તિઓ જે માત્ર બે જ હોય છે?
સરિ–તે તે રાજાને મંત્રી કિંવા મહટે ધનવાન કે પ્રખર પંડિત બને અને જો એક જવ રેખા હોય તે પણ તેના ભાગ્યમાં વૈભવ અને યશ તે રહે જ.
શિષ્ય-હાથની રેખાઓના સંબંધમાં સામુદ્રિક શાસ્ત્રને સામાન્ય અભિપ્રાય કે છે?
સરિ–જે મનુષ્યના હાથની રેખા સૂક્ષ્મ-પાતળી, સ્નિગ્ધ -સ્નેહવાળી, ગંભીર–ઉંડી, લાંબી, મધ સરીખા ભુરા રંગવાળી, પાછી ન વળેલી અને છેદ રહિત હોય તે તે શુભ જાણવી.
શિષ્ય-ત્યારે કેવી રેખાઓને શુભ ન જાણવી તે પણ સ્પષ્ટપણે દશાવ્યું હશે?
For Private And Personal
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
મૂરિ શિષ્ય સંવાદ
૧૧૭ સૂરિ–જે હાથની રેખાઓ છેદાએલી, ફાંટાવાળી, લુખી આડી અવળી, સ્થાનભ્રષ્ટ થયેલી, ખરાબ વર્ણની, વચમાં ટૂટી જતી, રંગે કાળીનલવણી તથા પાતળી હોય તે તે અશુભ જાણવી. - શિષ્ય-આપ જે રેખાઓને શુભ ફળ આપનારી કહે છે તેને જરા વિસ્તાર કહી સંભળાવશે?
સૂરિ-મનુષ્યના હાથની રેખા જે લાલ અને ઊંડી હોય તે તે ઉદારપણું આપે, મધ જેવા ભૂરા રંગની હોય તે તે સુખ આપે, પાતળી હોય તે તે લમી આપે અને મૂળથી છેડા સુધી છેદ રહિત હોય તે તે સૌભાગ્ય આપે. શિષ્ય-ફાંટાવાળી અને છેદાએલી હોય છે?
સૂરિ-ફટાવાળી રેખા કલેશ આપનારી, છેદાયેલી જીવિતન સંશય ઉપજાવનારી, કઠણ રેખા ખરાબ અન્ન આપનારી તથા આડી-અવળી રેખા વિનાશ કરનારી નિવડે.
શિષ્ય–વૈભવ, આયુષ્ય અને પિતૃસુખની ખાસ રેખાએ પણ હાથમાં હોય છે?
સૂરિ–મણિબંધની પાસેથી પિતૃસુખની રેખા નીકળે છે, કનિષ્ટા આંગળીના નીચેના ભાગથી ધનની એક અને આયુષ્યની એક એમ બે રેખાઓ નીકળે છે. આ ત્રણે રેખાઓ તર્જની અને અંગુઠાની વચમાં ચાલી જાય છે. શિષ્ય–પણ તેનું ફળ શું મળે છે તે રહી ગયું ? સૂરિ–જેમની ઉક્ત ત્રણે રેખાએ સંપૂર્ણ અને દેષ
For Private And Personal
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૧૮
વિવેક વિવાસ.
રહિત હોય તેમના કુળ, ધન અને આયુષ્ય પરિપૂર્ણ હાય છે અને જો તે રેખાએ યથાયેાગ્ય ન હોય તેા કુળ-ધનાદિમાં એટલી ઉણપ સમજવી.
શિષ્ય-એજ વાત જરા વધારે સ્પષ્ટ થાય એમ ઇચ્છું છું. સૂરિ કનિષ્ઠા આંગળીના નીચેના ભાગ જેને કરભ કહેવામાં આવે છે, ત્યાંથી નીકળેલી આયુષ્યની રેખા જેટલી આંગનીઓને ઉલ્લંઘન કરી જાય તેટલી આયુષ્યાની પચ્ચીસીએ સમજી લેવી.
શિષ્ય-આયુષ્યની રેખામાંથી જે ફાંટા નિકળે છે તેના
હેતુ શું હશે ?
સૂરિ—આયુષ્યની રેખામાંથી જે કાંટા
મણિમ ધ સામે ગયા હોય તે લક્ષ્મીના દેનારા અને આંગળીઓ તરફ ગયા હોય તે આપદા દેનારા સમજવા.
શિષ્ય-ધન અને આયુષ્યની રેખા વિષે શું સમજવું ? સૂરિ–ધનની અને પિતાની રેખા જે છેડે મળી જાય તે ગૃહ--કુટુબ સારી રીતે ચાલે અને જો તે એ રેખાએ મળી ન હોય તે ઘરના ભંગ થાય.
શિષ્ય-ઉર્ધ્વ રેખા કાને કહે છે અને તે કેટલા પ્રકારની હાય છે?
સૂરિ--મણીમ થી ઉંચે ગયેલી રેખાને ઉર્ધ્વ રેખા કહેવામાં આવેછે. તે પાંચ પ્રકારની હાય છે. એક મણીખ ધથી અ ંગુઠા સુધી જાય છે તે રાજ્ય તથા સુખના લાભ અર્થે હોય છે. બીજી મણિખ ધથી તર્જની આંગળી સુધી જાય છે તે રાજસુખ અથવા
For Private And Personal
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ
૧૧૯
રાજઋદ્ધિ અર્થે હાય છે. ત્રીજી મણિબંધથી મધ્યમા આંગળી સુધી જાય છે તે ઉપરથી માણસ આચાર્ય, રાજા અથવા સેના પતિ થશે કે કેમ એને નિર્ણય કરી શકાય છે. ચેાથી મિણુખંધથી અનામિકા આંગળી તરફ્ જાય છે તેથી મ્હોટા ધનવંત -સાવા થશે કે કેમ એ કળી શકાય છે અને પાંચમી મણિબંધથી કનિષ્ઠા આંગળી તરફ જાય છે તેથી લેાકેામાં શ્રેષ્ટ અને સારા પ્રતિષ્ઠાવાળા થશે કે નહી તેનુ અનુમાન કહાર્ડી શકાય છે.
શિષ્ય–સ્રી પ્રાપ્તિનું સૂચન થાય એવી એ રેખા નથી હાતી શું?
સૂરિઆયુષની રેખાથી કનિષ્ઠાના અંત તરફ જે રેખા જાય છે તે સ્ત્રી-પ્રાપ્તિની સમજવી. જો આ સમ હોય તે શીયળવતી સ્ત્રી મળે અને વિષમ હાય તા દુરાચારિણી મળે. શિષ્ય—ભાઇ-હેન સૂચવનારી રેખાએ પણ હાથમાં હશે ?
સૂરિમણિબંધથી આયુષ્યની રેખા સુધી જેટલી રેખાએ સ્પષ્ટ હાય તેટલા ભાઇ જાણવા અને જેટલી અસ્પષ્ટ હોય તેટલી હેંને જાણવી.
શિષ્ય—ભાઈ —હેનના આયુષનું નિર્માણપણ તે ઉપરથી કલ્પી શકાય ખરૂ ?
સૂરિ ભાઇ અને હૅનની રેખાએ જો અસ્પષ્ટ તેમજ ટુંકી હોય તે તેમનુ અથાત્ ભાઈહેનનું આયુષ્ય ત્રુટિત જાણવુ.
For Private And Personal
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧ર૦
વિવેક વિલાસ. શિષ્ય-પુત્ર સૂચક રેખા ક્યાં હોય છે?
સૂરિ–અંગુઠાના મૂળ પાસે જેટલા જવ હોય તેટલા પુત્ર જાણવા. શિષ્ય—અને તે મધ્ય ભાગમાં હોય છે?
સરિ–અંગુઠાના મધ્યભાગમાં જે જવ હોય છે તેથી વિદ્યા–ચશ અને લક્ષ્મી મળે. તે સિવાય જે જમણા હાથના અંગુઠાના મધ્યભાગમાં હોય તો તે માણસને જન્મ શુક્લ પક્ષમાં અને ડાબા હાથના અંગુઠાના મધ્ય ભાગમાં હોય તે કૃષ્ણ પક્ષમાં થયેલ હોવા જોઈએ એમ માનવું. એક કરતાં અધિક જવ આ સ્થળે હોય તે તે સર્વનું ફળ એક જ પ્રકારનું સમજવું.
શિષ્યહાથમાં મત્સ્ય આદિના ચિન્હો હોય તો તેનું પરિણામ શું આવે ?
સૂર–મનુષ્યના હાથના મૂળ ભાગમાં જે એકજ મસ્યા હોય અને તે સામા મુખને હોય તે તેથી લક્ષ્મીની વૃદ્ધિ થાય. કદાચ બન્ને હાથમાં એક એક હોય અને તે સંપૂર્ણ હોય તે પછી લક્ષ્મીની અતિશય વૃદ્ધિ થાય એમાં શક જ નથી!
શિષ્ય–લક્ષ્મીની વૃદ્ધિ સૂચવનારાં બીજાં એવાં ચિન્હ હોય છે?
સૂરિ–સમુદ્રની પુત્રી–લક્ષ્મી કહેવાય છે. સમુદ્રને રત્ના કરની ઉપમા આપવામાં આવી છે. જેઓ આ સમુદ્રને ખેડી શકે તેઓ ઘણું ધનવાન બને એ સ્પષ્ટ જ છે. સમુદ્રને ખેડવાની
ગ્યતા કેનામાં હોય એ પ્રશ્નને ઉત્તર હાથની રેખાઓમ
For Private And Personal
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્યસંવાદ.
૧૨૧ પણ મળી આવે છે. જેમના હાથમાં મત્યની કઈ જાતિવિશેષ, મગર, શંખ, કિંવા કમળ પિકીમાંથી કોઈ વસ્તુનું સ્પષ્ટ ચિલ્ડ હેય તે તે સમુદ્ર ઉપર સાહસ ખેડી શકે અને પરિણામે પિસાદાર પણ બની શકે એમ કહેવામાં હરકત નથી. આ ચિન્હોના સંબંધમાં એટલી વાત ધ્યાનમાં રાખવાની છે કે જો ઉપર કહ્યા તે ચિન્હો પિતાની સન્મુખ હોય તે હંમેશા સારાં ફળે આપે અને જો તે સન્મુખ ન હોય તે અંતકાળે શુભ ફળ આપે.
શિષ્ય –એમાં પણ સ્પષ્ટતો-અસ્પષ્ટતાને ભેદભેદ ખરે કે ?
સૂરિ–મસ્ય આદિ ચિન્હો જે હાથને વિષે સ્પષ્ટ હોય તે અનુક્રમે સે, હજાર, લાખ અને કોડ દ્રવ્ય આપે છે; પણ જે તે છિન્નભિન્ન તથા અસ્પષ્ટ જેવા હોય તે અલ્પ ધન આપે એવી માન્યતા છે.
શિષ્ય-સિંહાસન, સૂર્ય અને ચંદ્રના ચિન્હ પણ માનવ હસ્તમાં હોય ?
સૂરિજે માણસ સાર્વભૌમ રાજા થવાને નિમાયેલા હોય તેના હાથમાં સિંહાસન, સૂર્ય, નંદ્યાવર્ત, ચંદ્ર અને તારણ આદિના ચિન્હો હોય છે. આ ચિન્હો જ સાર્વહિનામ રાજપદના સૂચક છે. ચક્રવત્તી રાજા થવાનું જેના ભાગ્યમાં હોય તેના હાથ માં દાંડા સહિત છત્ર તથા બે ચામરની રેખાઓ પણ હોય છે.
શિષ્ય—પદવી અને ધંધાને છાજતા ચિન્હો જ ભાવી કથનમાં અગત્યને ભાગ રેકે છે, એમ એ ઉપરથી કહી શકાય.
For Private And Personal
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૨
વિવેક વિલાસ.
સૂરિ–વસ્તુતઃ એમ જ છે. દાખલા તરીકે જેના હાથમ વજનું ચિન્હ હોય તે રાજા થાય, દેવમંદિરના આકારની રેખાઓ હોય તે ધાર્મિક થાય, શ્રી વત્સનું ચિન્હ હોય તે તે સુખી થાય; પાલખી, રથ, ઘોડો, હાથી તથા બળદ પ્રમુખના રેખાકાર હોય તે તે દિગવિજયી સેનાપતિ થાય. છત્રીશ આયુધોમાંથી એક પણ આયુધ જે રેખામાં આવેલું હોય તે તે શત્રુથી અજેય અને જયવંત રાજા બને. બીજું ઉદાહરણ લઈએ. જેના હાથમાં ન્હાનાં-મોટાં વહાણેના આકારે ગઠવાયેલા હોય તે સુવર્ણ, રૂપું અને રત્ન વિગેરેને સ્વામી થાય તેમજ વહાણના વેપારી તરીકે સારી નામના મેળવે. જેના હાથમાં હળ-મૂસળ (સાંબેલું) ખાંડણીઓ અને ત્રિકોણ રેખા ઈત્યાદિક ચિન્હ હોય તે ખેડૂત થાય. જેના હાથમાં ગાયને ગળે બાંધવાના દેરડાનું સ્પષ્ટ ચિન્હ હોય તે મનુષ્ય ઘણી ગાયને સ્વામી થાય, કમંડળ, ધ્વજ, કળશ અને સાથીઓના ચિન્હો હોય તે મહા સમૃદ્ધિવાન થાય.
શિષ્યચક્કસ પ્રકારના ચિન્હો ઉપરથી મનુષ્યનું ભાવી કેવી રીતે ઘડાય તે સમજાયું. હવે જરા ઉર્ધ્વ રેખાઓ વિષે વિચાર કરી લઈએ.
સૂર–પ્રભુતા આપનારી, ધાર્મિકતા આપનારી તથા પદવી આપનારી રેખાઓના વર્ણન પણ શાસ્ત્રમાં મળી આવે છે. - શિષ્ય–પ્રભુતા અને ધાર્મિકતાની રેખા ક્યાં આવેલી હોય છે?
For Private And Personal
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૧૨૩ સૂરિ–અનામિકા આંગળીના છેલ્લા પર્વ ઉપર રહેલી આડી રેખા પ્રભુતા આપનારી ગણાય છે અને તેજ અનામિકાની તળે ઉંચી “ઉર્વ રેખા હોય તે તેને ધમરેખા સમજવી. વળી આ બન્ને રેખાઓ જે મધ્યમાં આંગળીની નીચે હોય તો તે દરિદ્રતા અને અધાર્મિકતાનું સૂચન કરે, અર્થાત્ તે મનુષ્ય દરિદ્ર અને અમિત થાય. તર્જની આંગળી અને હબંધની વચ્ચે તે આવેલી હોય તો તે સુખે મરણ આપનારી થાય.
શિષ્ય–સુખ-સમાધિએ મૃત્યુ નિપજવું એ પણ અહોભાગ્ય?
સૂરિ–કેમ નહીં ? મૃત્યુ સુધરે તે આખું જીવન સુધર્યું એમ જ માનવું! તપ–જપ વિગેરેને આશય પણ એવે જ હોય એમ કેટલાક પંડિત પુરૂષ કહે છે. મૃત્યુ વખતે વ્યામહ અને વાસના મનુષ્યને અત્યંત રીબાવે છે. પરંતુ તપસ્વી મનુષ્ય કે જેને શરીર–ધન–પરિવાર ઉપરથી ચાહ ચાલ્ય ગયેલ હોય છે તેને પેલી વાસનાઓ બહુ રીબાવી શકતી નથી. તેથી તે બહુ સુખ-સમાધી એ પંચપરમેષ્ટિનું કે ઈષ્ટદેવનું સ્મરણ કરતાં દેહાંતર કરી જાય છે.
શિષ્ય–મૃત્યુ વખતે જેવી મતિ રહે છે તેવીજ ગતિ થાય છે; એમ જે કહેવામાં આવે છે તેનો પણ એજ ભાવાર્થ હશે?
સૂરિ—એ વિષય આપણે અન્ય કોઈ પ્રસંગને માટે રહેવા દઈશું. અત્યારે તે હસ્તરેખાઓ વિષે જ સંપૂર્ણ વાર્તા
For Private And Personal
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૨૪
વિવેક વિલાસ.
લાપ કરી લઇએ. હું ધારૂં છું કે હવે તમારે એ સંબંધમાં બહુ પૂછવાનું નથી.
શિષ્ય———માત્ર એ–ચાર જીજ્ઞાસા રજુ કરી આ વિષય બંધ કરીશ. આપે પદવી સૂચક અને સતતી સૂચક રેખાઓની હૈયાતી પણ જણાવી હતી તે ?
સૂરિ———અંગુઠા અને પિતાની રેખા એમની વચ્ચે આડી રેખા હોય તેા તે પઢવી આપનારી સમજવી, તેમજ મત્સ્ય અને અંગુઠા વચ્ચે રહેલ રેખાઓને સતતીની રેખા સમજવી. શિષ્ય—કયા રોગથી માણસનુ કયારે મૃત્યુ થાય તે કઈ રેખાએ ઉપરથી જણાય ખરૂ?
સૂરિ---તેમાં એક વાત જ એવી છે અને તે એજ કે જેના અંગુઠાની નીચે કાકપટ્ટુ અર્થાત્ કાગડાના પગ સરખી રેખા હોય તે માણસ છેલ્લી અવસ્થામાં શૂળના રોગથી મૃત્યુ પામે; તે સિવાય વધુ કાંઇ જાણ્યું નથી.
શિષ્ય-કેટલાક સામુદ્રિક વેત્તાએ હાથની આંગળીઓ સીધી ભેગી કરાવી વિષ્ય કહે છે તે કેવી રીતે ?
સૂરિ—ચારે આંગળીઓનાં આંતરાં જો છિદ્ર વિનાનાં હોય, એટલે કે ચારે આંગળીઓ ભેગી સીધી જોડી રાખે અને તેમાં જો છિદ્ર ન દેખાય તે તે પુરૂષ દ્રવ્યના સંચય કરે એમ જાણવુ. જો છિદ્ર દેખાય તો તે પુરૂષ દાતાર થાય. શિષ્ય—ચાક્કસ આંગળીઓની વચમાં જ છિદ્ર જણાય તો તેનું ફળ શું મળે ?
સૂરિન્તર્જની અને મધ્યમ એ એ આંગળીઓની વચ્ચે
For Private And Personal
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૫
સૂરિ શિષ્ય સંવાદ. છિદ્ર દેખાય તે આયુષ્યના પહેલા તૃતીયાંશમાં-ત્રીજા ભાગમાં મધ્યમા અને અનામિકા વચ્ચે છિદ્ર દેખાયતા આયુષ્યન બીજા તૃતીયાંશમાં તથા અનામિકા અને કનિષ્ઠા એમની વચ્ચે છિદ્ર દેખાય તે આયુષ્યના ત્રીજા તૃતીયાંશમાં; શ્રીમાન લેાકે પણ ભાજન અવસરે દુ:ખ પામે એવા કેટલાક આચાયનિ મત છે.
શિષ્ય આંગળીઓના ટેરવા ઉપર જે ભમરીઓ આવેલી છે તે પણ કાંઇ સૂચન કરતી હશે ? સૂરિ–અંગુઠાના તથા બીજી ચારે આંગળીએના અગ્ર ભાગને વિષે જમણી બાજુએ ભમરી ખાતા આવત્ત (ભમરા હાય તો શ્રેષ્ઠ જાણવા.
શિષ્ય-નખ જોવાથી કઇ અનુમાન નીકળી શકે ? રિ–નખના સંબંધમાં એવા સામાન્ય નિયમ છે કે જો તે રાતાં, સ્નિગ્ધ, અણીવાળાં, ઉંચા અને આંગળીના છેલ્લા ટેરવા ના અર્ધ ભાગથી નીકળેલા હોય તેા શુભ સમજવાં અને જો તે છીપસરખાં, કાળાં જાડાં, અગ્રભાગમાં ફુટેલાં, નીલવર્ણ, નિસ્તેજ, લૂખા અને વાંકાં હેાય તે તે અધમ સમજવા.
શિષ્ય-નખ ઉપર જે સફેદ બિંદુએ કેટલીકવાર જોવામાં આવે છે તેનુ શું ?
સૂરિ-હાથ પગના નખ ઉપર જો સફેદ બિંદુ ઉત્પન્ન થઈ કેટલાક દીવસ સુધી રહી પછી નાશ પામતા હેાય તે તે શ્રેષ્ઠ છે; એવું રાજા ભાજનું કથન છે.
For Private And Personal
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨૬
વિવેક વિલાસ.
ઉપરથી કેટલાકેા આયુષ્ય પ્રમાણ પણ
સૂરિ–તર્જની આંગળીના નખ જે વાંકા હોય તે તે મનુષ્ય પચાસ વર્ષ, મધ્યમાના નખ વાંકા હાય તા તે તેત્રીસ વષ અને ચાર માસ, અનામિકાના હાય તો પચીસ વર્ષ અને કનિષ્ઠાના હાય તા સાડા ખાર વર્ષનું જીવિત જીવે.
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
શિષ્ય-નખ કહી દે છે તે ?
શિષ્ય-અંગુઠાના નખની તે। કઇ વાતજ ન કરી ? સૂરિ–જેના અંગુઠાના નખ વાંકા હોય તે માણશ ધર્મ અને તીર્થની સેવા કરે તથા જેના અંગુઠાનેા નખ કાચબા જેવા હાય તે માણસ ભાગ્યહીન થાય.
શિષ્ય-ધર્મ અને તીર્થની સેવા કરવા જેટલું સામર્થ્ય પરમાત્મા સાને આપે એવી પ્રાર્થના સાથે આજના વિષય સમાપ્ત કરીશું. શાસ્ત્રમાં પણ કહ્યું છે ‘મધુરેણુ સમાયપેત્ !’ ધર્મ અને તીર્થોની સેવા કરનાર મહાનુભાવેાના સ્મમરણુ ઉચ્ચારણ કરતાં જગતમાં શ્રીજી મધુરતા અસભવિત છે.
( ૬ )
શિષ્ય-આપના સ્મરણમાં હશે જ કે પુરૂષ લક્ષણાનું વન કરતી વખતે આપે વધ–લક્ષણા વિષે વિવેચન કરવાનુ વચન આપ્યું હતું.
સૂરિ–તે વાતનુ સ્મરણ આપવાની કશી આવશ્યક્તા નથી. આ સઘળા સંસારમાં રમણી નામક મૂળ, તે ત્યજતાં ત્યાગ્યુ બધુ કેવળ શાક સ્વરૂપ” અથાત્ સ્ત્રીને જો આ સ'સારમાંથી બાદ કરવામાં આવે તો ખાકી કઇ જ ન રહે, એમ કહીએ તેમાં
For Private And Personal
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ.
૧૨૭ અતિશતિ નથી. તમે એક સંસારી પુરૂષ છે. સંસારી પુરૂષ સ્ત્રીના આચાર-વિચાર અને લક્ષણે સંબંધી પ્રશ્ન કરે એમાં કંઈ આશ્ચર્ય નથી.
શિષ્ય–સ્ત્રી એ નર્કનું દ્વાર છે એમ ન કહી નાખતાં સંસારીઓને ઉપયોગી થઈ પડે એવા વિષયમાં પણ આપ સહાનુભૂતિ પૂર્વક વાર્તાલાપ કરે છે એ આપની મહાન ઉદારતા છે. આપના સ્થાને અન્ય કોઈ હોય તે તેમની સન્મુખ આ પ્રટન લાવતાં સંકોચાવું પડે.
સૂરએમ સંકોચાવાનું કશું કારણ નથી. સ્ત્રી એનર્કનું દ્વાર છે એ કથન તમને અપ્રિય લાગતું હશે અને એમ લાગે તે બનવા જોગ છે. માત્ર એટલું સમજી લ્યો કે સ્ત્રી એ નર્કનું દ્વાર છે એમ કહેવામાં સ્ત્રીઓ પ્રત્યેની પુરૂષવની વાસનાને. મંદીભૂત કરવા સિવાય બીજો કોઈ આશય નથી. વસ્તુત: તમામ સ્ત્રીઓ નર્કના દ્વારભૂત છે એમ નિશ્ચય પૂર્વક કહેવું, એ એક પ્રકારનું સાહસ છે. “વદુરના વસુંધરા સંસારમાં સતી સન્નારીઓ પણ હોય છે. તેઓ મહાપુરૂષને જન્મ આપી, સેવાપ્રેમની ભાવનાઓને મૂર્તિમંત સ્વરૂપ આપી જગતને જે અનુપમ સંદર્ય અર્પે છે, તેની પાસે યેગીઓ પણ ક્ષણવાર દિગમૂઢ બની જાય છે.
શિષ્ય–તે પછી સ્ત્રીઓની હદ ઉપરાંત નિંદા કરવાનું કારણ શું?
સૂરિ–એને માટે જે કઈ જવાબદાર હોય તો તે પુરૂષ
:
-
For Private And Personal
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૨૮
વિવેક વિલાસ.
જ છે. પુરૂષાએ જ્યારે સ્ત્રીઓને કેવળ કામિની અને રમણી બનાવી દીધી અથાત્ નારી જાતિને માત્ર કામ જોગ અને રમણ–ક્રિડાની એક પુતળી માની લીધી ત્યારે કરૂણાસાગર આચાર્યો, અને ઉપદેશકને એ મેહધકાર દૂર કરવા નારી જાતિ પ્રત્યે કઠેર થવું પડયું. જે પુરૂષે પોતાની મર્યાદા સંભાળી શકતા હોત તે સ્ત્રી જાતિની આવી અવમાનના કદાપિ થાત નહિ.
શિષ્ય-મર્યાદા આપ કેને કહો છો તે મારે જાણવું જોઈએ.
સરિ–પુરૂષ અથવા સ્ત્રીએ વિવાહિત થયા પછી પિતાની વાસનાઓને મર્યાદિત કરવી જોઈએ, એમ શાસ્ત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. પુરૂષ સ્ત્રીને કિવા સ્ત્રી પુરૂષને ગમે તે ઉપભેગ કે ઉપયોગ ન કરી શકે. સ્ત્રી-પુરૂષના લગ્ન એ પાશવ વૃત્તિને પિષવા માટે નથી, પરંતુ ખરું જોતાં પરસ્પરને નિયમમાં રાખવા માટે છે. લગ્નને એક પ્રકારના બ્રહ્મચર્યની જે ઉપમા આપવામાં આવી છે, તે આ મર્યાદા કિવા નિયમને લઈને જ. લગ્ન એ ધાર્મિક બંધન છે, તે પુરૂષ અને સ્ત્રીને વ્યભિચારી થતા અટકાવે છે. પણ તે કયારે ? પતી નિયમ અને યથાવિધિ રહી શકે તે જ. અન્યથા સ્વછંદ વર્તન અને વ્યભિચારમાં વસ્તુતઃ કંઈ જ ભેદ નથી. શિષ્ય-મર્યાદાનો ઝાખે ખ્યાલ આવી શકે છે. સૂરિ–સ્પષ્ટ ખ્યાલ આણવા માટે પુષ્કળ વિવેચન થવું
For Private And Personal
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૨૯
સર શિષ્ય સંવાદ. જોઈએ. લગ્ન વખતે સ્ત્રી-પુરૂષ પરસ્પરને કેવા વચનો આપે છે, પરસ્પરમાં કેવી પ્રતિજ્ઞાઓ કરે છે તે સઘળી મર્યાદાઓનું વર્ણન, હાલ તુરતમાં થઈ શકે નહીં.
શિષ્ય-ત્યારે એ વાતને એગ્ય પ્રસંગ માટે રહેવા દેવી એજ ઉચિત છે. પુરૂષે કેવી કન્યા સાથે લગ્ન કરવું ત્યાંથી જ આપણે વિષયની શરૂઆત કરીએ.
સૂર--બધુ-બાંધવ વાળી, સારાં લક્ષણ યુક્ત, લાવયવતી, ઉચ્ચ કૂળમાં જન્મેલી, ઉત્તમ જાતિની, રૂપવતી અને જેના શરીરમાં કઈ જાતની ખામી નથી એવી કન્યા સાથે પુરૂષ લગ્ન કરવું.
શિષ્ય-બીજાં વિશેષણે તે ઠીક. પણ કન્યા, બધુ અર્થાત્ ભાઈવાળી હોવી ઈએ એમ કહેવાને હેતુ શું હશે ?
સૂર–એમાં વિવિધ હેતુઓ જોવામાં આવે છે. કોઈ કહે છે કે જે કન્યાને બંધુ-બાપે હોય તે કન્યા પુત્ર રત્નનો જન્મ આપવાની યોગ્યતા ધરા ! શકે છે અને જે કન્યાને માત્ર હેનેજ હોય, ભાઈ એક પણ ન હોય તે મટે ભાગે પુત્રીએને જ જન્મ આપે . પુત્ર એ જેમ મનુષ્ય છે તેમ પુત્રી પણ મનુષ્ય છે–વસ્તુત: કંઈ ગંભીર લાભ હાનિને આ પ્રશ્ન નથી. તથાપિ ઑટે ભાગે પુત્રની ઈચ્છા વધારે બળવતી જોવામાં આવે છે, એટલા જ માટે આવો નિયમ સૂચવાયે હશે, બીજે મત એ છે કે બધુ, બહેન અને બનેવીના આપત્તિના સમ
For Private And Personal
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
કયારે કહેવાય?
જીવનમાં આવે છે. એમાં એ માટે
૩૦.
વિવેક વિશ્વાસ યમાં ઉપયોગી થઈ શકે છે. જે ભાઈ ન હોય તે તે કન્યાને પિતાના પિતૃગૃહમાં કઈ જાતને આધાર મળતું નથી. ત્રીજું કારણ એ પણ કહેવાય છે કે જે કન્યાને બધુ હોય છે તે પરપુરૂષે પ્રત્યે બધુપણુની પવિત્ર ભાવના રાખી શકે છે. એવી રીતે અનેક મતાંતરે જોઇ શકાય છે. શિષ્ય–વારૂ, કન્યા વિવાહને થઈ કયારે કહેવાય ?
સૂરિ–જૂદા જૂદા દેશમાં એ માટે જૂદા જૂદા નિયમે જણાવવામાં આવે છે. ગ્રિષ્મતા પ્રધાન દેશમાં કન્યાઓ વહેલી વિવાહને ચગ્ય થાય છે. છતાં સેળ વર્ષ ની ઉમર ! જે નિયમ બાંધવામાં આવ્યો છે તે સમુચિત છે.
શિષ્ય-ન્હાનપણમાં પુત્ર-પુત્રીઓને પરણાવી દેવાને રીવાજ કયારથી પ્રચલિત થયે હશે?
સરિ–મને એમ લાગે છે કે હિંદના ઐતિહાસિક મધ્ય યુગમાં જ્યારે સમાજ અને દેશ છેક છિન્ન ભિન્ન અવસ્થામાં આવી પડયા હતા, તે વખતે જેમ બને તેમ જલદી પિતાની કન્યાઓને વિવાહિત કરી નિશ્ચિત થવાને માર્ગ શોધાયેલ હેવો જોઈએ. કોઈપણ રીવાજ વ્ય કારણ વિના જન્મ નથી, પરંતુ તે કારણે દૂર થયા પછી તેવા રીવાજ ને વળગી રહેવું એ એક પ્રકારની જડતા સિવાય બીજું કાંઈજ નથી. મધ્યકાળની અંધાધુની વખતે મુસલમાન અમીર ઉમરા હિંદુ કન્યાઓ સાથે વિવાહ કરવાની હઠ પકડતા, એવા પ્રસંગે ઈતિહાસમાં ઘણીવાર જોવામાં આવે છે. જે હિંદુ કન્યાઓ
For Private And Personal
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ
૧૩૧
ખાધ્યવયમાં જ વિવાહીત થઈ ગઇ હાય તેા પછી વિધમી આ તરફથી તેવી માંગણી આવવાના ભય રહે નહીં. ખાળલગ્નના રીવાજ પ્રચલીત થવામાં આવાં ગંભીર કારણેાજ હેાવા જોઇએ. શિષ્ય--માળલગ્ન પ્રચલિત રહે તેથી આપને નુકશાન જેવુ શું જણાય છે?
સૂરિ-નુકશાન માત્ર એટલું જ કે સંસાર નર્કના રૂપમાં પલટાઇ જાય ! નિસ્તેજ મુખવાળાં યુવક-યુવતીઓનાં ટોળાં જ ખાળલગ્નની ભયંકરતાના પ્રચાર શું નથી કરી રહ્યાં? જે આ પૂર્વ જે એક કાળે પેાતાના યોગબળ અને આધ્યાત્મિક સામ વડે ઇંદ્રનું સિંહાસન ડાલાવી શક્તા હતા તે પૂર્વજોના સંતાનને આજે પેટ પુરતું અન્ન અને વસ્ત્ર મેળવવાનાં પણ સાંસા પડે છે ! શરીરબળ અને મનેામળને નામે આજે મીંડું મૂકાયુ છે! ચાવન અને મળ એ શબ્દો માત્ર હિંદના ભાષાકાષમાંજ રહી ગયા છે ! એ સર્વ પરીણામ બાળલગ્ન જેવા કુરીવાજોનું જ છે એમ કહ્યા વિના ચાલતુ નથી.
શિષ્ય-ટુકામાં સમાજ અને દેશની અાગતિમાં બાળલગ્ન નિમિત્તભૂત છે એમજ ને ?
સરિ—એક અનાચારની સાથે બીજા સેંકડા અનાચાર જોડાયેલા હૈાય છે. ખાળ વયમાંજ આરોગ્ય અને શક્તિને નાશ થઇ જવાથી મન પણ છેક શિથિલ અને વ્યગ્ર મની જાય છે. પછી એ મનમાં પાપને પ્રવેશ કરવામાં મહુ અડચણ નડતી નથી. નબળું પડેલું મન દીવસે દીવસે દુરાચાર તરફ ધસડાતુ
For Private And Personal
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. જાય છે. છેવટે પાપની પરંપરા એટલી બધી વૃદ્ધિગત થઈ જાય છે કે મૂળ કારણને પત્તો લાગ એ પણ મુશ્કેલ થઈ પડે છે. કહેવાનો મતલબ એ જ છે કે આવા કુરીવાજોને ઉગતામાં જ દાબી દેવા જોઈએ.
શિષ્ય–આપણે વર્તમાન વિષય વધ–પરીક્ષાને હતે. કેટલીક વધૂઓ પતિહંતાના લક્ષણવાળી ગણાય છે તે શી રીતે?
સૂરિ–જે સ્ત્રીના પગની કનિષ્ઠા આદિ ચાર આંગળીઓમાં કનિષ્ઠાથી લઈને એક, બે, ત્રણ, અથવા ચારે આંગળીઓ ચાલતી વખતે ભૂમીને અટકતી ન હોય તે તે સ્ત્રી અનુકમે એક, બે, ત્રણ તથા ચ ર ભક્તોને મારે. શિષ્ય-કંકાસ પ્રિય નારીના લક્ષણે કેવાં હોય?
સૂરિજે સ્ત્રીના પગની એકાદી આંગળી કોઈપણ રીતે પ્રમાણ કરતાં ન્હાની હોય તો તે જેની તેની જોડે કલહ કરનારી નિવડે.
શિષ્ય-પગના અંગુઠા ઉપરથી કંઇ પરીક્ષા થઈ શકે?
સૂર-જે સ્ત્રીના પગનો અંગુઠે છેડે ગોળ, વકે, સુકાચેલે, નાને, ચપટ, અથવા લાંબો અને બીજી આંગળીઓથી જૂદો પડી ગએલો હોય તે તે રી દૂષિત–અર્થાત્ દોષવાળી જાણવી. . શિષ્ય–પગની પાની–પાટલી વિષે એવું કંઈ કથન છે?
-જે સ્ત્રીના પગની પાટલી મહેટી હોય તે પણ થાય, લાંબી હોય તે તે કેવી થાય, ઉંચી હોય તે તે દુરાચારિણું થાય, અને ઉંચી-નીચી હોય તે તે નીંદનીય થાય.
For Private And Personal
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૧૩૩ શિષ્ય–તે સિવાય બીજા એવાં ઘણું લક્ષણે હશે?
સૂરિ–સંક્ષિપ્તમાંજ તે સર્વ લક્ષણે એકી સાથે કહી દઉં છું. જે સ્ત્રી ચાલતાં પગવડે ધૂળ ઉપાડે, જેના પગને અંગુઠો બીજી આંગળી પા કરતાં બહુ જાડેહોય, જે ચાલતી વખતે પગને ચોક્કસ સ્થાને મુકી શકે નહીં, જેના પગની તર્જની ઘણું લાંબી હોય, જેના પગ છૂટી આંગળીવાળા, જાડા અને પહોળા હિય, ચાલતાં જેના પગમાંથી શબ્દ થતો હોય, જેની શુંટી જાડી હોય, જેને પગે પરસેવે ઘણે વળતે હય, જેના પગની પીંડી ઉંચી અને બંધાયેલા જેવી હોય, જેની જંઘા જાડી અથવા કાગડા જેવી હોય, જેના હીંચણ માંસ રહિત, ઘડાના તળીયા જેવા, ઢીલા સાંધાવાળા અને કૃશ હાય, જેની લઘુનીતિ ઘણી ધારાવાળી હોય, જેની કેડ સુકી, સાંકડી, અને પહોળાઈમાં
વીસ આગળથી વધારે યા ઓછી હોય, જેનું ઉદર મૃદંગ, જવ તથા ભૂરા કેળાના આકાર જેવું હોય, જેની નાભી ઘણી ઉંચી હોય, જેની કૃખ કરચલીવાળી, વાળના ભમરાવાળી અને ઉરી હોય, જેના બે સ્તન વચ્ચે અઢાર આંગળથી ઓછું અથવા અધિક અંતર રહેતું હોય, જેના ડાબા સ્તન ઉપર તિલ અથવા કંઈ કાળું ચિન્હ હાય, જેનો ડાબે સ્તન, ચાનીને ડાબે ભાગ અને ડાબે પાસે ઊંચે હોય, જેના ખભા સાંકડા, પહેલા અને માંસ રહિત હોય, જેના ખંધ ઉંચા તથા વાંકા હોય, જેની કાખ ઉંડી તથા માંસ વિનાની હોય, જેની ડેક મેંઢા સરખી ટુંકી અથવા બગલા સરખી કિવા ઉંટ સરખી લાંબી હોય, જેનું મુખ વાઘ સરખું હોય,જેની હડપચી કાળી હોય,હસતાં જેના ગા
For Private And Personal
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૩૪
વિવેક વિલાસ.
લમાં કુવાસરખા ખાડા પડતા હાય, જેની જીભ કાળી, સફેદ અથવા જાડી ડાય, જે અહુ હાસ્ય કરનારી હાય, જેનુ તાળવું કાગડા સરખું ઉંચુ' હાય, દાંતના પેઢા જાંબુ સરખા રંગના હાય, જેની નજરમાં કટાક્ષ ભર્યા હોય, જેની આંખ ખીલાડા તથા પારેવા સરખી અથવા કાળી અથવા ચંચળ હોય, જે ધણું માન રાખનારી હાય કિંવા અડુ બકવા કરનારી હાય, જેને નીચલા હેાઠ, માથું, મુખ તથા નાક એ જાડાં હોય, જેનાં કાન સુપડા સરખા હાય, જેના હાઠ ટુંકા અથવા લાંબા હાય, જેની બન્ને ભ્રૂકુટીએ સાથે મળેલી હાય, જેનું કપાળ ઘણું સાકડું, ઉંચુ-નીચુ, લાંબુ, રામવાળુ, ત્રણ આંગળથી એછું અથવા અધિક, ખંડિત રેખાવાળુ અથવા તદૃન રેખા રહિત હાય, જેના માથાના વાળ લૂખા, જાડા, અણીએ ફાંટાવાળા અને કેડથી પણ નીચે ઉતરે એટલા લાંબા હાય, જેના એક રામકૂપમાં એક કરતાં વધારે અને જાડા રામ હાય, જેના નખ ફુલેલા, સફેદ અથવા સુપડા જેવાં હાય, જેની નસા આકરી હાવાથી જોઇ શકાય નહીં એવી હાય, જેના શરીરની કાંતિ ભૂરા રંગની હાય, જે ઘણી કાળી, ઘણી ગારી, ઘણી જાડી, ઘણી પાતળી, ઘણી લાંખી, ઘણી ટુંકી અને ખડબચડા અંગવાળી હાય, જેના શરીરના આંગળી વિગેરે અવથવા આછા અથવા અધિક હાય, જેની ચામડી શુષ્ક તથા કઠણુ હાય, જે શરીરની પવિત્રતા જાળવતી ન હોય, જેના શરીરમાં રાગ સ ંચારી રહેલા હોય, જે સ્વધર્મ ના દ્વેષ કરનારી હોય, પરધર્મ ને વિષે આસકિત ધરાવતી હોય, જે નીચ કર્મ માં પ્રીતિ
For Private And Personal
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ.
૧૩૫ રાખતી હોય, જેની માની તથા બેનની સંતતી જીવવા પામતી ન હોય, અથવા થેડી થતી હોય, જેને રસોઈ વિગેરે ગૃહ કાર્યનું જ્ઞાન બરાબર ન હોય એવી કન્યા, ઉપર કહેલા અપલક્ષણેથી કાતે દુરાચારિણી, દુર્ભાગી, વંધ્યા, દરિદ્રી, દુઃખી, અલ્પાયુષી અધમા હોઈ તેને ત્યાગ કરે.
શિષ્ય–આપે જે લક્ષણે કહા તે ઉપરથી એમ કહી શકાય કે જેનામાં સ્ત્રીને ઉચિત એવા રૂપ-રંગ-લાવણ્ય તથા સગુણોને કુદરતી રીતે જ અભાવ હોય એવી કન્યા સાથે વિવાહ કરવાથી વિવાહ કરનાર દંપતી સુખી ન થાય.
સૂરજે નારીમાં નારી–સુલભ કમળતા–મધુરતા, મેહકતા, ગૃહકાર્ય કુશળતા અને પ્રેમ આદિ તત્વ ન હોય તેને નારીનું નામ ઘટી શકતું નથી આ તત્વની બાહ્ય પરીક્ષા હાથ પગ અને મુખ આદિ અવયવે ઉપરથી થઈ શકે છે. દોખલા તરીકે જેના હાથ-પગ-મુખ વિગેરે અંગે તથા આંગળીઓ બહુ રેમવાળાં હોય તેનામાં કઠે રતા અને સ્વછંદતા વિશેષ પ્રમાણમાં હોય શાસ્ત્રકારેએ આવી નારીઓને વિષ કચાની સગી બહેનની ઉપમા આપી છે. તેવી નારીને પણ પ્રયત્ન પૂર્વક ત્યાગ કરવો.
શિષ્ય–પુરૂષના ભમરાઓ–આવત્ત વિષે જેમ આપે કહ્યું હતું તેમ સ્ત્રીઓની બાબતમાં કંઈ કહી શકાય ખરું?
સરિ–જે સ્ત્રીઓને કેડ, કેટ, (ડકું) મસ્તક, ઉદર અને કપાળ એમના મધ્ય ભાગમાં તથા નાસિકાને છેડે ભમરે સીધે
For Private And Personal
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૬
વિવેક વિલાસ.
હોય તે તેને શુભ લેખવામાં નથી આવતે, તેમજ જે ડાબેભાગે ઉલટા ભમરા હેય તે તે પણું અશુભ જ સમજવા. માત્ર જમણે ભાગે અને વિશેષે કરીને કપાળને જમણે ભાગે સીધા ભમરા હોય તે તે શુભ ગણાય છે.
શિષ્ય–કન્યાઓના નામ ઉપરથી પણ ભય રાખવાનું કંઈ કારણ?
સૂરિ–કેઈ પણ રીતે દેવતા, સર્પ, નદી, પર્વત, નક્ષત્ર, પક્ષી, ચંડાળ, સેવક કે કઈ ભયંકર વસ્તુનું સૂચન થાય એવું કન્યાનું નામ પાડવું નહીં. ભૂમિ, ધાન્ય, લતા, ગુલ્મ–હાનું વૃક્ષ, સિંહ, વાધ અને ફળ એવાં નામ ધારણ કરનારી કન્યાઓને પણ પસંદગી આપવામાં આવતી નથી, કારણ કેવળ એટલું જ કે તેવા નામે કર્ણને પ્રિય થઈ પડતાં નથી અને જે વસ્તુ કર્ણને પ્રિય ન હોય તે હદયને પ્રિય થાય એમ કેવી રીતે માની શકાય? શિષ્ય—આપ જેને વિષ કન્યા કહો છો તે કેવી હોય ?
સરિ–મંત્ર તથા ઔષધોના પ્રયોગથી કેટલીક કન્યાઓ વિષમય થઈ ગયાનાં વર્ણન શાસ્ત્રમાં મળી આવે છે. તેના લક્ષ
નું વિવેચન કરતાં શાસ્ત્રકારોએ એવા અર્થનું કથન કરેલું છે કે જેના કેશના તથા વસ્ત્રના સ્પર્શથી કુલની માળા કરમાઈ જાય, જેના સ્નાનના પાણીથી અનેકાનેક ક્ષુદ્ર ને ઘાત થાય, જેના બીછાનામાં માંકડ મરણ પામે, જેના વસ્ત્રમાં જુઓ પણ જીવતી ન રહી શકે, જેને કફ-વાતનો વિકાર ન થતાં હમેશાં
For Private And Personal
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ
૧૭ પિત્તવિકાર જ થાય, જેના જન્મ સમયે શનિ, રવિ તથા મંગળ એ ત્રણમાંથી એક વાર. આશ્લેષા, શતતારકા, અને કૃત્તિકા એ ત્રણમાંથી એક નક્ષત્ર તથા દ્વિતીયા, સપ્તમી, અને દ્વાદશી એ ત્રણ તિથિમાંથી એક તિથિ હોય તે તે વિષ કન્યા કહેવાય છે.
શિષ્ય–બાકી સામાન્ય સ્ત્રી જાતિ પ્રત્યે કેવી નિષ્ઠા રાખવી જોઈએ ?
સૂર–ઉત્તમ પુરૂષ પિતાના ગુરૂ-વડીલ, સ્વામી,મિત્ર, શિષ્ય અને સગાસંબંધી એટલાની સ્ત્રીઓ સાથે મા, બહેન તથા પુત્રી પ્રમાણે વર્તે છે. એને એ વાત બીજા શબ્દોમાં કહું તે જેઓ પોતાના કરતાં વયેવૃદ્ધ હોય તેમને માતા સમાન, જેઓ સમવયસ્ક અથવા બરાબરીની હોય તેમને હેન સમાન અને જેઓ ન્હાની હોય તેમને પુત્રી સમાન ગણવી એ ઉત્તમ પુરૂષનું એક અ ક લક્ષણ છે.
શિષ્ય–નીતિ કિવા સદાચારનું એ ધોરણ આજકાલ કેટલું બધું અધોગતિને પામ્યું છે?
સૂરિ–તેનો ખ્યાલ કરતાં ખરેખર ખેદથી રોમાંચ ખડા થાય છે! સદાચાર અથવા નીતિનું પાલન એજ સમાજ અને થવા રાષ્ટ્રની યથાર્થ સંપત્તિ કિવા શક્તિ છે. જ્યાં સદાચાર રૂપી શક્તિની અવગણના થાય છે ત્યાં ઉન્નતિ, જાહોજલાલી અને કલ્યાણની વાત કરવી એ વ્યર્થ વાવિડંબના સિવાય બીજું કાંઈજ નથી. સૌ પ્રથમ મનુષ્ય પિતાનું ચારિત્રબળ ખીલવવું જોઈએ. જે ચારિત્રબળ વિકાસ પામ્યું તે પછી ઈન્દ્રની કે દેવના અધિરાજની સમૃદ્ધિ પણ કટાક્ષ માત્રથી ચરણ તળે રજુ કરી શકાય છે.
For Private And Personal
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૩૮
વિવેક વિલાસ. શિષ્યએવું ચારિત્રબળ પુન: પ્રકટે એ કંઈ ઉપાય ખરે?
સૂરિ–ઉપાય તે એક નહીં પણ અનેક છે. માત્ર તે અજમાવવા જેટલું સામર્થ્ય અને તેની સાથે ચારિત્રબળની શક્તિ સમજવા જેટલું બુદ્ધિબળ જોઈએ ! જે જીજ્ઞાસુ વર્ગ આજ ક્ષણે પોતાના વિલાસ–વૈભવને તિલાંજલી આપી, સાદાઈ અને સાધુતામાં જીવન ગાળવા જેટલી તત્પરના દર્શાવે તે વર્તમાન અધ:પતિત નીતિ પુનઃ ઉજવળ અને કલ્યાણકર થયા વિના રહે નહીં. ખોટા મેજ શેખે અને વિલાસમય વ્યવહારનો સર્વથા પરિત્યાગ થવું જોઈએ. આમ થાય તે આપણે માટે સુવર્ણ યુગ બહુ દૂર નથી,
શિષ્ય–આપની એ ભવિષ્યવાણી ખરી નિવડે, એમ પરમ કૃપાળુ પરમાત્મ પ્રત્યે અંત:કરણ પૂર્વક પ્રાર્થ છું !
સૂરિ–એ ભવિષ્ય વાણુને ખરી પાડવી કે ખોટી એ તમારા જેવા જીજ્ઞાસુઓ ઉપરજ આધાર રાખે છે. જે પ્રત્યેક માણસ પિતે પિતાનું ચારિત્ર સુધારવાનું લક્ષમાં લે તે ધીમે ધીમે તેની અસર સમગ્ર સમાજ કે રાષ્ટ્ર ઉપર થયા વિના કઈ પણ કાળે ન રહે! શિષ્ય-અસ્તુ! કઈ કઈ સ્ત્રીઓને પૂજ્ય માનવી જોઈએ?
સૂરિ–પિતાની સગી, કુંવારી, સાધ્વી, ગિની, શરણે આવેલી અને આપણા કરતાં ઉંચી જાતની સ્ત્રીને પૂજ્ય માની તેમના પ્રત્યે તે વ્યવાર રાખવે એ ઉત્તમ પુરૂષનો આચાર છે.
તકરણ ,
એ ભવિષ્ય
તમારા પર
For Private And Personal
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૧૩૯ શિષ્ય–પિતાની સગી અથવા આત્મિય નારીને તે સે કઈ પૂજ્ય અથવા સંમાન્ય લેખી તેને ઘટતી સહાય આપે એમાં કાંઈ આશ્ચર્ય નથી. બાકીની સ્ત્રીઓને પૂજ્ય માનવાનું કંઈ કારણ?
સુર–કુંવારી કન્યાં, સતી સાધ્વી નારી અથવા શરણુગતાનું રક્ષણ કરવું, એ પુરૂષ માત્રની પવિત્ર ફરજ છે. તેમના પ્રત્યે પૂજ્ય બુદ્ધિ ન હોય તે તનમન-ધનથી તેમનું રક્ષણ ન થઈ શકે. નિરાધાર અને અશરણ સ્ત્રીઓને શરણ આપી તેમના સતીત્વની રક્ષા કરવી. એના જેવું પુણ્ય કાર્ય ભાગ્યે જ બીજું કોઈ હશે! પુરૂષને પુરૂષાર્થ જે દીન નિરાધાર અને નિદોના રક્ષણાર્થે ઉપયોગમાં ન આવે તો એ પુરૂષાર્થને વંધ્યા જે નિષ્ફળ જ સમજવું જોઈએ? ઈતિહાસમાં ઘણીવાર વીર પુરૂએ પિતાના પ્રિય પ્રાણના ભેગે રાતી-સાધ્વી–અસહાય નારીઓના સતીત્વની રક્ષા કરી અમર નામના પ્રાપ્ત કરી છે. એવા દ્રષ્ટતેના શ્રવણ માત્રથી આપણે ગદ્ગશ્ચિત્ત થઈએ છીએ. મહાવીર પુરૂષેના પગલે ચાલવું એ શું આપણું કર્તવ્ય નથી ?
શિષ્ય–સામાજીક વ્યવહારને નિષ્કલંક અને સહજ સુંદર બનાવવાનો એ વિધિ કે સુંદર છે? જે અશરણ અને અબળને આશ્રય ન મળે તે સમાજનું બીજી જ ક્ષણે સત્યાનાશ નીકળી જાય? આપણું દીર્ઘદશી પૂર્વજોએ તે માટે આગથી જ કેવાં સુંદર વિધિ-વિધાને રચી રાખ્યા છે?
સૂર—આપણુ આર્ય વિધિ-વિધાનમાં કેવળ સામા
For Private And Personal
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૪૦
વિવેક વિલાસ. જીક વ્યવહારની વિશુદ્ધિ પ્રત્યેજ લક્ષ આપવામાં આવ્યું છે. એ માન્યતા ભ્રાંતિમૂલક છે તે ઉપરાંત કેઈ એક મહાન ઉદ્દેશ પણ હોવો જોઈએ, એ વાત આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ. અશરણ, અબળ અને દીન-દરિદ્ર ઉપર જે અત્યાચાર કરવામાં આવે છે તે અત્યાચારથી જેટલું તે અબળ અને દરિદ્રનું બુરું નથી થતું તેથી સહસ્ત્રગણું બુરું સબળ અત્યાચારીનું થાય છે. આ એક એવે આધ્યાત્મિક સિદ્ધાંત છે કે જેનું સ્વપ્ન પણ અત્યારના જડવાદને માટે અશક્ય છે.
શિષ્ય—એ સિદ્ધાંત સમજવા જેટલું સામર્થ્ય મારામાં નથી; એ હું કબૂલ કરું છું. છતાં જે એ સબંધી ભૂમિકા રૂપે બે શબ્દો કહેશો તો મહાપકાર થશે.
સૂર–ઉત્તમ પુરૂએ સાધ્વી, યોગીની અને શરણાગત નેરીને પૂજ્ય માની તેના શીલનું સંરક્ષણ કરવું જોઈએ; એ આપણે ચાલુ ચર્ચાનો વિષય હતે. કલ્પના કરે કે કેટલાક અણધાર્યા સંગે વચ્ચે કિંવા અકસમાતને લીધે એક કન્યા, સાધ્વી અથવા
ગિનીના ભયથી કંપતી અને આશ્રયને માટે યાચના કરતી તમારી નિર્જન કુટીર પાસે આવી ચડે છે. તમે તેને આ પ્રસંગે જે આશ્રય ન આપો, તેને પૂજ્ય કિંવા આશ્રય ગ્ય માની સહાય ન આપે, એટલું જ નહીં બલ્ક તેને નિરાધાર મા અત્યાચાર કરવા તત્પર થાઓ, તે તેજ વખતે તમે તમારું મનુષ્યત્વ ગુમાવી બેસે છે. તેમાં પણ અત્યાચાર કરનાર મનુષ્ય જ્યારે એમ સમજતો હોય છે કે અત્યારે મારા જુલમની સામે કોઈ આંગળી પણ ચીંધી શકે તેમ નથી ત્યારે એ અત્યાચારની ભયં
For Private And Personal
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂર શિષ્ય સંવાદ.
૧૪૧
કરતા ઓર વૃદ્ધિ પામે છે. સામે પ્રતિવાદ કરે એવી કોઈ વ્યકિતના અભાવે તે મનુષ્ય પોતાના આત્માના ગગન ભેદી અવાજને પણ ગુંગળાવી દે છે. તે વખતે અત્યાચારી મનુષ્યમાં જે પ્રચંડ ઉગ્રતા, અત્યાચારપરાયણતા પ્રવિષ્ટ થાય છે તે તેના સઘલા વિવેકને ધ્વંસ કરી નાખે છે-તેને અધોગતિનો છેલ્લી હદે લઈ જાય છે એમ કહું તે તે પણ અપૂર્ણ છે.
શિષ્ય–અર્થાત્ અશરણ નારીને પૂજ્ય માનવામાં નઆવે તે તેજ ક્ષણે મનુષ્ય પિતાનું પૂર્વપુણ્યપાત મનુષ્યત્વ તદ્દન ગુમાવી બેસે છે, એમજ ને ?
સૂરિ-મનુષ્યમાંથી જે તેનું મનુષ્યત્વ ચાલ્યું જાય છે તે સિંહ-વ્યાધ્ર જેવા હિંસક પ્રાણી કરતાં પણ વધુ ભયંકર બની જાય છે, એમ શું કહેવાની જરૂર છે? એક મનુષ્ય હિંસક પશુના જેવું ભયંકર ધારણ કરે તેથી સમાજને તે અલબત્ત હાનિ ભોગવવી જ પડે; પરંતુ એ કરતાં પણ વિશેષ હાનિ તો તે નર પિશાચને પિતાને ભેગવવી પડે છે, એ વાત સમજવા જેવી છે.
શિષ્ય–આપના કૃપાપ્રસાદે એ વાત યત્કિંચિત્ મારા સમજવામાં આવી છે. હવે આપણે આપણા મૂળ વિષય ઉપર આવીએ. નારી જતી ક્યા ક્યા દુર્ગણોને લીધે તિરસ્કારને પાત્ર થઈ પડે છે, એ વિષય ચર્ચવા જેટલી હદે આપણે આવી પહોંચ્યા હતા.
સૂરિ–અંગીકાર ન કરવા સ્ત્રીઓની સમજ આપતાં કેટલાક નીતિકારે ષવાળી, બહુ લોભી, ગામેગામ
For Private And Personal
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૪ર
વિવેક વિલાસ. ફરનારી, ચંચળસ્વભાવવાળી, અપવિત્ર અને નાટક તમાસામાં બહુ રસ લેનારી સ્ત્રીને ત્યાગ કરવાનું ફરમાવે છે.
શિષ્ય–દેલવાળી પદને અર્થ અહીં કંઈ સ્પષ્ટ થત નથી–કારણ કે દુરાચારાદિ દેનો ઉલ્લેખ તે આગળ જતાં પુન: પણ કરવામાં આવ્યો છે.
રિચારિત્રગત ના નિષેધ સાથે શરીર સંબંધી દેને પણ નિષેધ આ “ષવાળી પદથી કરવામાં આવ્યો છે. જેવી રીતે દુઃશીલતા, લેભ–મેહ અને અહંકાર આદિ દોષવાળી સ્ત્રી અંગીકારને નથી રહેતી, તેવી રીતે બીજા શરીર સંબંધી દોષ જેનામાં હોય એવી સ્ત્રીઓને પણ ત્યાગ કરવો જોઈએ.
શિષ્ય–શરીરના દે ઉપર એવું મહત્વ મુકવાનું શું કારણ હશે?
સૂરિ માત-પિતાના શારીરિક દે પુત્ર-પરિવારમાં ઉતરે છે એ તે તમે જાણતાજ હશે વંશપરંપરા ઉતરે એવા રેગેથી જેઓ પીડાતા હોય તેમને લગ્ન કરવાનો અધિકાર મળી શકતો નથી. પુરૂષે યોગ્ય કન્યાનું પાણગ્રહણ કરવા પહેલાં આવા દે તપાસવા જોઈએ. તેવીજ રીતે કન્યાપક્ષના વાલી
એ પણ એ વિષે સૂક્ષ્મ નિરીક્ષણ કરી લેવું જોઈએ.
શિષ્ય–તે પછી ઘણા સ્ત્રી-પુરૂષને અવિવાહિત અવસ્થામાંજ રહેવું પડે ?
સરિ–એથી સંસારનું શું સત્યાનાશ થઈ જવાનું હતું? એક
For Private And Personal
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ
૧૪૩
રિગી-દૂષિત દંપતી પોતાની પાછળ બે-ચાર પુત્ર-પુત્રીઓને પિતાના રોગને વારસે આપી સ્વધામ પહોંચે એ સારું કે સંસારમાં એટલી જન સંખ્યા ન્યૂન ગણાય તે સારૂ? એને મુકાબલો તમે તમારા મનથી જ કરી લે. માત-પિતા થવાને હક્ક સર્વ કેઈને એક સરખે મળી શકતું નથી. ગમે તેવા રોગી અને દરિદ્ર ગુલામે પેદા કરવાથી નથી કૂળની મહત્તા વધતી કે નથી દેશનું કલ્યાણ થતું?
શિષ્ય-અત્યારની શોચનીય દુર્દશાનું, આપ કહો છો તે પણ એક કારણ હોવું જોઈએ?
સૂરિ–અને તે મુખ્ય કારણ છે એમ કહો તે પણ હરક્ત નથી. પાંચ-દસ રેંગી–પંગી બાળકના પિતા બનવા કરતા એક સબળ અને પુરૂષાથી પુત્રના પિતા બનવામાં વધારે ગરવ રહેલું છે. વિવિધ પ્રકારના રેને વાર પી સમાજ અને દેશને દુર્દશાગ્રસ્ત કરવા કરતાં નિ:સંતાન ગુજરી જવામાં વધારે ગરવ રહેલું છે, એટલું પ્રસંગેપાત કહી હવે મૂળ વાત ઉપર આવું છું.
શિષ્ય–દેષવાળી સ્ત્રીને અંગીકાર ન કર એ વચનનું રહસ્ય બરાબર સમજાયું. તે પછીના વિશેષણેનું યત્કિંચિત રહસ્ય આપની પાસે જાણવા માગું છું.
સરિ–બહુ ભવાળી સ્ત્રી કુટુંબમાં ઘણુ કલેશ-કંકાસો ઉત્પન્ન કરે છે. નબળાઈની સાથે લેભ-મેહ જે કે રહેલાજ હોય છે, તે પણ જ્યાં એ લોભ-મેહની માત્રા વિશેષ પ્રમાણમાં હોય છે ત્યાં એ દાવાનળ પ્રકટાવે છે અને શાંત સંસારને કલેશથી ભસ્મીભૂત કરી દે છે.
For Private And Personal
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૪૪
વિવેક વિલાસ.
શિષ્ય-નિર્બળતાની સાથે લેભને શું સંબંધ?
સૂરિદ્રવ્ય કમાવા જેટલું સામર્થ્ય નથી હોતું ત્યાં કુદરતી રીતે જ લેભ પિતાના સહચારીઓ સાથે નિવાસ કરે છે. સ્ત્રી-જાતિ મૂળેજ નિર્બળ કિંવા નમ્ર ગણાય છે. તેની સાથે મોટે ભાગે તેમનામાં અજ્ઞાન-અંધકાર વ્યાપેલે હોય છે. આથી તે પિતાના પરમ આત્મીય સગા-વ્હાલાઓને પણ પોતાથી પરમાની લઈ તેમની સાથે પ્રપંચ કરવા પ્રેરાય છે. સ્ત્રીઓને જે યથાર્થ જ્ઞાન આપવામાં આવે, તેમની બુદ્ધિ અને મન સંબંધી શક્તિઓને કેળવવામાં આવે, તે તેમના સ્વાભાવિક ગણાતા લેભમેહાદિ દુર્ગુણે પણ દૂર થયા વિના રહે નહીં. તેવી જ રીતે જે સ્ત્રી નાટયાદિ વિલાસ–વૈભવમાં બહુ રસ લેતી હોય, પિતાના સગાસંબંધીઓ પ્રત્યે નિરંતર વૈરભાવ ધારણ કરતી હોય, અને અહંકારવાળી હોય તેવી સ્ત્રીને પણ ડાહ્યા પુરૂષએ અંગીકાર ન કરવો જોઈએ.
શિષ્ય–અન્ય કઈ સ્ત્રીઓ પ્રત્યે ઉદાસીનભાવ ધારણ કરવો જોઈએ?
–કુલીન પુરૂ, જીવતા પતિની ધર્મપત્ની,વિધવા, પતિથી ત્યજાએલી, આદરેલા વ્રતનો ત્યાગ કરનારી તથા રાજદ્વારે જનારી સ્ત્રીઓ પ્રત્યે વિકૃત ભાવથી નીહાળતા નથી. શષ્ય– છેલ્લા બે દેનું સ્પષ્ટીકરણ થવું જોઈએ.
–વૃત ભંગ એ એક મહાન દોષ–પાપ ગણાય છે. લીધેલા વૃતને ભંગ કરનાર પિતે તેના કડવા ફળને અવશ્યમે
For Private And Personal
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ
ભગવે છે. વૃત્તભંગતા એ માનસિક દ્રઢતાની પુરેપુરી ખામી બતાવી આપે છે. ચંચળ વૃત્તિવાળાં સ્ત્રી-પુરૂષને વિશ્વાસ કરે એ પોતાની મેળે દુઃખ અને નિરાશાને આમંત્રણ આ પવા જેવું છે. જે સ્ત્રી કિવા પુરૂષ એકવાર પોતાના મનની સાથે નિશ્ચય કરી એક વૃત્ત કિંવા પ્રતિજ્ઞા લે અને બીજી ક્ષણે તે પ્રતિજ્ઞાને ભંગ કરે તેને વિશ્વાસ શી રીતે રાખી શકાય? જેઓ પિતાના વૃતને ભંગ કરે છે તેઓ પિતાની બુદ્ધિની ગેરહાજરી અને કાયરપણાને ઢઢેરે પીટાવે છે એમ કહેવામાં કઈ અતિશયોક્તિ નથી.
શિષ્ય–રાજદ્વારે જનારી સ્ત્રી વર્જનીય ગણાય તે શા માટે?
સૂરિરાજ પ્રપંચની કહાણી કઈ અનુભવીના મુખથી સાંભળશો તે તમને ખાત્રી થશે કે રાજવૈભવ બહારથી જેટલા મનહર અને લલચાવનારા લાગે છે, તેટલાજ અંતરમાં પ્રપંચે -પેચે અને પાપોથી ભરેલા હોય છે. રાજ પ્રપંચમાં પડયા પછી ધીર–વીર ગણુતા પુરૂષની વિશુદ્ધિ અને પ્રમાણિક્તા પણ ડગુ મગુ થવા લાગે તે પછી અબળા જાતીનું તો પૂછવું જ શું? રાજ પ્રપંચમાં અનેક પ્રકારના કાવતરાઓ ચાલતા હોય છે, જે સ્ત્રી એ કાવતરાઓમાં ભાગ લે છે તે પ્રાય: પિતાના ધર્મ અને શીલને ભૂલી જાય છે. એવી સ્ત્રી સાથે ગૃહસંસાર ભાગ્યેજ સુખમય નીવડે છે.
શિષ્ય–-પરણી અને વિધવા પ્રત્યેની આસક્તિ એ તે પ્રકટ વ્યભિચારજ ગણાય !
For Private And Personal
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૪૬
વિવેક વિલાસ. સૂરિ–શાસ્ત્રકારે પરસ્ત્રી પ્રત્યેની આસક્તિને કેવા સખ્ત શબ્દોમાં તિરસ્કારો કહાડે છે તે કદાચ તમે નહીં જાણતા હો. તેઓ તે એટલે સુધી કહે છે કે “નરકરૂપ બંદીખાને લઈ જનાર જે કોઈ દૂતી આ સંસારમાં હય, વરરૂપી ચિત્ર ચીતરવા માટે જે કોઈ ઉપયુક્ત ભીંત આ જગતમાં હોય અને યશ રૂપી વૃક્ષને જમીનદોસ્ત કરે એવું જે કોઈપણ શાસ્ત્ર આ લોકમાં હોય તે તે કેવળ પરસ્ત્રી જ છે. એવી પરસ્ત્રી પ્રતિની આસક્તિને ત્યાગ કરે એ હિતાવહ છે.
શિષ્ય–વ્યભિચાર શબ્દ જૂદા જૂદા અર્થમાં વપરાય છે એ શું સત્ય છે? - સર–સાહિત્યનાં જૂદા જૂદા વિભાગોમાં વ્યભિચાર શબ્દને પ્રયોગ કરવામાં આવે છે, પરંતુ તેનો મૂળ ભાવ કયાંઈ પણ બદલાતું હોય એમ જણાતું નથી. વ્યાકરણમાં એક ધાતુ પિતાના મૂળ અર્થને ત્યાગ કરી અન્ય અર્થ– ધ્વનિત કરે, તેને પ્રાય: વ્યભિચારિક ભાવ કહેવામાં આવે છે. આ પ્રયે ગ પરંપરા ઉપરથી પણ એટલું તે સૂચવાય છે કે સંસારમાં જે સ્ત્રી-પુરૂષ પોતાના પ્રાપ્ત-ન્યાઓ રમણ સ્થાનને ત્યજી અન્ય સ્થાનમાં રમણ કરવાની કામના રાખે તે વ્યભિચારી ગણાય. શિષ્ય—આપે તે લગ્નમાં પણ વ્યભિચાર હેવાનું એક આવ્યું હતું.
પની પવિત્ર ગ્રંથીથી જોડાયેલાં સ્ત્રી-પુરૂષ
For Private And Personal
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૧૪
જ્યારે પિતાની મર્યાદા અને વિવેકની સીમાને ઓળંગી જાય છે, ત્યારે એ લગ્ન પણ વ્યભિચાર રૂપજ બની રહે છે એમ મેં તેજ વખતે સ્પષ્ટપણે કહી દીધું હતું. દરેક વસ્તુ પિ તાની મર્યાદામાં હોય ત્યાં સુધી જ તે ઉપયોગી અને સુખદાયક થાય છે. બાકી ઉચ્ચમાં ઉચ્ચ ગણાતી વસ્તુને પણ જે દુરૂ પયોગ થઈ શકે છે તે પછી વિકારદશામાં અંધ બનેલ મનુષ્ય લગ્નના કોલ–કરા ઉપર પાણું ફેરવે એમાં આશ્ચર્ય જેવું શું છે? લગ્નના હક્કો અને છૂટે ને દુરૂપયેાગ ન થાય તેની સંસારી જનેએ બહુજ સાવચેતી રાખવાની છે, કારણ કે તેમ કરવું એ વ્યભિચારને ઉત્તેજન આપવા જેવું છે.
શિષ્ય–લગ્ન સમયે દંપતી પરસ્પરમાં કેવા કેલકરાર
સુરિ (સ્ત્રી અને પુરૂષ બન્ને જણા વિવાહને સમયે ધર્મ, અર્થ અને કામ એ ત્રણેનું આચરણ એક-બીજાને છેડીને કરીશું નહીં” એવી પ્રતિજ્ઞા કરી જગની સમક્ષ પરસ્પરનું પાણીગ્રહણ કરે છે.
શિષ્ય—એ કરાર કિંવા પ્રતિજ્ઞા કેટલા માણસ સમજતા હશે? - સુરિ–પ્રાય: તમામ માણસો સમજે છે. ખેદનો વિષય માત્ર એટલેજ છે કે પ્રતિજ્ઞાને પહેલો ભાગ બહુ ઓછા મનુષ્યને યાદ રહે છે. બાકી છેલ્લે ભાગ કે જેમાં “કામનું આચરણ એક બીજાને છેડીને કરીશું નહીં” એવો ભાવ રહેલો છે તે તે એકૅન્દ્રિયથી લઈ પચેન્દ્રિય પર્વતના તમામ
For Private And Personal
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૪૮
વિવેક વિલાસ.
પ્રાણીઓ સમજે છે, એટલુંજ નહીં પણ જોઇએ તે કરતાં પણ વધારે ચીવટથી એ કરારને વળગી રહે છે.
શિષ્ય—આપના એ કટાક્ષ યથાર્થ છે. લગ્ન માત્ર કામ ભાગ અર્થે નહીં, પણ ધર્મ-અર્થની સિદ્ધિ અર્થ પણ છે એ વાત પ્રાય: ભૂલી જવામાં આવે છે. વ્યભિચારી મનુષ્યો તે એ છેલ્લા પદના અર્થ પણ સમજતા હશે કે નહીં એ શકા છે! સૂરજે સ્રી કિવા પુરૂષ વ્યભિચાર આદરે છે, તે પેાતાની પ્રતિજ્ઞાના ભંગ કરે છે એ તા સ્પષ્ટજ છે; પર’તુ તેની સાથે વ્યભિચારી પુરૂષ પોતાની સ્ત્રીના અને વ્યભિચારી સ્ત્રી પોતાના પતિના પણ એક રીતે ઘાત કરે છે એમ કહીએ તા પણ ખાટું નથી.
શિષ્ય—ખરૂં છે. દંપતીમાંથી એક જણ જ્યારે દુરાચારને માર્ગે વળે છે ત્યારે તે જો સ્ત્રી હોય તા તેના પતિને અને જો પતિ હોય તેા તેની પત્નીને સ્વાભાવીક રીતેજ એવા આઘાત કરે છે કે જે આઘાતની અસહ્ય વેદના તેઓ જીંદગીભર ભૂલી શકતાં નથી અને કેટલીકવાર તેા એ વેદનાજ મનુષ્યનું જીગર અંદરથી ફાલી ખાય છે અને તેને રીખાવીરીમાવીને પ્રાણ રહિત કરી નાંખે છે.
સૂર——પતિ-પત્નીમાંથી એક જણ દુરાચારી બનતાં સ્વર્ગ જેવા ગણાતા ગૃહસ સારમાં નના સંતાપ ઉતરે છે. ક્ષણિક સુખની લાલચે કલ્પવૃક્ષ સમા શીતળ તરના મૂળમાં સડા દાખલ કરવા એ બુદ્ધિમાન મનુષ્યને ઉચિત નથી. પ્રકટ વ્યભિચારને લીધે અાર ત્રાસ અને દુ:ખનુ
For Private And Personal
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૪૯
સુરિ શિષ્ય સંવાદ. વાદળ ઘેરાય એમાં તે કંઈ નવાઈજ નથી, પરંતુ પતિને પોતાની સ્ત્રી વ્યભિચારિણી હોવાની અને પત્નીને પિતાને પતિવ્યભિચારો હોવાની આશંકા આવતાં સુધામય સંસાર વિષમય બની જાય છે. કહેવાની મતલબ એ છે કે લગ્નના પવિત્ર કેલને ભંગ ન થાય તેની સ્ત્રી-પુરૂષે બહુ સખ્ત સાવચેતી રાખવી જોઈએ. એટલું જ બસ નથી, પણ તે સંબંધી શંકા લાવવાનું કારણુ સુદ્ધાં ન મળે તેવા પ્રકારને નિર્દોષ વ્યવહાર રાખવો જોઈએ.
શિષ્ય-આપણામાં બ્રહ્મચર્યની જે નવ વાડે કહેવામાં આવી છે તેને જે યથોચિત માત્રામાં વળગી રહેવામાં આવે તે એવી આશંકાને સ્થાન ન મળે.
સરિ–આજકાલના સાહસિક યુવકે એવી આશાઓને હસી કહાડે છે. તેનું પરિણામ પણ તેઓ હાથે હાથ મેળવે છે. દીનપ્રતિદીન વધતી જતી સ્વચ્છંદતાને લીધે પતિ-પત્નીએ પરસ્પરમાં જે જોઈએ તે વિશ્વાસ ધરાવતા નથી. સિ કે પિતના મન કલ્પિત ધરણ પ્રમાણે અન્યને નીહાળે છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ એ ન્યાય કંઈ છેક છેટે નથી. તમારા મનમાં જે વહેમ અને આશંકા હોય તે તમે અન્યના વર્તનમાં પણ એ વસ્તુઓ જોયા વિના રહે નહીં. ઘણીવાર મૂળ વ્યાધિની એક ગેરહાજરીમાં વ્યાધિની આશંકા જ વ્યાધી કરતાં સહસ્ત્રગણું દુઃખદાયક ફળ ઉપજાવે છે.
શિષ્ય–વ્યભિચારી સ્ત્રી-પુરૂષ પિતાનું પુન્ય ગુમાવી દઈ મહેમાહે એક-બીજાના ઘાતક નીવડે છે, એ વાત બરાબર મારા
For Private And Personal
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧પ૦
વિવેક વિલાસ.
મગજમાં ઉતરી ગઈ છે. વ્યભિચારી મનુષ્ય પોતાના ક્ષણિક સુખની ખાતર મનુષ્યના પ્રાણને કેટલી હાનિ કરે છે તેને આપે બહુ સારે ખ્યાલ આપે. - સૂરિ–હજી તેમાં બીજી પણ એક વાત વિચારવા જેવી છે. વ્યભિચારી સ્ત્રી પિતાના પતિને અને વ્યભિચારી પુરૂષ પિતાની સ્ત્રીને મમભેદક આઘાત કરે છે એટલું જ નહીં પણ એક સ્ત્રી પરપુરૂષની જોડે વ્યભિચાર કરે ત્યારે તે પરપુરૂષની પરણેલી સ્ત્રીની ઘાત કરનારી થાય છે અને એક પુરૂષ પરસ્ત્રીની જોડે વ્યભિચાર કરે ત્યારે પરસ્ત્રીના પતિને ઘાત કરનાર થાય છે. આવી રીતે એક દુરાચાર કેટલા નિર્દોષ મનુષ્યોના માર્ગમાં કાંટાબીછાવે છે તેને તમે સહેલાઈથી ખ્યાલ કરી શકશે.
શિષ્ય તદુપરાંત વ્યભિચારી મનુષ્ય પોતાના પ્રાણબળની હાનિ કરે છે તે જુદું જ ?
સરિ–ઇદ્રિયની તૃપ્ત પાછળ દોડી મરી ફીટનારા મનુએને એ ખ્યાલ આવતું નથી એજ આ સંસારની એક હેટામાં મોટીવિચિત્રતા છે. પ્રત્યક્ષ પરિણુમનિહાળવા છતાં તે તરફ ઉપેક્ષા કે વૈરાગ્ય ઉદ્દભવતું નથી એ ખરેખર દુર્ભાગ્યની વાર્તા છે. એક ઇંદ્રયની તૃપ્તિ અર્થે જ્યારે મીન–મસ્ય આદિ પ્રાણીએ પોતાના પ્રિય પ્રાણે ગુમાવી દે છે તે પછી પાંચ ઈદ્રિયની જાળમાં ચોતરફથી ઘેરાએલા મનુષ્યનીહાનીનું તે પૂછવું જ શું? - શિષ્ય–સ્ત્રીની માનસિક પ્રસન્નતા તેને કુમાર્ગે જતાં અટકાવે છે, એમ મેં સાંભળ્યું છે. તે શું સત્ય છે?.
For Private And Personal
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૧૫૧
ભર્તારની અનુપમ પ્રીતિ એજ સ્ત્રીને ખેટે માર્ગે જ તાં અટકાવનાર અસરકારક ઉપાય છે. એજ સ્ત્રીની માનસીક પ્રસન્નતાનું મૂળ છે. એના જેવુ સરળ અને ઉપયાગી સત્ય મીજી એક પણ નથી. સ્ત્રી-પુરૂષમાં જો અનન્ય પ્રેમભાવ હાય તા તેમના મનમાં વિશ્વાસઘાત કેંપાપકર્મની શંકા સરખી પણ ન સ્ફુરે. પુરૂષા જ્યારે પોતાની સ્ત્રીની અને સ્ત્રીએ જ્યારે પેાતાના પુ′′ની ફાંદ કરે ત્યારે ઘણુંખરૂ તેમાં ઉભયના થાડા -ઘણા દોષ રહેલા જ હોય એવું અનુમાન કડ્ડાડવામાં આવ્યું છે. અનન્ય પ્રેમ ભાવ હેાય ત્યાં વિકલ્પ કે વિતર્ક ને સ્થાન નથી મળી શકતું. પ્રેમ એ અમૃતના ઝરા છે. અમૃતના ઝરા જ્યાં સુધી વહેતા હેાય ત્યાં સુધી ગટરના મલીન ઝરાતુ જળપાન કરવુ, કોને ગમે? સંસારમાં સ્ત્રી-પુરૂષષ હાથે કરીને શંકા અને અવિશ્વાસને લીધે એ પ્રેમસુધાના પ્રવાહને ખાળી દે છે. પરીણામે તેમને જીવનપર્યંત રીખાવું પડે છે.
શિષ્ય—સ્ત્રીની આસપાસ તેના રક્ષણને અર્થે દાસીએ વિગેરે રાખવાથી કઇ લાભ ખરા ?
સૂરિદાસ-દાસીઓ હૅાટે ભાગે એવાં કુત્સિત ચરિત્ર-વાળાં અને હલકી જાતીનાં હેાય છે કે તેમનાં સહવાસમાં કુલીન કુળ વધુએ પણ પેાતાના વંશાનુગત ટેક-નેકને સાચવી શકતી નથી. ઘણુંખરે દાસ-દાસીઓ જ અનીતિના માર્ગ ખુલ્લો કરી આપે છે. કારણકે તેમાંજ તે પેાતાની સંપૂર્ણ સ્વાર્થસિદ્ધિ સમજતાં હોય છે. વળી દાસ-દાસીઓની બહુલતાનેલીધે સ્ત્રી-જાતિની સ્વાભાવિક
For Private And Personal
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૫રે
વિવેક વિલાસ. પરિશ્રમશીલતા ખીલવા પામતી નથી. અવકાશમાં અને આરામમાં ટેવાયેલું મન અનેક જાતના તર્ક-વિતર્ક કરી પોતાના સ્વાસ્યની બરબાદી કરે છે. જોઈએ તે કરતાં અધિક દાસ-દાસીઓ રાખવા એ પોતાની મેળે આધી-વ્યાધી–ઉપાધીને આમંત્રણ આપવા જેવું છે. દરેક મનુબે–પછી તે પુરૂષ હોય કે સ્ત્રી તેણે પોતાની જરૂરીયાત બનતાં સુધી પોતાની મેળે જ પુરી પાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે પ્રજામાંથી પરિશ્રમ કરવાની ટેવ ચાલી જાય છે તે પ્રજા એવી સુખશીલ અને વૈભવી બની જાય છે કે તેની સ્થિતિ એક વૃદ્ધ અને અશક્ત રેગી મનુષ્ય કરતાં કઈ રીતે ચડીયાતી રહેતી નથી. શિષ્ય-સ્ત્રી પ્રસન્નતા પામે એવો કઈ રાજમાર્ગ હશે ?
સૂરિ–સ્ત્રી જાતીના વયના ભેદને અનુલક્ષમી મુખ્યત્વે ચારભેદ પાડવામાં આવ્યા છે (૧) બાળા (૨) તરણું (3) ઐઠા અને (૪) વૃદ્ધા.
શિષ્ય-તે ભેદો કેવી રીતે સમજવા?
સૂર-સ્ત્રી સેળ વર્ષની થાય ત્યાંસુધી બાળા કહેવાય, ત્રીસ વર્ષની થાય ત્યાં સુધી તરૂણ કહેવાય, પચાસ વર્ષની થાય ત્યાં સુધી મધ્ય વયની પ્રઢા કહેવાય અને તે પછી વૃદ્ધા કહેવાય છે.
શિષ્ય–ત્યારે તેમની પ્રસન્નતા-પ્રાપ્તિનો માર્ગ પણ ભિન્નભિન્ન હશે?
સરિ–આળા, ગ્ય અવસરે આપેલાં રમકડાં, સારાં ફળકુલ તથા સુખડી આદિથી પ્રસન્ન થાય છે. તરૂણ અવસ્થામાં
For Private And Personal
Page #191
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
વિવેકવિલાસ
भृग.
वदति मधुरवाणी दीर्घनेत्रोऽति भीरुचपलमतिसुदेहः शीघ्रवेगो मृगोयम् ।
दान देत अभ्यागत हि परतिय रतिसों अति डरत, मोहन मृगसे पुरुषकी जगी प्रशंसा को करत. आर्ट भायखळा. Fof Private And Personal (माहन काव.)
लक्ष्मी
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિવેકવિલાસ.
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
चित्रिणी.
श्यामा पद्ममुखी कुरङ्गनयना क्षामोदरी वत्सला, संगीतागमवेदिनी वरतनुस्तुङ्गस्तनी शिल्पिनी । बाह्यालापरता मतङ्गजगतिः सत्कुंकुमार्द्रस्तनी, मत्तेयं कवि माधवेन कथिता चित्रोपमा चित्रिणी ॥
पत्र १५३.
For Private And Personal
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ.
૧૫૩ આવેલી સ્ત્રી સારાં વસ્ત્રો તથા આભૂષણેથી પ્રસન્ન થાય છે. મધ્યમ વયની પ્રઢ સ્ત્રી રતિક્રિડા વિષયક કુશળતાથી પ્રસન્ન થાય છે. અને વૃદ્ધ સ્ત્રી મીઠાં વચને તથા આદર સત્કારથી પ્રસન્ન થાય છે.
શિષ્ય–બાહ્ય રૂપ રંગ અને ગંધ ઉપરથી સ્ત્રી–જાતિના ચોક્કસ ભેદ પાડવામાં આવ્યા છે, એ શું સત્ય છે?
સૂરિ–પદ્મિની, ચિત્રિણી, શંખિની, અને હસ્તિની એમ ચાર પ્રકારની સ્ત્રીઓ શાસ્ત્રમાં કહેલી છે. વિચક્ષણ પુરૂષ ઈષ્ટ ઉપાયે અને વિધાનેથી તેમની પ્રસન્નતા મેળવે છે. શિષ્ય–પવિની વિગેરેનાં લક્ષણે કેવાં હોય?
સૂરિ–પશિનીના અંગમાંથી કમળ સરખી સુગંધ નીકળે છે, હસ્તિની સ્ત્રીને ગંધ મધ જેવો હોય છે, ચિત્રિને ઉગ્ર અને શંખિનીને ખારે હોય છે. હસ્તિની સ્ત્રીની સાથળ, ચિત્રિભુની કેડ, શંખિનીના પગ, અને પદ્મિનીનું મુખ સુંદર હોય છે. વાળ ઉપરથી પણ એ ભેદો કળી શકાય છે. હસ્તિની સ્ત્રીના કેશ ઝીણા, ચિત્રિણના વાંકા, શંખિનીના લાંબા અને પયિનીના નિબિડ–ભરગણ્ય હોય છે.
શિષ્ય–વિલાસી પુરૂષે કામિનીઓને તત્કાળમાં વશીભૂત કરી શકે છે, તેનું શું કારણ હશે?
રિ–તેઓ જે દિશાની પોતાની નાસિકા વહેતી હોય તે તરફ કામિનીને આસન ઉપર અથવા શય્યા પર બેસાડે છે. આમ કરવાથી તે ઉન્મત્ત કામિનીઓ તત્કાળમાંજ વશીભૂત થઈ જાય છે. . શિષ્ય–એનું રહસ્ય શું હશે?
For Private And Personal
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૫૪
વિવેક વિલાસ. સરિ–કામ એ પઢિયને વિષય છે એ તે તમે જાણતા હશે. સ્પશેટ્રિયની વાસના જીવને કંઈ આજકાલની નથી. જીવ જ્યારે એકેંદ્રયમાં હતું ત્યારે પણ સ્પર્શેન્દ્રિયની લાલસા તે રહેલીજ હતી--મતલબ કે અનાદિ કાળથી સ્પશે દ્વિયની લાલસા પ્રાણી માત્રને અનુકુળ-પ્રતિકુળ એવી પીડા આપતી રહી છે. શ્વાસનો સ્પર્શ એ પણ એક તિક સ્પર્શ છે. વાયુને જે કે આપણે જોઈ શક્તા નથી, પરંતુ તેના સ્પર્શને અનુભવ કરી શકીએ છીએ. પુરૂષની નાસિકામાંથી નીકળતે ઉષ્ણ શ્વાસ કામિની–ઉપર કેમી-પ્રચ્છન્ન સ્પર્શનું કામ કરે છે. વળી સુખાસન અને શય્યા એ પણ કામોત્તેજક સામગ્રી છે. આવા સંગમાં સંયમ વિનાની કામેન્મત્ત કામિની વિલાસી પુરૂના કટાક્ષને ભેગી થઈ પડે એમાં કાંઈ આશ્ચર્ય નથી.
શિષ્ય–સ્ત્રીઓ જે અણઘટતી છૂટ મેળવી સ્વચ્છેદી પુરૂષેના પરિચયમાં આવે તે તેમની પવિત્રતા કેટલી જોખમમાં આવી પડે તેને ખ્યાલ આપે કહેલી વિગત ઉપરથી આવી શકે છે. બનતાં સુધી પરપુરૂષની સાથે વધારે પડતી છૂટ નહીં લેવાનું જે ફરમાવવામાં આવ્યું છે તે પ્રાય: આવા કાર
ને જ આભારી હશે એમ હું હવે સ્પષ્ટપણે જોઈ શકું છું. આપે જે અનુકુળ પીડા અને પ્રતિકુળ પીડાને શબ્દ પ્રયાગ. કર્યો તેને આશય બરાબર ન સમજાયે.
સૂરિ આપણે જેને સાંસારિક સુખ કહીએ છીએ તે વસ્તુતઃ એક પ્રકારની પીડા રૂપજ હોય છે. મથી આપણે
For Private And Personal
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૧૫૫ તેને સુખ માની બેસીએ છીએ. દાખલા તરીકે કોઈ પણ એક પ્રકારની વિષય વાસના જ્યારે આપણા ઉપર કાબુ મેળવે છે ત્યારે તે વિષયની તૃપ્તિ અર્થે આપણે પ્રયત્ન કરીએ છીએ અને વિષય-વાસનાના વેગને ઉપશાંત કરવામાં સુખનું આરોપણ કરીએ છીએ. યથાર્થ દ્રષ્ટિએ જોઈએ તો વિષય-વાસના એક પ્રકારની પીડા હતી, પરંતુ તે આપણું મનને અનુકુળ એટલે આપણે તેમાં સુખનું આરોપણ કર્યું મતલબકે તે સુખ ભ્રતિજન્ય હતું. યથાર્થમાં તો તે પીડા જ છે.
શિષ્ય—વિષય ઉપર સંયમ રાખવાની કઈ યુક્તિ
દશાવશો ?
સૂરિ–મનને બુદ્ધિમાન પુરૂષોએ મર્કટની ઉપમા આપી છે. મન જે સંયમમાં આવી જાય તે પછી વિષય રૂપી રાક્ષસનું બહુ જોર ચાલતું નથી મર્કટ જેવી રીતે વૃક્ષની એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર નિરંતર કૂદતું રહે છે તેવી રીતે મન એક વિષયને ત્યજી બીજા વિષય ઉપર કૂદા કૂદ કર્યા કરે છે. મકેટને જે યોગ્ય બંધનથી બાંધી લેવામાં આવે તે તેને વેગ ઘણે
ન્યન થઈ જાય. મનને પણ એવી જ રીતે જ્ઞાન વિચાર અથવા સત્સમાગમ રૂપી રસીથી બાંધી લેવું જોઈએ. - શિષ્ય–મનને વશ કરવાથી કામવિકાર ઉપર અસર
થાય ખરી?
સુરિ-મન એજ કામ વિકારમાં મુખ્ય ભાગ ભજવે છે. તમે જોઈ શકશો કે ઉદ્યોગ અને તપશ્ચર્યામાં રેકાએલું મન
For Private And Personal
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૫
વિવેકવિવાસ.
કામિવકારની પરવા કરતુ નથી. અવકાશ, પ્રમાદ અને વિલાસમય વાતાવરણુ જ મનને કામવિકાર ભણી ખેંચી જાય છે. મનુષ્ય જો પેાતાના મનને પ્રમાદગ્રસ્ત બનવા ન દે તા પછી કામ વિકારના ભય અદૃશ્ય થઇ જાય એમ કહેવાની જરૂર નથી. કામનુ બીજું નામ મનસિજ છે—ખીજા શબ્દોમાં કહું ત મનો પત્ર ભરાત્ર–અર્થાત મનની સાથે કામદેવ રહેલાજ છે. મનમાંથી જ કામના જન્મ થાય છે. વિષય ઉપર સંયમ મેળવવાની જો તમે અંત:કરણ પૂર્વક અભિલાષા રાખતા હૈ। તેા મનને વેગ રહિત મનાવી દેવું—બીજા પવિત્ર ધર્મ કાર્યામાં સ લગ્ન કરી રાખવું. એ સિવાય બીજી એક પણ કીમતી યુક્તિ નથી. ચેાગી અને ધ્યાની પુરૂષો એજ યુક્તિ અજમાવી કૃતાર્થ થાય છે. સંસારી જનેાએ પણ એ યુક્તિના યથાશક્તિ ઉપયાગ કરવા જોઇએ.
શિષ્ય—આપે કહ્યું હતું કે લગ્નવિધિમાં પગલે પગલે અકુશ મુકવામાં આવ્યો છે, તે કેવી રીતે ? તે
સૂરિ—પ્રથમ અંકુશ તા એજ કે જ્યાં સુધી પુરૂષ એછામાં ઓછે. પચીસ વર્ષની ઉમરના ન થાય અને કન્યા ૧૬ વર્ષની ન થાય ત્યાં સુધી તેમને લગ્ન કરવાના અધિકાર મળી શકતા નથી. આજકાલ એ અંકુશની છેક અવગણના કરવામાં આવે છે. તેથી પ્રજા પણ કેવી કંગાળ-નિ:સત્વ અને ગુલામ બને છે તે આપછું આજે પ્રત્યક્ષ નીહાળીએ છીએ. સ્ત્રી-પુરૂષ જો ચેાગ્ય ઉમરના થયા પછી લગ્નગ્રંથીથી જોડાય તા તેમની સંતતી પણ વી -
For Private And Personal
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ
૧૫૭ વાન–બુદ્ધિમાન અને સમર્થ બને. આપણું પ્રાચીન ઈતિહાસમાં એવા સેંકડે દ્રષ્ટાંતે મળી આવે છે. જ્યાં સુધી આપણે એ દ્રષ્ટાંતને નહીં અનુસરીએ ત્યાં સુધી આપણે પ્રજાકીય ઉદ્ધાર કદી પણ થવાને નથી એ વાત નોંધી રાખવા જેવી છે. શિષ્ય એવા અંકુશને ઉદેશ શું હશે?
સૂરિ–કારણ કે એ ઉમરે સ્ત્રી-પુરૂષ ઉભય પરિપકવ વી“ના હોય છે. તેથી પુત્ર પણ એવા ઉત્પન્ન થાય છે કે જે આયુષ્ય, બળ અને અંગ રચનામાં કેઈથી ઉતરતા નથી.(ર્યાવર્તમાં પ્રથમ બાળકને ૨૫ વર્ષની વય થતાં સુધી ગુરૂ આશ્રમમાં રહી વિદ્યાભ્યાસની સાથે મન સંયમ કરે પડતે હતે. ગુરૂકૂળમાંથી પાછા ફર્યા પછી જ તેઓ લગ્નને યોગ્ય ગણતા. આપણે ઈતિહાસમાં પૂર્વજોની કીર્તિના અને વીરતાનાં જે યશગાને સાંભળીએ છીએ તે સર્વથા એ મન:સંયમ અને અભ્યાસને જ આભારી હતા. આજે લગ્નના નામે જે ઢીંગલાઢીંગલીના વિવાહ કરવામાં આવે છે તેને કેવળ પ્રહસન સિવાય બીજું શું કહી શકાય?
શિષ્ય–એ અંકુશની અવગણના કરવાથી શી હાની થાય તે સ્કુટપણે જણાવશે ?
સૂર–શબ્દ દ્વારા તેનું વર્ણન કરવા કરતાં આજનાં અસ્થી–ચર્મસાર બાળક બાલિકાઓને અવલોકવાવીજ લગ્નના પ્રથમ-મૂળભૂત નિયમની અવગણના કરવાથી શી હાની થાય છે તે નજર-નજર જોઈ શકશે. હાથકંકણને આરસીની જરૂર
For Private And Personal
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૫૮
વિવેક વિલાસ.
રહેતી નથી. / જે પૂર્વજો એકવાર પેાતાના ચરણુથી ધરણીને પણ ધમધમાવતા હતા, જેમની હાકથી મેઘના ગર્ભ પશુ ગળી જતા હતા અને જેમના ભ્રુ ક્ષેપ માત્રથી દેવદેવીએ પ્રક પાયમાન થતા હતા તે પૂર્વજોના સતાનેાની આજે આવી કંગાળ દશા થવામાં જો કોઇ કારણ હોય તો તે અયેાગ્ય વયમાં થતા લગ્નો સિવાય બીજુ કંઇ નથી. ટુંકમાં કહું તો ખાળલગ્નને લીધે સંતતી અલ્પ આયુષ્યવાળી, નિર્મળ, દરિદ્રી અને કુષ્ટ પ્રમુખ રાગવાળી કિવા અપંગ અને છે.
શિષ્ય—ઘણી સ્રોએ ગર્ભાશયના દર્દોથી પીડાતી જોવામાં આવે છે તેનુ પણ એજ કારણ હશે !
સૂરિ—એ વિષય જો કે વૈદ્યકને લગતા છે, તો પણ કે એટલું તેા સામન્ય બુદ્ધિની મદદથી પણ સમજી શકાય છે કે આળલગ્નથી જે ગર્ભ રહે છે. તે પ્રાય: ગર્ભાવસ્થામાં જ નાશ પામે છે અને તેથી કરીને ગર્ભ ધારણ કરનારા અને તેને સહાય કરનારા અવયવ પણ વિવિધ રાગોનાં ભાગ થઈ પડે છે.
શિષ્ય-સમળ માત-પિતા પોતાની મરજી માફકના બાળકા પેદા કરી શકે છે, એ વાત શું સત્ય છે ?
સૂરિએ વાત અક્ષરશ: સત્ય છે. ભાવનાબળ એક એવું અસાધારણ અને દૈવીખળ છે કે તેની સહાયથો મનુષ્ય પાતાની ઇચ્છાનુકુલ ફળ અનાયાસે મેળવી શકે છે. ભાવનાનું મળ એક પ્રકારનુ ચાગબળજ છે એમ કહું તો પણ અતિશયાક્તિ નથી. સ્ત્રી પુરૂષ જે પ્રસન્ન ચિત્તવાળા અને પવિત્ર ભાવનાવાળા હાયતા તેમની સંતતી પણ પ્રસન્નતા અને પવિત્રતાથી પરિપૂર્ણ થાય એમાં લેશ માત્ર શંકા નથી.
For Private And Personal
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૧૫૮ શિષ્ય—એ રહસ્ય જરા વિસ્તારથી સમજાવશે.
સૂરિજેવી રીતે માતા-પિતાના બળ–વીર્યની અસર ગર્ભ ઉપર થાય છે તેવી જ રીતે માત-પિતાની ભાવના પણ ગર્ભ ઉપર ઘણું અદ્ભુત અસર કરે છે. મનુષ્ય પાંચ ભૂતનું બનેલું પુતળું માત્ર જ નથી. તેનામાં વિચારનું કિંવા ભાવનાનું એક એવું સ્વર્ગીય અને અપ્રતિહત બળ રહેલું છે કે તે બળના પ્રતાપે ગીઓ અસંભવિત ઘટનાઓ ઘટાવી શકે છે. આવા અલોકિક ભાવનાબળની અસર ગર્ભ ઉપર થાય એમાં કંઈ નવાઈ નથી. એટલા માટે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે પુરુષે પ્રસન્નચિત્તથી એકાંતમાં સ્ત્રી સેવવી. કારણ કે તે સમયે પિતાનું જેવું મન હોય તેવી સંતતી થાય છે.
શિષ્ય–અર્થાત્ પુરૂષ અથવા સ્ત્રી ઈચ્છાનુસાર કામગ કરી શકે એને નિષેધ થઈ જ ગયા. કારણ કે માત્ર કામ-વાસનાથી પ્રેરાયેલો મનુષ્ય પોતાના તન-મનને પવિત્ર-નિર્મળ કે પ્રસન્ન રાખી શકતા નથી. તેથી તેને સારી સંતતી ઉત્પન્ન કરવાની ગ્યતા પ્રાપ્ત થઈ શકતી નથી.
સુરે–આ સ્થળે લગ્નને બીજો નિયમ પણ યાદ રાખવે જોઈએ ?
શિષ્ય-તેજ આપણે ચાલુ વિષય હતો. હવે તેજ બાબત ઉપરજ પ્રકાશ નાખો. ' સૂરિજીત્રા મેવ રંગ અર્થાત પુત્રને અર્થે જ સંગ કરવાને દંપતીને અધિકાર છે. તે સિવાય પાશવ
For Private And Personal
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૬૦
વિવેક વિલાસ.
વાસનાથી પ્રેરાઈ વિષય સેવન કરવું એ પિતાની મેળે પશુત્વને બહેરી લેવા જેવું છે. પુત્રને અર્થે જ લગ્ન કરવામાં આવે છે એ વિવાહ વખતે સ્ત્રી-પુરૂષ પરસ્પરને કેલ આપે છે. જેઓ એ પ્રતિજ્ઞાનું વિસ્મરણ કરે તેઓ પ્રતિજ્ઞા ભંગનું પણ પાપ વહોરે છે એમ કેમ ન કહેવાય? પુત્રને અર્થેજ સંગને અધિકાર છે, એમ કહેવાની મતલબ એવી નથી કે ગમે તેવાં રોગી અને ભીરુ પુત્રે ઉસન્ન કરવા માટે સંગ વિહિતકર્મ છે. પુિત્રને અર્થ અહીં સબળ, આયુષ્ય માન અને વીર્યવાન એ લેવાને છે. બાકી અપંગ, લૂલા–લંગડા, કાણું–બહેરાં બાળકો તે ભીખારીઓ અને નર પશુઓ પણ પેદા કરી શકે છે. પરંતુ તેથી તેને એ અધિકારને સદુપયોગ કરે છે એમ ન ગણી શકાય?
શિષ્ય–પુત્પત્તિ માટેજ વિષય સેવન છે એ વાત મારા લક્ષમાં આવી, તે સંબંધી બીજા ઉપ-નિયમ પણ હશે!
સૂરિ–સ્ત્રી જ્યારે પુષ્પવતી અર્થાત ઋતુવતી થાય અને ચોથે દીવસે એકાંતમાં સ્નાન કરી, પર પુરૂષનું મુખ જોયા વિના પવિત્રપણે રહે ત્યારેજ ઉત્તમ પુરૂ તેને સેવવા ગ્ય માને છે. ઉત્તમ લક્ષ વિનાને કામવિકાર હલકા-વ્યસની અને વ્યભિચારી મનુષ્યને જ હોય છે. એ વિકાર ધર્મ તથા ધન ઉભયને નાશ કરે છે. એટલા માટે ધર્મ તથા ધનને નાશ ન થાય એવી રીતે સ્ત્રી–સેવન કરવું એજ સુજ્ઞ ગૃહસ્થને ઉચિત છે. - રિષ્યિ—વિલક્ષ કામ વિકારથી ધર્મને તે નાશ થાય છે, કારણ કે જ્યાં અધર્મ કિવા પ્રતિજ્ઞાભંગનું પાપ હોય ત્યાં
For Private And Personal
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
दीर्घा सुदीर्घनयना वरसुंदरी या, कामापभोगरसिका गुणशीलयुक्ता। रेखात्रयेण च विभूषितकंठदेशा, संभोगकेलिरसिका किल शंखिनी सा॥
(रतिमंजरी.) लक्ष्मी आर्ट, भायखळा, मुंबई,
For Private And Personal
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિવેકવિલાસ.
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
वृषभ
memunwar
बहुगुणबहुबन्धः शीघ्रकामो नतांगः । सकलरुचिरदेहः सत्यवादी वृषो ना: ॥
पृष्ट १६१.
(रतिमंजरी.)
For Private And Personal
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૧૬૧ ધર્મ રહી જ ન શકે, પરંતુ ધનને નાશ કેવી રીતે થાય તે સમજવું જોઈએ? - સૂરિ—કામવિકારના પંજામાં સપડાયેલા મનુષ્યો ધન અને અધીકારને ગુમાવી રસ્તાના ભીખારી બની કેવી અધમ દશામાં પિતાનું જીવન પુરૂં કરે છે તેના એક-બે નહીં પણ સેંકડે દાખલાઓ આ સંસારમાં મળી રહેશે. ભલભલા બુિદ્ધમાન અને ધનવાન મનુષ્ય પણ આ વ્યસનની જાળમાં સપડાયા પછી પિતાની બુદ્ધિ અને સંપત્તિ ગુમાવી દયાપાત્ર સ્થિતિમાં આવી પડે છે. પરસ્ત્રી ઉપર સહેજ કુદ્રષ્ટિ કરવાથી રાવણ જેવા માન્યાતાઓની સંપદુ પણ ઘળમાં મળી ગઈ; એ વાત કેણ નથી જાણતું? તે પછી પામર મનુષ્યનું તે કહેવું જ શું?
આપ તેને વ્યસન કહો છે? સૂરિ–યસને એટલે બંધન-જાળ, કામ વિકાર જ્યારે વ્યસન રૂપે પરિણમે ત્યારે પછી કામી પુરૂષને પિતાની અવનતિ કે બરબાદીનું લેશ પણ લક્ષ રહેતું નથી. જેવી રીતે જુગાર અને મદ્ય-માંસના વ્યસનીઓ પ્રાણજતાં સુધી તેના પંજામાંથી છટકી શક્તા નથી, તેવી જ રીતે કામવિકારના પ્રબળ ફસામાં સપડાયા પછી બુદ્ધિમાન ગણાતા મનુષ્ય પણ છતી આખે આંધળા બની જાય છે. ખરેખર કામાંધ મનુષ્યની દશા બહુ દયાજનક હોય છે! એ વિકાર વ્યસનરૂપે ન પરિણમે એટલા - ૧૧
For Private And Personal
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૬ર
વિવેકવિલાસ.
માટે કરૂણાવાન આચાર્યોએ કેટલાબધા અંકુશ મૂક્યા છે ! પ્રથમેતિ એજ કે ચક્કસ વય ન થાય ત્યાં સુધી લગ્ન ન થઈ શકે, બીજું સ્ત્રી તુમતી થઈ સ્નાનાદિથી પવિત્ર ન બને ત્યાં સુધી તે સેવવા ગ્ય ન ગણી શકાય, ત્રીજું એ કે પુત્રને અર્થેજ સી-સંગની મર્યાદા સાચવવી જોઈએ. તે ઉપરાંત બીજા એવા ઘણા નિયમ છે. શિષ્ય—હું તેજ નિયમે જાણવા માગું છું.
સૂરિ–જે સ્ત્રી જવરવાળી હાય, નૃત્ય કરવાથી જેના અંગોપાંગે શ્રમિત થઈ ગયા હોય, ચાલવાથી થાકી ગયેલી હોય છ માસને ગર્ભ ઉદરમાં હોય, પ્રસૂતિ થયાને એકજ માસ થયે હાય, એવી રચી ભેગવવા ગ્ય નથી રહેતી. તે ઉપરાંત કેટલાક આચાર્યોને એ પણ મત છે કે જ્યાં સુધી બાળક સ્તનપાન કરતું હોય ત્યાં સુધી તે સ્ત્રી કામગને યેગ્ય ગણાતી નથી.
શિષ્ય–સ્ત્રીને માટે નિયમે કહ્યા તેમ પુરૂષોને માટે પણ હશે જ !
સૂરિ–પુરૂષે પુત્પત્તિ માટે જ વિષયસેવન કરવાનું છે એ વાત ખાસ કરીને લક્ષમાં રાખવાની છે. તે ઉપરાંત પુરૂષે જે દિવસે ભારે ભેજન ન કર્યું હોય, તૃષા–સુધાદિની વેદના અંગમાં લવલેશ પણ ન હય, સ્નાનાદિથી પરવારી અંગે ચંદન કેસર આદિનું વિલેપન કર્યું હોય અને હદયમાં પ્રીતિ તથા નેહની ઉમીઓ ઉછળતી હોય તે જ તે સ્ત્રીને ભેગવી શકે છે.
For Private And Personal
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૬૩
સૂરિ શિષ્ય સંવાદ. શિષ્ય—શ્રી-સમાગમ પૂર્વે વિલાસના દ્રવ્યોની કાઇ કાઇ ગ્રંથમાં અત્યાવશ્યકતા દર્શાવવામાં આવી છે તેને શું હેતુ હશે ? સૂર- વિલાસનાં દ્રવ્યે કામેાત્તેજક હોવાથી તેની આવશ્યકતા અતાવવામાં આવે એમાં કંઈ નવીનતા નથી. વિલાસનાં વચના વાસનાને ઉત્તેજવામાં સૌથી અગત્યના ભાગ ભજવે છે. શૃંગારી પુરૂષો દક્ષિણ નાસિકા વહેતી હૈાય ત્યારે વિલાસના વચના પૂર્વક સ્ત્રીને કામ વિકાર ઉપજાવી સ્ત્રી-ઇંદ્રિયના કમળાકાર મૂળ પ્રદેશમાં વીર્ય સમકાળે મિશ્ર થાય તેવી રીતે પુત્રને અથે સંભાગ કરે છે. પુત્રીની ઇચ્છાવાળા પુરૂષા ડાખી નાસિકા વહેતી હૈાય ત્યારે ઉપર કહ્યું તે પ્રમાણે કરે છે.
શિષ્ય—તે તા ઠીક. પણ વિલાસનાં બ્યા અને વચનાની જરૂર શી ? કામિવકાર તે કુદરતી રીતે જ પ્રાણીમાત્રમાં રહેલા હાય છે !
સૂરિ—તમારા એ પ્રશ્નના ઉત્તરમાં એક બહુજ અંગત્યની વાત પ્રકટ કર્યા વિના ચાલતુ નથી. કામવિકાર પ્રાણીમાત્રમાં પ્રત્યેક ક્ષણે વમાન હોવાજ જોઇએ. એમ માનવું એ હદ ઉપરાંતની અજ્ઞાનતા છે. જેએ વિવેકી અને સંયમવાળા હાય છે તે લેાકેાત્તર ચિંતન અને અધ્યયનમાં દત્તચિત્ત રહેતા હોવાથી એ વિકારનુ મળ ઘણે અંશે ન્યુન થઇ જાય છે, તેમને તે વિકાર એક વ્યસનની પેઠે પીડા આપતા નથી. વ્યસની પુરૂષોની દશા તે તેથી છેક ભિન્ન પ્રકારની હોય છે. તેમના મનમાં તા ખાતા-પીતા સૂતા-બેસતા અને વેપાર ઉદ્યોગ
For Private And Personal
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૬૪
વિવેક વિલાસ. કરતા એ કામાગ્ની ધુંધવાતે જ રહેતું હોય છે. એ કામવિકાર ધર્મને અને ધનને નાશ કરે છે એમ હું અગાઉ જણાવી ગયે છું. હવે સંયમી પુરૂષની વાત કરીએ. તેઓના હૃદયમનમાં પ્રાય: જનહિત અને આત્મહિતના દેવી વિચારે નિરતર ઘોળાયા કરતા હોય છે–અલબત્ત, તેઓ યથાર્થયેગી કે મુનિની દશા કરતાં ઘણું નીચેની પંક્તિઓ હોય છે તે પણ તેમનું સંસારી છેરણ પામર મનુષ્ય કરતાં ઉચ્ચ કેટનું હોય છે. અર્થાત તેઓ પરિપુઓ ઉપર સંયમ મેળવવામાં પ્રયત્નશીલ હોય છે. સ્થિતિ આવી છતાં પુત્રોત્પત્તિની ફરજ કિંવા વંશરક્ષાની પ્રક્રિત્તિ તેમને કામવિકારને શરણે જવાની પ્રેરણા કરે છે. અંતરથી તેઓ સંયમી હોય તે પણ તેમને તે શરણ લેવું પડે છે. આવા સંગમાં તેઓ વિલાસી દ્રવ્ય અને વચનોની સહાય લે એ કેવળ સ્વાભાવિક છે. કારણકે જે તેઓ આવી ઉત્તેજક સામગ્રીની મદદ લે તો ઉપશાંત થયેલા વિકારે ફરાયમાન થાય નહીં. કહેવાનો મતલબ એવી છે કે વિવેકી અને સંયમારાધના કરવા તત્પર એવાં સ્ત્રી-પુરૂષને વિલાસની સામગ્રી સેવ્યા વિના ચાલે નહીં. બાકી કામપીડિત સ્ત્રી-પુરૂષને માટે તે તેની કશી જરૂર નથી. તેમને માટે એવી સામગ્રી ઉલટું બળતામાં ઘી હોમવા બરાબર થાય છે.
શિષ્ય–વિકારનું સેવન કરવું અને વળી સંયમ સેવવે. એ કેમ બને ?
સરિ–સંસારી જનેએ આ વાત ખાસ કરીને સમજી લેવી જોઈએ. સંસારને હેટ ભાગ એમજ માની બેઠે હોય
For Private And Personal
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ
૧૬૫ છે કે વિષયસેવન અને સંયમને પરસ્પરમાં કંઈ જ સંબંધ નથી હેતે. ખરું કહીએ તે સંયમી નર-નારીઓ વિષયને જેટલું સાંદર્ય આપી શકે છે તેમાંનું લેશમાત્ર પણ વિષયી નર-નારીઓ આપી શકતા નથી. એક ઉદાહરણ લેવાથી આ વાત વધારે
સ્પષ્ટ થશે. ધારો કે એક ખરેખર ક્ષત્રીયની નજરેનજર કેઈ એક નરાધમ નિર્બળ પ્રાણુ ઉપર જુલમ ગુજારી રહ્યો છે. સ્વાભાવિક રીતે જ આવા પ્રસંગે ક્ષત્રીચનું લેહી ઉકળી આવ્યા વિના ન રહે! સામે નરાધમ પણ જે પ્રબળ શક્તિવત હોય તે ચુદ્ધ અનિવાર્ય થઈ પડે! યુદ્ધમાં જો પેલો ક્ષત્રીય પુરૂષ એકમાત્ર કોના વિકારથીજ પ્રેરાયેલે હોય તે તે પેલા અબળ પ્રાણને બહુ ઉપયોગી ન થાય; પરંતુ તેની યુદ્ધ પ્રવૃત્તિમાં અબળ રક્ષણ અને કર્તવ્ય પ્રેમ પણ નવું દેવીબળ પ્રેરી રહ્યા હોય છે. ક્રોધ તે ત્યાં ગાણપણેજ વર્તતે હોય છે. તેવી જ રીતે કામવિકારના સંબંધમાં પણ સમજી લેવું. શિષ્ય—હજી એ વાત વિશેષ સ્પષ્ટ કરે એમ ઈચ્છું છું.
સૂરિવિષયી મનુષ્યનાં અંત:કરણે જ નિરંતર કામાગ્નિથી સળગતા રહે છે. તેઓ એ અદશ્ય અગ્નિમાં પિતાના તન-મન-ધનની આહૂતી આપે છે એટલું જ નહીં પણ તેની સાથે ધર્મ, નીતિ અને મનુષ્યત્વને પણ ભસ્મીભૂત કરી દે છે. મયદાશીલ મનુષ્યની સ્થિતિ તેથી છેક ભિન્ન પ્રકારની હોય છે. આપણે વિલાસના દ્રવ્યો અને વચને વિષે વાર્તાલાપ કરતા હતા અને એજ આપણે ચાલુ વિષય છે
For Private And Personal
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૬
વિવેક વલાસ. એ વાત તમે ભૂલી નહીં ગયા છે. હવે, જેઓ ગૃહસ્થાવસ્થામાં રહેવા છતાં લૈકિક અને પારલેકિક કર્તવ્ય કર્મમાં દિન-રાત મશગુલ રહ્યા કરતા હોય, જેમની ચિત્તવૃત્તિ પોતાની ઐહિક ઉન્નતી સાથે ધર્મ અને રાષ્ટ્રના હિતસાધનમાં પણ પ્રવર્યા કરતી હેય તેમના મનમાં અકસ્માત વિકારની જાગૃતી કેવી રીતે થઈ શકે ? વિલાસના દ્રવ્યો અને ગંગાર યુક્ત વચનની તે સ્થળે આવશ્યક્તા પ્રતીત થાય છે.
શિષ્ય–આ બધી કલ્પનાઓ આપે ઉપજાવી કહાડી હોય તેમ જણાય છે. સંસારમાં રહેવું અને વળી અવિકારી ૨હેવું એ તે બને જ કેમ?
સૂરિ–ખરેખર કાળ ધર્મની પણ બલિહારી છે! આજે જે વાત તમને કાલ્પનિક અને અસંભવિત જેવી જણાય છે તેજ વાત આ પવિત્ર આર્યાવર્તમાં એક કાળે સર્વ સ્થળે પ્રચલિત અને સ્વાભાવિક હતી આજ પુરાતન ધર્મભૂમિમાં એક કાળે ગૃહસ્થ પણ સંયમીના જેટલું જ ત્યાગ-સંયમ બળ દર્શાવતા હતા. અને એનાજ પરિણામે મહાન મહારથીઓ અને કર્મવીરેના પરાક્રમો જોઈ દેવો પણ ચકિત થઈ જતા હુતા ભારત વર્ષને પ્રાચીન ઈતિહાસ સૂક્ષ્મતાથી અવલેશે તે તમને ખાત્રી થશે કે સંયમી માત-પિતાના સંતાનો વડે આ ભૂમિ એક કાળે ઉભરાતી હતી, જગની સર્વ સંપત્તિ તેના ચરણેમાં આળોટતી હતી; પરન્તુ એ કાળ જ્યારે પસાર થઈ ગયો છે ત્યારે તેનું અધિક માહાસ્ય ગાવામાં કંઈ લાભ નથી. કાલધર્મ પલટે ખાશે અને ધર્મના યથાર્થ તત્વે સમાજને સમજવામાં આવશે
For Private And Personal
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂર શિષ્ય સંવાદ.
૧ ૭ એટલે અસંભવિત અને અસ્વાભાવિક ગણુતી વાતે પણ સંભવિત અને સ્વાભાવિક લેખાઈ જશે. તે વિષે બહુ વાગવિસ્તાર કરવાની જરૂર નથી.
શિષ્ય-હવે આપણે પ્રસ્તુત વિષય ઉપર આવીએ. રાતઓની સાથે સ્ત્રી-સંગને કંઈ સંબંધ હશે?
સૂરિ-શરીરશાસ્ત્રના પંડિતે કહે છે કે પુરૂષ જે ગ્રીષ્મ તુમાં પખવાડીયે, હેમંત રતમાં પ્રતિ દિવસે અને બીજી તુએમાં ત્રણ દિવસે સ્ત્રી–સંગ કરે તે તેના બળને ક્ષય થાય
નહીં.
શિષ્ય-અતુઓને સમય અને તે વિષયની ચર્ચા જરા સ્પષ્ટતા પૂર્વક જાણવા માગું છું.
સૂરિ–એ સંબંધી સ્પષ્ટીકરણ આપણે બીજે પ્રસંગે કરીશું. હાલ તુરત ચાલતા વિષય માટે એટલું બસ થશે કે ત્ર-વૈશાઅને વસંતઋતુ, જ્યેષ્ઠ-આષાઢને ગ્રીષ્મવાતુ, શ્રાવણ-ભાદ્રપદને વષોાતુ, આશ્વિન–કાર્તિક માસને શરદઋતુ, માગશર પિષને હેમંત ઋતુ, અને માઘ-ફાલ્યુનને શિશિર ઋતુના નામથી ઓળખવામાં આવે છે. હવે આ છએ ઋતુઓમાં સ્ત્રી સંભાગના નિયમ પણ જુદા જુદા છે. એક સ્થળે એમ પણ કહેવામાં આવ્યું છે કે બળવાન પુરૂષે વસંત તથા શરદ એ બે ઋતુમાં ત્રણ દિવસે વર્ષ અને ગ્રીષ્મ એ બે રતુમાં પખવાડીયે તથા હે મંત અને શિશિર એ બે નડતુમાં ઈચ્છા માફક સ્ત્રી સંભોગ કરે.
શિષ્ય–દંપતીમાં પરસ્પર પ્રેમભાવ હવે જોઈએ: પણ ઘણીવાર તે ભાવ નથી રહેતે તેનું શું કારણ?
For Private And Personal
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૬૮
વિવેક વિલાસ. ' સૂરિ–સ્ત્રી જ્યારે છીંક, બગાસું, પાન, ભજન, લઘુનીતિ એમાંનું કંઈ કરતી હોય, નઠારે વર્ષ પહેરેલ હોય, કોઈ પુરુષ સાથે વાર્તાલાપ કરતી હોય, તે વખતે તે સ્ત્રીના સામું પુરૂષ જેવું નહીં. કારણ કે તેમ કરવાથી પુરૂષનું મન સ્ત્રી ઉપરથી ઉતરી જાય છે.
શિષ્ય–સ્ત્રીનું મન પુરૂષ ઉપરથી ઉતરી જવામાં શું કારણ હશે?
સૂરિ–વારે ઘડીએ સ્ત્રી પ્રતિ જોયા કરવાથી, અથવા તો બીલકુલ ન જેવાથી, ઘણું બેલવાથી અથવા તે બીલકુલ ન બલવાથી, પરદેશ જવાથી અથવા તે અત્યંત પરિચયથી અને ઘણું અહંકારથી સ્ત્રીને પુરૂષ પ્રત્યેનો પ્રેમ ત્રુટી જાય છે.
શિષ્ય—અને એટલાજ માટે એમ કહ્યું હશે કે– “કામી પુરૂષે કામવતી સ્ત્રીઓને વિષે પણ ઘણી ઈર્ષા, ઘણે પ્રસંગ, ઘણું દાન અને ઘણું જવું–આવવું એ ચાર વાનાને પરિત્યાગ કરવો જોઈએ.”
સૂરિ–તેના હેતુઓ પણ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. જે પુરૂષ સ્ત્રીને વિષે ઘણું ઈર્ષા રાખે છે તે ક્રોધ પામે એ કુદરતી છે, તેવી જ રીતે ઘણે પ્રસંગ કરે તે ઉદ્વેગ પામે, દ્રવ્યાદિક ઘણું આપે તે સ્ત્રીને લેભ વધતું જાય અને હમેશા અતિશય આવ-જા કર્યા કરે તે સ્ત્રી નિર્લજજ થાય એ વાત પણ દેખીતી જ છે.
શિષ્ય–જે સ્ત્રીને રાગ પુરૂષ ઉપરથી ઉતરી ગયા હોય તે તે કેવી રીતે જાણી શકાય?
For Private And Personal
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
સરિ–જે સ્ત્રીને રાગ પુરૂષ ઉપરથી ઉતરી ગયેલ હોય તે સ્ત્રી પ્રેમસહિત વચન ન બેલે, સારી રીતે સામું ન જુવે, બોલાવવાથી સામો ક્રોધ કરે, મનમાં દ્વેષ રાખી પુરૂષના મિત્ર જેડે ઈર્ષા કરે, ભર્તારનો વિયેગ થવાથી ઉલટી પ્રસન્નતા પામે, ખેટાં બહાનાં કહાડી અદેખાઈ કર્યા કરે, ભત્તરના સંગથી ખેદ પામે, મુખ મરડે, બીછાના ઉપર પડી તુરતજ ઉંઘી જાય, ભર્તારના સ્પર્શ માત્રથી પણ ઉદ્વેગ પામે, એટલું જ નહીં, પણ ભર્તારના કઈ પણ કામને તે વખાણે નહીં. આવાં આવા લક્ષણે ઉપરથી સ્ત્રીની રાગરહિતતા કળી શકાય છે.
શિષ્ય–કામેન્મત્ત થયેલી સ્ત્રીના લક્ષણે પણ સાથે સાથે જ કહી ઘો.
સૂરિ–કામવિકાર ખમવા અશક્ત થયેલી અને સંભેગને અર્થે ઉન્મત્ત થયેલી સ્ત્રી શરીર કંપાવે છે, નાચે છે, હસે છે, આંસુ ગાળે છે અને ઉંચે સ્વરે બોલે છે, કિંવા તેને મળતાં ચિન્હો દર્શાવે છે. - શિષ્ય–પુરૂષેનાં એવાં ક્યાં વર્તાને છે કે જેથી સ્ત્રીના ચિત્તને આઘાત થાય?
સૂરિ–સ્ત્રીના પ્રેમવચન અથવા તેણીએ દીધેલ ઠપકે, તેણીના કટાક્ષ કિંવા તેની સાથેની રતિક્રિડા એ સર્વ બાબતે જે બીજી સ્ત્રી પાસે પ્રકટ કરવામાં આવે તે સ્ત્રીનું મન બહુ ખેદ પામે છે અને પુરૂષ પ્રત્યે વિરાગભાવ રાખે છે.
શિષ્ય–તે ઉપરાંત સ્ત્રીની અપ્રસન્નતાનાં બીજાં પણ કારણે હશે?
For Private And Personal
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૭૦
વિવેક વિલાસ. - સૂરિ–ડાહ્યા માણસેએ સ્ત્રીનાં દેખતાં નાકમાંથી સળેખમ કાઢવા જેવાં કાર્યો કે જેથી જેનારના મનમાં દુર્ગચ્છા ઉપજે તેમ ન કરવું. કારણ કે તેથી પણ સ્ત્રીનું મન પુરૂષ ઉપરથી ઉતરી જાય છે અને જે સ્ત્રી-પુરૂષ વચ્ચે એકદિલી ન હોય તે તેમને સંસાર કો ઝેર જે થઈ પડે એ વાત સ્પષ્ટ જ છે. ક્લેશ અને વૈમનસ્યનાં મૂળ સૌ પ્રથમ નજીવી બાબતોથી જ રોપાય છે. પછી વખત જતાં તેમાંથી અંકુર કુટે છે અને અંતે સર્વ નાશ થઈ જાય છે.
શિષ્ય–સતી સ્ત્રીને પ્રેમ તે ગમે તેવા સંયોગોમાં પણ પર્વતની જેમ અડગ અને અચળ રહે છે, એમ સાંભળ્યું છે.
સૂરિ-મારૂં ઉક્ત કથન સામાન્ય સ્ત્રીઓને જ લાગુ પડે છે. કુળ-લક્ષમી અને સતી-સાધ્વીઓ તે તેમાં અપવાદરૂપ છે. જે કન્યા ઉચ્ચ કુળમાં, ઉચ્ચ પ્રકારના સંસ્કારે વચ્ચે ઉછરેલી હોય છે તે તે પોતાના ગમે તેવા ગુણરહિત પતિને પણ દેવતુલ્ય માની તેની સેવા-સુશ્રુષામાં જ પરમાનંદ માને છે. તેને તે દૈવી ઉપદ્ર, શારીરિક વ્યાધીઓ, કે દુર્ગચ્છાઓ પણ શુદ્ધ પ્રેમથી ચલિત કરી શકતાં નથી.
શિષ્ય–લક્ષ્મી જેવી સ્ત્રીનાં લક્ષણે ટુંકમાં કહી સંભલાવશે ?
સૂરિ–આપણા વાર્તાલાપમાં ઘણુંવાર એ વિષે હું બેલી ચુક્યો છું. છતાં ટુંકામાં પુન: કહું છું કે જે સ્ત્રી, ડાહી, સંતોષી, મધુર વચન બેલનારી, પતિનું ચિત્ત રાજી રહે તેમ
For Private And Personal
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિશિષ્ય સંવાદ
૧૯૧
વનારી, સમય જોઇને ખર્ચ કરનારી, ભર્તારના સૂઇ રહ્યા પછી સુનારી અને તેના જાગ્યા પહેલાં જાગૃત થનારી, પતિને તેમજ વડીલાને જમાડી જમનારી, પોતાના પતિ, સાસુ તથા સસરા વિગેરે પરિવારના દોષને ઢાંકનારી અને પરપુષ સાથે વિનયવિવેક અને મર્યાદાપૂર્વક ચાલનારી હાય તેને લક્ષ્મી સ્વરૂપ કિવા શ્રેષ્ટ સ્ત્રી માનવામાં આવે છે. વળી આવી સ્ત્રીએ મેળામાં, બજારમાં, તમાસામાં કે નાટકાર્ત્તિમાં બહુ પ્રવૃત્તિ રાખતી નથી. તેથી તેમની કીત્તિ માં કદિ પણ કલંક લાગવાના ભય પણ રહેતા નથી.
શિષ્ય—આવી સન્નારીએ પાતાના પતિ પ્રત્યે તેમજ સાસુ-નણ દાદિ પ્રત્યે કેવા વ્યવહાર રાખે છે ? સૂરિ—સુશીલ સન્નારી પોતાના પતિને દુરથી આવતા જોઇ પ્રસન્ન ચિત્તે ઉતાવળથી ઉભી થાય છે અને નજીક આવતાં પતિના ચરણ--કમળમાં દષ્ટિ સ્થાપી તેમને આસન આપી બેસારે છે. ભોરની સાથે વાતચીત કરતાં વદન ઉપર પ્રસન્નતા અને લજ્જાયુક્ત નમ્રતા છવાઇ રહે છે. તેના મનમાં કપટ કે વિવેકના એળે પણ કદી પડવા પામતા નથી. સાચુ પ્રમુખ વડીલેાની સેવા–સુશ્રુષા કરવામાં એવી સન્નારીએ કદી આળસ્ય કરતી નથી. નણુ દાની સાથેના તેમનેા વ્યવહાર છેક નમ્ર તથા સહૃદયતાવાળા હોય છે. ભર્તારના બાંધવા ઉપર પણ અકૃત્રીમ પ્રીતિ દાખવે છે. પેાતાની શેાકયા પ્રત્યે પણ તે એવા અમાયિક વ્યવહાર રાખે છે કે જાણે સગી હેના હોય એવે! જ
For Private And Personal
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
१७२
વિવેક વિલાસ. ભાસ થાય! દાસ-દાસીઓ પ્રત્યે પણ કુલીન સ્ત્રીઓ ક્રોધ કે ભત્સના કરતી નથી. ભર્તારના મિત્ર મંડળ સાથે પણ નમ્રતાપૂર્વક બેલે–ચાલે છે. મતલબ કે સન્નારીઓના પ્રત્યેક વ્યવહારમાં લજા–નમ્રતા અને પ્રીતિનું નિદર્શન સ્વાભાવિક રીતે જ થયા કરે છે.
શિષ્ય–કુલ-લક્ષ્મીઓને કલંકરૂપ લેખાય એવી જાતના વર્તને આ જમાનામાં ખાસ કરીને આપણામાં ઘુસી ગયા છે. એ વાત શું સત્ય છે?
સૂરિ–પાશ્ચાત્ય પ્રજાના સંસર્ગથી એવા ઘણું દે આપણા આર્ય સંસારમાં દાખલ થઈ ગયા છે અને તે ખરેખર આર્ય સન્નારીઓને કલંકરૂપ થઈ પડ્યાં છે. આજકાલ આર્ય કુળવધૂઓ વિના સંકેચે ઘરના બારણામાં નિર્લજપણે બેસી હાસ્ય વિનોદ કરે છે તે અનુચિત છે. લજા અને વિનય એ સ્ત્રીજાતિનું પરમ ભૂષણ ગણાય છે. આ ઉપરથી હું સ્ત્રી જાતિને છેક અધમ અને પામર અવસ્થામાં જ રાખવા માગું છું એમ માની લેવાનું નથી, સ્વતંત્રતાની પણ સીમા હોવી જોઈએ. જે સ્વચ્છદતા સ્ત્રીઓના સ્વાભાવિક ગુણોને હરી લે તે સ્વચ્છંદતા સ્વતંત્ર તાના નામે પિષણ પામે એ શું વાજબી ગણી શકાય? વળી મહેડી રાત સુધી નાટક–નાચ વિગેરેના મેળાવડાઓમાં ફરવું અને પરપુરૂષની દષ્ટિએ રહડવું એ પણ આર્યકુળની લલનાએને માટે શોભાયુક્ત ન ગણાય ! આવા ઘણા દેશે સતી સીતા અને સાવિત્રીના વંશમાં ઉત્પન્ન થયેલી આર્ય અબળા
For Private And Personal
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૭૩
સરિશિષ્ય સંવાદ. એમાં અજાણતા દાખલ થઈ ગયાં છે અને વળી તે વિના રેકટેક પુષ્ટ થતાં જાય છે એ ખરેખર શોચનીય છે.
શિષ્યએ સિવાય બીજા કયા દેશે છે?
સૂરિ–સ્ત્રીઓને માટે જે પોષાક નિર્માણ કરવામાં આવ્યું છે તે તેમના માનમરતબાને બંધ બેસત થઈ શકે તેવે છે. છતાં પાશ્ચાત્ય રૂઢીઓની દેખાદેખીથી કેટલીક સ્ત્રીઓ એવો વિચિત્ર પહેરવેશ રાખે છે કે તેથી તટસ્થ દાણાને ખરેખર શરમાવું પડે. વસ્ત્રથી ઢાંકવા ગ્ય અંગોપાંગ બરાબર ઢંકાઈ રહે એવાજ પરિધાને પસંદ કરવા જોઈએ. આજકાલના સૂક્ષમ અને તકલાદી વસ્ત્રો એ ઉદ્દેશ સાચવી શકતા નથી અને તેથી છતે વચ્ચે અર્ધનગ્નવસ્થા વ્હોરી લેવામાં આવે છે. આ બાબતમાં તે આપણે પ્રાચીન પહેરવેશ બહુજ વખાણવા યોગ્ય છે. તે ઉપરાંત પારકા પુરૂષે સાથે બેસવું, કીડાર્કેતુક કરવું તથા ઉતાવળી ચાલથી ચાલવું એટલાવાનાં કુલીન સ્ત્રીઓને માટે ઉચિત નથી. પુરૂષોની પાસે પિતાને હવરાવવાનું, તેલ ચોપડાવવાનું, તથા પીઠ વિગેરે લાવવાનું એટલાં કાર્યો આર્યઅબળાઓએ કદાપિ ન કરાવવા. સેબત પણ એવી હોવી જોઈએ કે જેથી કીર્તિ અને કુળને કદિ કલંક ન લાગે. દાખલા તરીકે જેગણ, વેશ્યા, દાસી, કુલટા અને ચિતારી-રંગારી આદિ સ્ત્રીઓના અતિ સહવાસથી કુળકામિનીઓએ સદા દૂર રહેવું એજ હિતાવહ છે.
શિષ્ય—પતિ પરદેશ ગયો હોય તેવા વખતમાં કુલીન સ્ત્રીઓએ કેવું વર્તન રાખવું જોઈએ?
For Private And Personal
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૭૪
વિક વિલાસ.
સૂરિ–બાલ્યાવસ્થામાં જેવી રીતે પિતા પિતાની પુત્રીનું પાલન-પોષણ કરે છે, તેવી રીતે યુવાવસ્થામાં ભત્તરે પિતાની
નું પાલન-પોષણ કરવું જોઈએ. પાલન-પોષણના યોગ્ય સાધને પ્રાપ્ત કરવા ભક્તોને પરદેશ જવું પડે તો તે વખતે સ્ત્રીએ પારકે ઘેર રહેવાનું, કોધ કરવાનું, નીચ સ્ત્રી-પુરૂષની સબત કરવાનું, બગીચા જેવા વિલાસ ક્ષેત્રમાં હરવા ફરવાનું છેક માંડી વાળવું જોઈએ. કારણકે એટલાવાનાં કુલીન સ્ત્રીને દેષ લગાડનારા છે, એમાં કઈ પણ પ્રકારને શક નથી. વળી પતિ પરદેશ હોય તે વખતે નેત્ર આંજવાનું, આભૂષણો પહેરી અંગકાંન્તિ વધારવાનું, ગાવાનું–નાચવાનું, હાસ્ય વિનેદ તેમજ ક્રિડા-કેતુહલ કરવાનું, તાંબુલ તથા મિષ્ટાન્ન ખાવાનું બંધ કરવું જોઈએ. ટુંકામાં જે પ્રકારના ખાન-પાન અને અલંકાર વડે ચિત્તની વૃત્તિ ચંચળતા પામે એવા સર્વ વ્યવહાર ત્યજી દેવા જોઈએ. આ વાત એટલી સાદી-સીધી છે કે તે વિષે વધારે યુક્તિઓ આપવાની જરૂર નથી.
શિષ્ય-આપની સાથેના અત્યાર સુધીના વાર્તાલાપથી મને ઘણું ઘણું નવું જાણવાનું મળ્યું છે. આજે આપણે આટલેથી જ આ વિષય બંધ કરીએ. હવે પછી હું તુવંતિના ધર્મો, અને સંતાનોત્પત્તિના સંબંધમાં કેટલુંક જાણું લેવાનો પ્રયત્ન કરીશ.
સરિ—આપણે આટલા દિવસની વાતચીત ઉપરથી તમે કેટલું સમજી શક્યા છે તે મને ટૂંકમાં જણાવે. ત્યારબાદ આપણે વિશેષ વિવેચનમાં ઉતરીશું.
For Private And Personal
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૧૭પ શિષ્ય–વ્યક્તિ તથા વિશ્વના સુખ અને કલ્યાણની સાથે સ્ત્રી–જાતિ કે સંબંધ ધરાવે છે તથા પરસ્પરની એક બીજા પ્રત્યે શી શી ફરે છે, તે આપના પ્રતાપે હું ઘણું સારી રીતે સમજી શક્યો છું. આપણું આર્ય મહિલાઓએ કેવું ચારિત્ર પાળવું જોઈએ, પિતાના જીવનને પુરૂષે કેવા કમ-નિયમમાં રાખવું જોઈએ, શરીર અને મનની સુંદરતા સાચવી રાખવા માટે કેવી કેવી જાતની મયાદાઓ ઉભયે રાખવી જોઈએ, તે બધું આપે સ્પષ્ટપણે પ્રતિપાદન કર્યું છે. હું તે ઉપરથી એટલું ખાત્રીપૂર્વક જાણુ શક્યો છું કે વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર, કિવા દેશની ઉન્નતિ એકલા પુરૂષ વર્ગ ઉપર જ નહીં પણ સ્ત્રી વર્ગ ઉપર પણ રહેલી છે. સ્ત્રી અને પુરૂષ મળીને જ એક અંગ ઘડાય છે. એકના પાપ-પુણ્યના ભાગીદાર અન્યને થયા વિના ચાલતું નથી.
સૂરિ–બરાબર છે. એક ચકવાળા રથ ઉપગી થત નથી, તેવી જ રીતે દેશ કે સમાજની પ્રગતિ પુરૂષરૂપી એક ચક વડે થઈ શકતી નથી. મૂર્ખ, અજ્ઞાન અને હેમી સ્ત્રીઓ કોઈ કાળે ઉત્તમ ગુણાવાળી સંતતી પ્રકટાવી શકતી નથી. લીંબડામાંથી જેય લીંબડો જ પાકે તેમ અજ્ઞાન અને અભણ સ્ત્રીઓના ગર્ભમાં પુત્રે પણ એવા જ પાકે એ નિ:સંદેહ છે. પવિત્ર, સુશીલ અને ઉચ્ચ મનોભાવવાળી માતાના ચારિત્ર્યની બાળકો ઉપર જે અસર થાય છે તેને પ્રભાવ આખા
જીવનપર્યત વ્યાપેલે રહે છે. તે વરસોના વરસે સુધીના આચાર્યો-ઉપાધ્યાયના શિક્ષણથી પણ મળી શકતો નથી.
For Private And Personal
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૭૬
વિવેક વિલાસ. શિષ્ય-હું તે વિષય જ આજે ચર્ચવા માગું છું. પ્રજોત્પત્તિને મુખ્ય આધાર શેના ઉપર છે અને સબળ પ્રજા કેમ પેદા કરી શકાય એ વિષયની અવતારણ આજે બહુ ઉપયેગી થઈ પડશે એમ હું માનું છું.
સૂરિ–સબળ પ્રજાની ઉત્પત્તિ માટે બાળલગ્ન તથા વૃદ્ધલગ્ન આદિ કુરૂઢીઓને સર્વપ્રથમ તિલાંજલી આપી દેવી જોઈએ એમ હું અત્યાર આગમચ કહી ચુક્યો છું. બાળલગ્નની કુરૂઢીથી અપકવ ગર્ભાશયને પ્રજોત્પત્તિને અસહ્ય બોજો ઉઠાવ. પડે છે અને તેનું પરિણામ એ આવે છે કે જે પ્રજા ઉત્પન્ન થાય છે તે કાં તે ટુંકા કદની, નબળા બાંધાની કે બિકણ કે અલ્પાયુષવાળી થઈ મૃત્યુ પામે છે. એવી પ્રાથી નથી પતાનું હિત સધાતું કે નથી દેશનું કંઈ કલ્યાણ થતું.
શિષ્ય–સ્ત્રીનું ગર્ભાશય પ્રજોત્પત્તિ માટે કયારે ગ્ય થયું ગણાય ?
સૂરિ–અનુભવીઓનું કથન છે કે છત્રીસ વખત રજેદર્શન થયા પછી ઉત્તમ પ્રજા પેદા થવા લાયક ગર્ભાશય બને છે. તે પછી દરેક મહિને સ્ત્રી હતુવંતી થાય તે દિવસથી સોળ દિવસ સુધી સંસાર-વ્યવહાર કરવાની મર્યાદા સૂચવવામાં આવી છે. એ સેળ દિવસની મર્યાદાને ઋતુકાળ કહે છે, જે કૃષિકાર પિતાની વાડીમાં કુલ કે ઝાડ પતાં પહેલાં મેસમ અને નક્ષત્રનો વિચાર ન કરે તે તેને શ્રમ સાર્થક થતું નથી, તેવી જ રીતે ગ્ય તુકાળને વિવેક કર્યા વિના તુદાનને ઉપયોગ
For Private And Personal
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ
ice
આ
કરવામાં આવે તેા ઉત્તમ સંતતી પ્રાપ્ત થઈ શકતી નથી. ધૈર્ય જેવુ તા એજ છે કે મનુષ્યા અનાજ અને ફળ-ફુલને માટે ચાગ્ય સમય અને ક્ષેત્રના બહુ જ ખારીક વિચાર કરી ખીજનિક્ષેપ કરે છે; પરંતુ જેના ઉપર મૂળ અને દેશની મહત્તાના ગંભીર આધાર રહેલા છે એવાં સતાનાના ખીજનિક્ષેપ માટે લેશ પણ વિવેક વાપરવામાં આવતા નથી.
શિષ્ય—એને માટે આપ કઇ આવશ્યક સૂચનાઓ કરા છે?
સૂરિશ્રીનું ગુહ્ય સ્થાન સંતાન પેદા કરવાનું ક્ષેત્ર છે અને પુરૂષનુ વીર્ય ખીજ સ્વરૂપ છે. ઋતુધર્મના પહેલા ચાર દિવસેામાં ગુહ્યાંગની શુદ્ધિ થવા સુધી સુઘડ સ્ત્રીઓએ આટલા નિયમા તે અવશ્યમેવ પાળવા જોઇએ કે જેથી પ્રજા એખ રહિત અને ખાડ–ખાંપણ વગરની થાય:રજસ્વલા સ્ત્રીએ હુમેશા તથા વિશેષે કરીને રાત્રીએ કઇ વસ્તુને અડકવું નહીં, સંધ્યા સમયે મ્હાર ફરવું નહીં, નક્ષત્રા જોવા નહીં, ધાતુના પાત્રમાં ભોજન કરવું નહીં, કુલાની માળા પહેરવી નહીં, આંખા આંજવી નહી, દિવસે.નિદ્રા લેવી નહીં, ચંદનાદિ સુગ ધી દ્રવ્યોનુ વિલેપન કરવું નહીં; સ્નાન વિગેરે કરવું નહીં, પુષ્ટી આપે એવુ અન્ન ખાવું નહીં, અરીસામાં પેાતાનુ મુખ નીહાળવું નહીં. પેાતાની ૠતુ દેવસ્થાન આગળ, ગાયાના વાડા આગળ, જડ ભરવાના સ્થળ આગળ નાંખવી નહીં.
શિષ્યએ નિષેધાના હેતુ પણ સમજવા જેવા જ હશે ?
૧૨
For Private And Personal
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. - સૂરિ-રજસ્વળા સ્ત્રી જે દિવસે વિશેષ સુએ તેતે ઋતુકાળથી પ્રાપ્ત થયેલી પ્રજા ઉઘણુસી થાય, જે તે કાજળ આંજે તે તેનાં સંતાને આંધળા થાય, જે તે રૂદન કર્યા કરે તે સંતતીની દ્રષ્ટી શક્તિ વિકાર વાળી થાય, જે તે સ્નાન કરે તે પ્રજા દુબળ પાકે, તેલ મદન કરે તે સંતતી કે–રોગ વાળી થાય, નખ ઉતારે તે ખરાબ નખ વાળી પ્રજા થાય, હસે તે છોકરાના હોઠ–દાંત તાળવું–જીભ વિગેરે અવય કાળાં થાય, બહુ બેલ બેલ કરે તે સંતતી પણ બહુ બેલી અને લબાડ થાય” ઘાંટા કહાડીને બોલે તે છોકરાં બહેરાં થાય, એવાં એવાં અનેક હેતુઓ આર્ય માં આપવામાં આવ્યા છે. સારાં સંતાનની ઈચ્છા રાખતી હોય તેવી સ્ત્રીઓએ ઋતુવાળા દિવસમાં બહુ જ શાંતિ અને મર્યાદાથી વર્તવું જોઈએ.' શિષ્ય-હતુ સ્નાનવિધિ પણ પ્રસંગોપાત જણાવશે?
સરિ-રજસ્વલા સ્ત્રીચોથે દિવસે સ્નાન કરે તે હતુ સ્નાનના નામથી ઓળખાય છે. ઋતુ દાનને સમય પણ એજ છે. પતિ પરાયણ સ્ત્રીએ એકાંતમાં સ્નાન કરી, સુંદર વસ્ત્રો પહેરી, અલંકારે ધારણ કરી, કપાળમાં તિલક કરી, પરપુરૂષનું મુખ નહીં જોતાં પિતાના પતિનું મુખ આનંદ-ઉલ્લાસ પૂર્વક નીહાળવું જોઈએ. શિષ્ય એનું શું કારણ?
સરિ-ઋતુ સ્નાન કર્યા પછી જેવા પુરૂષનું મહે જોવામાં આવે તેવાં જ સંતાન પેદા થાય એ નિયમ છે. હવે જે પતિ ગેરહાજર હોય તે શું કરવું એ પ્રશ્ન ઉદભવે છે. એવે વખતે
For Private And Personal
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
tõe
સ્ત્રીએ પોતાના વ્હાલા દીકરાનુ અથવા તા પેાતાના કાર્ય સદ્ગુણી સખપીનું મુખ દર્શન કરવું. એવા પણ સુચાઞ ન ડાય તો દર્પણની અંદર પોતાનું પ્રતિમ્મિ નિહાળે તે પણ ગનીમત ગણાય. ઘરમાં મહાન પુરૂષાના ચિત્રા ટાંગવામાં આવ્યા હાય અને તેનાં દર્શન કરવામાં આવે તે પણ બહુ સુંદર અસર ઉપજાવનારાં થઇ પડે. ઋતુવતી નારી ને પવિત્ર આચારવિચાર વાળી હાય અનેતેના મનમાં પવિત્રતાના જ વિચારા રમ્યા કરતા હાય તા કુદરતી રીતે જ તે પવિત્ર પુરૂષાના દર્શન કરવાને પ્રેરાય. પતિદેવનું સુખ દર્શન આ સન્નારીઓને માટે પરમ પવિત્ર અને હિતકારક મનાય છે.
શિષ્ય-આપે કહ્યું કે ૠતુદાનના સમય પણ એજ છે. તેમાં કઇ વિશેષ વિધાન છે ખરૂ ?
સૂરિ–સેાળ રાત્રી સુધી સ્ત્રીઓની ઋતુ હોય છે. તે સેાળમાં પહેલી ત્રણ રાત્રી સભાગના સબંધમાં વવી એવા સ આચાર્યાના એક મત છે પણ કેટલાક ચાથી રાત્રીને પણ વ- - વાનુ કમાવે છે. કારણ કે ચેાથી રાત્રીએ જો ગર્ભ રહે તે તે અ૯પ આયુષવાળા, ગુણરહિત, વિદ્યા તથા આચારથી ભ્રષ્ટ, દરિદ્રી અને કલેશ ભાગવનારા થાય છે. ઋતુ સ્નાન પછી જો પ તિશિ—પૂર્ણીમા- અમાવાસ્યા, અથવા આઠમ આવતી હાય તે તે તિથિઓમાં બ્રહ્મચર્ય વ્રત પાળવું હિતાવહ છે. આ તિથિમાં નક્ષત્રની માનવદેહ ઉપર જે અસર થાય છે. તેના વિચાર કરવાથી જણાશે કે પવિત્ર તિથિઓમાં બ્રહ્મચર્ય પાળવાના જે
For Private And Personal
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૮૦
વિવેક વિલાસ.
ઉપદેશ કરવામાં આવ્યો છે તે સ્ત્રી-પુરૂષ ઉભયને જેવો કલ્યાણ કર્તા છે તે જ સંતતી ને પણ ઉપકારક થઈ પડે છે. પ્રાતઃ સંધ્યા અને સાયંસંધ્યા સમયે પણ સંભેગને નિષેધ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત સંક્રાતિકાળ, ગાયે છૂટવાની વેળા, અધીરાત અને બપોરપણ ઉક્ત કાર્યને માટે નિષિદ્ધ માનવામાં આવ્યા છે.
- શિષ્ય-સમય–અસમયને ખ્યાલ કર્યા વિના જે પ્રજા ઉત્પન્ન કરવામાં આવે તે અલ્પ આયુષવાળી અને નિર્બળ જ બને. એ ઘટના આ જમાનામાં પ્રત્યક્ષ જોવામાં આવે છે. હવે પુત્ર-પુત્રી ની ઉત્પત્તિમાં કયા ક્યા નિયમો લાગુ પડે છે તે જાણવું જોઈએ.
સૂરિ–પરંતુ તે પહેલાં એટલું યાદ રાખો કે ઉપરના નિયમોના પાલન પૂર્વક રાત્રીના દસ વાગ્યા પછી દંપતિના સંમેલનથી જે પ્રજા થાય છે તે ખરેખર ઉત્તમનીવડે છે. વિના ઈચ્છાએ સ્ત્રી–સમાગમ કરનાર વિવિધ રંગને આમંત્રણ આપે છે, એટલું જ નહીં પણ સંતાન પણ રેગી, દુર્બળ અને અપાયુષી પેદા થાય છે. આપણે સ્ત્રી-પુરૂષની રૂચી–પ્રીતિનો વિષય અગાઉ ચચી ગયા છીએ. સંતાનોત્પત્તિમાં રૂચી કિવા પ્રીતિ પણ અગત્યનો ભાગ ભજવે છે. જે સ્ત્રીની રૂચી પુરૂષ ઉપર ન હોય કિવા પુરૂષની રૂચી સ્ત્રી પ્રત્યે ન હોય તે પુત્રોત્પત્તિ કરવા યોગ્ય કામવૃત્તિ જાગતી નથી અને તેથી ગર્ભ બંધાતું નથી, ફિવા બંધાય તે તે સર્વાંગ સંપૂર્ણ હોતા નથી. સ્ત્રી-પુરૂષ ઉભય જે પરસ્પરમાં આસક્તિવાળા અને પ્રીતિ પૂર્ણ હોય તે તેમનાથી જે સંતાન થાય તે ઉત્તમ જ નીવડે.
For Private And Personal
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૧૮૧ શિષ્ય-મારા પ્રશ્નને ઉત્તર તે હજી બાકી છે.
સૂરિ—હું તેજ વિષય ઉપર આવું છું. ન્હાવણ આવ્યું તે દિવસથી ગણતાં નવમી ને પંદરમી રાત્રિયે આનંદપૂર્વક દંપતીને સમાગમ થાય તે સુંદર કન્યાની પ્રાપ્તિ થાય. તેમાં પણ જે પંદરમી રાત્રીએ ગર્ભ રહે તે મહા ભાગ્યશાળી, રાજતંત્ર ચલાવનારી, રાજ્ય સુખમાં વિલસનારી, વિશેષ પુણ્ય ઉપાર્જન કરનારી, પતિવ્રતા તથા બહાદૂર-રૂપ ગુણવંત પુત્રી પેદા થાય છે. પાંચમી રાત્રીએ ગર્ભ રહે તે પણ પુત્રને જન્મ આપનારી પુત્રી થાય છે. સાતમી રાત્રી ગર્ભને માટે અનિષ્ટ છે એટલે કે તે રાત્રીએ જે ગર્ભ રહે છે તેથી વાંઝણ કન્યા પેદા થાય છે. નવમી રાત્રીય સુંદર, સિભાગ્યવતી વિદ્યાવંતી વીરબાળા થાય છે, અગીયારમી રાત્રીય અધમી કન્યા થાય છે, તેરમી રાત્રીકે વર્ણશંકર પ્રજા ઉત્પન્ન કરનારી કન્યા ઉદ્દભવે છે. આ ઉપરથી જોઈ શક્યા હશે કે સદ્ગુણવતી અને વિદ્યાવતી પુત્રીને માટે તે નવમી અને પંદરમી રાત્રી જ સર્વોત્તમ છે.
શિષ્ય-પુત્પત્તિના સંબંધમાં એવી કંઈ વિધિ છે ?
સરિ-પુત્ર પેદા કરવાની જીજ્ઞાસા હેાય તે છઠ્ઠી, આઠમી, દશમી, બારમી, ચિદમી અને સેળમી રાત્રી દંપતીને સમાગમ ઉપર કહ્યા નિયમ મુજબ થાય તે ભાગ્યવાન, ગુણવાન તેમજ રૂપવાન પુત્ર પેદા થાય એવું કથન છે. તેમાં પણ જે આઠમી રાત્રીએ ગર્ભ રહે તે પુત્ર બળવાન-બુદ્ધિમાન થાય, દશમી રાત્રે રહે તે શ્રેષ્ઠ ગુણવંત થાય, બારમી રાત્રીએ પુરૂષ
For Private And Personal
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૮૧
વિવેક વિલાસ.
થાય, ચૌદમીએ રાજા સમાન વૈભવ ભાગવનારા કિવા રાજ્યના લાક્તા એવા પુત્ર થાય, અને સેાળમીએ વિદ્વાન, વિનયી, સત્યવાઢી, ઇંદ્રિયાનું દમન કરનારા તથા સમસ્ત જીવને આશ્રય આપનારે પુત્ર પેદા થાય. સ્વરશાસ્ત્રનુ પણ વિધાન જાણવા જેવુ છે, સ્વરશાઅના નિયમ પ્રમાણે પુત્રીની ઇચ્છાવાળા પુરૂષાએ પોતાની ડાબી નાસિકા ચાલતી હૈાય તે વેળા અને પુત્રની ઇચ્છા વાળાએ પેાતાની જમણી નાસિકા વહેતી હાય તે વેળા બીજ નિક્ષેપ કરવા જોઇએ.
શિષ્ય-ખીજા શબ્દોમાં કહુ તા ચાથી છઠી ઇત્યાદિ એકી સંખ્યામાં આવતી રાત્રીયે ગર્ભ રહે તેા પુત્ર થાય અને પાંચમી–સાતમી ઇત્યાદિ એકી સંખ્યામાં આવતી રાત્રીયે ગર્ભ રહે
તે પુત્રી થાય, એવા આપના કથનના આશય હાય એમ હું સમજું છું. ગર્ભાધાન સંબંધી નક્ષત્રાની અસર પણ સારી માઠી થતી જ હશે ?
સરિ–એ વખતે મધા, રેવતી, મૂળ એ નક્ષત્રાના ત્યાગ કરવા જોઇએ. કારણ કે એ નક્ષત્રામાં રહેલા ગર્ભના જન્મ મૂળ અશ્લેષા નક્ષત્રમાં થાય છે અને તે નક્ષત્રમાં થયેલા જન્મ દુ:ખદાતા ગણાય છે. માટે તે ત્યજવા યાગ્યજ છે. ગર્ભાધાન નક્ષત્રથી દશમું જન્મનક્ષત્ર, જન્મ નક્ષત્રથી દશમ કર્મનક્ષત્ર, અને કર્મ નક્ષત્રથી પાંચમ' મૃત્યુનક્ષત્ર હાય છે, માટે તેઓના ત્યાગ કરવા એજ હિતાવહુ છે. સમાગમ સમયે પાપગ્રહા—જેવા કે રવિ, શની, મંગળ, રાહુ, કેતુ જો ત્રીજે, છઠ્ઠું અથવા અગીયારમે સ્થાને
For Private And Personal
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૧૮૩૭
ડાય, સામ્યગ્રહ જેવા કે બુધ, ગુરૂ, શુક્ર ને ચંદ્ર પહેલે, ચેાથે, સાતમે, દશમે, પાંચમે અથવા નવમે સ્થાને હાય અને ચંદ્રમા શુભ ગ્રહના યાગમાં હાય તેા પુત્ર જન્મ થાય છે. શિષ્ય-ઋતુકાળ પછી જ સમાગમ સેવવાને માટે પ્રમાધાયા હશે ?
વિધિ શા
સૂરિ-ઋતુકાળે પુરાણ લેાહી નાશ પામે છે અને નવુ લેાહી તેનુ સ્થાન લે છે. આ વખતે જો પુરૂષના વીર્ય નું સંમિશ્રણુ થાય તેા સ્ત્રીના ગર્ભાશયમાં પોતાના કર્મના વાથી જીવ અવતરે એ નિ:સ ંશય છે. આમાં કર્મના વશથી એ પ્રયાગ ખાસ યાદ રાખવાના છે. કર્મના વશથી જ પ્રાણી માત્રનું ભાવી ઘડાય છે. નસીબમાં જ સંતાન સુખ હાય તા તે મિથ્યા થતું નથી અને જો તેવું સુખ ન હેાય તા કર્મ ઉપર કાઇના અધિકાર ચાલતે નથી. હું ધારૂ ંધ્યું કે આ વાત તમને વધારે વિવેચન દ્વારા સમજાવવાની કશી જરૂર નથી.
શિષ્ય-ખરૂં. કર્મ, ભાવી અથવા અદૃષ્ટ તે સર્વ માં પ્રધા ન પડ઼ે જ છે. સ્ત્રીના રકત અને પુરૂષના વીર્યમાં ન્યૂનાધિકતા હાય તા તેનુ શું પરિણામ આવે?
સૂરિ–સભાગને સમયે જો સ્ત્રીનુ લેાહી અધિક હાય તે કન્યા થાય અને પુરૂષનું વીય અધિક હાયતા પુત્ર થાય. જે સ્ત્રીનું લેાહી અને પુરૂષનુ વીર્ય સરખું હોય તે તેથી જે સત તી થાય તે નપુંસક થાય એવા કેટલાકોના મત છે. એટલા માટે પુરૂષાએ વીર્ય વૃદ્ધીને માટે વીર્યનું રક્ષણ કરવુ જોઇએ.
For Private And Personal
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૮૪
વિવેક વિલાસ. શિષ્ય-એવી કઈ વસ્તુઓ છે કે જેના ખાન-પાનથી વીર્ય વૃદ્ધી થાય?
સૂરિ-જે કઈ વસ્તુ મધુરચીકણું, પુષ્ટી કરનારી, બળને વધારનારી અને મનને હર્ષ ઉપજાવનારી હોય, તે સર્વ વસ્તુઓ વૃષ્ય કિવા વિર્યની વૃદ્ધિ કરનારી લેખાય છે. દાખલા તરીકે દૂધ, અડદ, કૅચબીજ વિગેરે.
શિષ્ય-ગર્ભ રહ્યો છે કે નહીં તેની ખાત્રી કેવી રીતે કરી શકાય ?
સૂરિ–જ્યારે સ્ત્રીને ગર્ભ રહે છે ત્યારે સુઘડ સ્ત્રી તત્કાળજ તે જાણી શકે છે. છતાં નીચેના લક્ષણે ઉપરથી પણ ગર્ભ રહ્યાનું જાણી શકાય છે– (૧) ગર્ભ રહ્યા પછી રજસ્વલા બંધ થાય છે—જે કે અપવાદ તરીકે કોઈ કોઈ વાર ગર્ભકાળ પુરો થતાં સુધી અટકાવ આવે છે; પરંતુ તેના રંગમાં લાલાશ ઓછી હોય છે. (૨) સ્તનના કદમાં વધારે થાય છે. તેને કાળો વ્યાસ માટે થઈ તે પર ઝીણા ઝીણા દાણું ઉપડી આવે છે. તેમાં દુખાવો તથા ગાંઠા ગાંઠા જણાય છે. (૩) સવારમાં ઉઠતાં મહામાં મેળ આવે છે, બેચેની અને અરૂચી જેવું જણાયા કરે છે. (૪) ચાર માસ પછી બાળકનું ફરકવું અનુભવાય છે. (૫) પેટનું કદ વધતું જાય છે-જે કે બીજા રોગોથી પણ પેટ વધે છે, પણ સગર્ભાવસ્થામાં ક્રમશ: પેટ વધે છે, તેમજ તે સખ્ત પણ હતું નથી. (૬) ડુંટી બહાર નીકળી આવે છે અને તે પેટની ચામડીની બરોબર થાય છે. (૭) શરીર કાંતિ તેજસ્વી અથવા નબળું
For Private And Personal
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૧૮૫
દેખાય છે. ( ૮ ) ઉનવા થઈ આવતાં સગલો હેરાન થાય છે. (૯) ઉંઘ વધી પડે છે અથવા આછી થઇ જાય છે. ( ૧૦ ) કાળજામાં બળતરા થાય છે. (૧૧) મ્હાંમાંથી લાળ પડવાથી કંટાળેા આવે છે. ( ૧૨ ) દાંતમાં દુખાવા થાય છે અને તે અસહ્ય વેદના ઉપજાવે છે. (૧૩) ભૂખમાં ફેરફાર થાય છે, મતલબ કે તે વધી જાય અથવા આછી પણુ થઇ જાય. ( ૧૪ ) દાહંદ કિવા જેને ભાવા–અભાવા કહેવામાં આવે છે તે ઉદભવે છે અને તે મનને વાળવા છતાં ઈચ્છા પૂર્ણ કરવા ફાંફાં માર્યા કરે છે. શિષ્ય-ભાવા–અભાવા ઉપરથી ગર્ભની પ્રકૃતી જાણી શકાય એ વાત સત્ય છે ?
સાર એમ કહેવામાં આવે છે કે જેવા ગર્ભ હાય છે તેવા જ દોહળે! ઉત્પન્ન થાય છે. અર્થાત જો ગર્ભ અકમી હાય તો દોહળા પણ એવા જ થાય છે; એટલે કે ગર્ભાવતીને જીવ હિંસા અને દુષ્કૃત્યા કરવાના ભાવ થાય છે. રાખ–ઝીંકરા--ધૂળ --માટી ખાવાના હડકવા હાલે છે. તે સકમી હાય તેા સુદર ફળ-મેવા-મીઠાઇ તીર્થ વ ંદન-દેવદર્શન-પૂજા-પ્રભાવના, દયા અને સત્કૃત્ય કરવાનાં ભાવ ઉત્પન્ન થાય છે. વળી એવું પણ અનુમાન આધવામાં આવ્યું છે કે પુત્રની માતાને પુરૂષ જાતીના પદાથોના અને પુત્રીની માતાને સ્ત્રી જાતીના પદાર્થોના દાહલા–મનારથ થાય છે. જે દાહલા થાય તે વશ્ય પુરા પાડવા જોઇએ, નહિંતર ગર્ભના નાશ અથવા કદરૂપે થાય.
શિષ્ય--ગર્ભકાળ કેટલી મુદ્દતના ગણાય અને તે ગર્ભ માં પુત્ર છે કે પુત્રી તે કેમ જણાય ?
For Private And Personal
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
સૂરિ–ગર્ભકાળ ૪૦ અઠવાડીયાના એટલે ૨૮૦ દિવસના સામાન્યત: ગણાય છે; તેા પણ વખતે થાડા દિવસની વધ-ઘટ થઈ જાય છે. હવેજો પુત્ર હેાય તે તે ગર્ભિણી સ્ત્રીનું જમણું પાસુ વિશેષ પ્રમાણમાં રેશકે છે. અને પુત્રી હોય તેા ડાણ્યુ પાસુ રોકે છે. જોડલુ હાય તેા બન્ને ખાજુ ભરાવદાર જણાય અને નપુંસક હાય તે મુખના મધ્ય ભાગમાં સ્થાન લે એવા સાધારણ નિયમ છે. કેટલીક વાર સારી દાયા પણ આ ગુંચવાડા ભર્યા નિયમ વડે ચાક્કસ નિશ્ચય કરી શકતી નથી. શિષ્ય-ગર્ભિણીએ ખાસ કરીને કયા કયા નિયમાનુ પાલન કરવું જોઇએ ?
૧૮૬
માટે અને પવિત્રતા માટે નીચેના
સરિ—સગર્ભાવસ્થામાં સ્રીએ ગર્ભના સંરક્ષણ નિયમા યથાશકિત પાળવા એવા આગ્રહ કરવામાં આવ્યે છે:—(૧) હમેશાં શરીર તથા વસ્ત્ર પવિત્ર રાખવાં, (૨) સુખાસન ન હાય એવાં વાહના ઉપર બેસવું નહી, (૩) પુરૂષ-સંગ સર્વથા અંધ કરવા (૪) જઠરાગ્નિ ખગડે નહી એવા પ્રકારનું હલકુ તથા રૂચીકર ભાજન કરવું (૫) માટે સાઢું–ઘાંટા પાડીને ખેલવું નહીં, અતિશય ક્રોધ, શાક કે ઇર્ષા વગેરે કરવા નહીં (૬) તેલ વિગેરે પદાર્થા નું મન કરાવવું નહીં, થાક લાગે તેવુ કામ કરવું નહીં, વાંકા વળી ભાર ઉપાડવા નહીં, ભુખ તરસ વેઠવી નહીં, તેમજ ઝડા–પીસાખના વેગને રોકી રાખવા નહીં (૭) પવિત્ર પુરૂષા અને સતી સન્નારીઓના ચરિત્ર વાંચવા વિચારવામાં તથા
For Private And Personal
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૧૮૭ ધર્મના પવિત્ર કાર્યો કરવામાં સમયને સદુપયોગ કરે (૮) ગર્ભિણીએ પોતાના દેહ મનને પવિત્ર રાખવા ઉપરાંત આસપાસ પણ સર્વત્ર પવિત્રતા અને શુચિતા પ્રવર્તાવવી (૯) ચેપી રેગવાળાઓના સંસર્ગથી તદન દુર રહેવું (૧૦) સ્વદેશ તથા સ્વધર્મની ખાતર જે સ્ત્રી-પુરૂએ પિતાના પ્રાણ સમર્યા હોય તેમના ચરિત્રનું મનન કરી તેવા સંસ્કાર ગર્ભસ્થ પુત્ર પુરીમાં દાખલ થાય એવી ભાવના ભાવવી.
શિષ્યએ ભાવનાની શું ખરેખર ગર્ભ ઉપર અસર થતી હશે?
સૂરિ–એ ભાવનાની અસર એવી તે વિશ્વવિખ્યાત છે કે તેના એક-બે જ નહીં પણ સંખ્યાબંધ દ્રષ્ટાંતે ઈતિહાસમાં મળી આવે છે. કૃષ્ણ મહારાજ જ્યારે ગર્ભમાં હતા ત્યારે વસુદેવજીએ અને દેવકીજીએ સંકલ્પ કરી સંસ્કાર આપે હતું કે “કસે મારાં છ બાળકને માર્યો છે પણ આ બાળક બચી જઈ કંસને મદ ઉતારે એ થાઓ” આ ભાવનાનું પરિણામ શું આવ્યું તે કૃષ્ણના જીવનમાં ચમક્તા અક્ષરે ઝળકી રહ્યું છે. અકબરની માતાએ અકબર ગર્ભમાં હતું તે વખતે પોતાની જાંઘ-સાથળ ઉપર એક યુક્તિવડે સુંદર કુલ કેરી લીધું હતું. બાદશાહ હુમાયુએ જ્યારે એ વિષે બેગમને પ્રશ્ન કર્યો ત્યારે તેણીએ જણાવ્યું કે “મેં મારા પગ ઉપર આ સુંદર કુલ એટલા માટે કર્યું છે કે મારે જે પુત્ર થશે તેને પણ બરાબર આજ સ્થાને એવું જ કુલ થશે.” અને વસ્તુતઃ તેમજ થયું. શિવાજીના પિતા શાહુરાજા તરૂણાવસ્થાના પ્રારંભથી જ
For Private And Personal
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૮૮
વિવેક વિલાસ. હેટી હેટી લડાઈમાં જોડાયા હતા. તે વખતે તેમની સ્ત્રી પણ સાથે જ રહી તેમાં યથાશક્તિ ભાગ લેતી હતી. શિવાજી મહારાજ જ્યારે ગર્ભમાં હતા તે પ્રસંગે પણ રાણું વીરતા–ધીરતા અને સહન શીળતા સાથે ગર્ભનું પાલન કરતા લડાઈની અંદર કેદ પકડાયા હતા. કેદમાં પુરાવા છતાં તે વરમાતા હમેશાં એવી જ પ્રાર્થના કરતા કે –“મારે પુત્ર શૂરવીર, સંગ્રામમાં વિજયી અને સ્વદેશ તથા સ્વધર્મનું રક્ષણ કરવામાં ઘવાદ્રિતીય બને, એજ એક માત્ર મારી અભિલાષા છે.” થોડા વખત પછી શિવાજીને જન્મ થયો અને માટે થતાં તે સંકલ્પબળના પ્રભાવથી મહાન વીર કેસરી, સ્વદેશભક્ત, અને સ્વધર્ણોધ્ધારક બની હિંદના ઈતિહાસમાં અજરામરતા પ્રાપ્ત કરી. આવા અનેક ઉદાહરણે સંસારના ઇતિહાસમાં પગલે પગલે મળી આવે છે.
શિષ્ય–આપને કથિતાશય હું જે બરાબર સમજી શક્યો હોઉં તે તે ટુંકામાં એટલોજ કે ગર્ભ રહેવા વખતે તથા ગર્ભકાળ વખતે માતા સ્વદેશાભિમાની કિંવા પ્રભાવિક ધર્મ વીરેના-ભકતના કે તત્વજ્ઞાનીઓના વૃત્તાંત ધ્યાનપૂર્વક સાંભળી મનન કરે તે તે વૃત્તાન્તને અનુરૂપ સંતતી પેદા થાય છે. તેમજ જે હુન્નર-કળામાં સગર્ભા શેખ રાખે અથવા પિતાના ફરજંદને જે કળામાં નિપુણ બનાવવું હોય તે તે કળા ઉપર શેખ રાખે તે અવશ્ય તેજ કળામાં નિપુણ નિવડનાર ફરજંદ પ્રાપ્ત થાય છે. તેથી ઉલટું જે સગર્ભા સ્ત્રી ટંટા-ફસાદ
For Private And Personal
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
૧૮૯ ચાડી–નિ વિગેરેમાં લગની રાખે અને દુરાચારમાં મગ્ન રહે તે બેશક તેના સંતાનો પણ તેવાજ પાકે ! આંબામાંથી આમ્રફળ અને લીંબડામાંથી લીંબોળીઓ જ પાકે એ અબાધિત નિયમમાં પરિવર્તન થઈ શકતું નથી.
સૂરિ—તમે કહ્યું તેજ મારો આશય છે. એ આશય સિદ્ધ કરવાને માટે સ્ત્રી કેળવણીની અનિવાર્ય આવશ્યક્તા છે; એટલું તે તમે વિના સંકોએ સ્વીકારી શકશો. માતાઓ સચ્ચરિત્ર. ઉદાર અને કર્તવ્ય તત્પર બને એટલા માટે તેમને શીક્ષણ પણ એવું જ મળવું જોઈએ કે જેથી તેમની યુગની પરતંત્ર તાની બેડીઓ દૂર થાય ! પિતાનું, પોતાના કુટુંબનું, ધર્મનું અને દેશનું ગૌરવ શેમાં રહેલું છે તે બરાબર સમજી શકે! જ્યાં સુધી સ્ત્રીઓ ન સુધરે ત્યાં સુધી સમાજ-ઉન્નતી કે દેશની ઉન્નતીનું એક ઉપગી અંગ હમેશાં પક્ષાઘાતવાળું જ રહેવાનું. હું ધારું છું કે સ્ત્રી કેળવણીની આવશ્યક્તા ઉપર જૂદા જૂદા પ્રસંગે મેં જે કહ્યું છે તે તમારા લક્ષ હાર નહીં ગયું હોય.
શિષ્ય–ગર્ભની ક્રમે ક્રમે કેવી રીતે ઉન્નતિ થાય છે, તે હજી આપે નથી કહ્યું. માટે તે વિષય ચર્ચાય તે ઠીક એવી હારી ઈચ્છા છે.
સૂરિ–પિતાનું વીર્ય તથા માતાનું લોહી એકત્ર થયા પછી એક પ્રકારનું કલલ અર્થાત્ સ્વરૂપ ઘડાય છે, પછી સાત દિવસે તે કલમથી અર્બદ કહેતાં પરપોટા જે આકાર બંધાય છે, તે પછી સાત દિવસે અબ્દની પેશી એટલે કે કોથ
For Private And Personal
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેકવિલાસ. ળી જે આકાર તે ધારણ કરે છે અને તે પછી સાત દીવસે અંદરથી નક્કર ભાગ રચાવા લાગે છે. શિષ્ય–માસિક કન્નતિ કેવી રીતે થતી હશે?
રિ–ગર્ભ પહેલે મહિને દેસે ચઠી જેટલો તેલમાં હોય છે. બીજે મહીને તે કરતાં સહેજ વધે છે અને ત્રીજે મહિને તે ગર્ભ માતાના દીલમાં દેહળે ઉત્પન્ન કરવાને શક્તિમાન થાય છે.
શિષ્ય–ગર્ભના શુભાશુભ પ્રમાણે માતાને સુરૂચી તથા કુરૂચી ઉત્પન્ન થાય છે એટલું જ નહીં પણ જે જાતિને દેહળો થાય તેજ જાતિને પુત્ર કે પુત્રી થાય એમ પણ આપે એકવાર અગાઉ જણાવ્યું હતું તે મને બરાબર યાદ છે.
સુરિ–દેહળા પ્રમાણે સ્વપ્નનું પણ એવું જ સારૂં-નરસું ફળ મળે છે. જે માતાને દેહળે પૂર્ણ ન થાય તે ગર્ભને નુકશાન પહોંચે છે, એ વાત મેં અગાઉ જણાવી હતી; પરંતુ તેમ થવામાં મુખ્ય કારણ શું છે, તે આ પ્રસંગે મારે જણાવી દેવું જોઈએ. દેહળે પૂર્ણ ન થવાથી ગર્ભિણીના શરીરની અંદર રહેલે વાયુ પ્રકોપ પામે છે અને તે કેપ પામેલે વાયુ ગર્ભને કવચિત્ નાશ કરે છે કિંવા તેને કદરૂપ બનાવી દે છે.
શિષ્ય–ત્રણ માસ વીતતાં ગર્ભનું સ્વરૂપ કેવી રીતે પષ્ટ થતું જાય છે ?
સુરિ—-ચે મહિને ગર્ભ માતાના શરીરને ખૂબ પુષ્ટ બનાવે છે અને પાંચમે મહિને તે ગર્ભમાંથી હાથના બે, પગના
For Private And Personal
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સવાદ.
૧૯૧
એ, અને માથાના એક એમ પાંચ અંકુરા સ્પષ્ટપણે બહાર આવે છે. છ મહિને તે ગર્ભ પોતાના પિત્તને તથા લેાહીને વધારે છે અને સાતમે મહુિને, મે' જે પેશીએ સંબધે આગળ વિવેચન કર્યું. તેના તાલથી પાંચસા ગણી વધી જાય છે. વળી તે ગર્ભ નાબીથી નીકળતી સાતસો નાડીએ અને નવ ધમનીએ પણ ઉત્પન્ન કરે છે.
શિષ્ય-વચમાં એક પ્રશ્ન પૂછવાની રજા માગું છું. શ્રી, પુરૂષ અને નપુંસકની શરીર રચનામાં અગત્યના ભેદ શે। હશે ? સૂરિજીના શરીરમાં છસા એશી નાડીએ હાય છે અને નપુંસકના શરીરમાં છસા સીત્તેર હાય છે. એટલે કે પુરૂષ કરતાં સ્ત્રીના શરીરમાં વીસ અને નપુંસકના શરીરમાં ત્રીસ નાડીએ આછી હાય છે. વળી પુરૂષાકાર શરીરમાં નવ દ્વાર હાય છે અને સ્ત્રી શરીરમાં અગીયાર સ્રોત–દ્વાર હાય છે. દાંત ખત્રીસ હાવાનુ સામાન્યત: ગણાય છે; પરંતુ કોઈ ભાગ્યશાળીને જ એટલા દાંત
હાય છે.
શિષ્ય-હવે આપણે ગર્ભ-મંધારણના મૂળ વિષય ઉપર આવીએ.
સૂરિ—ગર્ભમાં રહેલા જીવ પાતે, અંદર રહેલા સુતારની પેઠે શરીરની ખાર પાંસળીના કરડક તથા છ પાંસળીઓ બનાવે છે. પીઠના અસ્થિના અઢાર સાંધાઓ તથા પાંચ વામ જેટલું લાંબુ જાડું આંતરડુ પણ તે જ રચે છે. ગર્ભ આઠમે મહિને ઘણેાખરા પરિપૂર્ણ થઇ જાય છે. તે પહેલાં નવાણું લાખ રામકુપ તથા દાઢીના, મૂછના અને માથાનાં સર્વ મળી સાડા ત્રણ કરોડ રામ ઉત્પન્ન કરે છે.
For Private And Personal
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૯૨
વિવેક વિલાસ.
આઠમે મહિને તે એજ તથા આહાર ગ્રહણ કરવા લાગે છે. એવી રીતે ગર્ભાવાસમાં રહેલા જીવ ર૭ાા ( અસા સાર્ડી સીત્તાતેર ) દ્વીવસ વ્યતીત કરે છે.
શિષ્ય–ગર્ભાવસ્થામાં તેની અવસ્થિતિ કેવા પ્રકારે હાય ? સૂરિ–ગર્ભ માં રહેલા જીવ માતાની પીઠ તરફ નીચે મુખ કરી, એ હાથ માથે જોડી ઘણા દુ:ખમાં દિવસે નિર્ગમન કરતા હાય છે. ગાવાસના દુ:ખા—દર્દીના અહેવાલ ઘણા ખરા આ ચાર્યાએ વિસ્તારથી વર્ણવ્યો છે. તે વાંચતાં એવુ ગર્ભાવાસનુ કષ્ટ પુન: આત્માને ન સહન કરવું પડે એવી પ્રાર્થના કરવી જે ઇએ. જન્મ અને મરણનાં દુ: ખેા ખરેખર ઘણાં ત્રાસ દાયક હોય છે. તેના વાંચન અને શ્રવણથી વૈરાગ્ય ભાવ સહેજે ઉત્પન્ન થાય છે; પણ તે વાત જવા દઇએ. ગર્ભાવાસમાં રહેલા જીવ માતાના જઠરાગ્નિથી જ પરિપકવ થાય છે. માતાના આરામ અને શ્રમની અસર તે ગર્ભ સંપૂર્ણ પણે અનુભવે છે. માતા જાગતી હાય તે વખતે ગર્ભ પણ જાગતા હાય છે અને માતા સૂતીહાય તે વખતે ગર્ભ પણુ અ રામ કરતા હેાય છે. માતાના સુખે સુખી અને માતાના દુ:ખે દુ:ખી થવાનુ તે ગર્ભના ભાગ્યમાં નિર્માણ થઈ કર્યુ હાય છે.
શિષ્ય-બાળકના જન્મ વખતે રહેલાં ગ્રહ-નક્ષત્ર ઉપરથી કઈ સૂચના મળતી હશે ?
સૂરિ ભાગ્યશાળી મનુષ્યના જન્મને સમયે ગ ડાન્સ, મૂળ નક્ષત્ર, અશ્લેષા નક્ષત્ર, અવળે સ્થાને પડેલાં ગ્રહુ તથા ખરાખ
For Private And Personal
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૧૯૩ દિવસ એટલાં વાનાં ન હોય તેમજ તેવા સદભાગી બાળકના પ્રસવ વખતે માતાને બહુ કષ્ટ પણ અનુભવવું ન પડે.
| શિષ્ય-પણ ધારો કે તે જ નક્ષત્રો હોય, તે પછી તેનું પરિણામ કેવું સંભવે ?
સૂરિ–પહેલા આટલી વાત લક્ષમાં રાખે કે ચંદ્રને એક નક્ષત્ર ભગવતાં આશરે સઠ ઘડી લાગે છે. નક્ષત્રના ભાગ કાળના ચોથા ભાગને પાયે કહે છે. આ રીતે જોતાં આસરે પંદર ઘડીને એક પાયે લેખાય. હવે, મૂળ નક્ષત્રને પહેલે, બીજો તથા ત્રીજો પાયે અનુક્રમે પિતાને, માતાનો તથા ધનને નાશ કરે છે. પાયે શુભ ગણાય છે. આલેષા નક્ષત્રને પહેલે પાયે શુભ ગણાય છે, જ્યારે બીજો, ત્રીજો તથા ચોથે પાયે અનુક્રમે પિતાને, માતાને તથા ધનને નાશ કરે છે. મૂલ નક્ષત્રનાં ત્રીસ મુહૂર્તમાં પહેલે, બીજા, છઠે, આઠમે, નવમે ગ્રેવીસમે, તથા અઠાવીસમે મુહૂર્ત જન્મને સમયે હેાય તે તે દુ:ખદાયી જાણ. (બે ઘડીને એક મુહૂર્ત ગણાય.)
શિષ્ય-કેટલાક જ્યોતિષીઓ, વ્યભિચારથી ઉત્પન્ન થયેલી સંતતીનું અનુમાન બાંધે છે તે કઈ રીતે બાંધતા હશે?
સૂરિ-જો જન્મ સમયે રવિ, મંગળ, શનિ એમાંથી એક વાર, અપૂર્ણ નક્ષત્ર અને ભદ્રા તિથિ–બીજ, સાતમ કે બારસ એ ત્રણેને ચોગ થાય તે ઉત્પન્ન થયેલી સંતતી ઘણુંખરૂં ત્યભિચારથી થયેલી મનાય છે. તે ઉપરાંત જો લગ્ને રવિ તથા ચંદ્રમા હાય, લગ્નને સ્વામી તથા ગુરુ લગ્નને જુવે નહીં અને ચતુર્થ
ખદાયી જાણ. તિષીએ જતા હશે,
For Private And Personal
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
સ્થાને પાપ ગ્રહની સાથે ચંદ્રમા તથા રવી હોય તે સંતતી પરપુરૂષથી પેદા થયેલી હોવી જોઈએ એમ તિર્ષિદ માને છે.
શિષ્ય–બાળકને દાંત ક્યારે આવે અને તેનું ફળાફળ કેવી રીતે જણાય?
સૂર-દિવસથી માંડી બે વર્ષ પુરા થાય તેટલી મુદતમાં બાળકને પુરાં દાંત આવે છે. સાતમા વર્ષથી માંડી દસ વર્ષની અંદર સર્વે દાંત એકવાર પડી જઈ પુન: ઉગવા લાગે છે સિાત મહીનાની અંદર જે બાળકને દાંત આવવા લાગે કિવા જન્મથી જ જે બાળક દાંત સહિત હોય તે તે નિશ્ચયથી કુળને નાશ કરનાર મનાય છે. તે અપલક્ષણની શાંતિ માટે ધર્મકૃત્ય કરવાં.
બત્રીસ દાંત જેને સંપૂર્ણ હોય છે તે રાજા થાય, એકત્રીસ હોય તે ભેગી થાય, ત્રીસ હોય તે થોડા પૈસાવાળો થાય, ઓગણત્રીસ હોય તે દરિદ્ધી થાય અને અઠ્ઠાવીસ હોય તે સુખી થાય એવો નિયમ છે.અઠ્ઠાવીસ કરતાં ઓછા દાંતવાળે મનુષ્ય ઉત્તમ પાગ લેખાતો નથી. વળી કુંદન કેલરના કુલ જેવા જેનાં દાંત સરખા, ઝીણ, સુંવાળા, સ્વચ્છ, લાલ પેઢાવાળા, તીક્ષણ દાઢવાળા અને નક્કર હોય તે મનુષ્ય આ લેકમાં ધન-ધા યની સમૃદ્ધી પ્રાપ્ત કરી સુખ ભોગવે. ગધેડાના જેવા તથા વાઘના જેવા દાંત હોય છે તે પણ શ્રેષ્ઠ ગણાય છે. પરંતુ બે હાથી ઉગેલાં, છૂટા છૂટા, કાળા, વિકરાળ, અને ખડબચડા અથવા મહાના મોટા દાંત હોય તે સારાં ગણાતાં નથી. તે પાપકારી અને દુઃખદાયી ગણાય છે.
For Private And Personal
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૧૯પ
શિષ્ય—હું ધારું છું કે એ સંબંધે બહુ કહેવાઈ ચૂકયું છે. હવે કંઈ ખાસ સૂચના કરવા જેવું હોય તે જણાવશે.
સૂર–કલ્યાણના ઇચ્છનાર પુરૂષ સ્ત્રી સંગ કર્યા પછી મળ-મૂત્રની શંકા હોય તે તે ટાળવી અને શંકા ન હોય તે મળ-મૂત્રનો ત્યાગ કરવાનું સ્થાનક ક્યાં છે તે જોઈ રાખવું. સર્વ આહારનો પરિત્યાગ કરવો. પાસે જળ રાખવું. બારણું બંધ કરવાં. પવિત્ર થઈ ઈષ્ટ દેવને નમસ્કાર કરી અપમૃત્યુની બીક ટાળવી; પછી પોતે પવિત્ર થઈ રક્ષામંત્રથી પવિત્ર કરેલી પહાળી શય્યા ઉપર સારી રીતે ઓઢી ડાબે પડખે સૂઈ રહેવું. ( શિષ્ય–સ્ત્રી સંગ પછી ઘંટાને નાદ ન થતો હોય તે પણ સાંભળવામાં આવે છે? e સૂરિ–એ એક બહુજ ખરાબ અપશુકન ગણાય છે. ઘંટા ન વાગતા હોય છતાં તેના નાદનો આભાસ કર્ણાચર થાય તો તે આભાસ પામનાર મનુષ્ય પાંચ માસમાં મૃત્યુ આપે એવું શુકન શાસનું વચન છે.
શિષ્ય–ભલા, નિદ્રા રાત્રે જ ખાસ કરીને આવતી હરે. તેનું શું કારણ?
સાર–નિદ્રા એ વસ્તુત: તમગુણ છે. તમગુણને અંધકારની ઉપમા આપવામાં આવી છે. જીવના અનાદિ કાળના તમેગુણ રૂપી આવરણો જ્યાં સુધી દૂર ન થાય, ત્યાં સુધી તેને નિદ્રા વિના ચાલતું નથી. હવે રાત્રે જ નિદ્રા કેમ આવે છે તેને ખુલાસા તમે સમજી શકશે. નિદ્રા પિતે તમોગુણવાળી હોવાથી અંધકારની બહુલતાવાળા રાત્રિના સમયે જ પ્રગટ થાય છે.
For Private And Personal
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૯૬
વિવેક વિલાસ. શિષ્ય નિદ્રા વખતે નાડી તથા ઇઢિયે શું કામ કરતી હશે?
સૂરિ તે વખતે સંજ્ઞાવાહક સ્ત્રોત–નાડીઓ કફથી ભરાઈ જાય છે અને ઇન્દ્રિયે દિવસના શ્રમને લીધે એટલી બધી થાકી ગયેલી હોય છે કે તે પોતાનું કામ બંધ કરે છે; છતાં મન તે તે વખતે પણ પિતાનું કામ કર્યા જ કરતું હોય છે. આપણને જે સ્વપ્ન આવે છે તે કેટલીકવાર આ તરંગી મનના જ પ્રતાપે હોય છે. મન જે ઘડા ગંઠતું હોય છે તેને આભાસ આપણે સ્વપ્નાવસ્થામાં જોઈ શકીએ છીએ. શિષ્ય–નિદ્રા કેવા પ્રકારની હોય તે તે શ્રેષ્ઠ ગણવી?
સરિ–જે નિદ્રામાં કઈ પણ જાતને વ્યાઘાત ન થાય, જે નિદ્રા ફેફસા જેવા ઉપગી અવયને આરામથી કામ કરવા દઈ શરીરના થાકને દૂર કરે તે નિદ્રા ઉત્તમ જાણવી. અમૃતના સીંચનથી જેમ લતા-વૃક્ષ હંમેશા લીલાં અને હરાભર રહે છે, તેવીજ રીતે ઉત્તમ પ્રકારની નિદ્રાથી મનુષ્યનાં તન-મન પણ પ્રકુલ્લિત અને આરોગ્ય રહે છે/સારી નિદ્રાલેનારા મનુષ્ય લાંબુ આયુષ્ય અને આરેગ્ય ભગવે છેતેથી ઉલટું અતિ વ્યાકુળતાવાળી તથા સમય વગરની નિદ્રા કાળ રાત્રિની ગરજ સારે છે. નિદ્રા નહીં આવવાથી મનુષ્ય બેચેની અને ગમગીનીમાં રાત્રી પસાર કરે છે અને તેથી તેના આયુષ્યને તથા આરોગ્યને પણ ક્ષય થાય છે. કેટલાક લોકો રાત્રે ઉજાગરાઓ કરી તન-મનની પાયમાલીને આમંત્રણ કરે છે તે ઈચ્છવાયેગ્ય નથી. રાગીને
સ
'
For Private And Personal
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ.
૧૯૭
સમય નિદ્રા અને ધર્મ ધ્યાન માટે જ નિર્માણ થયેલા છે. તેને જે પુરતા લાભ નહીં લેતાં વ્યસનમાં કે વ્યભિચારમાં વ્યતીત કરે છે તે આ ભવમાં રાગ—શાકને વ્હારી લે છે, એટલુ જ નહીં પણ પરભવમાં ચે તે પાપાનુ અતિ ઉચ્ચ પ્રાયશ્ચિત્ત તેમને કરવું પડે છે. રાત્રીના સમય જો શાંતિમાં અને ધર્માન ંદમાં પસાર થાય તેા ખીજા દિવસના પ્રકાશ મનને આહ્લાદ આપનારા થઈ પડે છે. વૈદ્યકશાસ્ત્રમાં કહ્યું છે કે રાત્રીના ઉજાગરા તે ક્ષ-લુખ્ખા અને દિવસની નિદ્રા તે સ્નિગ્ધ -ચીકણી, ગણાય છે. દિવસે બેસી રહેવુ અને રાત્રીએ ઉદ્યમ કરવા તે રૂક્ષ-સ્નિગ્ધ ગણાય છે.
શિષ્ય—શું ત્યારે દિવસે કદિ પણ નજ સૂઇ રહેવુ એમ આપ કહેવા માગો છે.
સર—ક્રોધ, ભય, શેક, મદ્યપાન, સ્ત્રી સભાગ, ભાર વડન તેમજ વાહનમાં બેસી રહેવાથી અને અતિ થાક લાગવાથી દિવસે સૂઈ રહેવામાં હરકત નથી. અતિસાર, શ્વાસ, તથા હેડકી આદિ રોગોથી પીડાતા; ઘરડા, ખાળક, દુલ, માંદગી ભાગવવાથી ક્ષીણ થયેલાઓને તેમજ ક્ષુધા, તૃષા, શૂળ વિગેરે રાગેાથી પીડાયેલા અને અજીર્ણાદિ રાગેાથી ઉપદ્રવ પામેલા મનુષ્યાને દિવસના કે!ઇ પણ ભાગમાં સૂઈ રહેવાને હરકત નથી. કારણ કે નિદ્રા લેવાથી ઉપર જે રાગી કહ્યા તેમના શરીરમાંના વિષમ અનેલા ધાતુ સમ અને છે અને તેથી શરીરને પુષ્ટિ મળે છે. નિદ્રાથી રસ, ધાતુ સ્નિગ્ધ બને છે અને
For Private And Personal
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
-
B
૧૯૮
વિવેક વિલાસ. શુદ્ધ કફ ધન થાય છે એમ વૈદ્ય કહે છે તે માનવા યોગ્ય છે. મેદવાળા મનુષ્યને માટે દિવસે સૂવું હિતકર નથી. શિખ્ય–ભૂખ્યા પેટે સૂઈ રહેવાય ?
સૂરિ–મનુષ્ય જે કાંઈ પણ ખાધા વગર દિવસે સૂઈ રહે તે હેજરીને કામ કરવાને પુષ્કળ સમય મળે છે અને તેથી તેની પાચન શક્તિ ઉપર બહુ સારી અસર થાય છે. કેટલાકે તે એટલે સુધી કહે છે કે ભૂખ્યા પેટે સૂઈ રહેવામાં આવે તે પેટમાં કદાપિ પાષાણ હેય તે તે પણ પચી જાય છે. રાત્રીએ ઉજાગરે કર્યો હોય અથવા કરવાનો હોય તે જમ્યા પછી થોડે વખત સૂઈ રહેવું એ એગ્ય છે
શિષ્ય-ગ્રિષ્મ રૂતુમાં ઘણા મનુષ્ય દિવસે ખૂબ નિદ્રા લે છે તેનું કેમ?
સુરિ–ગ્રિષ્મ રૂતુમાં દિવાનિદ્રા નુકશાન નથી કરતી. કારણ કે તે વખતે શરીરમાં વાયુને સંચય થયેલું હોય છે, હવા રક્ષ બનેલી હોય છે અને રાત્રી ટૂંકી થઈ હોય છે તેથી ગ્રિષ્મમાં દિવસે સૂઈ રહેવું નિષિદ્ધ નથી. ગ્રિષ્મ ઋતુમાં પડેલી ટેવ બીજી
તુ બેસતા તુરતજ દૂર કરી દેવી જોઈએ. નહીંતર એ ટેવ વખત જતાં મનુષ્યને હેરાન કરે છે. દિવસની નિદ્રા ગ્રિષ્મ સિવાયની બીજી ઋતુમાં કફ પિત્તને વિકાર ઉત્પન્ન કરે છે.
- શિષ્ય—આપે રાત્રી સંબંધી, સંતાનોત્પત્તિ સંબંધી તથા ટુંકામાં એહિક અને પારલેકિક કલ્યાણ સંબંધી જે ઉપદેશ મને આપે છે, તે મારા હૃદયમાં બરાબર કોતરાઈ રહ્યો
For Private And Personal
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૧૯૯
છે. હું અનતાં સુધી તે ઉપદેશનું મારા જીવનમાં અક્ષરશ: પાલન કરીશ.
સૂરિ—તથાસ્તુ ! શુદ્ધ મનવાળા મનુષ્યો જે આ શાસ્ત્રીય આચારવિચારને દ્રઢપણે વળગી રહે તે ધર્મ, અર્થ અને કામની–ત્રણે પુરૂષાર્થની સિદ્ધિ થાય, એટલું જ નહીં પણ તે ત્રણે પુરૂષાર્થ મિત્ર જેવા બની રહે એ નિસ ંશય છે. ધર્મ એ સઘળા પુરૂષાર્થોમાં મુખ્ય ભાગ ભજવે છે, તેના વિના ખાકીના ત્રણ પુરૂષાર્થા વસ્તુત: પુરૂષાર્થના અભિધાનને જ ચેાગ્ય નથી રહેતા. જીવનને ધર્મ મય બનાવવાના યથાશક્તિ પ્રયત્ન કરજો, હું તમારી સાથે જે દીક્ષ ખેાલીને વાત કરૂ છું તેના દુરૂપયોગ કે ખાટા અર્થ ઉઠાવશેા નહીં, આપણી વાતેામાં કેટલીક વાતા એવી પણ હેાય છે કે જે અજ્ઞાન અને અધિકારી મનુષ્યને માટે શસ્ત્ર જેવી થઇ પડે, તેના ઉપયાગ બહુજ વિવેકથી અને બુદ્ધિમત્તાથી કરવાના છે એ લક્ષમાં રાખજો.
શિષ્ય-કઇ કઇ ઋતુમાં મનુષ્યે ખાસ કરીને કેવી રીતે વર્તવું જોઇએ એ વિષે વિવેચન કરવાનું અગાઉ આપે કબલ્યુ હતું.
સૂરિ–મને તે સ્મરણુમાં જ છે. શરીર અને મનના સુખશ્રેય અર્થે કાળના ખળાને સમજી લેવા એ અત્યાવશ્યક છે. સર્વ ઠેકાણે કાળનું માહાત્મ્ય પેાતાનું જમરૂ બળ ધરાવે છે. એટલા માટે ઋતુને ઉચિત થાય તેવી રીતે આહાર વિહાર કરવાથી રાગાદિ કલેશા હેરાન કરતા નથી.
શિષ્ય-આપણે વસન્ત ઋતુથી જ પ્રારંભ કરીએ. સૂરિ–વસન્તને ઋતુરાજ કહેવામાં આવે છે. આ ઋતુમાં
For Private And Personal
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
ન
કદ
૨૦૦
વિવેક વિલાસ દક્ષિણ દિશાને પવન, આંબાની મંજરીઓ, મોગરાની પુષ્પમાળાઓ અને ભ્રમર તથા કેકીલાના રસમય ગુંજને રસિક હૃદયમાં આમેદની ઉમી ઓ ઉછળવા શક્તિમાન થાય છે. આ રાતની વિશેષતા ઢંકામાં કહું તે તે એટલી જ છે કે કફને પ્રકેપ અતિશય માત્રામાં દેખાવ દે છે, જઠરાગ્નિ મંદ પડે છે. કફના પ્રકોપની શાંતિને માટે વ્યાયામ કરવામાં તથા ઔષધોદિના સેવનમાં આળસ્ય કરવામાં આવે તે શરીરને તેનું પરિણામ સહન કરવું પડે છે. દિવસે નિદ્રા કરવી આ વ્રતમાં ઈષ્ટ નથી. કેટલાક વૈદ્યો કફની શાંતિને અર્થે વમન આદિના પ્રાગે સૂચવે છે તે અનુકુળતા પ્રમાણે અમલમાં મુકવા.
_શિષ્ય-ખાન-પાન સંબંધી સાવચેતી પણ રાખવી જોઈએ ને?
સર-કફને ઉત્તેજન ન મળે એવાં જ ખાન-પાને લેવાં એમ હું કહી છું. ઘણું સ્નિગ્ધ નહીં, તથ. જેની અંદર કડે તથા તીખો રસ પ્રધાન હોય એવાં દ્રવ્યો, શાલી–ખા વિગેરે ઉન્હાં ભેજને વાપરવા હિતકર છે. ઘણું ટાઢું, પચતાં વાર લાગે એવું, ઘી જેવા સ્નિગ્ધ રસેથી પરિપૂર્ણ–ચીકણ, કાચું તથા પાતળું અન્ન આ ઋતુમાં ન વાપરવું. સરબત વિગેરે પણ એવાં હોવાં જોઈએ કે જેથી કફના પ્રકોપને ઉજન ન મળે. તેને ઉપગ પણ માફકસર કરે. કેટલાક શ્રીમંતે શરીરે મલયાગર, કેસરને તથા ચંદનને લેપ કરે છે. તેમ કરવાથી તેમના દેહને શાંતિ તથા આરામ મળે છે. જેમને સગવઠ તથા અવકાશ હોય તેમને એવાં વિલેપ આ તુમાં ઉપયોગી થઈ પડે છે.
For Private And Personal
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સવાદ.
શિષ્યગ્રીષ્મ ઋતુમાં કેવી રીતે વર્ત્તવું? સૂર—આ ઋતુમાં સૂર્ય, ભૂમિના સર્વ રસાને ખેંચી
લેવા પ્રયત્નશીલ રહ્યા કરે છે. શરીરમાંથી ખળ ઓછુ થતું હોય એવા ભાસ થયા કરે છે. ગ્રિષ્મમાં મધુર, શીતળ, સ્નિગ્ધ, પાતળુ તથા જલદી પચી જાય એવું ભાજન ઉપાદેય ગણાય છે. ભેંસનું દૂધ, ઉત્તમ ચાખા તથા ધી જેવાં દ્રવ્યો ખાવાથી શરીરનું ખળ સચવાઇ રહે છે. દહીં અથવા છાસ ઉપર જે પાણી દેખાય છે તેમાં કેટલાકેા સાકર મેળવી તેવુ પાન કર છે. શીખ'ડ જેવા ભેાજનાથી તથા ઠંડા શરખતાથી ગ્રીષ્મની ગરમી કેટલેક અંશે ઓછી કરી શકાય છે. વિલાસી સ્ત્રી-પુરૂષ ગ્રીષ્મની ચાંદનીમાં ફરવાનું, ઉદ્યાનામાં વિહારવાનુ અને સુગ પીવાળા ખાન-પાન લેવાનું ખાસ કરીને પસંદ કરે છે. ધરતી જ્યારે સૂર્યના તાપથી તપી રહી હૈાય તે વખતે લતા-મંડળમાં પડ્યા રહેવ!નું અથવા ફુવારા પાસે જઇ પોતાની પ્રિય સ્ત્રીના અગરૂપ વેલીના સ્પર્શથી શાંતિ પ્રાપ્ત કરવાનું કયા ગ્રહસ્થ ન ઈચ્છે ? જળથી ભીંજાવેલા વીંઝણાના પવન કુંવા ઉદ્યાનની ઠંડી લહરી આ ઋતુમાં મનને અતિશય આમાદ ઉપજાવનારી થઇ પડે છે. પવનથી આનઃ ઉપજાવતી તથા ચંદ્રમાના કિરસુથી શાભતી અગાશીમાં શરીરે સુગ ંધી પદાર્થો ચાળી ગૃહસ્થા અને ગૃહિણીઓ રાગી નિ મન કરે છે. બુદ્ધિશાળી મનુષ્યાએ આ ઋતુમાં અતિ ખાટા, કડવા, અને ખારા એ ગણુ રસ તથા ગરમાગરમ ભાજન ન કરવાં. વ્યાયામ તથા ઉદ્યમમાં બહુ
For Private And Personal
૨૦૧
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૦૨
વિવેક વિલાસ.
આળસ્ય ન સેવવુ. ગ્રીષ્મમાં દ્રાક્ષના મનેહર સરખતા, સફેદ તથા મુલાયમ વસ્ત્રો, સુગંધી વિલેપના અને જળાશયેા વિગે વસ્તુઓ મુનિઓના મનને પશુ વિહ્વળ કરી દે છે.
શિષ્ય—વર્ષા ઋતુમાં રાગના પ્રકા. અકસ્માત્ વી પડે છે તે શાથી ?
સૂરિ—કારણ કે એ ઋતુમાં વાદળાના પવનથી, ભૂમિની અંદરથી નિકળતી ખાથી અને જળિષ...દુના યાગથી મનુષ્યન વાતાદિ દાષા પ્રકાપ પામે છે. એક તા ગ્રિષ્મના અસહ્ય તાપથ મનુષ્યના દેહ દુ ળ થઈ ગયેલા હાય અને તેમાં આવા પ્રકાપ થાય એટલે ઘેર ઘેર માંદગીના ખીછાના પડે એમાં કઇ નવાઇ નથી; પરંતુ જો ખરાખર આજ વખતે વાત, પીત્ત, કફ઼ે તથા રસરકત પ્રમુખ ધાતુઓને સામ્ય સ્થિતિમાં રાખવાના પ્રયત્ન કરવામાં આવે તેા પ્રકૃતીમાં ગંભીર ફેરફાર ન થાય. ઋતુચર્યાના નિયમે લેાકો લક્ષમાં રાખે તો મને ખાત્રી છે કે કેટલાક વર્ષોમા અને ઉપદ્રવા તત્કાળમાં જ દૂર થઇ શકે.
શિષ્ય—ત્યારે વર્ષાઋતુમાં ખાસ કરીને કઈ જાતની સાવચેતી રાખવી જોઇએ ?
સૂરિઆ ઋતુમાં કુવાનું તથા પુનર્વસા નક્ષત્ર બેઠા પછી જ વરસાદનું પાણી પીવું. તળાવનુ તથા નદીનુ પાણી પીવુ આ ઋતુમાં હિતકારક નથી. ગ્રિષ્મમાં જળક્રિડા કરવાની જે ટેવ પડી ગઇ હાય તે વર્ષોના પ્રારંભથીજ દૂર કરી દેવી. અતિ ઉશ્ર તડકામાં હરવા કવાનું, વાદળીયા તડકામાં મુસાફી કરવાનું માંડી વાળવું જોઇએ, અથવા તા એ તાપથી બચતા
For Private And Personal
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૨૩ રહેવાને પ્રયત્ન કરે જોઈએ. જ્યારે સર્વત્ર શરદી પ્રસરી રહેલી હોય ત્યારે ગૃહસ્થોએ અંગે કેસરનું વિલેપન કરી, પવન અથવા જળને ઉપદ્રવ ન હોય તે સ્થળે ધગધગતા અંગારાવાળી સગડી પાસે બેસી, આસાએશ મેળવવી. આથી શિતને હૂમલે દૂર કરી શકાય છે. વર્ષાઋતુના સંબંધમાં કામ વિલાસી પુરૂનું એવું કથન છે કે જે પુરૂષ આ ઋતુમાં કેશાવલીને સુગંધી તેલ લગાડી સાફ કરી રાખે, રાતા તથા ચંદન-લેબાનના ધૂપથી સગંધિત બનેલાં વસ્ત્રોનું પરિધાન કરે તેમજ પરિ મિત ભજન કરે તેને સ્ત્રીઓ પોતાના અંતરના ઉમળકાથી ચાહ્યા વિના રહી શકતી નથી.
શિષ્ય–શરઋતુને વૈદ્યોની માતાની ઉપમા આપવા માં આવી છે તે યથાર્થ જ છે. કારણ કે એ ઋતુમાં વૈદ્યકોને બહુ માટી કમાણું થાય છે.
સૂરિ–શરતમાં આકરા સૂર્યના કિરણના તાપથી તપેલા મનુષ્યનું પિત્ત પ્રાય: કુપિત થાય છે અને તેથી સત્ર પિત્તજન્ય વિકારે ફાટી નીકળે છે. આવા વખતની અંદર ડાહ્યા મનુષ્યએ ક્ષુધા લાગે તે જ મધુર, હલકું, શિતળ, ડું કડવું તથા તીખું પથ્ય ભોજન લેવું. જેઓ મનને કાબુમાં રાખી શકે તેવા હેાય છે તેઓ આ કાળમાં પૂર્વ દિશાને પવન, દહીં, અતિ વ્યાયામ, તડકે, ખારી વસ્તુ તથા તેલાદિ સ્નિગ્ધ પદાથને યત્ન પૂર્વક પરિત્યાગ કરે છે. આમળાં, દુધ તથા શેલડીની સાકર કે ગોળ જેવી વસ્તુઓ પરિમિત પ્રમાણમાં પુષ્ટિ આપનારી થઈ પડે છે. કેટલાક ચિકિત્સકે આ વતુમાં ફસ
For Private And Personal
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૦૪
વિવેક વિલાસ. ખેલવવાની, જુલાબ લેવાની, સફેદ ફૂલની માળા પહેરવાની સફેદ ચંદનનું વિલેપન કરવાની, સરોવરનું નિર્મળ જળ પીવાની તથા રાત્રીએ ડીવાર ચાંદનીમાં હરવા-ફરવાની સલાહ આપે છે. એ સલાહ પ્રમાણે વિવેકપુર:સર વર્તવામાં આવે તે શરદ્દ તુમાં પિત્તને અસહા પ્રકોપ વધી પડવાની જે ફરીયાદ કરવામાં આવે છે તે અદૃશ્ય થઈ જાય એ નિ:સંદેહ છે.
શિષ્ય—હવે હું ધારું છું કે હેમન્ત અને શિશિર હતુ સંબધી જ ચર્ચા કહેવાની બાકી રહી છે.
સરિ–હેમન્ત અને શિશિરની ઋતુ ચર્ચામાં બહુ મહત્વને ભેદ નથી. હેમંતમાં ટાઢ ઘણી પરતી હેવાથી તથા રાત્રી લાંબી થતી હોવાથી જઠરાગ્ની પ્રદિપ્ત થાય છે. માટે આ વખતે પ્રાત:કાળના ભેજનમાં બહુ વધારે પડતે વિલંબ ન કરે જોઈએ. હવે કેવા પદાર્થો ભજનમાં વાપરવા એ પ્રશ્ન ઉદ્ભવે છે. આ વાતમાં ખાટું, મીઠું, ઉહું, રીકાણું તથા ખારૂં અન્નપાન સેવવું એ સલાહભર્યું છે. સાવચેતી માત્ર એટલી જ રાખવાની કે કઈ પણ પદાર્થ એ તે ન જ હવે જોઈએ કે જે હાજીને પચાવ ભારે થઈ પડે ! વળી આ ઋતુમાં અતિ સુધી તેલથી શરીરને મર્દન કરવાની તથા કેશરનું ઉવટાણું લગાડવાની અને નવા વસ્ત્રો પહેરવાની પણ ભલામણ કરવામાં આવી છે. ઘર પણ એવું સ્વચ્છ અને ઉપદ્રવ રહિત હોવું જેઈએ કે જેથી પવનના ઝપાટાથી અને શીતથી રક્ષણ મેળવી શકાય. કર્ફેર તથા કૃષ્ણગર ચંદનના ધુપની સુગંધી ફેલાયેલી હોય તે તે વધારે સારું ગણાય ! ધગધગતા અંગારાની સગડી
For Private And Personal
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ,
૨૦૫ પાસે હોય તે શીતાદિ પ્રકેપે દેહને પજવી શકતા નથી. કેટલાક શૃંગારપ્રિય વૈદ્ય અને કવીઓ કહે છે કે આ ઋતુમાં શરીરે સુગંધી અંગરાગ લગાડેલી, પુષ્ટ અને ઉંચા સ્તનથી ચિત્તને ખેંચનારી તરૂણ, તેમજ કમળ તથા ઉષ્ણુ સ્પર્શવાળી શખ્યા એ બન્ને વસ્તુઓ ટાઢને દૂર કરવા શક્તિમાન થાય છે. શિશિર ઋતુમાં ઉત્તર દિશાના પવનથી લુખી ટાઢ પડે છે એટલા માટે એ વખતે પણ હેમન્ત ઋતુનાજ વિધાને ઉપયોગી થઇ શકે છે. આપણું ઋતુચર્ચા સંબંધી વાતચીત અહીં પુરો થાય છે. પણ તેજ સાથે મારે જણાવી દેવું જોઈએ કે આ નિયમ મેં જે કહ્યા છે તે કેવળ શરીરને કિંવા ઇન્દ્રિયોને ઉન્મત્ત બનાવી દેવાના હેતુથી નથી કહ્યા, પરંતુ રેગોને સમુદાય કે જે હંમેશા આપણું ઉપર હુમલે લઈ આવવાને તૈયાર હોય છે એમ માનવામાં આવે છે, એ ગરૂપી શત્રુઓના પંજામાંથી કેવી રીતે બચી શકાય અને પિતાના તન-મન સાથે કુટુંબ પરિવારને નીરોગી કેમ રાખી શકાય એ સુચવવા માટે જ આ વિવેચન
શિષ્ય–આપના સ્થાને અથવા તે સૂચનને દુરૂપયોગ નહીં થાય અથવા તે તેને ખોટો અર્થ નહીં કરવામાં આવે એ વિષે હું આપને ખાત્રી આપું છું. આપ પુનઃ પુન: એ વિષય ઉપર ભાર મુકી જે સન્માર્ગ બતાવે છે તે માટે હું અંતઃકરણ પૂર્વક આપને ઉપકાર માનું છું. હવે માત્ર એકજ વિષય સં. બંધી પ્રશ્ન બાકી રહ્યો છે અને તે એજ છે કે આખા વર્ષ દરમીયાન કેવી રીતે વર્તવું કે જેથી જીવન કૃતાર્થ થાય ?
For Private And Personal
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૨૬
સૂરિશિષ્ય સંવાદ. સૂરિ–આ તમારે પ્રશ્ન ઘણું મહત્વનું છે અને તેને ઉત્તર એક ધમાચાર્ય તરીકે મારે બની શકે તેટલો અસરકારક આપવો જોઈએ. તમે જાણે છે કે આ મનુષ્યદેહ મળ દેવતાઓને પણ દુર્લભ છે. મહા પુણ્યના બળથી જ તે પ્રાપ્ત થાય છે. જે એ વાત ઉપર સંપૂર્ણ વિશ્વાસ આવી ગયો હોય તે મને નુષ્ય જન્મને સાર્થક બનાવવા હંમેશાં–હરઘડી ઉદ્યમશીલ રહેવું જોઈએ. આ દુર્લભ નરભવમાં એક ઘડી પણ નિરર્થક ન જાય, રંક પળ પણ આમેન્નતીમાં વિજ્ઞકર ન થાય એની સાવચેતી રાખવી જોઈએ. સન પુરૂષે આખો દિવસ એવા નિર્દોષ ઉદ્યમમાં ગાળે છે કે તેથી તેઓને રાત્રીએ નિશ્ચિતતા પૂર્વક શાંત નિદ્રા આવ્યા વિના રહેતી નથી. દાખલા રૂપે પણ એમ કહેવામાં આવે છે કે જે મનુષ્ય સમસ્ત દિવસ નિરૂદામપણે પગ ઉપર પગ ચડાવી, લમણે હાથ દઈ બેસી રહે છે તેમની ઉપર નિદ્રાદેવી કૃપા દાખવી શકતી નથી. જેઓ સતત પરિ. શ્રમ કર્યા કરે છે તેમને નિદ્રાની આરાધના માટે લેશ માત્ર પણ શ્રમ લેવો પડતો નથી. રાત્રે શાંત નિદ્રા આણવા માટે જેવી રીતે શ્રમની જરૂર છે, તેવી જ રીતે જીવનના છેલ્લા દિવસોમાં ધર્મધ્યાન કરવાનો અવકાશ અને અનુકુળતા મળી શકે એટલા માટે મનુષ્યોએ વન દશામાં યથાશક્તિ પરિશ્રમ લઈ જીવનને કુતકૃત્ય બનાવવું જોઈએ. યુવાન અવસ્થાને મેજમજાહ તથા એશઆરામમાં ગુમાવી નાંખનાર મનુષ્યો વૃદ્ધાવસ્થામાં ધર્મ કૃત્ય તે કરી શક્તા જ નથી, પરંતુ દેહ અને મનને યથાયેગ્ય
For Private And Personal
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
૨૦૭
આરામ આપવામાં પણ નિષ્ફળ નીવડે છે. એટલા માટે અંદગીની ઉજ્જવળ અને ઉછળતી અવસ્થા કે જે વનાવસ્થાના નામથી ઓળખાય છે તે અવસ્થાની અંદર પિતાની પ્રામાણિકતા, શુભ નિષ્ઠા અને સદાચારશીલતાને સુરક્ષિત રાખી એ ઉદ્યમ કરવો કે જેથી અંદગીના છેલ્લા દિવસો સુખ અને પરેપકારમાં વ્યતીત થઈ શકે.
શિષ્ય–અમારા સરખા પ્રવૃત્તીવાળા ગૃહસ્થથી બારે માસ ધર્મકરણું કેમ બની શકે ?
સૂર–મારે કહેવાને આશય એ છે કે રાત્રીએ આરામને માટે જેવી રીતે દિવસના પરિશ્રમની જરૂર છે, તેવી જ રીતે પ્રવૃત્તીવાળા ગૃહસ્થાએ એવી પ્રવૃત્તી સેવવી કે જેથી તેઓને ચોક્કસ સમય નિવૃત્તી કિંવા ધર્મકરણીને માટે મળી શકે. ચોમાસાના ચાર માસમાં ગૃહસ્થો અથવા ધંધાદારીઓની પ્રવૃત્તી કંઈક શાંત હોય છે. જેઓ આઠ માસ સખ્ત ચિંતા અને શ્રમમાં પસાર કરે છે તેઓ ચાતુર્માસના ચાર મહિના શાંતિ લેવાનું પસંદ કરે છે. આ ચાર મહિના ધર્મ “ધ્યાનને માટે ખાસ અનુકળ થઈ પડે એવી વ્યવસ્થા આપણા ઉપકારી આચાર્ય મહારાજાઓએ કરી છે. હવે જે આઠ મહીના આળસ કિવા પ્રમાદમાં ગાળ્યા હોય તે ચાતુર્માસમાં પણ પુરતી શાંતિ કે ધર્મ કરણને માટે અનુકૂળતા પ્રાપ્ત થાય નહીં. ચાતુર્માસની ઋતુ ધર્મ ધાનને માટે બહુ જ અનુકૂળ હોય છે. તે વખતે કોઈ એક સ્થળે મુનિ મહારાજાઓની જોગવાઈ પણ મળી શકે છે. પૃથ્વીમાં સર્વત્ર મનેહરતા અને નવપલ્લવતા વ્યાપી રહી હોય છે તેથી હદય
For Private And Personal
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
ર૦૮
વિવેક વિલાસ. અને મન ઉપર તેની ઘણી સુંદર અસર થાય છે. આ બધી અતકૂળતાએ સાર્થક થાય એટલા માટે ઉદ્યમશીલ ગૃહસ્થાએ આઠ મહીનાને ઉપયોગ નીતિમય–ન્યાયમય દ્રવ્યોપાર્જન અર્થે કરી લે.
શિષ્ય-ચાતુર્માસમાં પણ ધર્મ ધ્યાન ન બની શકે તે વૃદ્ધાવસ્થા ઉપર મુલતવી રાખ્યું હોય તે કેમ?
સૂર-વૃદ્ધાવસ્થા એ જો કે ધર્મ ધ્યાન કરવાની અવસ્થા જણાય છે, પરંતુ એ અવસ્થા પ્રાપ્ત થશે કે વચમાં જ કાળ આપણ શિરે ચડી બેસશે તેને નિર્ણય કેણ કરી શકે તેમ છે? જે. આ વૃદ્ધાવસ્થા ઉપર પોતાના આત્મકલ્યાણને મુલતવી રાખે છે તેઓ સંપૂર્ણ આત્મહિત સાધી શકતા નથી. વસ્તુત: તેને માટે કઈ અવસ્થાની રાહ જોઈ બેસી રહેવું એ નિર્બળતા છે. એવા ઘણું વૃદ્ધ પુરૂષને અનુભવ છે કે તેઓ પિતાની વૈવનાવસ્થાની ધારણા પ્રમાણે વૃદ્ધ વયમાં ધર્મ કાર્ય કરી શકતા નથી. અને છેલ્લી વયમાં તન–મનમાં જે શિથિલતા વ્યાપી જાય છે તેને ખ્યાલ કરતાં એ અનુભવ અક્ષરશ: સત્ય છે એમ કહી શકાય. વૃદ્ધ વય એ પરાધીનતામય અવસ્થા છે. નથી તે વખતે પિતાના મન ઉપર સંપૂર્ણ કાબુ રહી શકતો કે નથી યાત્રા કે ગુરૂ દર્શન માટે શારીરિક શ્રમ લઈ શકાતો. નરભવ પામવા છતાં જે ભવિષ્યનું જીવન ન સુધરે તે પછી અમૂલ્ય નરદેહ એળે ગયે એમ જ મનાય. મારે કહેવાને તાત્પર્ય એટલો જ છે કે બની શકે તો જીવન જ ધર્મમય–ની
For Private And Personal
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ.
૯
તિમય બનાવવું, તેમ નહીં તેા ખાર માસમાં ચાતુર્માસના ચાર માસ ધર્મદ્યોગ અર્થે વીતાવવા અને એટલું શુ ન અને તે વૃદ્ધષય થતાં અવશ્ય આત્મહિત સાધી લેવું. હું આગળ જ કહી ગયા છું કે આ છેલ્લી તક ભાગ્યયેાગે જ પ્રાપ્ત થાય છે અને પ્રાપ્ત થવા છતાં પણ તેના સદુપયોગ કરી લેવાની તક ત તે કોઈ વિરલ નરને જ મળી શકે છે. આ બધી બાબત એવી છે કે તેના નિણ ય સ મનુષ્યે પોતપોતાની ઇચ્છા-અનુકુળતા અને સંયોગા પ્રમાણે કરી લેવા જોઇએ. એમાં અમારા ઉપદેશ લગભગ નિશ્ર્ચક થઈ પડે એવા ભય રહે છે.
શિષ્ય—લની આખરે ધર્મ કૃત્ય કરવાની ખાસ સાવચેતી રાખીશ. પણ તેના સ્પષ્ટ નિર્દેશ થઇ જવા જોઇએ.
સૂર—એ સંબધી વિસ્તૃત ચર્ચા આપણે અન્ય કાઇ પ્રસંગે કરીશુ. હાલ તુરત તા એટલુ જ કહેવુ ખસ થશે કે કલાનાન મનુષ્યએ આ ભવમાં એવી કઈ વસ્તુ પ્રાપ્ત કરી લેવી કે જેથી મરણ પામ્યા પછી પણ પત્રિ જન્મનિશ્ચયથી મળી શકે, પોતાના વધમી ભાઇએની તથા નિમહારાજ એની એવી સેવા–સુ ુષા અને ભક્તિ-પૂજા કરવી કે જેથી આપણેા આત્મા પમ પ્રસન્નતા પામી શકે. વિવેકી પુ ષો પેાતાના વૃદ્ધ માતપિતાની સેવાચાકરી કરવાનું ભૂલતા નથી તેમ તેમને દ્રી યાત્રા વગેરે કરાવી સપુત તરીકેની કીર્ત્તિ મેળવવામાં પ્રમાદ
૧૪
For Private And Personal
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૦
વિવેક વિશ્વાસ
પણ કરતા નથી. આપણા કૂળમાં જે કઈ વૃદ્ધ અથવા અશક્ત હોય તેમને તેમની ઈચ્છા પ્રમાણે તીર્થયાત્રા વિગેરે કરાવવાં. પ્રતિવર્ષે ગુરૂ પાસે જઈ પિતાના પાપોનું પ્રાયશ્ચિત લેવું. કારણ કે તેમ કરવાથી આત્મા શુદ્ધ નિમેળ અને અરિસા જે ઉજવળ બની શકે છે. વર્ષના અંતે એવું પ્રાયશ્ચિત દરેક સજીને અવશ્યમેવ કરવું જોઈએ. એથી પાપપુજને નાશ થઈ જાય છે અને આત્મા પિતાના સદ્દગુણવડે પ્રકાશી નીકળે છે. “જન્મેલા મનુષ્યને
અવય મરવું છે જ” એમ સૂચવવા અમેટા માણસેએ પિતાના પિતા-માતાના વિરેને સંવસરિક દિવસ પણ પૂજા પ્રભાવના તથા સ્વામીવાત્સલ્ય આદિ કાર્યો દ્વારા ઉજવે કિએ. દુકામાં પ્રતિવો કરવાનાં કાર્યોને આટલો ખ્યાલ આપી શકાય. બાકી તે પાપ-પુણ્ય અને તેના ફાફળને માટે તે એક આખે દિવસ ચર્ચા કરીશું, ત્યારેજ કિંચિત્ સ્પષ્ટતા થશે.
શિષ્ય– દરેક શ્રાવકે દેશ-કાળ પ્રમાણે વર્તવું એ ઉપદેશ ઠામ ઠામ કરવામાં આવ્યા છે, પરંતુ કેવા દેશમાં શ્રાવકે રહેવું જોઈએ તેને સ્પષ્ટ ખ્યાલ આવી શક્તિ નથી.
સરિ–ત્યારે આજે આપણે એજ વિષય સંબંધી વાર્તાલાપની શરૂઆત કરીએ. જે દેશમાં નિરુપદ્રવપણે પિતાને ધર્મ પામી શકાતે હોય, જે દેશની આસપાસ સંરક્ષણાર્થ સારે કીલો આવેલ હોય, જે દેશમાં વેપાર-ઉદ્યોગ સારી રીતે ચાલી શકતાં હોય, અને જે દેશમાં પાણી–અન્ન–બળતણ વિગેરેને
For Private And Personal
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ
ર ગૃહસ્થચિત જોગવાઈ મળી શકતી હોય તે દેશમાં મનુષ્યો વાસ કરે તે તેઓ એકંદરે બહુ સુખ લેગવી શકે, એ નિઃસંદેહ છે.
શિષ્ય–દેશમાં વસતાં શું માત્ર એટલી વાતનો વિચાર કરે !
સૂરિ–નહીં. તે ઉપરાંત બીજી ઘણી બાબતે છે કે તેને વિચાર ડાહ્યા મનુષે પોતાની મેળેજ કરી લે છે. દાખલા તરીકે જયાં ગુણ લોકો વસતા હોય, સત્યને અને ગુણને આદર
તે હે, જયાં પવિત્રતા અને પ્રતિષ્ઠાને આંચ અવે એ ભય ન હેય, જ્ઞાન કિંવા સાધુ-સમાગમને લાભ મળવાની સગવડ હોય એવા સંગે બુદ્ધિમાન મનુષ્યએ શેાધી કહાડવા જોઈએ, કઈ ચક્કસ દેશમાં વસતા પહેલાં દેશની સીમા, દેશના રાજાની રીતભાત, પિતાની જ્ઞાતી અને સ્વધર્મીઓની સંખ્યા તેમજ મિત્ર અને શત્રુઓનું સ્વરૂપ બરાબર તપાસી લેવું. જયાં રજા છેક બાળક અવસ્થામાં હોય, કિંવા મૂર્ખ હોય; જ્યાં એક કસ્તા અધિક રાજાઓનું શાસન ચાલતું હોય અથવા તે સીયારાજ્ય જેવું હોય તે દેશમાં વસવું નહીં.
શિષ્ય–પિતાના આવાસના–વસવાના સ્થાનક્ના અને સમગ્ર દેશના કલ્યાણને અર્થે નિમિત્ત જેવાં એમ મેં પૂછે સાંભળ્યું હતું. પ્રથમના સમયમાં એવા નિમિત્તીઆઓ મળી આવતાં અને તેઓ જે વાત પ્રકટ કરતા તે પ્રાય: સેળે સેલ આના ખરી કરતી, એ નિમિત્ત શાસ્ત્રને શું છેક લેપ થઈ
હશે?
For Private And Personal
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સર
વિવેક વિલાસ.
સુરનિમિત્તક્રમની કેટલીક ખાસ વાત હજી પણ પ્રચલિત હોય એમ જોવામાં આવે છે. બુદ્ધિશાળી કિવા અનુભવી પુરૂષા ચાક્કસ ચિન્હોની ખારીક પરીક્ષા કરી દેશ કે ગામનું કલ્યાણુ કિવા અકલ્યાણુ અગાઉથીજ ભાખી દે છે. પરંતુ એટલું યાદ રાખવુ જોઇએ કે એવા નિર્ણય ગાંધવા એ ઊતાવળીયા કિવા અપદશી મનુષ્યાનુ નામ નથી. તેમાં સૂક્ષ્મ તર્ક અને વિવેચનાની તેમજ સયત મનેાભાવની બહુજ જરૂર પડેછે. પ્રત્યેક ચિન્હનુ યથ: ૧૫ લક્ષમાં ભાવી જાય તેા તે ચિન્હ ઉપરથી પરિણામ શું આવશે તે સહેલાઈથી કહી શકાય.
શિષ્ય—રાષ્ટ્રને શિરે કાઇપણ પ્રકારના ઉપદ્રવ આવી પડવાના હાય અથવા તા શહેરમાં કંઇ ઉત્પાત થવાના હાય તા ને કેવા ચિન્હા ઉપરથી પારખી શકાય ?
સૂરિ—પરંતુ તે પહેલાં ઉત્પાત કેને કંડેવાય તે સ્પષ્ટ કરવુ જોઇએ. જે વસ્તુ હંમેશા પોતાના સ્વરૂપમાં રહેતી હોય તેમાં અકસ્માત ક્રૂર થઈ જાય તેને ઉત્પાત કહેવામાં આવે છે. આવા ઉત્પાતા એક નહીં પણ અનેક પ્રકારના હોય છે. ઉત્પાતના પરિણામે દુર્ભિક્ષ, રાજ્યનાશ, પ્રજાનાશ થા દેશની ખર
બાદી થાય.
શિષ્ય—હવે રાષ્ટ્રને વિષે ઉપદ્રવ થવાના હૈ:ચ, નગરના નાશ થવાના હોય, મહા સંગ્રામ થવાના હોય અથવા દેશ ભગ
For Private And Personal
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
મ
થવાના હાય તા તે કેવા નિમિત્તો ઉપરથી જણાય તે અનુક્રમે જણાવવાની કૃપા કરશેા.
સૂર-જ્યાં ચિત્રામણની અથવા મદિરમાંની પ્રતિએના સ્વરૂપમાં કઇ ફેરફાર થઈ જાય, અથવા તે એ સ્વરૂપમાં કઇ વિચિત્રતા દાખલ થઇ જાય તથા મંદીરની ખ્ત ઉપર ચઢ તી દેખાય તે ત્યાં રાષ્ટ્ર વિગેને કોઇ ચે!ક્કસ પ્રકારના ઉપદ્રવ સહન કરવા પડે. બોજી જ્યાં જળચર જીવા ભૂમિ ઉપર અને ભૂચર જીવા જળમાં ચાલતા જોવામાં આવે. નગરના જીવા જંગલમાં સ્વાભાવિક રીતે હરતા-ફરતા દેંગાર થાય, શિયાળીયાં અને કાગડાએ.ના કાલાહલથી દિશાએ શબ્દાય માન ઇ રડે, એવી જાતના વિશ્વક્ષણુ-વિચિત્ર ક્રમ થાય તે નગ રના નજીકના ભવિષ્યમાં નાશ થાય એવુ નિમિત્ત શાનું કથન છે. વળી છત્ર, કેટ, સેન! વિગેરેમાંથી કાઇને અગ્નિના ઉપદ્રવ થાય તે રાજાને શિરે કેાઇ અક્ત આવી પડે. હથીયારો મળતા દેખ ય અથવા હથોપારા પડ્યા પડ્યા મ્યાનમાંથી અડાર નીકળી જાય તે સમજવું કે થે!ડા જ વખતમાં યુધ્ધ સગ્રામ થવા જોઈએ. દેશભ’ગનું લક્ષણ તો ખડુજ સ્પષ્ટ છે. અર્થાત્ મનુષ્યેામાં જ્યારે અન્યાય, દુરાચાર, પરપીડન અને પાખડીપણ અતિશય માત્રામાં વૃદ્ધિ પામે ત્યારે એ દેશમાં મહા અન મારી ઉત્પાત થાય એમાં કઇ શક નથી. ધર્મ–સદાચાર અને ન્યાય—અહિંસા ઉપરજ પ્રશ્નની સ્થિતિના પાયા નંખા
For Private And Personal
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૪
વિવેક વિલાસ. યેલો છે. એ પાયામાં સડે દાખલ થતાં પ્રજા ધીમે ધીમે વિનાશ તરફ પગલાં ભરે એ સર્વ ડાહ્યા પુરૂષને એક મત છે.
–વષકાળમાં જે ઈન્દ્રધનુષ્ય દેખાય છે તે પરથી કઈ અનુમાન નીકળી શકે ખરું?
સરિ–જે એ ઈન્દ્રધનુષ્ય દિવસે સૂર્યની સન્મુખ દેખાય તે તેમાં કંઈ દેવું નથી. કારણકે તેમ બનવું એ સ્વાભાવિક છે. પરંતુ એજ પ્રકારની સ્થિતિ જો રાત્રીએ દેખાય છે તે અશુભ સમજવું. એમાં પણ બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય તથા શુદ્રને માટે ભિન્નભિન્ન રંગેનું કથન કરવામાં આવ્યું છે. અર્થાત્ રાત્રીના ભાગમાં એ ઈન્દ્રધનુષ જે સફેદ દેખાય તે બ્રાહ્મણને, રાતું
ખાય તે ક્ષત્રીયને, પીળું દેખાય તે વૈશ્યને તથા કાળું દેખાય તે શુદ્રને નાશકારક થઈ પડે.
શિષ્ય–જેમ ઈન્દ્રધનુષના સંબંધમાં તેમ વનપતાના વિયમાં પણ કંઈ વેચિ જોવામાં આવે છે? ' સૂરિ–જે વૃક્ષને અકાળે કુલ તથા ફળ અાવે તે રાજકંતિને સમય નજીક આવી પહેચેલે સમજ. અહીં એક સામાન્ય નિયમ લક્ષમાં રાખવાનું છેઉક્ત દુર નિમિત્તે જે અલ્પ પ્રમાણમાં હોય તે ઉપદ્રવ અપ પ્રમાણમાંજ સંભવે, અને જે પ્રચુર પ્રમાણમાં હોય તે ઉપદ્રવ પણ પ્રચુર માત્રામાં દેખાવ દ ધનુષના રાતા પીળા રંગે ઉપરથી વિવિધ કોમનાં ઉપદ્ર કળી શકાય છે, તેવી જ રીતે વનના વિચિત્રતાવાળા ફળ, ફુલો ઉપરથી પણ વિવિધ વર્ણના કોકળી શકાય છે. દાખલા
For Private And Personal
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ તરીકે જે પીપળે અકાળે ફુલ-ફળ પામે છે તે બ્રાહણને માટે ભયકારક ગણાય, ઉંબરાના વિષયમાં જે તેમ બને તે તે સત્રીને માટે અનિષ્ટ ગણાય, વડલાના સંબંધમાં જે એમ થાય તે તે વૈશ્યને માટે કષ્ટદાયક ગણાય અને જે પીંપરાણ માં એવી વિલક્ષણતા દેખાય તે શુદ્રને માટે ભયંકર ગણાય.
શિષ્ય–દેશમાં દુકાળ પડવાને હોય તે તેનું અશ સૂચન કેવી રીતે થાય? - સરિ–એવું સૂચન અનેકનિમિત્તો દ્વારા મળી શકે છે. નક્ષત્ર મંડળની ગતિવિધિ પણ તેમાં અગત્યનો ભાગ ભજવે છે. નક્ષત્ર સંબંધી સ્પષ્ટીકરણ કરતી વેળા હું એ વાત વિસ્તારથી જણાવીશ. પશુ-પક્ષી અને વ સ્પતીના આશ્ચર્યજનક ફેરફાર ઉપરથી પણ એવી આગાહી મળી શકે છે. ઉદાહરણ જે વૃક્ષ ઉપર બીજું વૃક્ષ ઉગે, એક પત્ર ઉપર બીજુ પત્ર પિષણ પામતું જિવામાં આવે, ફળ ઉપર ફળ અને કુલ ઉપર કુલ ઉગેલું દેખા૫ તે જગતમાં મહોટે ભયંકર દુકાળ પડે એમ મનાય છે તે જ પ્રમાણે જે સમયે ગધેડું ભુંકતું હોય તે સમયે ગધેડાની સાથે જ જે કેઇ બીજે નખવાળે જીવ મુંકવા લાગી જાય તે તે દુષ્કાળની ભવિષ્યવાણી ભાખે છે એમ સમજવુ એક જતિના જી અન્ય જાતિના છ સાથે ભાષણ કે મૈથુન કસ્તાં નથી, છતાં જે તે પ્રસંગ પ્રત્યક્ષ દેખાય તે તેને અનિષ્ટ ભાવીની સાબીતી માની લેવી જોઈએ. અન્ય જાતિના જીથી ભિન્ન જાતિના છાને વિષે સંતતી થાય અને ગધેડી વીઆતી દેખાય
વિમા માટે
-
-
-
-
-
-
-
-
-
-
તે હોય તે જ હતા
For Private And Personal
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૧૬
વિવેકવિલાસ. તે પણ મહાભયંકર ગણાય છે. વળી બીલાડ, સર્પ અને માછલી
એ ત્રણ જ સિવાયના શેષ પોતાની જાતીના જીનું - માંસ ભક્ષણ કરતા નથી. છતાં જે ઉક્ત ત્રણ સિવાયના બીજા
છ પિતાની જાતિના છાનું માંસ ભક્ષણ કરતા દેખાય કિવા કાગડા જેવા જ પિતાનું ભણ્ય સંતાડતા દ્રષ્ટિગોચર થાય તે તેથી ધાન્યનો નાશ થાય એમ સમજી લેવું.
શિષ્ય–દેશને શીરે કઈ પ્રકારને મહાભય આવી પડી વાનો હોય ત્યારે પશુ-પક્ષીઓ અને અન્ય વસ્તુઓમાં કે ફેરફાર થાય? . સરિ-એ રાત્રિ સર્વ જગેએ ગાયને શબ્દ સંભળાય,
જ્યાં ત્યાં કલડ થાય, દેડકાને શીખ ઉત્પન્ન થએલી દેખાય, સફેદ કાગડા,શ્વાન, અને ગધાદિ પ્રાણુઓ અમ તેમ ભમ્યા કરે તે દેશને નાશ થાય છે પૂજવા યુગ પુષિ પૂજા ન પામતાં હલકા પુરૂષે પૂજા પામવા લાગે, હાથણીના ગંડસ્થળમાંથી મઢ ગરવા લાગે, શિયાળીયું દિવસે શબ્દ કરતું લાગે અને રાવીને વિષે તીતર પક્ષી બેલવા લાગે તે જગતમાં કોઈ પણ એક પ્રકારને મહા ભય આવવાનું છે એમ ધારી લેવું.
શિષ્ય–ઉત્પાતનું ફળ કયારે અને મુખ્યત્વે કોને સહન કરવું પડે?
સરિ–ઉત્પાતનું ફળ સામાન્યતઃ રાજાના અંતઃપુરમાં, નગરની સેનામાં, ભંડાર ખાનામાં, અશ્વશાળા કે હસ્તિશાળામાં, રાજાના ગુરૂએમાં, રાજામાં, રાજપુગમાં તેમજ પ્રધાન આદિ
For Private And Personal
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ. મુખ્ય સ્થાનેમાં ઉત્પન્ન થાય છે. ઉત્પાતનું ફળ ક્યારે મળે એ પ્રશ્નના સંબંધમાં જણાવવાનું કે કાંતે એક-બે માસમાં, એક વર્ષમાં કિંવા પ્રસંગે છ મહિનામાં કે પખવાડીઆમાં પણ ફેબને આભાસ પ્રકટ થાય. જો તેમ ન બને તે એ ઉત્પાન વ્યર્થ ગયે જાણ અને અનિષ્ટ ખરૂં પડે તે તેની શક્તિ માટે પૂજા પ્રભાવના જેવા ધર્મકુ કરી તેની શંતિ કરાવવી એ જ ઉચિત છે.
શિગ્ય–શુકન શાસ, તિષ શા તથા અન્ય અન્ય શાપોના કથન વિ દ્ધ દેશમાં ઉપદ્રવ થતો જોવામાં આવે છે તેનું શું કારણ?
સ ર–એ દેશની માઠી અવસ્થા જ સૂચવે છે. ભાવી ઉપર કોઈને અધિકાર ચાલતું નથી એ વાત તો તમે વાર સાંભળી હશે. મનુષ્યનાં ભાગ્યેજ જો બુરાં હોય તો શુકનશa -નિમિત્તશાની અનુકૂળતા પણ કંઇ કામ આવતી નથી. તેવીજ રીતે જે દેશના ભાગ્ય પરવાર્યા હોય તે નિમિત્ત, શુકન, દેવીદેવતા કે તિ, મંત્ર વિગેરે પણ કંઈ ફળ આપતા નથી. આમ થાય છે ત્યારેજ ભ વી કેટલું પ્રબળ હોય છે, તેને ખ્યાલ બાળજી કરી શકે છે તે છતાં એટલું તે ચક્કસ જેવું જ લાગે છે કે દેશને નાશ થવાને હોય તે પહેલાં ઘણા ઉપદ્રવ અને અશુભે વિવિધ રૂપે દેખાવ દે છે. દુનું જોર દેશમાં વધી પડે છે. અનીતિ અને અનાચારનું રાજ્ય ફેલાતું જાય છે. એક દેવતા અન્ય દેવતાનું સ્થાન પડાવી લે છે. આવા અણીના સ
For Private And Personal
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સર
ભગ પાડવામાં આ
પર્વ ભાદ્રપદા
વિવેક વિલાસ. મયે મનુષ્ય પિતાના શીલ અને ધર્મને વળગી રહેવું જોઈએ. એ સિવાય બીજું કંઈ કહેવું પ્રાય: નિરર્થક થઈ પડશે.
શિષ્ય–આપે અગાઉ નક્ષત્ર સંબંધી વિચાર ચલાજવાનું કહ્યું હતું તે સ્મરણમાં હશે!
સૂર-હવે આપણે એ જ વિષય ઉપર આવીએ છીએ નક્ષત્ર મંડળના ચાર ભાગ પાડવામાં આવ્યા છે. (૧) વિશાખા, (૨) ભરણી, (૩) પુષ્ય, () પૂર્વી શુની, (પ) પૂર્વા ભાદ્રપદા (૬) મવા અને (૭) કુત્તિ, આ સાત નક્ષત્ર અગ્નિ મંડળના નામથી ઓળખાય છે. (૧) ચિટા, (૨) હસ્ત, (૩) અશ્વિની, (૪) સ્વાતિ, (૫) મુનશી , (૬) પુનર્વસુ અને (૭) ઉત્તરા ફાગુનીએ સાત નક્ષત્ર વાયુમંડળના નામથી ઓળખાય છે. (૧) પૂવાષાઢા (૨) ઉત્તરા ભાદ્રપદા () અવેવા (૪) અદ્ધ, (૫) મૂળ, (૬) રેવડી (૭) અને શત તારકા એ સાત નક્ષત્ર વણ મંડળના નામથી ઓળખાય છે. (૧) અનુરાધા, (૨) અભિજન (૩) જા , (૪) ઉત્તરાષાઢા, () ધનિહા, (૬) રોહિણી અને (૭) શ્રવણ એ સાત નક્ષત્ર મહેંદ્રમંડળ એવા નામથી પરિચિત છે.
શિગ્ય–ઉત્પાતની સાથે એ મંડળને શું સંબંધ?
સર–ઉપાસની વ્યાખ્યા હું ધારું છું કે તમને એકવાર કહી ચુક્યો છું. ધરતીકંપ, ધૂળની વૃષ્ટિ, દિશાઓમાં દાહ, અકાળે વરસાદ એ બધા અણચિંતવ્યા બનાવેને ઉત્પાતના નામથી સંબોધવામાં આવે છે. હવે જો ઉત્પાત વિવિધ મંડળમાં હોય તે તેનું ફળ પણ વિવિધ પ્રકારે અનુભવાય છે. જેમકે
For Private And Personal
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ,
ઉત્પાત અગ્નિમંડળમાં હોય તે અગ્નિને ઉપદ્રવ થાય અને વાયુ મંડળમાં હોય તે વાયુને ઉપદ્રવ થાય, વન અથવા મકમહળના ઉત્પાત શુભકારી લેખાય છે. માટે તેવા ઉત્પાત થયા હોય તે તે સર્વનું ફળ શુભ જ આવે. વળી મંડળના આધારે કઈ દિશા ખાસ કરીને ઉત્પાતની પીડા પામશે, તેને પણ નિરધાર થઈ શકે છે. અગ્નિમંડળમાં ઉત્પાત થાય તે દક્ષીણ દિશા પીવય. વાયુ મંડળમાં થાય તે ઉત્તર દિશા પીડાય, વ ણ મંડળમાં થાય તે પશ્ચિમ દિશા પીડાય, અને મદ્રમંડળમાં સ્થાન તે પૂર્વ દિશા પીડાય, એ ક્રમ છે. નક્ષત્ર મંડળની સાથે ઉત્પાતને સંબંધ હવે કિંચિત્ અંશે ષ્ટ થયે હશે. - શિષ્ય-ઉત્પાત તે ઘણા પ્રકારના હોય છે
–અતિવૃષ્ટિ જેમ ઉત્પાતમાં ગણાય તેવીજ રીતે અનાવૃષ્ટિ એટલે વરસાદની છેક ગેરહાજરી એ પણ ઉપદ્રવમાં જ ગણાય. તીડ–ઉંદરને ઉપદ્રવ એ પણ ઉપદ્રવમાં જ ગણાય. દેશ ઉપર અન્ય રાજાનું સૈન્ય ચડી આવે અથવા તે રાજ્યના પિતાના સૈન્યમાં જ અંતરકલહ જાગે એ સર્વ ઉત્પાત જ ગબાય. આ સઘળા ઉત્પાતેની ગણતરી કરવા જઈએ તે વખત બ૦ નીકળી જાય અને આ ણી ચ અપૂર્ણ રહી જાય એટલા માટે ટુંકમાં ઉત્પાતને ખ્યાલ આપી દે મેં આવશ્યક મા.
શિષ્ય–વિશ સ્પષ્ટીકરણ અથે જ મારો એ પ્રશ્ન હસ્તે. આપે મંડળ સંબંધી જે ઉપદ્રવ જણાવ્યા તેનું ફળ ક્યારે મળે?
For Private And Personal
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૨૦
વિવેક વિલાસ. રિ–અગ્નિમંડળનું ફળ આઠ મહીને, વરૂણ મંડ |ળના ઉત્પાતનું ફળ એક મહીને, મહેંદ્ર મંડળના ઉત્પતિનું ફળ સાત રત્રીઓ અને વાયુ મંડળનું ફળ બે માસે પ્રાયઃ પ્રકટ થાય.
શિષ્ય–દેશમાં મેંઘવારી-સુંઘવારી કે અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ કે સુકાળ-દુકાળ પડવાના હોય તે કેવી રીતે જાણ શકાય?
સુ–પુનમના દિવસે જે ઠરાવેલું નક્ષત્ર આવે છે તે મહિનાનું નક્ષત્ર ગણાય છે એ વાત તે તમે જાણતા જ હશે. દાખલા તરીકે ચૈત્રી પુનમને દિવસે ચિત્રા નક્ષરાજ આવે છે. હવે જે માસના નક્ષત્રથી પૂર્ણિમા ઓછી હેય તે વસ્તુ એ.ના ભાવ ઘટે, સરખી હોય તે ભાવ પણ સરખા રહે અને અધિક હોય તે ભાવ પણ ઉછાળો મારે એ સામાન્ય નિયમ છે. એક મહિનામાં પાંચ રવિવાર આવે તે પણ અશુભ ગણાય છે. અમાવાસ્યાના દિવસે જે રવિવાર હોય તો મેંઘવારી થાય એમ સમજવું. વળી ક સંક્રાનિત-(દક્ષિણાયન ) અને મકરસંક્રાન્તિ(ઉત્તરાયણ) રવિવારે, શનિવારે અથવા મંગળવારે થય તે મેંઘવારી, અતિવૃષ્ટિ, દુકાળ તથા યુદ્ધ પણ અનિવાર્ય જેવાજ થઈ પડે. તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુલ, અને મીન એ છ સંક્રાન્તિ પોતપોતાની તિથિથી ચલિત થાય તે દુકાલ આદિથી સર્વ જગતને પીડા થાય એવું
તિર્વિદ્યા વિશારદેનું માનવું છે.
For Private And Personal
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૨૧
સૂર શિષ્ય સંવાદ શિષ્ય –અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિના સંબંધમાં શું નિયમ છે?
સરિ–કુંભ અને મીન સંક્રાન્તિની વચ્ચે રોહિણી નક્ષત્ર આવે છે. તે જો આઠમને દિવસે આવે તે અર, નવમ દિવસે આવે તે મધ્યમ અને દશમને દિવસે આવે તે અધિક વૃષ્ટિ થાય એ યાદ રાખવું. કેટલાક લેકે શકને ગણગણે કરી તેમાં બે ઉમેરી જે સંખ્યા અને તેને ચારથી ભંગી નાખે છે. આમ ભાગ પાડતા જે છેલે સમ સંખ્યા બાકી રહે તે અલ્પ વૃષ્ટિ થાય અને વિષમ સંખ્યા બાકી રહે તે ઘણી વૃદ્ધિ થાય એમ કરે છે.
અપાઢવદિ દશમને દિવસે રોહિણી નક્ષત્રણેય તે સુકાળ થાય, અગીયારસના દિવસે હેાય તે મધ્યમ વૃષ્ટિ થાય અને બારસને દિવસે હોય તે દુકાળ પડે. સૂર્ય જે રાશીએ હોય તે રાશીથી આગળ મગંળ હોય તે તે વૃદ્ધિનેહરકત કરનાર ગણાય છે. મંમળ વિગેરે ગ્રહ સૂર્યની રાશીના દક્ષિણ ભાગે અને ચંદ્ર ઉ. ત્તર ભાગે હોય તે તેથી વૃષ્ટિનો નાશ થાય છે. દેવી, રેણિી , પુષ્ય, મઘા, ઉત્તર અને પુનર્વસુ એ નક્ષત્રોને વિષે મંગળ હોય તે જગતમાં અ૫ વૃષ્ટિ થાય. જે માસમાં ચિત્રા, સ્ત્રી અને વિશાખા એ નક્ષત્રે મ ન થાય તે ગર્ગ મુનિના કદનાનુસાર તે માસનાં વાદળ એને પણ વિનાના જ સમજી લેવા. વાડવ મુનિના અભિપ્રાય પ્રમાણે સૂર્યની કર્ક રાશીએ સંક્રાન્તિ
For Private And Personal
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૨૨
વિવેક વિલાસ.
થાય, તે દિવસે અલેષા નક્ષત્ર હોય તે બે વૃષ્ટિ થાય. વળી એમ પણ કહેવામાં આવે છે કે આષાઢ શુદિ પ્રતિપદાને દિવસે પુર નર્વસુ નક્ષત્રને જેટલે ભાગ હોય તેટલીજ ચોમાસામાં વૃદ્ધિ થાય. . શિષ્ય-દેશમાં કોઈપણ પ્રકારની મહામારી, દુઃખ, વ્યાધિ કે દુકાળ આદિ પડવાનાં હોય તે તે નક્ષત્ર ઉપરથી કેવી રીતે જાણી શકાય? - સરિ-મકર, કર્ક, મેષ, વૃષભ અને મીન એ પાંચે રાશીમાં સૂર્ય રાસાએ ડાબે પગે અને બાકીની સાત રાશીઓમાં જમણે પગે ચાલે છે હવે જે રાત્રીએ અને દિવસે કહેલો સંક્રાન્તિ કાળ પિતપોતાની રાશીમાં હોય તે તે સ્વાસ્થ કરનારે ગણાય અને તેથી વિપરીત હોય તે તેનું ફળ રેગ-શેકમાં જ આવે એમ કહી શકાય. આદ્ર નક્ષત્રના છેલ્લા પાયામાં અથવા સ્વિાતિ નક્ષત્રમાં રાહુ છતાં જો ચંદ્રમા રહિણી શકટનો ભેદ કરે (અકાશમાં ગાડા સરખા આકારના તારાઓ ફાગણ માસમાં સૂર્યાસ્ત સમે પશ્ચિમ દિશામાં દેખાય છે તેને રેહિણી શકેટ કહે છે) તે તેથી દુભિસ-દુકાળ પડે. જે મંગળ ની ગુરૂ અને ગુરૂ નીચે શની હોય તે મુસલ નામે વેગ થાય છે. તે જગતમાં મહા અનર્થકર ગણાય છે. વળી ક્યાંસુધી શની મીન રાશીમાં હોય, ગુરૂ કર્ક રાશીમાં હોય અને મંગલ તુલા રાશિમાં હોય
ત્યાં સુધી જગતમાં ઉપરા ઉપરી કષ્ટ પડયા કરે એમ સાધારણ રીતે મનાય છે. જે શનિ, રાહુ, મંગળ અને સૂર્ય એ ચાર ગ્રહ પાંચમે અને બીજે સ્થાને પોતે આવે અથવા તેમની દ્રષ્ટિ એ સ્થાને પર આવે તે ઉપર કહેલા ચાર ગ્રહોમાં એકેક ગ્રહ પણ દેશમાં
For Private And Personal
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૨૩ મહટે ખળભળાટ મચાવી દે. વળી શુક્ર, શની, મંગળ અને ગુરૂ એમાં કઈ પણ ગ્રહ જે ચંદ્રમાના મંડળને ભેદે તે કરે સુભટો -લડવૈયાએ સંગ્રામમાં દેહ આપે અને તેથી સગ્રામભૂમિ કરેડે ભુત-પ્રેતેને માનવબલિદાન સમપી સંતુષ્ટ કરે. શિખ્ય–બીજા કંઇ એવા સામાન્ય નિયમો છે ખરા?
રિ–દીવાળીના દિવસે જે વાર આવે તે ઉપર પણ કેટલાક મદાર બાંધવામાં આવે છે. દાખલા તરીકે તે દિવસે મંગળવાર હોય તે અગ્નિને ઉપદ્રવ થાય એમ મનાય છે અને સંક્રાતિ સમીપમાં આવેલી હોય તે શુભ કાર્ય કરવાનું લેકે મુલતવી રાખે છે. જ્યેષ્ઠ વદિ અમાવાસ્યાના દિવસે કેટલાક સૂર્યના આથમવાનું સ્થાનક ચિન્હ વડે નિશ્ચિત કરી રાખે છે અને તે પછી શુદિ બીજને દિવસે ચંદ્રમાની અસ્તક્રિયાની પરીક્ષા કરે છે. એમાં એવો નિયમ છે કે જે બીજનો ચંદ્રમાં સૂર્યથી ઉત્તરમાં અમે તે તેનું ફળ શુભ આવે. અષાઢ શુદિ પ્રતિપદાને દિવસે પુનર્વસુ નક્ષત્રના જેટલો ભાગ હોય તેટલી ચેડમાસામાં વૃદ્ધિ થાય એવી માન્યતા છે.
શિષ્ય--ગૃહસ્થને ગૃહ વિના ચાલતું નથી, એક ગૃહસ્થ પિતે ગમે તે નિયમપરાયણ અને સાત્વિક વૃત્તિવાળા હોય તે પણ જે તેનું ગૃહ અનિષ્ટ સંયે ગાવાળું અથવા દુષવાળું હોય તે તે સંપૂર્ણ સુખ-સ્વારથ્ય કે શાંતિ મેળવી શકતું નથી. મતલબ કે ગૃહસ્થનાં સુખ–દુ:ખ અને શેક–રેગનો આધાર જેવી રીતે તેના પોતાના આચાર-વિચાર ઉપર રહેલો છે તેવી જ
For Private And Personal
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
२२४
વિક વિલાસ, રિતે ઘરની બાંધણી અને પસંદગી ઉપર પણ રહે છે. વસ્તુ સ્થિતિ આ પ્રકારની હોવાથી હું આપની પાસેથી આજે ગૃહવિદ્યા સંબંધી કેટલાક સૂત્રે જાણવા માગું છું.
સૂર—તમારી માગણીને માન આપી આજે ગૃહ સંબંધીજ વાર્તાલાપ કરીશું. આપણા પ્રાધિન સાહિત્ય ભંડારમાં એ વિયના પુષ્કળ ગ્રંથો મળી આવે છે. એક કાળે આપણા દેશમાં એ વિદ્યાને અથવા એ વિદ્યાના જાણનાર ૫ ને અસાધારણ માન મળતું હતું. મકાન રાજાઓ અને શ્રીમંતો એ વિદ્યાને ઉત્તેજન આપી અપ્રતિમ મંદિર, દેવાલ અને ધર્મશાળાએ વાર કરાવતા હતા, તેના કેટલાક નમુનાઓ આજે પણ આપણે જોઈ શકીએ છીએ. વર્તમાન કાળના પરમ પારેખ ગત ગણતા કારીગરે પણ એવાં સ્થાને નડાળી અશ્ચાં મુગ્ધ થઈ જાય છે. આ રીતે ભૂતકાળના માહાસ્યની સ્તુતિ કરી હવે આપણે વિય પ્રવેશ કરીએ.
શિગ્ય—પહેલે સવાલ તે અમને ગૃહસ્થોને એ ઉદર ભવે છે કે નવું ઘર બંધાવવું હોય તે ક મહિનો પસંદ કરે ' સૂર-વૈશાક, શ્રાવણ, માગશર અને ફાગણ એ ચાર માસમાં નવું ઘર બંધ.વવું, બીજા મહિનાઓમાં તેમ કરવું હિતાવહ નથી, જે કે વરાહમિહિરના મત પ્રમાણે તે પણ માસમાં પણ નવું ઘર કરાવી શકાય. પૂર્વાચાર્યોએ ચેકસ મહિને નને ફળફળા પણ બતાવ્યા છે, જેમ કે ત્ર માસમાં નવું ઘર બાંધે તે શાક થાય, શાકમાં બધે તે ધાન્યવૃદ્ધિ થાય, જેઠમાં
For Private And Personal
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૨૨૫
બાંધે તે મરણ થાય, અષાઢમાં બાંધે તે પશુઓનો નાશ થાય, શ્રાવણમાં બધે તે ધનની વૃદ્ધિ થાય, ભાદરવમાં બંધે તે વિનાશ થાય, આમાં બાંધે તે કલેશ-કંકાસ થાય, કાર્તિકમાં બાંધે તો સેવકને નાશ થાય, માગશરમાં બધે તો ધનની વૃદ્ધિ થાય, પષમાં બાંધે તો સ્ત્રીની પ્રાપ્તિ થાય, માહમાં બાંધે તે અગ્નિને ભય નડે, અને ફાગણમાં બાંધે તે લક્ષ્મીની વૃદ્ધિ થાય, એવી રીતે વાસ્તુ શાસ્ત્રના અનુભવી આચાર્યોએ માર્ગ કમ દાખવ્યું છે, તે ગૃહસ્થોએ લક્ષમાં રાખવું જોઈએ. શિષ્ય-ઘરનું મુખ કઈ દિશામાં હોવું જોઈએ?
સૂર-કર્ક, સિંહ, મકર અને કુંભ એ ચારે રાશીમાંની ગમે તે એક રાશીને વિષે સૂર્ય હોય ત્યારે પૂર્વ અથવા પશ્ચિમ દિશા સંમુખ ઘર કરવું, મેષ, વૃષભ, તુલા અને વૃશ્ચિક એ ચારમાંની કોઈપણ રાશીને વિષે સૂર્ય હોય ત્યારે ઉત્તર અથવા દક્ષિણ દિશા સંમુખ ઘર કરવું, મિથુન, કન્યા, ધન અને મીન એ ચારમાની કેઈપણ રાશીને વિષે સૂર્ય હોય ત્યારે નવું ઘર ન કરાવવું એવા કેટલાક ગ્રંથકારોનો અભિપ્રાય છે.
શિષ્ય-ઘરની પહેલી આંકણી કયા નક્ષત્રમાં થઈ જવી જોઈએ?
રિ-૫૫, હસ્ત, સ્વાતિ, વિશાખા, જયેષ્ઠા, શતતારકા, રોહિણી, ઉત્તરા, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદા, મૃગ, ચિત્રા, અનુરાધા, રેવતી એટલા નક્ષેત્રમાંનું કોઈપણ નક્ષત્ર હોય ત્યારે
૧૫
For Private And Personal
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
ક
સરિ શિષ્ય સવાદ.
ઘરનું' પ્રથમ સૂત્ર અથવા પહેલી આંકણી કરાવી લેવી એવા વિ ઢાનાના મત છે.
શિષ્ય એક દરે કયું ગૃહ શુભ ગણાય ? સૂરિ—જ્યાં યાગ, નક્ષત્ર તથા તારા એ ત્રણે સારાં, લગ્નાંશ સ્થિર અને વ્યય કરતાં આય અધિક હોય તથા દ્વિોઁદશ ખીઆખારૂ, ત્રિ ત્રિકાણુ ત્રણ-પાંચ અથવા ત્રણ નવ અને ષટ્ કાષ્ટક (છ–આઠ ) એ ત્રણ માઠા યાગ ન હોય તે ઘર શુભ જાવુ. વળી આય જેટલા અથવા આયથી અધિક વ્યયને અને પેાતાના ધણીને મળતા નામને ધારણ કરનારૂ, યમના અશમાં આવેલું, દુષ્ટ માસ, દુષ્ટ નક્ષત્ર તથા દુષ્ટ વાર્ ઉપર ખંધાવેલુ એવાં ઘરના પ્રયત્નથી ત્યાગ કરવા.
શિષ્ય આય અને વ્યય કાને કહેવાય અને તે કેટલા પ્રકારના હાય તેમજ કચે કચે સ્થળે કેવા આય આપવા તે સમજવું હજી બાકી છે.
સૂરિ—લખાઈ અને પહેાળાઈના ગુણાકાર કરવાથી જે સંખ્યા આવે તેને આઠે ભાગતાં જે શેષ આવે તે આય કહેવાય. તે આપના આઠ પ્રકાર હેાય છે. લંબાઇ અને પહેાળાઇના ગુણાકારને આઠથી ભાગતા રોષ જો એક રહે તે તે ધ્વજ આય કહેવાય, એ રહે તેા ધૂમ, ત્રણ રહે તાસિંહ, ચાર રહે તેા શ્વાન, પાંચ રહે તેા વૃષભ, છ રહે તેા ગર્દભ, સાત રહે તેા ગજ અને સમ આવે તેા કાક, એ પ્રકારે આયના આઠ પ્રકાર પાડવામાં આવ્યા છે. શિલ્પ શાસ્ત્રીઓએ તે ખરાખર જાણી લેવા જોઇએ.
For Private And Personal
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિવ્ય સંવાદ.
રર૩ આઠે આયની અનુક્રમે પૂર્વ દિશાથી માંડી આઠ દિશાઓને વિષે સ્થિતિ મનાય છે. હવે કે આય યે ઠેકાણે આપ તે જાણવું જોઈએ. વજ, ગજ અને સિંહ એ ત્રણ આય પિત પિતાના સ્થાનકે શ્રેષ્ઠ ગણાય છે. ધ્વજ સર્વ ઠેકાણે દેવે પણ વૃષભ અન્ય ઠેકાણે ન દેવો. વૃષભ, સિંહ, અને ગજ એ ત્રણ આય બેટ-ગામડું, ખર્વટ-ડુંગરની તળટીમાં આવેલું ગામડું, તથા કેટ એ ત્રણને વિષે આપવાં. ગજ નામક આય વાપી– વાવ, કુપ–કુવા અને તળાવને વિષે અપાય છે. આસન અને હથીયારશાળા એ બેને વિષે સિંહ આય, શયનને વિષે ગજ આય, ભેજન પાત્રને વિષે વૃષભ આય અને છત આદિકને વિષે ધ્વજ આય દે. ધમ આય પાક સ્થાનમાં તથા અગ્નિ ઉપર આજીવિકા ચલાવનારા લુહાર વિગેરેના ઘરમાં અપાય છે તેમજ મ્લેચ્છ આદિ જાતિને શ્વાન આય આપવામાં આવે છે. વેશ્યાને ઘરે ગર્દભ આય, બાકી રહેલી સર્વ કુટી-ઝુંપડાને વિષે કાક આય, તથા પ્રાસાદ–દેવમંદિર કિંવા રાજ મહેલ અને નગરસ્થ ગૃહને વિષે વૃષ, સિંહ તથા ગજ આય આપ એ ચગ્ય છે.
શિષ્ય–ઘરની મૂળ રાશી કઈ કહેવાય, ઘરનું નક્ષત્રર્યું ગણાય તથા વ્યય શી રીતે જાણી શકાય એ બધું સમજાવવાની
જ રાણી કઈ કહેવા
ઉ
થા વ્યય થી
સૂરિ–ધીમે ધીમે હું એક વાત કહેવા ચાહતે હતે. લંબાઈ અને પહોળાઈને ગુણાકાર કરવાથી જે સંખ્યા આવે
For Private And Personal
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૮
વિવેક વિલાસ. તેને જયોતિષીઓ ઘરની મૂળ રાશિ કહે છે અને મૂળ રાશીને આઠથી ગુણી સત્તાવીશે ભાગ દેતાં જે શેષ રહે તે ઘરનું નક્ષત્ર ગણાય છે. હવે નક્ષત્રની સંખ્યાને આડે ભાગતાં જે શેષ રહે તેને ઘર વિષયક વ્યય એવું નામ આપવામાં આવ્યું છે. જેવી રીતે આયના પ્રકારો આગળ વર્ણવ્યા તે જ રીતે વ્યયના પણ ત્રણ ભેદ પડે છે. વ્યય જે આયના જેટલે જ આવે છે તે પશાચ, આય કરતાં વ્યય અધિક આવે છે તે રાક્ષસ અને એ છે આવે તે તે યક્ષ વ્યય ગણાય છે. આ ત્રણ વ્યયમાં યક્ષ વ્યયને ઉત્તમ ગણવામાં આવ્યો છે. આયની માફક વ્યયના પણ આઠ વિભાગ કરી શકાય છે. નક્ષત્રની સંખ્યાને આઠે ભાગતાં શેષ એક બાકી રહે તે શાંત, બે બાકી રહે તે પિર, ત્રણ બાકી રહે તે ઉદ્યોત, ચાર શેષ રહે તે શ્રેયાનંદ, પાંચ શેષ રહે તે મનોહર, છ રહે તે શ્રીવત્સ, સાત રહે તે વિભવ અને સમભાગ આવે તે ચિંત્ય વ્યય ગણાય છે. - મૂળ રાશીમાં વ્યયની અને ઘરના નામાક્ષરની સંખ્યા ઉમેરવી તેને ત્રણે ભાગતાં જે શેષ રહે તે અંશ જાણ. અંશના ત્રણ ભેદ છે. એક શેષ રહે તો ઇંદ્રને, બે શેષ રહે તે મને અને સમ ભાગ ગુટે તે રાજાને અંશ સમજે.
શિષ્ય –આય, વ્યય તથા નક્ષત્ર સંબંધી વાત થઈ ગઈ. હવે તારા કોને કહેવાય અને તેના કેટલા ભેદો છે તે ટુંકમાં જણાવશો.
સૂરિ—ઘરના નક્ષત્રની અને ધર ધણુના નક્ષત્રની સંખ્યા
For Private And Personal
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સવાદ.
૯
એકત્ર કરી તેને નવે ભાગતાં જે શેષ રહે તે તારા કહેવાય છે. નારાના નવ ભેદ પાડવામાં આવ્યા છે. નવના ભાગ દેતાં જો એક શેષ રહે તેા જન્મ તારા, બે રહેતા સંપત્ત, ત્રણ રહે તે વિપત્ત, ચાર રહેતા ફ્રેમ, પાંચ રહે તા પ્રત્યરિ, છ રહે તા સાધની, સાત રહે તા નૈધની, આઠ રહેતા મૈત્રિકા અને નવ રહે તે પરમ મૈત્રિકા તારા ગણાય છે. આ નવ તારાઓમાં ચેાથી, છઠ્ઠી અને નવમી તારા શ્રેષ્ઠ, ત્રીજી, પાંચમી અને સાતમી તારા અધમ, બાકીની મધ્યમ જાણવી. આ ઉપરાંત રાક્ષસ, દેવતા, મનુષ્ય નામના ગણુ તથા નક્ષત્રા વિષે જ્યેાતિષ શાસ્ત્રમાં બહુ લખાણુ વર્ણન કર્યું છે. એ સર્વ વાત અહીં કરવા બેસું તો તમને કદાચ કંટાળા આવે. એટલા માટે સૂચના માત્ર આપીને આગળ વધવાનું ચેાગ્ય ધારૂ છું.
શિષ્ય—ધરના સામાન્યત: કેટલા ભેદ પાડવામાં આવ્યા છે?
સૂરિ~સાધારણ રીતે ઘરના સાળ ભેદ છે. તેના નામ તથા અર્થ આ પ્રમાણે: (૧) ધ્રુવ-સ્થિરતા રાખનારૂ, (૨) અન્ય-યશ આપનારૂ, (૩) જય-Āત્તેહ આપનારૂ, (૪) નન્દ– આનદ અર્પનારૂં, (૫) ખર-સ્નેહમાં ભંગ પડાવનારૂં, (૬) કાન્ત -સુંદરતા ઉપજાવનારૂ,(૭)મને રમ-મનને પ્રીતિ ઉપજાવનારૂ, (૮) સુમુખ–સારા મુખવાળુ, (૯) દુ ખ-ખરામ હોવાળું, (૧૦) ક્રુર–ભય ઉપજાવનારૂ, (૧૧) સુપક્ષ-પરિવારને વધારનારૂ, (૧૨) ધનદ-ધન આપનારૂ, (૧૩) ક્ષયનાશ કરનારૂં,
For Private And Personal
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૩૦
વિવેક વિલાસ.
(૧૪) આકંદ-શેક ઉપજાવનારું, (૧૫) વિપુલ–વૃદ્ધિ કરનારું, (૧૬)વિજય–અતિ જય અર્પનારું એવી રીતે ઘરના સેળ પ્રકાર છે. ઘરના તથા નામનાં ફળમાં ભેદ ગણાતનથી એ યાદ રાખવું. શિષ્ય–આ સોળ ભેદે શા ઉપરથી પડ્યા હશે?
સૂરિ–પિંગળ શાસ્ત્રમાં ચાર ગુરૂ વર્ણને જે સોળ પ્રકારને છંદ જોવામાં આવે છે, તેને જ અનુસરીને આ ભેદો પડ્યા હિંય એમ લાગે છે. દરવાજા આગળને ચેક અથવા જેને
અલિંદક કહેવામાં આવે છે, તે ઉપર ભેટેને ઘણો ખરો આધાર રહે છે. પિંગળશાસ્ત્રને પ્રસ્તાર તમને આનંદ આપશે એમ ધારી જરા વિષયાંતર કરે ગ્ય ધારું છું. છંદમાં જેમ હસ્વ-દીર્ધ હાય તેમ અહીં પણ સમજી લેવું. દાખલા તરીકે ચાર ગુરૂ તે ધ્રુવ, એક હસ્વ અને ત્રણ ગુરૂને ધાન્ય, એક ગુરૂ એક સ્વ અને બે ગુરૂ તે જ, બે હસ્વ અને બે ગુરૂ તે નન્દ, બેગુરૂએક હસ્ત્ર અને એક ગુરૂ તે ખર, એક હસ્વ એક ગુરૂ-એક હુસ્વ. અને એક ગુરૂ તે કાંત, એક ગુરૂ બે હસ્વ અને એક ગુરૂ તે મનેરમ, ત્રણ હસ્વ એક ગુરૂ તે સુવતૃ, ત્રણ ગુરૂ એક હ્રસ્વ તે દુર્મુખ, છેલ્લે પહેલો હસ્વ અને વચલા બે ગુરૂ તે કર, એક ગુરૂ, એક હસ્વ એક ગુરૂ એક હવ તે વિપક્ષ, બે હૃસ્વ એક ગુરૂ અને એક હસ્વ તે ધનદ, બે ગુરૂ બે હ્રસ્વ તે ક્ષય, એક હd એક ગુરૂ અને બે હસ્વ તે આકંદ, એક ગુરૂ અને ત્રણ હસ્વ તે વિપુલ અને ચાર હસ્વ તે વિજય ઘર કહેવાય.
શિષ્ય—આ બધા ભેદપભેદેને શું આજકાલ વિચાર કરવામાં આવતું હશે?
For Private And Personal
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ
૨૩૧ સૂરિ–એ શિલ્પ વિદ્યા ઘણું કાળથી લેપ પામી ગઈ છે. પરંતુ તેને ઉદ્ધાર કરે બહુજ જરૂરનો છે. કાવ્ય અને સંગીતમાં જેમ છંદ અને તાલના બંધને હેાય છે અને એ બંધનોથી જ કાવ્ય અને સંગીતની ખબી ખીલી નીકળે છે તેજ પ્રકારે શી૫ વિદ્યાના નિયમો સંબંધે પણ સમજી લેવું. તે નિયમના પાલનથી શિલ્પકળા પ્રકાશી નીકળે છે.
શિષ્ય–ઘરમાં પાણીયારું વિગેરે કયે સ્થળે રાખવું જોઈએ ?
સૂરિ—ઘરના દક્ષિણ ભાગમાં પાકશાળા-રડું, પાણીયારું, છાણ તથા દીપકનું સ્થાન ગોઠવાવવું. ડાબી બાજુએ –પશ્ચિમ દિશાએ ભેજનાલય, ધન-ધાન્યાગાર તથા દેવ સ્થાનક હોવું જોઈએ. અહીંઆ સૂર્યોદય થાય તેજ પૂર્વ દિશા ગણય એ નિયમ નથી. જેમ છિંકમાં જે દિશાએ મુખ હોય તે પૂર્વ દિશા ગણાય છે તેમ ઘરની બાબતમાં પણ જે દિશાએ ઘરનું દ્વાર હોય તેજ પૂર્વ દિશા તથા તેની અપેક્ષાએ બીજી દિશાઓ જાણી લેવી. ઘરના માપના સંબંધમાં પણ એ નિયમ છે કે જ્યારે ઘર માપવું હોય ત્યારે હાથની સંખ્યા મધ્ય ખુણાથી જ કરાય છે. ઘરના થાંભલા તથા પાટીયાં સમસંખ્યામાં તેમજ ઘરના ખંડે વિષમ સંખ્યામાં હોવા જોઈએ.
શિષ્ય—આપે જે આય-વ્યય આદિનું શિક્ષણ આપ્યું તેમાં કંઈ ફેરફાર થઈ જાય છે ? - સૂરિ–તે તેનું ફળ સારું આવતું નથી. શિલ્પ શાસ્ત્રમાં
For Private And Personal
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
ર૭૨
વિવેક વિલાસ.
એમ કહેવામાં આવ્યું છે કે જો ઘરને વિષે આય જેવા જોઇએ તેવા ન હેાય તે સુખ ન થાય, છ-આઠ હાય તા મરણુ નીપજે, બીમાર હાય તા ધનનેા ક્ષય થાય અને ત્રણ-પાંચ તથા ત્રણ—નવ હોય તેા પુત્રનાશ થાય. ઘરને વિષે યમના અંશ હાય તે ઘરધણીનું મરણ થાય, સાતમી નૈધની તારા હાય તે પણ મરણ થાય, પાંચમી પ્રત્યરી તારા હોય તે ઘરધણી નિસ્તેજ થઇ જાય, અને ત્રીજી વિપતારા હોય તે આપદા આવી પડે. આ બધી વાતાના વિચાર કરતાં તમને શું એમ નથી લાગતુ કે પ્રાચીન શિલ્પ વિદ્યાના અનુભવીએની સલાહ લીધા વિના મટ્વીર-પ્રાસાદ તથા મહેલાદિ મનાવવાં ઉચિત નથી ? સઘળુ કામ જો વિધિ અને નિયમ પુર.સર થાય તાજ તે મળ–કીર્ત્તિ -સુખ–આરાગ્ય અને સંપત્તિ અર્પે. માકી સ્વચ્છંદતા અને તરગાથી કાઇનું કલ્યાણ થયું નથી અને થાય એવી આશા રાખવી એ પણ નિરથ ક છે. મારે ફરીફરીથી કહેવાનુ છે તે એજ છે કે આપણા પ્રાચીન શાસ્ત્રો અને વિધિ-વિધાનાના ઉદ્ધાર થવા જોઇએ.
શિષ્ય-ઘરમાં વેષદોષ કહેવાય છે તે કઇ રીતે ? સરિ—દ્વારમાં વૃક્ષના, ખીજાના ઘરના ખુણાનો, ઘાણી તથા પાણીના અરટના અને શૈલી પીલવાના કોલુ વગેરે બ્રમાને વેધ આવવા ન જોઇએ તેવીજ રીતે બીજાના ઘરના થાંભલાને, દ્વાર સામે કુવા હાય તેના અને જાહેર રસ્તાના દોષ હોય તે પણ વેધદોષમાં આવી જાય છે માટે તેના ત્યાગ કરવા જોઇએ, ઘરના ઉપરના અથવા નીચેનાં પાટીયાં જો એછાં અથવા અધિક
For Private And Personal
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૩૩
સુરિ શિષ્ય સંવાદ. હોય તે તે તુલાવેધ કહેવાય છે. એક ખંડમાં જે પાટીયાં ઉંચા –નીચા હોય તે તે તાલુવેધ કહેવાય, ઘરની જમીન ઉંચી-નીચી હિય તે તે તલવેધ કહેવાય. એકજ ઘેડા જે સંમુખમાં હોય તે દ્વારેવેધ કહેવાય, પણ જે બે હોય તે તેને દ્વારેવેધ ન કહી શકાય.
શિષ્ય–થાંભલાથી પણું દ્વાર થતું હશે?
સૂરિ–વાસ્તુની છાતી, મસ્તક, નાભી અને બે સ્તન એ પાંચ ઘરનાં મર્મસ્થાન કહેવાય છે. એ પાંચ મર્મસ્થાનેમાં થાંભલા ન આવવા જોઈએ. દ્વાધિની વાત હું હમણાજ કહી ગયે છું. દ્વારની વચ્ચે થાંભલો એગ્ય ન ગણાય. ઘરની ભૂમિથી બમણી ભૂમિ છેડીને ઉપર કહેલી વસ્તુઓ હોય તે તેને દ્વારવિધ ન કહી શકાય.
શિષ્ય–ઘર ઉપર વૃક્ષ તથા વિજાની છાયા પડતી હોય છે?
સૂરિ–પહેલે તથા છેલ્લે પહોર છોડી બીજ તથા ત્રીજા પહેરની વૃક્ષની અથવા ધ્વજાની છાયા ઘર ઉપર પડતી હિય તે તે સદાએ દુઃખ આપનારી જાણવી. વળી ઘરના દ્વાર આગળ અરિહંતની પુંઠ, ચંડીની, મહાદેવની તથા સૂર્યની દ્રષ્ટિ, વાસુદેવનો ડાબો ભાગ અને બ્રહ્માને જમણો ભાગ હેય તો તે વજે, એ યાદ રાખવું.
શિષ્ય–ટૂંકામાં હવે કયું ઘર ગૃહસ્થને ઉચિત, લક્ષ્મીના નિવાસ રૂપ અને રેગ-શોક રહિત ગણાય તે કહી છે.
For Private And Personal
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
સૂરિ—જે ઘરમાં વેધાદિના દોષા ખીલકુલ ન હાય, જ્યાં ઘરનું આખું દળ નવું હાય, જ્યાં પેસવાનાં અને નીકળવાનાં ઘણાં ખારી–ખારણાં ન હાય, જયાં ધાન્યના સંગ્રહ રહ્યા કરતા હાય, જ્યાં દેવતાઓની પ્રસન્ન મને પૂજા થતી હાય, જે ગૃહમાં અતિથી અને પરાણાઓનું અતિ ઘણુ ́ આદર-સન્માન થતું હોય, જ્યાં પડદાઓ રાતા રંગના હાય, સ્વચ્છતાનું સામ્રાજ્ય સત્ર પ્રવત્તી રહ્યું હોય, જ્યાં ન્હાના-મ્હોટાની યથાયેાગ્ય મર્યાદા સચવાતી હાય, જ્યાં સૂર્યના કીરણે છાપરામાંથી નીચે આવી શકતા ન હેાય, જ્યાં દ્વીપકના પ્રકાશ સારી રીતે ઝગમગી રહેતા હાય, રાગી લેાકાનાં રાગો ધીમે ધીમે ક્ષીણ થતા હાય અને જે ઘરમાં ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, શ્રમિતને આરામ અને સર્વને આદરમાન મળતાં હેાય તે ઘરમાં લક્ષ્મીદેવી હંમે શાં નિવાસ કરીને રહે એમાં કાઇ પણ પ્રકારની શંકા નથી.
૧૩૪
Fo
શિષ્ય—અતિથિ સેવાના સંબ ંધમાં આપે અગાઉ જે કહ્યું છે તે ખરાખર મારા સ્મરણમાં છે. અતિથિઓની સેવાને હુ ગૃહસ્થલાકાનુ પરમ ભૂષણ માનું છું. હવે પાડોશીઓ કેવા જોઇએ તે વાત આપના શ્રીમુખથી જાણવા ઇંતેજાર છું.
સૂરિ—જ્યાં મૂર્ખ, અધી, પાખડી, મહા પાતકથી ભ્રષ્ટ થયેલાઓ, ચાર લોકેા, ચેપી રાગવાળાએ, ક્રોધી, ચડાળ, અહંકારી, વ્યભિચારી વિશ્વાસઘાતી, લેાભી, ખુની, લુટારાઓ જેવા માણસો વસતા હાય ત્યાં આપણને ગમે તેટલેા લાભ મળતા હોય તે પણ તેમની નજીકમાં વસવું અથવા તા તેમની સાથે ખીજો કોઇ પણ પ્રકારના વહેવાર રાખવા એ એક દરે
For Private And Personal
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
આપણનેજ પિતાને ભારે થઈ પડે છે. પાડોશમાં એવા લેકે હેવા જોઈએ કે જેઓ પ્રસંગોપાત આપણું સુખ–દુ:ખમાં ભાગ લઈ શકે, આપણને સારી સલાહ આપી એનીતિના રસ્તે જતાં રોકી શકે, આપણું આત્મીય માફક આપણા કલ્યાણમાં પિતાનું કલ્યાણ માની શકે, સગાઓ કરતાં પણ પાડેશીઓ અધિક ઉપયોગી થઈ શકે છે. સારા અને ખાનદાન કુટુંબના માણસે ખરાબ સહવાસમાં પડ્યા પછી ખુવાર થઈ જાય છે. એટલા માટે પાડોશ એ હવે જોઈએ કે જે આપણા સંતાન અને સ્ત્રી-પરિવાર ઉપર પણ ઉંચી-નૈતિક છાપ બેસારી શકે. અનુકરણ પ્રિયતા એ મનુષ્યને એક સ્વભાવ છે અર્થાત્ બીજાને અમુક કામ કરતા જોઈ તે પ્રમાણે વર્તવાની આપણને કુદરતી રીતેજ ઈચ્છા ઉદ્ભવે છે, તેમાં પણ બાળક અને સ્ત્રીઓમાં તે આ સ્વભાવ અધિક માત્રામાં હોય છે. હવે પાડેશીઓ જે હલકી વૃત્તિ વાળા–અધમ અને ભક્ષ્યાભક્ષ્યમાં અવિવેકી હોય તો આપણે કુટુંબીઓ ઉપર તેની કેવી અસર થાય તેનો ખ્યાલ તમે સહેલાઈથી કરી શકશે. પાડેશીઓ સારા હેવા જોઈએ એ કથન ઉપર આપણું જીવન-સુખને કેટલો આધાર રહેલે છે તે સમજી શકશે. પાડોશીઓ સારા હવા એ જીવનની એક મહેટી લ્હાણ મનાય છે. તમારે પણ દરેક રીતે સારા પાડેથી બનવા પ્રયત્ન કરે જોઈએ..
શિષ્ય-ઘરમાં શોભન-સામગ્રી કેવી હેવી જોઈએ? સૂરિ–આ વિષયમાં આર્ય ભાવના અને આર્ય સામગ્રી
For Private And Personal
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૩૬
વિવેક વિલાસ.
પ્રત્યેના મારા પક્ષપાત તમને સ્પષ્ટપણે જણાઇ આવશે. હું મ્હા ટાં ખુરસી–દેખલા, કીમતી ઝુમા અને રંગ-બેરંગી પડદાને એટલા બધા ઉપયાગી તેમજ આવશ્યક માનતા નથી. તેને અદલે અતિથિઓને સહેલાઇથી આપી શકાય એવા આસના, ત્રાંમા, પીતળના કે સુવર્ણ –રજતના વાસણા અને ચામર-૫ખા વિગેરેને બહુ સાદા તેમજ ઉપયોગી માનુ છું. ઘરની શાલન-સામગ્રી કે જેને લોકો આજકાલ ક્નીચર કહે છે, તેની પાછળ હજારા શ્રીમતા પેાતાની શ્રીમતાઇ બતાવવાના અચેાગ્ય આવેશમાં લાખા રૂપીયા દર વર્ષે બરબાદ કરે છે. આ બાહ્યાડંબર અથવા પાશ્ચાત્ય અનુકરણને હું પસંદ કરતા નથી. આ જીવન હું તદ્ન સાદામાં સાદું અને નિરાડંબર હાવુ જોઇએ. સમાજના શ્રીમતા કદાચ અપવ્યય કરે તે તેથી બીજાને શું ? એવેા પ્રશ્ન ઘણીવાર આપણી સામે લાવવામાં આવે છે, પરંતુ એવા પ્રશ્ન કરનારાઓ આપણા આ સંસારની કુટુંબજાળ સમજતા નથી આર્ય અને તેથી જ તેઓ એવા વિચિત્ર પ્રશ્નનેા કરે છે. આપણા સમાજના એક શ્રીમંત જ્યારે ઘરશૃંગાર માટે અનર્થક વ્યય કરે છે ત્યારે તેનુ જોઇને તેના બીજા ગરીબ બન્ધુમાંધવાને પણ તેમ કર્યાં વિના ચાલતું નથી. આનુ પરિણામ એ આવે છે કે એક પુરૂષની અવિચારિતા એક ચેપી રોગની માફ્ક આખા સમાજમાં ફેલાઇ જાય છે અને તે એક દરે હાનીકારક થઈ પડે છે. આપણા પૂર્વના હવા-પાણી જ એવા છે કે તેને પશ્ચિમના દેશેનું અનુકરણ કરવાની કશી જ જરૂર નથી. એક આ બાળક
For Private And Personal
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ.
૩૭
જાજમ ઉપર ટટ્ટાર બેસી જેવુ... અધ્યયન કરી શકશે તેવું ખુરસીટેબલ ઉપર બેસીને નહીં કરી શકે. છતાં શ્રીમતાને ત્યાં શાભન સામગ્રી તરીકે ખુરસી-ટેબલ આદિની જે ખડુલતા જેવામાં આવે છે તેના આશ્રય લીધા વિના બાળકાને ચાલતું નથી અને તેથી બાળકાને મળવયથી જ પાશ્ચાત્ય સામગ્રી અતિશય આવશ્યક હાય એમ લાગે છે. વસ્તુત: એ છાપજ પાળકના ભવિષ્ય ઉપર બહુ ખરાબ અસર નીપજાવે છે.
શિષ્ય—સમજ્યા. પાશ્ચાત્ય અનુકરણા ઇચ્છવા યોગ્ય નથી એ તા ખુલ્લુ જ છે; પણ એક શુદ્ધ આ ગૃહસ્થને ત્યાં કેવી જાતની સામગ્રી જોઇએ તે મારે જાણવુ જોઈએ. સૂરિ—ચંદન, દર્પણુ, બળદ, વ્યજન–પ ંખા, આસન, અશ્વ, શંખ, ધૃત, દહીં તથા તાંબાનાં વાસણે એટલી વસ્તુએ ઘરની શેાભા વૃદ્ધિ માટે ગૃહસ્થાએ અવશ્ય રાખવી જોઇએ. આજે ગૃહસ્થને ત્યાં નહીં જેવુ જ પશુ-પાલન થાય છે. ખરૂં જોતાં પ્રત્યેક ગૃહસ્થને ત્યાં દહ-દૂધ-ઘી જેવાં શુદ્ધ-સાત્વિક પદાર્થો અનાયાસે મળી શકે એટલા માટે ગાય-ભેંસ જેવા પશુઓ અવશ્ય હાવાં જોઇએ. ગામડાના લોકો હજી કેટલેક અંશે આ પૃથા સાચવી રહ્યા છે, પરંતુ શહેરના મેહુ પ્રતિદીન એટલા બધા વૃદ્ધી પામતા જાય છે કે ગામડાઓ ભાંગી શહે વસ્તીથી ઉભરાવા લાગ્યા છે અને તેનુ ફળ એ આવ્યુ` છે કે શુદ્ધ ગૃહસ્થધર્મ પણ ધીમે ધીમે લેાપ પામતા જાય છે ! પશુપાલન કરવુ એ જાણે ભરવાડ અને રબારી લોકોનું જ કામ
For Private And Personal
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૩૮
વિવેક વિલાસ, હેય એમ મનાઈ ગયું છે. આથી કરીને આપણને ઘી-દૂધછાસ જેવા સાત્વિક પદાથી સંપૂર્ણ શુદ્ધ મળી શકતા નથી અને જો તમને પિતાને જ તે ન મળે તે પછી તમારા અતિથિઓ કિંવા ધર્મગુરૂઓને તે તમે આપી જ કેવી રીતે શકે ! આહારની શુદ્ધિ ઉપર વિચાર અને આચારની શુદ્ધિનો ઘણે અરે આધાર રહેલે છે એ તે તમે જાણતા જ હશો. ગાય-ભેંસ આદિ પશુઓનું જે તમારા સરખા ગૃહસ્થાથી બરાબર પાલન– પિષણ થતું હોય તે તમારા આચાર-વિચાર પણ શુદ્ધ અને સાવિક રહે. આ જમાનામાં એ સત્ય ભૂલાઈ ગયું છે એટલા માટે મારે એ બાબત વિષે વિસ્તારથી બોલવું પડ્યું છે.
શિષ્ય–આપનું કહેવું બરાબર છે. ગૃહસ્થ ધર્મ પાળવામાં કઈ કઈ સામગ્રી અત્યાવશ્યક છે તે પણ સમજાયું, પરંતુ અતિથિસેવા સંબંધી એક વાત બરાબર મારા સમજવામાં નથી આવતી. અતિથિ તરીકે આવનાર મનુષ્ય જે અમારે ઘેરી હોય તે પણ શું અમારે તેને આદર-સત્કાર કરે?
સૂરિ–વૈરના બદલામાં પ્રેમ આપ એ આપણું સનાતન આર્યનીતિ છે. અગ્નિનું શમન જળથી જ થઈ શકે એ વાત જેટલી સાદી-સીધી અને સનાતન છે તેટલી જ વૈરીને પણ પ્રેમ થી વશ કરવો એ વાત સાદી-સીધી અને સનાતન છે. અગ્નિને ઓલવવા માટે જે કે માણસ તેમાં લાકડા કે ઘાસ નાખે તે તેને આપણે મુખે સિવાય બીજું શું કહીએ? તેવી જ રીતે વરીને વશ કરવા જે વૈર કે ક્રોધને આશ્રય શોધે તે તેને અજ્ઞાન
For Private And Personal
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
૨૩૯ કે પામર સિવાય બીજું શું નામ ઘટે? વિરાગ્નિ કોધથી કે બદલે લેવાથી નહીં પણ ક્ષમા શાંતિ કે પ્રીતિ રૂપી અમૃત સીંચવાથી જ શાંત થાય છે. વળી એક બીજી વાત પણ સમજી લે. તમારે વૈરી તમારી પ્રત્યે વેર રાખી કર્મને બે ભારે કરતે જાય, તેની સાથે તમે પણ તમારા અંત:કરણમાં વેરના બીજ વાવી પિષણ કરતા જાઓ તો તેથી તમને પિતાને કે જગતને શું વિશેષ લાભ થવાને હતે? વરનું પ્રમાણ જગતમાં વધે તે સિવાય બીજું શું થાય? એટલા માટે જ મેં તમને કહ્યું છે કે આપણે ઘેર આપણે વૈરી આવે તે પણ તેને શાંત દ્રષ્ટિથી જ મીઠી વાણીથી બેલા, તેને સત્કાર કરવા તેની હામે જવું, તેને આસન આપી બેસવાની વિનંતી કરવી અને યથાશક્તિ ભેજન-પાન તથા તાંબુલવિગેરે આપી તેને શ્રમ દૂર કરે. આમ કરવાથી તમારે એક વખત કટ્ટો શત્રુ પણ તમારે મિત્ર બની જશે. જગતમાં મૈત્રી ભાવને પ્રચાર કરવાને તેમજ વૈર-કોધ ઓછા કરવાને એજ એક રાજમાર્ગ છે.
શિષ્ય–આપની કીમતી સલાહ માટે આપને એટલે આભાર માનું તેટલે ઓછો જ છે. હું મારા વૈરીઓ પ્રત્યે પણ ક્ષમા-પ્રીતિનું જળ છાંટી મૈત્રી ભાવને પરિચય આપવાને નિશ્ચય કરું છું. હવે ઘરની આસપાસ કેવાં વૃક્ષો હોવાં જોઈએ તે વિષે કંઈ કહેશે?
સૂરિ–પણ તે પહેલાં ઘર કયા કયા સ્થાનેથી દૂર હોવું જોઈએ તે જાણવું ઉચિત છે. ઘર જે દેવ મંદિરની પાસે હોય
For Private And Personal
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૪૦
વિવેક વિલાસ.
તો દુ:ખ થાય, ચૌટામાં ડાય તો હાની થાય, ધુતારાની તથા મંત્રીની સમિપમાં હાય તેા પુત્ર અને ધનના નાશ થાય, હવે વૃક્ષેાના વિષયમાં એવી માન્યતા ચાલે છે કે ખજૂરી, દાડમી, કેળ, ખેરડી અને ખીજોરૂ જેવાં વૃક્ષ જ્યાં ઉગી નીકળે તે ઘરને સમૂળા નાશ થાય. પીપરનું વૃક્ષ હાય તે પણુ સારૂં નહીં, વળી પી’પળા હેાવા તે પણ ભયંકર ગણાય છે. વડ હોય તે રાજાના ઉપદ્રવ કેાઈ વખતે આવી નડે અને ઉંબર હાય તો નેત્ર વ્યાધી અનિવાર્ય થઇ પડે એમ કહેવાય છે. જેમાંથી દૂધ નીકબે એવાં ઝડ અથવા વેલા હાય તા તે લક્ષ્મીના નાશ કરે, કાંટાવાળા વૃદ્ધા શત્રુના ભય ઉપજાવે, લવાળુ વૃક્ષ સતતીને નાશ કરે. લવાળા વૃક્ષનું લાકડું પણ વાપરવું નહીં જોઇએ. કાઇ કાઇના એવા અભિપ્રાય પણ છે કે ઘરના આગળના દક્ષિણ ભાગમાં ઉંબર, પશ્ચિમ ભાગમાં પીંપળાઅને ઉત્તર ભાગમાં પીંપર હાય તો તે સારાં ગણી શકાય.
શિષ્ય-ગૃહની બાંધણી અને સામગ્રી વિષેવી રીતે સ્પષ્ટ સમજણ આપી, તેવી રીતે મંદિરની ભૂમિ રચના અને પ્રતિમા વિષે પણ કંઇ જાણવા યેાગ્ય હકીકત કહેશે તે કૃપા થશે. સૂરિ−હું એ વિષે અગાઉ સક્ષિપ્તમાં કહી ચૂકયા છું; ૫રન્તુ એટલાથી તમારા મનનું સમાધાન થયું હોય એમ જણાતુ નથી. એટલા માટે એ વિષે ક્રીથી વિગતવાર હકીકત રજુ કરવાની મારી ફરજ સમજું છું.—પ્રથમ પ્રતિમાધિકાર લઇએ. ભગવાનની બેઠી અથવા ઉભી અને પ્રકારની પ્રતિમાએ વન
For Private And Personal
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ,
૨૪૧ અવસ્થામાં જ હોવી જોઈએ. તેમાં પહેલી એટલે કે બેઠી પ્રતિમા પર્યકાસન વાળી હોવી જોઈએ. પર્યકાસન કોને કહેવાય? એ આ સ્થળે પ્રશ્ન થશે. પ્રથમ જમણું જાંઘ અને જમણ સાથળ ઉપર ડાબે પગ અને ડાબે હાથ સ્થાપન કરે, પછી ડાબી જાંઘ અને ડાબા સાથળ ઉપર જમણો પગ અને જમણે હાથ મૂકે. એમ કરવાથી પર્યકાસન વાળી પ્રતિમા તૈયાર થાય છે. હવે જે ભગવાનની પ્રતિમા ઉભી હોય તે તેના બે ભુજ ઢીંચણ સુધી લાંબા જોઈએ. જે કે ચિન્હ તે બન્ને પ્રતિમાઓને એક સરખા જ હોય-દાખલા તરીકે શ્રી વત્સ, ઉષ્ણીષ, ત્રણ છત્ર ઈત્યાદિ પરિવારમાં કંઈ ફેરફાર સંભવ નથી. છત્રની રચનામાં જે એક બી સમાએલી છે તે તમારે જાણવી જોઈએ. જે નાસિકાના અગ્ર ભાગ ઉપર ત્રણ છત્રના અગ્ર ભાગની સમ રે. ખા આવે તે તે ત્રણે છત્ર સર્વોત્તમ ગણાય. તે જ પ્રમાણે નાસીકા અને કપાળ એના મધ્ય ભાગમાં આડી રેખાથી કપલને ધ થ જોઈએ.
શિષ્ય-પ્રતિમામાં પાષાણની પસંદગીનું ધરણું શા પ્રમાણે હશે?
સૂરિ-પ્રતિમાના પરિવારમાં પત્થરનું વર્ણશંકર અથવા વર્ણ વેચિચ્ચ ન આવે તેનું લક્ષ રાખવું જોઈએ. તેની સાથે પ્રતિમાનું પ્રમાણ પણ બે, ચાર, છ, આઠ ઈત્યાદિ સમ સંખ્યામાં હોય તે તે પણ ઈષ્ટ ન જાણવું.
For Private And Personal
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૪૨
વિવેક વિલાસ.
શિષ્ય-સમચતુરસ પ્રતિમા કઈ રીતે જાણી શકાય ?
સૂરિ–એક ઢીંચણથી બીજા ઢીંચણ સુધી આડું એક સૂત્ર, જમણા ઢીંચણથી ડાબા ખંધ સુધી બીજું સૂત્ર, ડાબા ઢીંચણથી જમણા બંધ સુધી ત્રનું સૂત્ર અને નીચેથી મસ્તક સુધી ચડ્યું સૂત્ર, એ ચારે સૂત્રનું પ્રમાણ સરખું આવે તો તે પ્રતિમા સમચતુરસ્ત્ર કહેવાય. બે ઢીંચણની વચ્ચે આડું સૂત્ર દેવું અને સૂત્રથી નાભિ સુધી એક કંબિકા રાખવી. એ રીતે કરતાં નાભિથી સૂત્ર સુધી અઢાર આંગળનું પ્રમાણ જોઈએ.
શિષ્ય–પ્રતિમાની ઉંચાઈનું પ્રમાણ કેવી રીતનું હોવું જોઈએ?
સૂરિ–પ્રતિમાની ઉંચાઈનું પ્રમાણ નવ તાલ જાણવું. બાર આગળનો એક તાલ થાય છે. અહીં આંગળાં કંબાના ન લેતાં પ્રતિમાની લેવાં. ઉભી પ્રતિમાનું પ્રમાણ એકસે આઠ અંશનું અને બેઠી પ્રતિમાનું છપ્પન અંશનું જાણવું. ઉભી પ્રતિમાના અગીયાર સ્થાનક પણ તમારે જાણવા જોઈએ. (૧) કપાળ, (૨) નાસિકા, (૩) હડપચી, (૪) ગળું, (૫) હૃદય. (૬) નાભી, (૭) ગુહ્ય, (૮) સાથળ, (૯) ઢીંચણ, (૧૦) જાંઘ અને (૧૧) પગ એ અંશના અગીયાર સ્થાનકે ગણાય છે. તેમાં કપાળે ચાર, નાસિકાએ પાંચ, હડપચીએ ચાર, કેટેત્રણ, હદયે બાર, નાભીએ બાર, ગુહ્યને વિષે ચાર, સાથળે વીશ, ઢીંચણે ચાર, જાંઘને વિષે વીશ, અને પગને વિષે ચાર અંશ સમજવા. આ પ્રમાણે હીસાબ કરતાં પ્રતિમાની ઉંચાઈના એક
For Private And Personal
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ
૧૪૩ આઠ અંશ બરાબર મળી રહેશે. હવે બેઠી મૂર્તિના આડ સ્થાનક અને છપન અંશ ધ્યાનમાં રાખેલો. કપાળે ચાર, નાસિકાએ પાંચ, હડપચીએ ચાર, કેટે ત્રણ, હદયે બાર, નાભીએ બાર, અને ઢીંચને ચાર એ હીસાબે મેળ મળી રહે છે.
શિષ્ય–કઈ પ્રતિમા પૂજય ગણાય અને કઈ કઈ પ્રતિમાઓ સમરાવી શકાય?
સરિ–જેની પ્રતિષ્ઠા સો વર્ષ પહેલાં થઈ હોય, અથવા જે કઈ ઉત્તમ આચાર્ય સ્થાપિત કરેલી હોય તે જીન–પ્રતિમા વ્યંગ હોય તે પણ પૂજા કરવા ગ્યજ જાણવી. શાસ્ત્રમાં “જીની પ્રતિમાને જન સમ” ગણવાનો જે ઉપદેશ કરવામાં આવ્યો છે તે તમારા ધ્યાન બહાર નહીં હોય. પ્રતિમાપૂજનમાં જેઓ શ્રદ્ધા ધરાવતા નથી તેઓ આ સંસારનો એક અલેકિક લ્હા ગુમાવી બેસે છે, એમ કહ્યા વિના ચાલતું નથી. પ્રતિમા દ્વારા પ્રભુની પૂજાને હા ભાગ્યશાળી સ્ત્રી–પુરૂષે જ લઈ શકે છે. જીન–પ્રતિમાની સુસંબદ્ધ આકૃતીના દૂરથી દર્શન કરવા માત્રથી જ શાંતરસને સાગર હૃદયમાં ઉલ્લાસ પામવા લાગે છે. જગતની તમામ આધી-વ્યાધિ-ઉપાધીઓ તે ક્ષણને માટે છેક વિસરી જવાય છે. જેઓને હદય છે, જેઓ સહૃદયતાની કીંમત આંકી શકે છે તેઓ નિત્ય પ્રતિમાનું અર્ચન-પૂજન કરવાનું ચુકતા નથી. એ વાત તે કેવળ હૃદયથી જ સમજી શકાય એવી છે. તેમાં દલીલે કે યુક્તિઓ આપવી એ બહુલતા છે. હૃદયને આનંદ . અને ભાવ સમજાવામાં શબ્દો લગભગ નિર્બળ બની જાય છે,
For Private And Personal
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૪૪
વિવેક વિલાસ. પરંતુ એ વાતને અત્યારે જવા દઈશું. કઈ પ્રતિમા સમરાવી શકાય એ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે ધાતુની, લેપની અથવા બીજી એવી પ્રતિમા કદાચિત ખંડિન થાય તે તે પાછી સમરાવી શકાય, પરંતુ કાષ્ટની અથવા પાષાણની પ્રતિમા હોય તે તે સમરાવવા લાયક ગણાતી નથી.
શિષ્ય–પ્રતિમાના ખંડિતપણું ઉપરથી કંઈ યેગા ગ જાણી શકાય ખરા?
સૂરિ–જે પ્રતિમાનાં નખ ખંડિત થાય તે શત્રુ તરફથી ભય આવી પડે, આંગળી ખંડિત થાય તે દેશભંગને ઉપદ્રવ નજીકમાં સહ પડે, બહુ ખંડિત થાય તે કોઈ પણ પ્રકારનું બંધન નડે, નાસિકા ખંડિત થાય તે કુળ ક્ષય અને પગ ખંડિત થાય તે ધન હાની સહવા પડે એવી માન્યતા છે. તે ઉપરાંત પ્રતિમાનું સિંહાસન ખંડિત થાય તે સ્થાનને નાશ થાય, બેસવાનું વાહન ખંડિત થાય, જેવી રીતે કે હાથી, ઘેડ વિગેરે, તે વાહનને નાશ થાય અને પ્રતિમાને પરિવાર ખંડિત થાય તે ચાકરનો નાશ થાય એવા ઉલ્લેખ છે.
શિષ્ય–કઈ પ્રતિમા ઘરમાં રાખવી અને કઈ પ્રતિમા દેરાસરજીમાં રાખવી એ વિષે કંઈ નિર્ણય થઈ શકે ખરે?
સૂર–જે પ્રતિમા એક આંગળથી અગ્યાર આંગળ સુધી ઉંચી હોય તે તે ઘરમાં પૂજવાયેગ્ય માની શકાય. પણ તે કરતાં હેટી હોય તે તે મંદિરમાં રાખીને જ પૃજવી જોઈએ.
For Private And Personal
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ. તે સિવાય કાષ્ટની, લેપની, પત્થરની, દાંતની, ચિત્રામણની લહાની તેમજ પરિવાર રહિત પ્રતિમાજી પણ ઘરમાં પૂજાય નહીં.
શિષ્ય–જીની પ્રતિમાના બાહ્ય સ્વરૂપ કિંવા વધ-ઘટ, ઉપરથી લાભ-હાનીને સંભવ ખરે?
સૂરિ–જન પ્રતિમા જે ઉગ્ર સ્વરૂપવાળા ભાસે તે તે પિતાના કરાવનારને નાશ કરે છે, અધિક અંગવાળા હોય તે કારીગરને નાશ કરે છે, કૃશ હોય તે દ્રવ્યને નાશ થાય છે, સસલાના જેવું ઉદર હોય તે દુભિક્ષને ઉત્પન્ન કરે છે નાક વાંક હેય તે ઘણું દુ:ખ ઉપજાવે છે, ટુંકા અવયવના હોય તે ક્ષય કરનાર થાય છે, ચક્ષુ વિનાના હોય તે ચક્ષને નાશ કરે છે, સાંકડા મુખના હોય તે ભેગ સામગ્રીથી દૂર રાખે છે, નાની કેડના કે કેડ વિનાના હોય તે આચાર્યને નાશ કરે છે, નાના જાંઘના અથવા જંઘારહિત હોય તે ભાઈ, પુત્ર અને મિત્ર એમને નાશ કરે છે, ટુંકા હાથ–પગના અથવા હાથ–પગ વિનાના હોય તે ધનને ક્ષય કરે છે. પૂજા વગર ઘણે કાળ એમની એમ પડેલી પ્રતિમા જ્યાં-ત્યાંથી ગ્રહણ કરવી નહીં એ પણ ધ્યાનમાં રાખવું. પ્રતિમા ચત્તા હોય તે દ્રવ્યનો નાશ કરનારી થાય છે, નીચા મુખની હોય તે ચિંતા ઉત્પન્ન કરાવનારી જાણવી, વાંકી હોય તે મનમાં દુઃખાદિ ઉપજાવનારી અને નીચી–ઉંચી હોય તે પરદિશ મોકલનારી સમજવી.
શિષ્ય–પ્રતિમાજી કેણ અને શેમાંથી બનાવી શકે? સૂરિ–પ્રતિમાજી બનાવરાવવાને અધિકાર સર્વ કેને
For Private And Personal
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
ર૪૬
વિવેક વિલાસ. એક સરખો મળી શકતું નથી. ન્યાયથી ઉપજેલું દ્રવ્યજ તે પાછળ ખરચવું જોઈએ. એક માણસ અનીતિ અને અસત્યથી ધન ઉપાજૅ અને પછી પ્રતિમાજી બનાવરાવી ધર્મ કરવાની અભિલાષા રાખે એ દેખીતી રીતે જ બેહંદુ લાગે છે. મતલબ એ છે કે અન્યાયથી ઉપજેલા દ્રવ્યમાંથી પ્રતિમા બનાવનાર અને પ્રતિષ્ઠા કરનાર પિતાની ઈષ્ટ સિદ્ધિ કરવાને બદલે ઉલટી અધોગતિ કરે છે. પ્રતિમાજી કયા પાષાણમાંથી બનાવી શકાય એ પ્રશ્ન પણ મહત્વનું છે. એમાં ધ્યાન રાખવાનું છે તે એજ છે કે એ પત્થર મેં આગળ કહ્યું તેમ ખાસ પસંદગીવાળો અને શાસ્ત્રોક્ત પદ્ધત્તિસરનો હવે જોઈએ. કેઈએ ઘરકામ સારૂ અમુક પાષાણ આર્યો હોય તેમાંથી જે પ્રતિમાજી બનાવવામાં આવે તો તે પણ પૂજાદિકથી થનારી ઉન્નતીમાં ફળપ્રદ ન થતાં ઉલટી વિહ્વકર થઈ પડે,
શિષ્ય–પ્રતિમાની રચના અને પ્રાસાદના બંધારણ વચ્ચે કંઈ સંબંધ હશે ખરો?
સૂરિ–પ્રાસાદના ચોથા ભાગ જેટલી પ્રતિમા પસંદ કરવા યોગ્ય છે. પણ ઉત્તમ લાભ પ્રાપ્તિને અર્થે તે ચોથા ભાગમાં એક આંગળી ઓછી–વસ્તી પણ કરી શકાય છે. ડાહ્યા કારીગરે પ્રાસાદના ચોથા ભાગનાં દશ ભાગ કરી, તે દશમે એક ભાગ પ્રાસાદના ચોથા ભાગમાં એ છે કરી અથવા તેમાં એક દશમ ભાગ ઉમેરી તેટલા પ્રમાણની પ્રતિમા તેયાર કરે છે. સર્વે ધાતુ એની, રત્નની, સ્ફટિકની અથવા પ્રવાલની પ્રતિમાને આ નિયમ
For Private And Personal
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ,
२४७
લાગુ પડતા નથી. એવે પ્રસ ંગે પ્રતિમાના પ્રમાણ ઉપર પ્રાસાદનું પ્રમાણ લેવાનું નથી, પણ ઇચ્છાનુસાર જ પ્રમાણ રખાય છે. શિષ્યપ્રાસાદના કયા ભાગમાં કાની કેશની પ્રતિષ્ઠા કરી હાય તે ઠીક ?
સુરિગભારાના અર્ધભાગના પાંચ ભાગ ભિત્તિથી કરવાં, તેમાં પ્રથમ ભાગમાં યક્ષાદિકની સ્થાપના કરવી. બીજા ભાગમાં સર્વ દેવીઓની સ્થાપના કરવી. ત્રીજા ભાગમાં જીન, સૂર્ય, કાન્તિકેય તથા કૃષ્ણ એમની પ્રતિમા સ્થાપન કરવી, ચોથા ભાગમાં બ્રહ્માની પ્રતિમા અને પાંચમા ભાગમાં શિવલિંગની પ્રતિમા રાખવી.
શિષ્ય—પ્રતિમાની દ્રષ્ટિ ઉંચી-નીચી હાય તો ? સૂરિ—જે પ્રતિમાજીની દ્રષ્ટિ ઉંચી હાય તા તે દ્રવ્યના નાશ કરે, તિરછી હોય તેા ભાગના નાશ કરે, સ્તબ્ધ દ્રષ્ટિ હાય તો દુ:ખ આપે . અને નીચી હોય તો કુળનો નાશ કરે. આ બધી વાત હું એટલા માટે કહું છું કે શિલ્પકળાના અને પ્રતિમા રચનાના મુખ્ય મૂળ સૂત્રેાના ખરાખર અમલ થવા જોઇએ. એવી મહત્વની ખાખતમાં સ્વચ્છપણે-ઇચ્છાનુસાર વવુ એ કેાઇ રીતે હિતકર નથી.
શિષ્ય—ત્યારે પ્રતિમાજીની દ્રષ્ટિનુ ધારણ કયે પ્રકારે રાખવું જોઇએ ?
સૂરિસામા દ્વારની શાખાના નીચેથી આઠ ભાગ કરવા, તેમાં જે આઠમા ભાગ બધાં કરતાં ઉપર આવેલા હોય તે મૂકી
For Private And Personal
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૮
વિવેક વિલાસ. દે અને તેની નીચેને જે સાતમે ભાગ રહે તેના પાછા નીચેથી સાત ભાગ કરવા. આ સાતમાના છ ભાગ મુકી દેવા અને ઉપરને જે સાતમો ભાગ રહ્યો તેમાં ગજશ–અષ્ટમાં સંભવે છે, તે ગજાંશને વિષે કારીગરેએ પ્રાસાદની અંદર રહેલી પ્રતિમાની દ્રષ્ટિ રાખવી. શિષ્ય–પ્રાસાદની ભૂમિ પરીક્ષા કેવી રીતે કરવી ?
સૂરિ–જે ઠેકાણે મંદિર બાંધવું હોય તે ભૂમિ ગેળ બાકારની તથા દિશાને ભ્રમ ઉત્પન્ન કરે તેવી નહીં હેવી જોઈએ. તે ચતુષ્કોણ-ચેખડી, સારા આકારવાળી, વાવેલા ધાન્યને ત્રણ દિવસમાં ઉગાડનારી અને પૂર્વ, ઉત્તર અથવા ઇશાન દિશા તરફ ઉતરતી હોય તે ભૂમિ શ્રેષ્ઠ જાણવી. રાફડાવાળી ભૂમિ પ્રાસાદને માટે પસંદ કરવા ગ્ય નથી. કારણ કે તેવી ભૂમિ વ્યાધી ઉત્પન્ન કરે છે, પિલાણવાળી હોય તે તે દારદ્રપણું ઉપજાવે છે, ફાટેલી હોય છે તે તે મરણ નીપજાવે છે અને શલ્ય વાળી હોય તે તે દુઃખદ થઈ પડે છે. શિષ્ય—પણ તે શલ્ય શી રીતે જાણી શકાય?
રિ–ભૂમિ ઉપર એક ચતુષ્કણખંડુ યંત્ર લખવું, તેમાં નવ કઠા કરવા. ચતુષ્કોણની બાજુ ઉપર પૂર્વથી માંડી ઇશાન સુધી આઠે દિશાઓ લખવી, અને વચલા નવ કોઠામાં અનુક્રમે બ, ક, વ, ત, એ, હ, સ, પ, અને ય એમનવ અક્ષર લખવાં યથા –
For Private And Personal
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
હરિ શિષ્ય સંવાદ.
૨૪૯
ઇ.
પૂર્વ.
અને
સ | ય | વ | દે
વા.
પશ્ચિમ
ને
હવે પ્રશ્નમાં જે “બ” આવે તે જાણવું કે પૂર્વ દિશામાં ભૂમિની અંદર દેઢ હાથ નીચે મનુષ્ય-શલ્ય અર્થાત્ માણસના હાડકાં વિગેરે હોવાં જોઈએ અને તેથી મનુષ્યનું મરણ નીપજે, જે “ક”આવે તે અગ્નિકેણમાં ભૂમિની અંદર બે હાથ નીચે ગર્દભ-શલ્ય અર્થાત્ ગધેડાનાં હાડકાંવિગેરે હેવાં જોઈએ અને તે શલ્યથી રાજદંડ થાય કિંવા હંમેશા ભયભીત સ્થિતિમાં રહેવું પડે. જે “વ” આવે તે દક્ષિણ દિશામાં ભૂમિની અંદર કેડ જેટલું ઉંડું મનુષ્ય-શલ્ય હોય એમ સમજવું અને તેથી ગૃહસ્વામીનું મરણ થાય. જે “ત” આવે તે નૈનત્ય દિશામાં ભૂમિની અંદર દેઢ હાથ નીચે વ–શલ્ય અથાત કુતરાનાં હાડકાં વિગેરે છે એમ જાણવું. તે શલ્ય બાળકેનું મરણ નીપજવે. જે “એ” આવે તે પશ્ચિમ દિશામાં ભૂમિની અંદર દેઢ હાથ નીચે બાળ–શલ્ય અર્થાત બાળકના હાડકાંવિગેરે છે એમ સમજવું અને તેથી ગૃહસ્વામી–ઘરધણીને પરદેશ વેઠ પડે. જે “હ” આવે તે વાયવ્ય દિશામાં ભૂમિની અંદરચાર હાથનીચે માણસના અંગારા છે એમ જાણવું અને તેના
For Private And Personal
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૫૦
વિવેક વિલાસ, પરિણામે સ્વન જોવામાં આવે તે મિત્રો નાશ થાય. જે “સ” આવે તે ઉતરદિશામાં ભૂમની અંદર કેડ જેટલું ઉંડું વિપ્ર-શલ્ય અર્થાત્ બ્રાહ્મણનાં હાડકાં છે એમ સમજવું અને તેથી ગૃહસ્વામી કદાચ ધનવાન હોય તે પણ નિધન અવસ્થામાં આવી પડે. જે “પ” આવે તે ઈશાન દિશામાં ભૂમિની અંદર દોડ હાથ નીચેગે-શલ્ય અથાત્ ગાયનાં હાડકાં વિગેરે છે એમ જાણવું અને તેથી ગૃહસ્વામીના ગેધનનેગાવ જેવા ઉપયોગી પશુઓને નાશ થાય, વચલા કઠામાં જે “ય છે તે જ પ્રશ્નમાં આવે તે ભૂમિના મધ્ય ભાગમાં છાતી જેટલા ઉંડાણમાં માણસના વાળ, ખાપરી, ભસ્મ તથા લેતું છે એમ જાણવું અને તેથી મરણ નીપજે. દીપક તથા માપક રજજુ વડે પણ એવા શુકને જોઈ શકાય છે. ખાણની કાચી માટીનું કેડીયું કરી તેમાં ચાર દીવા કરવા. જે દિશાને દી ઘણીવાર સુધી પ્રકાશિત રહે તે ભૂમિ તે વર્ણને માટે સારી જાણવી. ભૂમિ માપતાં જે સૂત્ર ત્રુટી જાય તે ગૃહસ્વામી મરી જાય, ખીલા ઠોકતાં જે વાકે વળી જાય તે રોગ થાય, ઘડે પડી જાય અથવા ભાગી જાય તે મૃતનો નાશ
થાય.
શિષ્ય–ત્યારે ભૂમિની અંદરથી કેવી વસ્તુઓ નીકળે તે જીન પ્રાસાદને માટે તે ભૂમિ ઉત્તમ ગણાય ?
સૂરિ—ઘરની ખાડ પુરતાં જ્યાં પાણી, પત્થર અને કાંકરા નીકળે તે ભૂમિ ઉત્તમ ગણાય. ત્યાં આગળ સેનાની વાસ્તુ, દેવતાની મૂર્તિ વિધિથી સ્થાપન કરવી.
For Private And Personal
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૨૫૧ શિષ્ય–પ્રાસાદની ઉંચાઈ-પહોળાઈ–લંબાઈ અને ધ્વજા સંબંધી કંઈ વિશેષ સ્પષ્ટીકરણ થઈ શકશે?
સુરિ–પ્રાસાદની ઉંચાઈ, પિતાની ઉંચાઈ કરતાં ત્રણ ગણી વધારે હોવી જોઈએ એમ પણ કહેવામાં આવ્યું છે. પ્રાસાદની જેટલી ઉંચાઈ હેય તેટલીજ વિસ્તારવાળી જગતી કહેતાં કટ કરાવે એ શ્રેષ્ઠ ગણાય છે. ચોખંડે જે મૂળ કઠે તેની બહાર જે સ્થિર કુંભી હોય છે તેના બે ખુણાથી પ્રાસાદના હસ્તની સંખ્યા જાણવી. મૂળ રેખાના ખણમાં જેટલી પહોળાઈ હોય તેને અનુસરી કળશને વિષે પહોળાઈ લેવી અને પહોળાઇથી લંબાઈ પણ બે ગણી જાણવી. ધ્વજાના સંબંધમાં જણાવવાનું કે પ્રાસાદ ઉપર વજા ચઢાવેલી ન હોય તે ત્યાં કરેલી પૂજા-હામ–જપ વિગેરે સર્વ નિષ્ફળ થાય છે, માટે ધ્વજા તે અવશ્યમેવ ચઢાવવી. જન–પ્રાસાદ એક દિવસ પણ ધ્વજા રહિત ન રહેવું જોઈએ.
શિષ્ય—વાનું પ્રમાણ તથા ઘંટનું સ્થાનક કઈ રીતે નિર્ધારવું ?
સૂરિ–પ્રકાશિત પ્રાસાદ ઉપર ધ્વજને દંડ પ્રાસાદની હસ્ત સંખ્યાને અનુસારે કરે, અને અંધકારવાળા પ્રાસાદ ઉપર મધ્ય પ્રાસાદના પ્રમાણથી ધ્વજાને દંડ નિર્માણ કરે. ઘંટ ગભારામાં, રંગ-મંડપમાં તથા વલાનકમાં હવે એગ્ય છે અને તેનું પ્રમાણુ શુકનાસા સમાન જાણવું.
શિષ્ય–જીર્ણોદ્ધાર પછી નવું વાસ્તુ કરાવવું જ જોઈએ એ કંઇ નિયમ છે ?
For Private And Personal
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૧ર
વિવેક વિલાસ. સૂરિ–જીર્ણ થયેલા ઘરને અથવા દેવ-મંદિરને ઉદ્ધાર કરતાં જ તેનું દ્વાર તથા પ્રમાણ પહેલાની માફકજ રહેવા દીધું હોય તે નવું વાસ્તુ કરવાની જરૂર નથી, પરંતુ જો ફેરફારો હોય તે નૂતન વાસ્તુની જરૂર રહે ખરી.
શિષ્ય–સ્તંભ તથા પાટીયા વિગેરેનું પ્રમાણ કેવી રીતે સમજવું?
સૂરિ-સ્તંભ તથા પાટીયા વિગેરેનું જે પ્રમાણ વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે તેજ મંદિરના કામમાં પણ સમજી લેવું. એ વિષે મારી ભલામણું માત્ર એટલી જ છે કે હુશીયાર કારીગરેની સલાહ લીધા પછી જ એવાં કાર્યોનો પ્રારંભ કરવા અથવા તે કેઈ વિદ્વાન સાધુ-મુનિરાજ પાસેથી તે સંબંધી સંપૂર્ણ ખુલાસાઓ મેળવી લેવા.
શિષ્ય–પ્રતિમાજીમાં પ્રકટ ભામંડળ દીપી નીકળે, એ માટે શો ઉપાય કરે ?
સૂરિ–નિર્મલ અછણમાં પીસેલી બિલ્લીની છાલનો લાકડા ઉપર અથવા પાષણ ઉપર લેપ કરવાથી પ્રકટ ભામંડળ ખીલી નીકળે છે. જેમાંથી પ્રતિમાજી બનાવવા હોય તે કાષ્ટ યા તે પાષાણપર ઉક્ત વિધિ અનુસારલેપ કરે. તે લેપથી જે મધ જેવું મંડળ પડે તે અંદર ખત, રાખ સરખું પડે તે રેતી, ગેળ સરખું પડે તે રાતે દેડકે, આકાશ સરખા રંગનું પડ તે પાણુ, કપાત સરખા રંગનું પડે તે ગિળી, મજીઠ સરખા રંગનું પડે તો દેડકે, રાતું પડે તે કાચંડ, પીળું પડતે ગોધાખું,
For Private And Personal
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૫૩
સુરિ શિષ્ય સંવાદ. કપિલ વર્ણનું પડે તે ઉંદર, કૃષ્ણવર્ણ પડે તે સર્ષ અને ચિત્ર વર્ણ પડે તે વીંછી આદિ જીવ-જંતુઓ તેની અંદર છે એમ જાણવું. આ રીતે પરીક્ષા કરવામાં ન આવે અને જીવ-જંતુઓ રહી જાય છે તેથી સંતતી, સંપદા, પ્રાણુ અને રાજ્યને પણ નાશ થાય.
શિષ્ય-–પ્રતિમાજી બનાવવાના કાષ્ટમાં કેવા કેવા દે હોઈ શકે કે જેથી તે નિવારવાની સાવધતા રાખી શકાય?
સૂરિ–પ્રતિમાના કાણમાં તેમજ પાષાણમાં પણ જે ખલે, છિદ્ર, પોલાણ જીવનાં જાળાં, સાંધા, મંડલાકાર રેખાઓ તથા ગાર હોય તે તે મહા દેષમય ગણાય છે. પ્રતિમાજી નિમિત્તના પાષાણ તથા કાષ્ઠમાં કવચિત્ લીટાઓ અથવા રેષાઓ પડેલી જોવામાં આવે છે, પણ જે તે મૂળ વસ્તુના રંગને મળતી હેય તે તેમાં કંઇ દેષ નથી, પણ જે મૂળ વસ્તુના વર્ણથી ભિન્ન વણવાળી હોય તે તે દેષયુક્ત ગણાય છે. એવા દો નિવારવાની સાવચેતી રાખવી એ જીન પ્રતિમાના ભક્તોનું પરમ કર્તવ્ય છે.
શિષ્ય–આજે શિલ્પકળા, પ્રતિમા રચના અને પ્રાસાદ, નિર્માણ જેવા બહુ ઉપયોગી વિયેની લંબાણ ચર્ચા કરી આપને જે શ્રમ આવે છે તે બદલ અંતઃકરણ પૂર્વક ક્ષમા ચાહું છું. આજે આટલેથીજ વિરમીએ એવી મારી પ્રાર્થના છે.
સૂરિ—તથાસ્તુ!
For Private And Personal
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૫૪
વિક વિલાસ.
શિષ્ય_“દીકરા તે દેવતાને પણ પ્રિય હોય છે.” એવા ભાવાર્થવાળી કહેવત આપે સાંભળી હશે. મનુષ્યમાં તે શું પરંતુ પશુઓમાં પણ જે સંતાન પ્રેમ જોવામાં આવે છે તે ઉપરથી જણાય છે કે એ પ્રેમ પ્રાણું-જગતુમાં સ્વભાવિક જ છે. એ પ્રેમ ગૃહસ્થ શી રીતે સાર્થક કરી શકે એ પ્રશ્ન ઘણો મહત્વનું છે.
સૂરિ–પિતાના સંતાન ઉપર પ્રેમ હોય એ સ્વાભાવિક છે. પશુઓમાં પણ તેને પ્રેમ જોવામાં આવે છે એ વાત તમે હમણાજ કહી ગયા. હવે પશુઓ અને મનુષ્યમાં જે એક માટે ભેદ રહે છે તે એ છે કે પશુઓ પિતાના સંતાન પ્રેમ મારફત જેવું જોઈએ તેવું સંતાનનું કલ્યાણ કરી શક્તા નથી. અલબત્ત, તેઓ અમુક અંશે સંતાનને સુખી કરી શકે છે પરંતુ પિતૃધર્મ કે માતૃધર્મની પરિસમાપ્તિ તેટલેથી જ નથી થઈ જતી. મનુષ્યને શિરે તે વિષયમાં ગંભીર જવાબદારી રહેલી છે. જે પ્રેમ પોતાના સંતાનનું કલ્યાણ કરી શકે નહીં, જે પ્રેમ પિતાના સંતાનોને ઉંચુ શીક્ષણ આપી પુરૂષાર્થ-સિદ્ધિને વેગ્ય બનાવી શકે નહીં, તે પ્રેમની હું પ્રશંસા કરી શકતો નથી. સંસ્કતમાં એક સ્થળે કહ્યું છે કે જે માતપિતાઓ પિતાના બાળકને
ગ્ય શિક્ષણ આપતા નથી તેઓ બાળકના પ્રેમીઓ-વાલીઓ કે રક્ષક નથી પણ ઉલટું તે તેમના કટ્ટા શત્રુઓ જ છે.
શિષ્ય—માતાપિતા તે વળી શત્રુ હોઈ શકે ?
For Private And Personal
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ.
૨૫૫ સૂરિ–જરા વિચાર કરવાથી મારો કહેવાનો આશય તમે સમજી શકશે. વિરોધી શત્રુ જ્યારે આપણું અહિત કરવાને કમ્મર કસે છે, ત્યારે આપણે તેની સામે બરાબર રક્ષણ કરવાને તૈયાર થઈ શકીએ છીએ. કારણ કે તે વખતે આપણે એટલું તે સ્પષ્ટ રીતે જ સમજતા હોઈએ છીએ કે અમુક આપણો શત્રુ છે અને તેથી તેની દ્વારા આપણું શુભ કદિ પણ થઈ શકે નહીં, પરંતુ જેઓ પ્રીતિ કે રહના રૂપમાં શત્રુત્વને છુપાવી રાખે છે તેઓની શત્રુતા આપણે કળી શકતા નથી અને તેથી તેની સામે આપણે આપણું રક્ષણ કરવાને તૈયાર થઈ શક્તા નથી. જે માતા-પિતા પોતાના સંતાનને અણઘટતા લાડ લડાવી સ્વછંદી બનાવી મુકે છે, જે માતપિતા પોતાના વ્હાલા બચ્ચાઓને પુરતું જ્ઞાન કે શિક્ષણ આપ્યા વિના વિલાસ–મેજશેખ અને વૈભવમાં ડૂબાડી દે છે, તેઓ માતપિતા રૂપે પણ શત્રુની જ ગરજ સારે છે. એમ કેમ ન કહી શકાય? હું પ્રથમ જ કહી શકે કે નેહભાવ દર્શાવવા, પ્રેમાંધતા પ્રકટ કરવી એ તો પશુઓથી પણ બની શકે છે. પરંતુ મનુષ્ય ઉત્તમોત્તમ કેટીનું પ્રાણું હોવાથી તેની ફરજ તેટલેથી જ અટકતી નથી. તેને પિતાના સંતાનના કલ્યાણની ખાતર અને વ્યવસ્થાઓ કરવાની હેય છે- અનેક પ્રકારની ચિંતાઓ વેઠવાની હેય છે. પિતૃધર્મનું પાલન કરવું એ રમત વાત નથી. પિતા થવાથી જ એ ધર્મનું પાલન નથી થઈ શકતું, પિતાની જવાબદારી ઘણું મટી છે.
શિષ્ય---ત્યારે આપણે આજે એજ વિષયની અવતારણા
For Private And Personal
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૫૬
વિવેક વિલાસ. કરીએ. પ્રથમ પ્રશ્ન એ ઉભવે છે કે બાળકને કેટલા વર્ષની વયે નિશાળે મુકવો જોઈએ ?
સૂરિ–માતપિતાએ પોતાના બાળકને પાંચમું વર્ષ બેઠા પછી, ઉત્સવ કરી એવા કળાચાર્યના હાથમાં સુપ્રત કરે કે જે આચાર્ય શાંત સ્વભાવને હૈય, શાસ્ત્રોના મર્મને બી પૂર્વક સમજી શક્તિ હોય, આળસ અને વ્યસનાદિ દેથી રહિત હોય, યશનામકમીં હૈય, યુક્તિ પૂર્વક મીઠી વાણું બેલી શકતે હેય તેમજ શિષ્યના મનભાવે અને કુદરતી શક્તિઓ વિષે સંપૂર્ણ અનુભવ ધરાવતા હોય. શિષ્ય—એવા કળાચાર્યો કર્યાં મળી શકે?
–ખરું છે કે એવા કળાચાર્યો આજકાલ સહેજમાં મળી શક્તા નથી, પરંતુ આર્યાવર્તમાં એક કાળે એવા આચાર્યોના આશ્રમે હતા અને ત્યાં વિદ્યાથીઓ રાજા કે રંકને ભેદભાવ રાખ્યા વિના પિતાની શકિતઓને કેળવી શકતા હતા. આજે એવા આશ્રમને લગભગ લોપ થઈ ગયું છે, એ ખરેખર બહુ શોચનીય છે. પરંતુ હવે તેને ઉદ્ધાર જોઈએ, એમ મને લાગે છે.
શિષ્ય—પ્રથમના આશ્રમે અને અત્યારની શાળાઓમાં શું ભેદ હશે?
સૂરિ–જમીન-આસમાન જેટલે ભેદ છે. આજની શાળા વિદ્યાથીઓને ચોક્કસ વિષયેની ઉપલક માહીતીઓ આપી શકે છે, પરંતુ જેને યથાર્થ ભાવમાં કેળવણી કહેવામાં
For Private And Personal
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૫૭
સરિ શિષ્ય સંવાદ. આવે છે અને જે વડે વિદ્યાર્થીની શારીરિક-માનસિક--હાર્દિક અને આધ્યાત્મિક શક્તિઓ સંપૂર્ણ કેળવાવી જોઈએ તેવી કેળવણીને નામે તો પ્રાય: મીંડું જ મૂકાયું છે એમ કહીએ તે ચાલી શકે. પૂર્વના કળાચાર્યો પિતાના શિષ્યને અમુક પુસ્તક સંબંધી છુટું–છવાયું જ્ઞાન આપવામાં જ પિતાના કર્તવ્યની ઈતિ માની. લેતા નહીં. તેઓ વિદ્યાથીની શારીરિક, ધાર્મિક અને માનસિક શક્તિઓ કેળવવા તરફ હંમેશા લક્ષ રાખતા, આથી તેમના હાથ નીચે શીક્ષણ પામેલા વિદ્યાથીઓ શરીરબળમાં, મને બળમાં, જ્ઞાનબળમાં અને ધર્મબળમાં દીપી નીકળતા. શિખે પણ આશ્રમમાં રહે તેટલે વખત પિતાના માતાપિતાના સ્નેહને ભૂલી જતા અને ગુરૂમાંજ પિતાનું સર્વસ્વ માની લેતા.
શિષ્ય–ખરેખર એ યુગ બહુ પવિત્ર હશે, પણ હવે જ્યારે એ બધા વિષય ભૂતકાળ બની ગયા છે તે પછી આપણે વર્તમાન કાળનેજ સુધારી લેવા મથવું જોઈએ. એમને?
સૂરિ–ભૂતકાળને એતિહાસિક પ્રકાશ તમારા માર્ગમાં ઉપયોગી થઈ શકે એવા હેતુથી જ મેં તે વિષે વિવેચન કર્યું છે. શાસ્ત્રમાં તે એટલે સુધી કહેવામાં આવ્યું છે કે પિતાને વ્હાલો પુત્ર મુખ રહી જાય તે ભલે, પણ તેને નાસ્તિક અને દુષ્ટ ચરિત્ર વાળા ગુરૂ પાસે વિદ્યા પ્રાપ્તિ અર્થે નહીં મેકલવો જોઈએ. વિચાર કરી કે જે વિદ્યામાં અથવા વિદ્યા ગુરૂમાં નાસ્તિકપણું કુટીકુટીને ભરેલું હોય તે વડે શિષ્યનું કેવી રીતે કલ્યાણ થઈ શકે ? જે 19
For Private And Personal
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૮
વિવેક વિલાસ. સુવર્ણ મુખમંડળને શોભાવવાને બદલે ઉલટું કાનને ચીરી નાખે તેવું સુવર્ણમય કુંડલ શા કામનું ? શિષ્ય-ગુરૂએ શિષ્ય પ્રતિ કેવું વલણ રાખવું જોઈએ?
રિ–તેને ટુંકે ઉત્તર આપું તો તે માત્ર એટલે જ કે સંપૂર્ણ પ્રેમમય. પ્રેમ વિનાનું શિક્ષણ શિષ્યના હદય ઉપર કશી સારી અસર કરી શકતું નથી. પ્રેમના પરિણામે ગુરૂના મુખમાંથી એવા મધુરતાવાળા શબ્દો નીકળે છે કે તેનું પુન: પુન: પાન કરવા છતાં શિષ્યો સંતુષ્ટ થતા નથી, ગુરૂના મુખની વાણી સાંભળવાની તેમની જીજ્ઞાસા કમશ: વધતી જ જાય છે. ગુરૂનું સે પ્રથમ કર્તવ્ય એજ છે કે તેણે પિતાના શિષ્યનું માનસિક બંધારણ સમજી લેવું. વિદ્યાર્થીઓને ભારભૂતન થાય કે અપ્રિય ન થાય એવા પ્રકારનું ગુરૂનું શિષ્ય પ્રતિ વલણ હેવું જોઈએ. કેટલાક શિક્ષક શિને નિરંતર ધમકીઓ આપી કે માર મારી એવા નિલેજ કે કઠેર બનાવી દે છે કે એ શિષ્યમાં અને જાનવરમાં મહુવને કંઈ ભેદ જ નથી રહેવા પામતે. નેતર કરતાં નેત્રની શક્તિ ઘણું અધિક હોય છે. વિદ્યાથીઓને સજા કરવી એ જંગલી પણું છે. જ્યાં ગુરુ-શિષ્ય વચ્ચે પ્રેમમય સંબંધ હોય ત્યાં એ રાક્ષસી રૂઢીને ઉત્તેજન મળી શકતું નથી.
શિષ્ય-ગુરૂ કદાચ ઉત્તમ લક્ષણે અને વિચારવાળો હોયપણ શિષ્ય એને અનુરૂપ ન હોય તે પછી શાસન-સજા કર્યા વિના કેમ ચાલે?
સુર–મ એ એક અપૂર્વ પ્રકારનું સ્પર્શમણું છે,
For Private And Personal
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
તેના સ્પર્શથી ગમે તેવું લોખંડ પણ સુવર્ણ બની શકે છે. જેઓ “સજા કર્યા વિના ન જ ચાલે ”એમ કહે છે તેઓ પ્રેમનું મહાસ્ય સમજતા નથી. ગુરૂની તિવ્ર દષ્ટિમાં જગની તમામ સજાઓ સમાઈ જાય છે. એટલું છતાં જે લેકે સજા કર્યા વિના ન રહી શકતા હોય તેમણે ભૂલેચૂકે પણ શિષ્યના મસ્તકમાં કે હદયમાં આઘાત ન કરે. ન છૂટકે સજા કરવી પડે તે ગુરૂઓએ શિષ્યના શરીરના નીચલા ભાગમાં થેડી શિક્ષા કરવી.
શિષ્ય–ક્યા વિદ્યાથીએ પિતાના ગુરૂને આત્મપ્રિય થઈ પડે ?
સૂરિ–જેઓ પોતાના ઉપરકરેલા ઉપકારે જાણી શક્તા હોય, પવિત્ર ચિત્ત વડે સર્વની સાથે હળીમળી શકતા હોય, ખંત અને ઉત્સાહ રાખી પિતાના નિત્યના પાઠે તૈયાર કરી શતા હોય, તેમજ જેમનામાં ફૂડ-કપટ કે માયા–પ્રપંચને છોટે સરખો પણ ન હોય એવા બુદ્ધિશાળી વિદ્યાથીઓ તેમના ગુરૂએને આત્મવત્ પ્રિય થઈ પડે છે. એવા વિદ્યાથીઓને કેળવવા ગુરૂઓ પિતાને સર્વસ્વને લેગ આપવાને પણ તૈયાર થઈ જાય છે. જે વિદ્યાથીઓ જ્ઞાન પ્રાપ્ત કરવા છતાં ગુરૂને વિષે અવિનય રાખે છે, ધર્મ ઉપર દ્વેષ ભાવ ધરાવે છે, પોતાના ગુણ અને બુદ્ધિમત્તા વિષે ભારે અહંકાર રાખે છે, અને ગુણી જને પ્રત્યે દ્વેષ કિવા તિરસ્કારથી વર્તે છે તેઓનું જ્ઞાન તેમને પિતાને કે સંસારને ઉપગી થવાને બદલે, દૂધમાં કાળકૂટના છાંટા પડવાથી જેવી રીતે તે પ્રાણનાશક થઈ જાય તેવી રીતે ઉલટ
For Private And Personal
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
२१०
વિવેક વિલાસ.
શાપરૂપ થઈ પડે છે. વિદ્યા તો વિવેક અને વિનયથી જ શોભે છે. પિતાના કળાચાર્યનું જે વિદ્યાથીઓ નિરંતર હિત ચિંતવે છે, યથાશક્તિ સેવા-સુશ્રષા કરી તેમને સંતોષ આપે છે અને જેઓ પિતાની પ્રિયમાં પ્રિય વસ્તુ પણ ગુરૂને ચરણે ધરવા સદા ઉત્સુક રહે છે તેવા વિદ્યાથીઓ ગુરૂની અસાધારણકૃપા સંપાદન કરી પિતાનું અલકિક કલ્યાણ સાધવા ભાગ્યશાળી થઈ શકે છે. ગુરૂના ઉપકારના વિષયમાં એટલે સુધી કહેવામાં આવ્યું છે કે શિષ્ય કદાચ પોતાના ગુરૂને ગ્રામ-નગર સહિત પૃથ્વી આપી દે તે પણ તે ગુરૂના ત્રણમાંથી મુક્ત થઈ શકે નહીં. આ અનધિ ઉપકાર કરનાર ગુરૂવર્યનું શિષ્યોએ કેટલું બહુમાન કરવું જોઈએ તેને ખ્યાલ તમે પિતેજ કરી . આજે એવી ગુરૂ ભક્તિને છાંટે પણ શું કોઈ વિદ્યાથીમાં મળી શકશે?
શિષ્ય હશે, એવા વિદ્યાથી પણ કોઈ હશે. “બહુરત્ના, વસુંધરા” એમ જે કહેવાય છે તે કંઈ સાવ ખોટું નહીં હોય!
સૂરિ–એવા વિદ્યાથીને હું સંપૂર્ણ ભાગ્યશાળી જ કહું. જે વિદ્યાથીઓ ગુરૂ અને શાસ્ત્ર ઉપર ભકિત–પ્રીતિ રાખી શકે છે, જેઓ પોતાના શરીર પ્રત્યે બેદરકારી નહીં રાખતાં નિત્ય નીગ રહી શકે છે. જેઓ વિનય પરિશ્રમ અને બુદ્ધિમતા દાખવવામાં સંપૂર્ણ ઉલટ ધરાવે છે તેમને ખરેખરા ભાગ્યશાળી વિદ્યાથીઓ જ લેખવા જોઈએ. તેઓ પિતે ધન્ય છે એટલું જ નહીં પણ તેમના માતા પિતાને પણ ધન્ય છે. તેઓ આત્મહિત સાથે જગત કલ્યાણ કરવાને પણ સમર્થ થઈ શકે છે.
For Private And Personal
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂર શિષ્ય સંવાદ.
૨૬૧ શિષ્ય—વિદ્યાર્થી અવસ્થામાં શિવૅકેવી રીતના નિયમો પાળવા જોઈએ ?
સૂર–ગુરુ પાસે ભણનાર શિષ્ય હંમેશા સાદે અને સ્વાથ્યકર આહાર લેવો. બ્રહ્મચર્યનું કાય–મને વાકયથી રક્ષણ કરવું, દયા-દાન આદિ અંતરના ભાવોને કેળવવા હંમેશા લક્ષ રાખવું, કેતુ-કુતુહળ કે નાચ–રંગ જેવાનું સર્વથા માંડી વાળવું, કેડી–પાના આદિથી જે વિવિધ રમત રમાય છે તે તરફ નિત્ય ઉદાસીન રહેવું, કેઈની મશ્કરી કરવી નહીં, પિતાના ગુરૂને હંમેશા વિનય રાખો. વિદ્યાર્થીમાં એટલા વાનાં અવશ્યમેવ હોવા જોઈએ. શિષ્ય–શિષ્ય અવસ્થામાં કે પોષાક રાખવું જોઈએ?
સૂરિ–સુગ્ય શિવેએ પિતાની અવસ્થાને બંધ બેસતે થાય તે જ પોષાક ધારણ કરે જોઈએ. ગુરૂના આ શ્રમમાં રંક કે ધનવાન પણાનો ભેદ રહેતું નથી. તેથી તે સર્વને એકજ પ્રકારને પહેરવેશ રાખવો પડે છે. આ પહેરવેશ તદ્દન આડંબર રહિત, સ્વચ્છ અને સહજ પ્રાપ્ય હેવો જોઈએ.
શિષ્ય—વિદ્યાથીએ પિતાના ગુરૂજીને કેવી રીતે બેધવા?
સૂર–પોતાના પૂજ્ય ગુરૂજીને “પૂજ્ય” એવું પદ મુકીને મૂળ નામથી જ બોલાવવા. અર્થાત્ પૂજ્ય પદ વિના મૂળ નામથી ગુરૂને સંબોધવા એ અવિનય બતાવે છે. એક નીતિકારે કહ્યું છે કે પુરૂષે પોતાનું, પિતાના ગુરૂનું, પિતાની સ્ત્રીનું તથા
For Private And Personal
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૬૨
વિવેક વિલાસ.
કૃપણનું એકલું મૂળ નામ ન લેવું; કારણ કે તેમ કરવાથી ધનને અને આયુષ્યને ક્ષય થાય છે.
શિષ્ય—વિદ્યાથીએ શાળામાં કેવી રીતે પઠન-પાઠન
કરવું ?
સૂરિ–વિદ્યાથીએ બહુજ ઘાટો પાડીને તેમજ બહુજ ધીમેથી બોલવું ન જોઈએ. મન બીજે સ્થળે ભટકતું રાખીને પદને સંબંધ તૂટી જાય તેમજ સામાને સમજણ જ ન પડે એવી રીતે પણ ન ભણવું જોઈએ. આ અવસ્થામાં જે ઉતાવળ કરવાની અથવા તે ધીમાશથી બોલવાની ટેવ પડી જાય છે તે તે પછી કેમે કરતાં દૂર થઈ શકતી નથી. ઘણા વિદ્યાથીએ શાળામાં હોય છે ત્યારથી પિતાની જીભને એવી વિકૃત કરી દે છે કે પછી તેમનાથી સ્પષ્ટ ઉચ્ચાર થઈ શકતો નથી અને કોને તેમની વાણીમાં જે જોઈએ તે રસ પડતું નથી. સારાંશ એ છે કે બહુજ સ્પષ્ટતા પૂર્વક, સામાન્ય ભાર સાથે વાણું વદવાની ટેવ પાડવી જોઈએ.
શિષ્ય–વિદ્યા પ્રાપ્તિમાં મુખ્ય કારણે ક્યા હશે?
સૂર–મુખ્ય કારણે દસ છે. તેમાંના પહેલાં પાંચ જેવાં કે વિદ્યાનુરાગ, નિરોગતા, વિનય, ઉદ્યમ, અને બુદ્ધિ એ વગેરે અંતરંગ કારણો ગણાય છે. કારણ કે તે કારણે ઉપર જ વિદ્યાપ્રાપ્તિનો ઘણેખર આધાર રહેલો છે. આ પાંચ અંતરંગ કારણેને ખીલવવાને વિવાથીઓએ પિતે તેમજ તેમના વાલીએએ પ્રયત્ન કરવો જોઈએ. જેવી રીતે આ અંતરંગ કારણે
For Private And Personal
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૨૬૩
કહ્યાં તેવી જ રીતે બીજા પાંચ બાહા કારણે પણ છે. જેમ કે સહાધ્યાયીઓનો સહવાસ, ભજન, વસ્ત્ર, ગુરૂ, તથા પુસ્તક આદિની જોગવાઈ વિગેરે. સહાધ્યાયીઓ કિંવા સાથે ભણનારાએને સહવાસ ન હોય તે હરિફાઈ કે સ્પર્ધા જામતી નથી અને તેથી પઠન-પાઠન કાર્યમાં ઉત્સાહ રહેતું નથી. મનુષ્ય –પ્રાણુ ઉપર દેખાદેખીની ઘણું અસર પડે છે. વિદ્યાથીઓ જ્યારે સાથે મળી અભ્યાસ કરે છે ત્યારે તેઓ એક બીજાથી આગળ વધી જવાને હૈસભેર પ્રયત્ન કરે છે અને તેથી એકદરે તેમને સર્વને સારો લાભ પ્રાપ્ત થાય છે. સહવાસથી નવું જાણવાનું મળે છે, આલસ્ય કે જે મનુષ્યજાતિને મહાન શત્રુ ગણાય છે તે અદ્રશ્ય થઈ જાય છે. કેટલાક માબાપો પિતાના બાળકોને શાળામાં નહીં એકલતા એક સ્વતંત્ર પણે શિક્ષણ આપવાની કોશીષ કરતા જોવામાં આવે છે. અલબત, આ શ્રમ બીલકુલ નિષ્ફળ જાય છે એમ હું કહેવા નથી માંગતે; પરંતુ સહાધ્યાયીઓના સહવાસના પરિણામે જે ખેત-ઉત્સાહ અને પ્રસન્નતા આવવાં જોઈએ તે સંપૂર્ણ પ્રમાણમાં આવી શકતાં નથી. પુસ્તક, ગુરૂ ત્થા વસ્ત્ર વિગેરેની ઉપગિતા તે તમે જાણો છે જ એટલે એ વિષે વિસ્તાર કરવાની જરૂર નથી. જે વિદ્યાથીઓ વસ્ત્ર તથા પુસ્તકની ચિંતાથી વેગળા રહી શકતા નથી, તેઓ પઠન-પાઠનમાં સંપૂર્ણ લક્ષ આપી શક્તા નથી અને તેથી તેમને ઘણે કીંમતી સમય કેટલીકવાર બરબાદ જાય છે. ગૃહસ્થાનું એ કર્તવ્ય છે કે જે વિદ્યાર્થીઓ પાસે પુરતાં
For Private And Personal
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૬૪
વિવેક વિલાસ. પુસ્તકાદિના સાધન ન હોય તેમને તે પુરાં પાડવા અને એ રીતે જ્ઞાન–પ્રચારના કાર્યમાં યથાશકિત સહાયક થવું.
શિષ્ય-વિદ્યાનો આરંભ કરતી વેળા વાર તહેવાર જેવાને કંઈ વિધિ હશે કે?
સૂરિ—વિદ્યાને આરંભ કરેલ હોય તે જીરૂ, સોમ અને બુધ એ ત્રણ વાર શ્રેષ્ઠ ગણાય છે. શુક્ર અને રવિની ગણના મધ્યમમાં થાય છે અને મંગળ તથા શનિ અનિષ્ઠ ગણાય છે. નક્ષત્રોમાં પૂર્વા ફાલ્ગની, પૂર્વાષાઢા, પૂર્વા ભાદ્રપદા, શ્રવણ, ધનિછા, મૂળ, અશ્વિની, હસ્ત, શત તારકા, સ્વાતિ, ચિત્રા, મૃગા, આદ્ર, પુનર્વસુ, પુષ્પ અને અલેષા એ શ્રેષ્ઠ જાણવા. પ્રસંગોપાત અધ્યયન ક્યારે મુલતવી રાખવું એ પણ તમારે જાણ લેવું જોઈએ. ચતુર્દશીએ, અમાવાસ્યાઓ, પૂર્ણિમાએ, અષ્ટમીએ, મરણ સુતકમાં તથા ચંદ્ર- સૂર્યના ગ્રહણયોગ વખતે વિદ્યા ધ્યયન બંધ રાખવું એ વિધિ છે. તેવી જ રીતે જ્યારે ઉકાપાત થાય અર્થાત અગ્નિના જેવા ચળકતા તારા આકાશમાંથી ખરવા લાગે ત્યારે, તોફાની પવન વાવા લાગે ત્યારે, ભૂમિકંપ તે હેય ત્યારે, મેઘની ગર્જના વખતે, પિતાના સગા-વ્હાલા અથવા સંબંધીનાં પ્રેતકર્મ ચાલતા હોય તે વેલા. અકાળે વિજ ની થતી હોય (આદ્ર નક્ષત્રની પહેલાં અને હસ્ત નક્ષત્ર ઉતર્યા પછી વિજળી થાય તે અકાળ વિજળી કહેવાય છે તે સમે, આચારભ્રષ્ટ અને મલીન લોકેના સમાગમમાં, સ્મશાનમાં, દુર્ગધી વાળા સ્થાનમાં, અપવિત્ર શરીર હોય તેવા સંજોગોમાં, વિદ્યા
For Private And Personal
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ,
૨૬૫ ધ્યયન મુલતવી રાખવું જોઈએ. વિદ્યા–મંદિર એ દેવમંદિર જેટલું જ પવિત્ર છે. વિદ્યાનું અધ્યયન પણ દેવપૂજા જેટલું જ પવિત્ર છે. એટલા માટે તેમાં અપવિત્રતા કે અશુચિતાને બાધ આવે તે તેટલીવાર અધ્યયન પણ બંધ રાખવું એ આશય છે.
શિષ્ય–અભ્યાસમાં સૌ પહેલાં ભાષાઓને અભ્યાસ આવશ્યક છે. કારણ કે ભાષા ન આવડતી હોય તે બીજા વિષચિને અભ્યાસ ન થઈ શકે એ નિર્વિવાદ છે.
સૂરિ–ભાષાઓ પણ વિવિધ પ્રકારની છે અને સે ભાષામાં યથાયોગ્ય સાહિત્ય પણ હોય છે. મુખ્યત્વે છ ભાષાઓને અભ્યાસ જીજ્ઞાસુઓએ કરે જોઈએ. આ છ ભાષાએના નામ નીચે પ્રમાણે છે –
(૧) સંસ્કૃત, (૨) પ્રાકૃત, (૩) શિરસેની, (૪) માગધી, (૫) પિશાચી, (૬) અપભ્રંશ
શિષ્ય–ભાષાજ્ઞાન થયા પછી કયા ક્યા વિષે જાણવા જરૂરના છે?
સરિ–વિદ્યાથી સાહિત્યશાસ્ત્રના અભ્યાસથી કવિતાની રચના કરી શકે છે, તર્કશાસ્ત્રના અભ્યાસથી વક્તા થઈ શકે છે, નીતિશાસ્ત્રના અભ્યાસથી પરમ બુદ્ધિવાન બની શકે છે. એટલા માટે એ વિષને અભ્યાસ વિદ્યાથીઓએ યથાયોગ્ય પ્રમાણમાં કરે જોઈએ. તે ઉપરાંત પાટી ગણિત, ગેળગણિત, ચક્ર ગણિત, ગ્રહ ગણિત અને બીજ ગણિત ઈત્યાદિ ગણિતશાસ્ત્રનો અભ્યાસ પણ અત્યાવશ્યક છે. ગણિતના પુરતા અ
For Private And Personal
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. ભ્યાસ વિના શાસ્ત્રીય વિષયે બરાબર સમજાતા નથી. તિષશાસ્ત્રમાં ગણિત, સંહિતા અને હેરા એ ત્રણ ભાગ અગત્યને ભાગ ભજવે છે. જેઓ તિકશાસ્ત્રમાં પારંગત થવા માંગતા હોય તેમણે ગણિતશાસ્ત્રના અંગેપગેને ખાસ આદ૨ પૂર્વક અભ્યાસ કરે જોઈએ. સર્વ વિષયમાં ધર્મશાસ્ત્રને વિષય અગ્રસ્થાન ભોગવે છે. ધર્મશાસ્ત્રના અભ્યાસ વિના અન્ય વિષયે લગભગ નિરર્થક થઈ પડે છે એટલું જ નહીં પણ અયોગ્ય રસ્તે લઈ જાય છે. ધર્મશાસ્ત્રના જ્ઞાન વિના પરોપકાર અને નીતિના સારભૂત મર્મો સમજાતાં નથી અને જે વિદ્યા કિંવા જ્ઞાન પરોપકાર અર્થે નથી વપરાતું તેની કીંમત એક ફટી બદામથી અધિક થઈ શકતી નથી. પરમાર્થ જાણવાને માટે ધર્મને અભ્યાસ અનિવાર્ય છે. ' શિષ્ય—એ સિવાય બીજા વિષયે પણ હશે ખરા?
સરિ–વૈદ્યકશાપ, ચિત્રવિદ્યા, લેખનકળા, પશુ પરીક્ષા વિગેરે એવા ઘણા વિષય છે કે જે જીવનમાં ધન–માન અને કેયની પ્રાપ્તિ અર્થે અતિ ઉપયોગી થઈ પડે છે. વિદ્વાન લેકેની સભામાં જેઓ પ્રવેશ કરવા માગતા હોય તેમણે ચિત્રકળા તેમજ લેખનકળા અવશ્ય જાણવી જોઈએ. નહીંતર ગમે તે જ્ઞાની હેય તે પણ તેની કદર થતાં વિલંબ થાય છે. રાજાની પાસે રહેનારાઓએ હાથી-ઘોડાના લક્ષણે ખાસ કરીને જાણવા જોઈએ. કારણ કે રાજાને પોતાના રાજ્યરક્ષણને માટે તેમજ પ્રજાના સુખને માટે અશ્વ-હાથી વિગેરે રાખવા પડે છે,
For Private And Personal
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
ર૬૭
એટલે તે વિષે સારી સલાહ આપનાર વિદ્વાને રાજાના અને રાજ્યના પણ માનવંતા થઈ પડે છે.
શિષ્ય—વૈદ્યક શાસ્ત્રમાં કઈ કઈ બાબતેને સમાવેશ થાય છે?
સૂરિ–રોગીની પ્રકૃતી, એસડ, વ્યાધી, સામ્ય-રેગીને સદવારૂપ વસ્તુની અંદર રહેલે એક ગુણ, શરીરબળ, વય, કાળ, દેશ, જઠરાગ્ની, વૈભવ, અને પ્રતિચારક એટલે રેગીની માવજત કરનાર કોણ છે એ સઘળી બાબતે વૈદ્યકશાસ્ત્રમાં પ્રવીણ એવા પુરૂષે પ્રથમ સમજી લે છે. વૈદ્યક શાસ્ત્રથી ઘન કમાઈ શકાય છે એટલું જ નહીં પણ યશ અને ધર્મની પણ સહેજે પ્રાપ્તી થઈ શકે છે. જે પોપકારી વૈદ્યો દરદીઓની અંત:કરણ પૂર્વક સેવા-સુશ્રુષા કરે છે તેઓ પરકમાં સારું ફળ મેળવે છે એમાં કોઈ જાતને શક નથી. દરેક ગૃહસ્થ બની શકે તે થોડું ઘણું વૈદ્યકશાસ્ત્ર અવશ્ય જાણવું જોઈએ. વૈદ્યકના પણ આઠ ભેદ પાડવામાં આવ્યા છે –(૧) કાયચિકિત્સા, (૨) બાળચિકિત્સા, (૩) ભૂત ચિકિત્સા, (૪) ઉર્વીગ ચિકિત્સા, (૫) શલ્ય ચિકિત્સા, (૯) વિષ ચિકિત્સા, (૭) રસાયન અને (૮) વાજીકરણ
શિષ્ય—એવા ભેદે શા ઉપરથી પડ્યા હશે?
સૂરિ–કાય એટલે જઠરાગ્નિ-તેના વિકારથી જે રે નીપજે તે મટાડવાનો પ્રયત્ન કરે તેને કાયચિકિત્સા કહેવામાં આવે છે. તે જ પ્રમાણે બાળકોને થતા રોગ મટાડવા તે બાળ
For Private And Personal
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૮
વિવેક વિલાસ, ચિકિત્સા, ભૂત-પિશાચ વિગેરેનો ઉપદ્રવ મટાડે તે ભૂતચિકિત્સા, હડપચી ઉપર આવેલા મુખ, નાસિકા, કર્ણ, નેત્ર, મસ્તક આદિ અવયવોના રેના ઉપાયો કરવા તે ઉર્ધ્વગચિકિત્સા, શલ્ય એટલે બાણની અણી જેવા પદાર્થો શરીરમાં વેંચાયા હોય તેને ઉદ્ધાર કરે તે શલ્યચિકિત્સા, સર્પાદિકના વિષના ઉપચાર કરવા તે વિષચિકિત્સા, વૃદ્ધાવસ્થાને અટકાવવાને તથા યુવાવસ્થાને વધારે વખત ટકાવી રાખવાને ઉપાય કરવામાં આવે તે રસાયન અને જેથી સ્ત્રીસંગ ચગેછ કરી શકાય એવી શક્તિ ઉશ્કેરવાનો પ્રયત્ન કરે તે વાજીકરણ કહેવાય છે.
શિષ્ય–સામુદ્રિક શાસ્ત્રનું જ્ઞાન પણ આવશ્યક છે, એમ અગાઉ આપે અનેક વાર કહ્યું છે, એટલે ઈરાદા પૂર્વકજ તેને ઉલ્લેખ આપે નહીં કર્યો હોય !
સુરિ–પિતાના યશની વછા રાખનાર જાણ પુરૂષે જે સામુદ્રિક શાસ્ત્ર, રત્નપરીક્ષા શાસ્ત્ર, સ્વનિ શાસ્ત્ર, શકુન શાસ્ત્ર, વૃષ્ટિશાસ્ત્ર, અંગસ્કુરણ શાસ્ત્ર અને શારીરિક શાસ્ત્ર જેવા વિષય જાણે તે તેમને ઘણે લાભ થાય એ તો ખુલ્લું જ છે. નિત્યના ગૃહસ્થચિત વ્યવડારમાં ઉપર કહ્યા તે શાસ્ત્રો ઉપયોગી થઈ પડે છે. એટલા માટે ગુરૂગમથી અથવા તે આત્મશક્તિથી એ બાબતેને અભ્યાસ કરે જોઈએ. અહીં એક વાત મારે ખાસ કરીને કહેવાની જરૂર છે. કામશાસ્ત્ર પણ એક ઉપયોગી વિષય છે. તેનું જ્ઞાન મેળવવું, પણ તેને જ્યાં ત્યાં ફેલાવે ન
For Private And Personal
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ
૯ કરે. એગ્ય પાત્ર પાસેજ એ વિષયની ચર્ચા થાય તે હાની નથી. નાટય શાસ્ત્રનું જ્ઞાન પણ આવશ્યક છે; પરંતુ નાટકને ધંધો કરે એ ઈષ્ટ નથી. આ ઉપરથી તમે જોઈ શકશે કે ચક્કસ વિષયે એવા છે કે જે જાણવા એટલા બધા હાનિકારક નથી. પરંતુ તેને આંખો મીંચીને દુરૂપયેગ કરવો, એજ વસ્તુત: નુકશાન કારક છે.
શિષ્ય—મંત્ર શાસ્ત્રના સંબંધમાં પણ એમજ હશે?
સૂરિ–વિવેકી પુરૂ મંત્રશાસ્ત્રને અભ્યાસ જેની–તેની પાસે કરતા નથી. તેમાં તે પહેલાં મંત્ર આપનાર ગુરૂને અતિશયવિચારો જોઈએ. જે ગુરૂ પિતે પવિત્ર આચાર-વિચાર ધરાવનારા હાય, સંપૂર્ણ પ્રભાવિકતા વાળા હોય તેજ તેમની પાસે મંત્રને અભ્યાસ કરે. કુત્સિત ગુરૂ પિતાના અકલ્યાણની સાથે શિષ્યનું પણ રમકલ્યાણજ કરે છે. વળી મંત્રના જીજ્ઞાસુએ બ્રહ્મચર્ય અને તપ-નિયમથી પિતાના તન-મનની બરાબર વિશુદ્ધિ સાચવવી જોઈએ. મંત્રમાં જરણ-મારણ જેવા કેટલાક એવા મંત્રે છે કે જે લોકોનું અહિત કરવામાં જ ઉપયોગી થાય છે. એવા કર મંત્રનું નામ લેવું એ પણ પાપ છે; તે પછી તેને અંગીકાર તે કેમ થઈ શકે જ? જે મંત્ર વડે પિતાનું અને વિશ્વનું શુભ ન થાય તે મંત્રને ઉચ્ચાર સરખો પણ ડાહ્યા મનુષ્યએ ન કરે ઈએ. જગતમાં જે કોઈ મહાન મંત્ર હોય તે તે એક નવકાર મંત્ર છે. તેના સમરણ અને જાપથી સેંકડો પ્રકારના ઉપદ્રવ દૂર થઈ શકે છે. એવા ગંગાજળ જેવા
For Private And Personal
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૭૦
વિક વિલાસ. પવિત્ર મંત્રને મુકી જે લેકે ખાળકુંડીના પાણી જેવા મલિન મંત્રને આશ્રય લે છે, તેઓ પિતાનું યથાર્થ કલ્યાણ સાધી શકતા નથી.
શિષ્ય–મેં એ નવકાર મંત્રને મહિમા આપના શ્રીમુખથીજ ઘણીવાર સાંભળ્યો છે. મને તેમાં પૂર્ણ શ્રદ્ધા છે.
સૂરિ–આજે એ મહા મંગલકારી પવિત્ર નવકારના સમરણ સાથે જ આપણે આજને વાર્તાલાપ પુરા કરીશું તે એકપંથ ને દો કાજની કહેવત બરાબર સાર્થક થશે. શિષ્ય–જેવી આજ્ઞા.
(૮) શિષ્ય–ગઈ કાલના વાર્તાલાપમાં વિષ ચિકિત્સા ઉલ્લેખ આપે કર્યો હતો. આજે હું એ વિષયમાં કંઇક અધિક જાણવાની ઈચ્છા રાખું છું.
સર–પહેલી વાત તો એ જ છે કે જીવવાની ઈચ્છા રાખનાર સ્ત્રી-પુરૂએ બની શકે ત્યાંસુધી વછનાગ, ચલું,
મલ વિગેરે સ્થાવર વિષનું ભક્ષણ ન કરવું તથા જંગમ વિષને ધારણ કરનારા સર્પ દક જીવ-જંતુઓને સ્પર્શ ન કર.
શિષ્ય–સપિ મનુષ્યને શા માટે કરડતા હશે ? તેમજ તે વિષ કેવીરીતે નિવૃત્ત થાય ?
સૂરિ–સર્પાકાં તે કઈ દેવ વિશેષની આજ્ઞાથી, કોપથી, મદેન્મત્તપણાથી, ભૂખથી અથવા તો પૂર્વ ભવના વેરભાવથી પિતાની જતના ન કરનાર બીજા પ્રાણીને કરડે છે. સાદિક
For Private And Personal
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૦૧
સૂરિશિષ્ય સંવાદ. પ્રાણીયાનું વિષ ઉતારનારા દેવ-દેવતાઓ, માંત્રિક તથા વૈદ્યો જન સમાજના મ્હોટા આશિર્વાદ મેળવે છે. તે સિવાય ઝેરથી પીડાતા મનુષ્યનું જાગુલી, કુરૂકુલ્લા, તાતલા તથા ગરૂડ એ ચાર જણુ રક્ષણ કરી શકે છે. હવે ઝેર ઉતરાવવુ' હાય તા સા પ્રથમ ઝેરથો પીડાયલા માણુસનું કાલ–લક્ષણ જેવું. અર્થાત્ જે વખતે એર ચઢયુ હાય તે વખત કેવા હતા તે તપાસવું. પછી જીવવાનાં લક્ષણુ જોવાં અને તે પછી માંત્રિક લાકોને લાવવા. વાર, તિથિ, રાશી, નક્ષત્ર, દિશા, ડંખ, દૂત——વૈદ્ય અથવા માંત્રિકને તેડવા જનાર માણસ, મર્મ સ્થાન, ઝેરથી પીડાતા માણસ અને હુસપ્રચાર પ્રમુખ કલાએ એટલાં વાનાં કાલનાં લક્ષણ કહેનારાં છે.
શિષ્ય—વાર–તિથિ—નક્ષત્ર તથા દિશા વિગેરે સંબધી વધારે ખુલાસા થવા જેઇએ.
સુર—હું એજ વાત કહેવા માંગતા હતા. વારના સ અંધમાં એવે નિયમ જાણવામાં આવ્યા છે કે મંગળવારે, રવીવારે અને શનિવારે, પ્રભાતકાળે તથા સાયંકાળે અથવા સૂર્યની સંક્રાન્તિ વખતે જેને સર્પદશ થાય તે મરણ પામી દેવાંગનાએ સાથે ક્રિડા કરે. તિથિના સબધમાં એવા ઉલ્લેખ જોવામાં આવે છે. કે પાંચમ, હઠ, આઠમ, નવમ અને ચાદળ કે અમાસ એમાં કોઇ પણ તિથિએ સર્પદંશ થાય તો તે માણસ અવશ્ય મરણ પામે. રાશિના સંબંધમાં એવુ કહેવામાં આવ્યું છે કે ચંદ્રમાના યાગથી દગ્ધ થયેલી તિથિનેદિવસે જેને સર્પ શ થાય તેનું જીવન સંશયાત્મક સમજવું અથાત્ તે જીવશે કે મરી જશે તે એક શંકાસ્પદ વિષય બની રહે છે. હવે દુગ્ધ તિથિની
For Private And Personal
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૭૨
વિવેક વિલાસ.
બાબતમાં એવો નિયમ છે કે મીન અથવા ધન રાશીમાં ચંદ્ર હોય તે દ્વિતીયા (બીજ) કુંભ અથવા વૃષભ રાશિમાં હોય તે ચતુથી (થ) કર્ક અથવા મેષ રાશીમાં હોય તો ષષ્ઠી (છઠ) કન્યા અથવા મિથુન રાશીમાં હોય તે અષ્ટમી (આઠમ) સિંહ અથવા વૃશ્ચિક રાશીમાં હોય તે દશમી (દશમ) અને મકર અથવા તુલા રાશી હોય તે દ્વાદશી (બારસ) દગ્ધ થાય છે. નક્ષત્રના સંબંધમાં એ નિયમ છે કે મૂળ અલેષા, મઘા, પૂર્વ ફાગુની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદા, ભરણી, અશ્વિની, કૃત્તિકા, આદ્ર, વિશાખા અને રોહીણી એમાં કઈપણ નક્ષત્રને વિષે જેને સર્પદંશ થાય તેનું મરણ નીપજે. વળી એમ પણ કહેવામાં આવ્યું છે કે અત્ય, આગ્નેય અને દક્ષિણ એ ત્રણ દિશા મુકીને બીજી કોઈપણ દિશાથી આવેલા સર્પાદિક જેને દંશ કરે તે માણસ જીવે એમાં સંશય નથી.
શિષ્યસર્પ દંશના આકાર–પ્રકાર ઉપરથી દરદીનું ભવિષ્ય સમજી શકાય ?
સૂર–જેમાંથી પાણી અને લેહીજૂદું જુદું કરતું હોય એવા ચારદંશ (ડંખ) સાથે થયા હોય તો તે, એકજ દંશ જે સેજાવાળા, જલના ભમરા રાખો અને ઝીણો, કાગડાનાં પગ સરખા આકાર વાળે, લેહીથી ઝરતા અને ખાડા વાળો હોય તે તે, ત્રણ રેખાવાળ કાળા અને સુકાયેલ હોય તે તે અવશ્ય પ્રાણ નાશ કરે. તેથી ઉલટું જે દંશ કીડીના ચટકા જેવો વિંધ્યા જે અને બળતરા તથા ખરજ ઉપજાવનારો ન હોય તો તે ઝેર વિનાને સમજો.
For Private And Personal
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ. શિખ–દંશ થયા પછી જે દૂત માંત્રિકની પાસે જાય તે તના હાવભાવ અને અંગભંગી ઉપરથી કંઈ અનુમાન નીકળે ખરું.
સરિ–જે દૂત માથે તેલ ચાળી, વાળ છુટા રાખી, ઉઘાડે માથે અને હાથમાં શસ્ત્ર લઈ આવેલે હાય, લથડતાં વચને બેલ હોય, બે હાથ ઉંચા કરી ઉ રહેલા હોય, રોગી હોય કિંવા આકૂલ-વ્યાકુળતા ધરાવતો હોય, ગધેડું, પાડું, અથવા ઉંટ ઉપર બેસીને આવેલું હોય, ભયભીત જે જાણતા હોય, આંખોમાં ચંચળતા પ્રકટી આવતી હોય, પહેરેલા વસ્ત્ર વિના બીજું એકે વસ ન ધરાવતે હેય, મેટું બંદીને કે જીર્ણ વસ્ત્ર પહેરીને આવ્યા હોય, નદી ઉતરવાથી હાથપિોથ થઈ ગયેહોય, રીસાયેલા જેવો લાગતો હોય તે દૂત વૈધ અથવા માંત્રિકને બોલાવવા આવે તે ઝેરથી પીડાતે રેગી મરણ પામે. એથી ઉલટું જે દૂત સ્થિર, મધુર વચન બેલનારે,હાથમાં કુલ તથા અક્ષત લઈ આવેલે હાય, ખૂણાની દિશાઓ મુકી દઈ પૂર્વ આદિક ચાર દિશાઓમાંની એક દિશામાં ઉભે રહેલે હેય, રોગીની જાતને અથવા ધર્મને હોય તે દૂત વૈદ્ય અથવા માંત્રિકને બેલાવવા આવે તે ઝેરથી પીડાતા મનુષ્યનું ઝેર ઉતરી જવું જોઈએ એવું અનુમાન થઈ શકે.
શિષ્ય–ત એકી સાથે કેટલા મેકલવા જોઈએ?
સૂરિ– દૂત વિષમ સંખ્યામાં એટલે કે એક, ત્રણ, પાંચ, ઈત્યાદિ પરિમાણમાં મેકલવા શ્રેષ્ઠ ગણાય છે. તેમજ સ્ત્રીને જે - ૧૮
For Private And Personal
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
દશ થ હોય તો તેના તરફથી સી-દૂત અને પુરુષને દંશ થયે હોય તે તેના તરફથી પુષ-દૂત જાય એ શ્રેષ્ઠ ગણાય છે.
શિષ્ય– દૂત માંત્રિકની પાસે કે વૈદ્યની પાસે જઈને ઉભે રહ્યો છે અને પિતાને આવવાને હેતુ કહી રહ્યો હોય તેવની દૂતની સ્થિતિ જોઈને કોઈ અટકળ થઈ શકે ખરી ?
ર–ઠેરથી પીડાતા માણસનું નામ પ્રથમ લઈ પાછ નથી જે દૂત પેલા માંત્રિકનું નામ લે તે માંત્રિકે જાણવું કે આ દૂત “રથી પીડાતા માણસને યમનું આમંત્રણ આપી છે માટે એને તમે મૂકી છે ” એમજ કહે છે. અર્થાત
થી પડતો માણસ જીવે નહીં એમ માંત્રિકે સમજી લેવું. માત્રિકના ઘરમાં પિસતાં જે દૂતને જમણે પગ આગળ હોય તેરથી પીડાતો પુરૂષ છે અને ડાબે પગ આગળ હોય તે ઝેરથી પીડાતી સ્ત્રી છે એમ નિશ્ચય પૂર્વક જાણી શકાય. પછી આગળ આવીને દૂત ઉો રહે અને પિતાના શરીરના જે ભાગને સ્પર્શ કરે તે ભાગને વિષે સર્પાદિકનો દંશ થયો છે એવી મંત્રિક કપના કરે છે તેમાં કંઈ ખોટું નથી. હવે આગળ ઉભા રહેલા દૂતની જે ડાબી નાસિકા બહેતી લાગે તે “ઝેરથી પીડાતા માણસની વ્યથા મટશે એવી આશ્વાસનમયી વાણીરૂપી સુખડી દૂતને આપવામાં હરકતનથી કારણ કે ડાબી નાસિકામાને સ્વર જ દૂતને ચાલતો હોય તે દૂત આ બાબતમાં બહુ શ્રેષ્ઠ લેખાય છે. કેટલાક માંત્રિકે દૂતના મુખમાંથી નીકળેલા અક્ષરને બમણ કરી જે સંખ્યા આવે તેને ત્રણે ભાગી નાખે છે અને એમ કરતાં જે બાકી એક રહે છે તે દંશ સાર થવાની
For Private And Personal
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ
ર૭પ આશા રાખે છે. એવા બીજા પણ ઘણા નિયમે છે, જેમ કે દૂત જે કઈ વિદિશા– ણામાં ઉભે ન રહેતાં સ્પષ્ટ દિશામાં ઉભે રહે, તેમજ નાસિકા દ્વારા અંદર શ્વાસ લેતાં પ્રશ્ન ન કરે પણ શ્વાસને બહાર કાઢતાં ધીમેથી પ્રશ્ન રજુ કરે તે રેગી જીવી જાય. પ્રશ્ન કરી રહ્યા પછી દૂત જ પિતાનું મુખ બંધ રાખે તે ડખેલા માણસને તુરતમાં જ આદર કરે; કારણ કે તે રેગી યશ અપાવે છે અને દૂત જે પ્રશ્ન પછી પિતાનું મુખ ઉઘાડું રાખે તો તે દરદી મરણ પામે છે જોઈએ, એમ માની શકાય. ધારો કે દૂત રાત્રીના સમયે મંત્રિકના નિવાસસ્થાને પહોંચે અને અંધકારને લીધે દૂતનું મુખ બરાબર ન જોઈ શકાય તે માંત્રિક પુરૂષ પોતાના મુખના બંધ થવા પ્રમુખ ચિન્હો ઉપરથી નિર્ણય કરી લે.
શિષ્ય–શરીરની અંદર એવા ક્યા મર્મસ્થાને છે કે જ્યાં વિષમય દંશ થાય છે તે પ્રાણઘાતક જ થઈ પડે?
સરિ–આપણા શરીરમાં એવા ૧૯મર્મસ્થાન છે. તેમાં (૧) કંઠ, (૨) છાતી, (૩) લીંગ, (૪) મસ્તક, (૫) દાઢી, (૬) ગુદા, (૭) નાક, (૮) બે ભમરને મધ્યભાગ (૯) નાભી, (૧૦) હેઠ, (૧૧) બે સ્તન. (૧૨) હાથ તથા પગનાં તળીયા, (૧૩) આંખને કાન પાસેને ભાગ, (૧૪) ખભે, (૧૫) કાન, (૧૬) કપાળ, (૧૭) બને આંખે, (૧૮) કપાળને માથાના વાળ પાસેનો ભાગ અને (૧૯) કાખ. એટલા સ્થાનકે જે માણસને ડંખ થાય તે પ્રાયઃ મૃત્યુ પામે.
For Private And Personal
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
ર૭૬
વિવેક વિલાસ.
_શિષ્ય–જે માણસ પ્રાણુઘાતક ઝેરથી પીડા પામી રહ્યો હોય તે કેવા લક્ષણો પ્રકટ કરે ?
સૂરિ–રથી પીડાતા જે માણસના વાળ કૂટે, આંખમાં સફેદ બિંદુ દેખાય, ગળું રૂ ધાય, શરીર ઠંડુ પડવા લાગે, હેડકી આવે, ગાલ કરમાવા લાગે, ફેર આવે, બેભાન બને, શરીર સુકાતું જાય, સૂર્ય અને ચંદ્ર પ્રત્યક્ષ છતાં નજરે ન જોઈ શકાય, શરીર જે-તૂટવા લાગે, આ રાતી થાય, ઘેન ચડે, મહેમાંથી લાળ ઝરે, નાસિકા સૂકાય, શરીર ફીકું દેખાય, મહેમાંથી જે શબ્દ નીકળે તે અનુનાસિકવાળા લાગે, એક વસ્તુમાં બીજી વસ્તુને ભાસ થાય, બગાસાં આવે, ઉલટી થાય, સ્વરવિકૃત થઈ જાય, શરીરને છેદવા છતાં તેમાંથી લેહી ન નીકળે, લાકડીને આઘાત કરવા છતાં તેનું ચિન્હ અંગ ઉપરના થાય, બે સ્તની નીચે અને ગળામાં ધબકારો સંભળાતો બંધ પડે, કાનની પાછળ દાંતના આકાર પ્રગટ પણે દેખાય, નિ:શ્વાસ ઠડે જણાય, ડાક ઠરે નહીં, રેગીનું લેહી પાણીમાં નાંખવાથી તેલની માફક પસરી જાય, બને હેઠે બળથી ઉઘાડવા છતાં પિતાની મેળે ભીડ ઇ જાય, રેગી પિતાની જીભને અથવા નાસિકાના અગ્ર ભાગને ન જોઈ શકે, પાંચે ઈદ્રિયે પિતા પોતાના વિષયેન જાણી શકે, નાસિકામાંથી જે શ્વાસ નીકળ જોઈએ તે મુખમાંથી નીકળવા લાગે, આંખ અને મુખ ખુલ્લા રહે, ચંદ્રમાને બદલે સૂર્ય દેખાય અને સૂર્યને બદલે ચંદ્રમાં દેખાવા લાગે, કાખમાં, છભમાં તથા બે કાનમાં કાગડાના પગ સરખું નીલવર્ણ ચિન્ડ દેખાય, અરીસામાં તથા જળમાં પિતાના મુખનું પ્રતિબિંબ
For Private And Personal
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ. નીહાળી ન શકાય, આગળ બેઠેલાઓને રેગીના આંખની કીધીઓ ન દેખાય, પેટ ઉપર સેજા ચડી આવ્યા હોય, નખ એકદમ કાળા પડવા લાગ્યા હોય, પરસેવો તથા શૂળ આવતું હાય, ગળેથી કઈ ખાવાની વસ્તુ નીચે ઉતરી ન થતી હોય, પિટમાં આકડી આવતી હોય, રોમાંચ ખડા થતા હોય, દાંત અને હોઠ એક બીજા સાથે ઘસાતા હોય, મુખમાંથી ચીત્કાર શબ્દ નીકળ્યા કરતે હેય, વારંવાર મૂછ આવતી હોય, આંખો દિવસના ભાગમાં સફેદ, સંધ્યા સમયે રાતી અને રાત્રીના વખતે કાળી પડી જતી હોય તે તે ઝેરથી પીડાતે માણસ અવશ્ય મરણ પામે. આ જે લક્ષણો કહ્યાં તે બધા એક રેગીમાં હવા જોઈએ એમ સમજવાનું નથી. કેટલાક લક્ષણો હોય અને બીજા ન પણ હેય એ બનવા જોગ છે. શિષ્ય-કેવા લક્ષણે વાળ દરદી બચી જાય ?
સરિ–ઝેરથી પીડાતા માણસને શરીરે ઠંડા પાણીની ધાર કરવાથી જે તે રોમાંચ ઉભા કરે અથવા હિલચાલ કરે તે મંત્ર તેમજ ઔષધાદિના ઉપચાર ફતેહમંદ નીવડે–અર્થાત એવી સંજ્ઞાવાળે દરદી સાજો થાય. હાથના નખો વડે પાણીના બિંદુઓ જ્યારે દરદીની આંખમાં છાંટવામાં આવે તે જ વખતે જે ઝેરથી પીડાતે દરદી પિતાની આંખ મીંચવા મંડી જાય તે સમજવું કે એ દરદી વિષથી મરણ ન પામે. દરદીના હાથના નખના માંસને નખ વતી દાબવાથી જે દરદીને વેદના થાય તે સમજવું કે હજી વિષની અસર પુરા પ્રમાણમાં થઈ નથી અને તેથી દરદી જીવી જાય.
For Private And Personal
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
રણ,
વિવેક વિલાસ. શિષ્ય–સર્પદંશની સાથે સ્થાનને કંઈ સંબંધ હશે?
સૂરિ-ઇટમાં,ચિતામાં, રાફડામાં, પર્વતમાં, ઝાડના તળે, કુવા કાંઠે અથવા નદીનાકીનારે, વેલડીઓ તથા ઝાડથી ઢંકાયેલા પ્રદેશમાં, સ્મશાનમાં, જીર્ણઘરમાં, પત્થરના ઢગલામાં, દેવ સ્થાન આદિક જેને સર્પદંશ થાય તે અવશ્ય મરણ પામે. એ સ્થાન પ્રભાવ શાશ્વ પ્રસિદ્ધ છે. શિષ્ય–હવે સપનું વિષ કેવી રીતે ઉતારી શકાય?
સૂ—િપણ તે પહેલાં ઝેરના પ્રકાર જાણવા જેઈએ અને એ પ્રકાર બરાબર સમજી શકાય એટલા માટે નાગને વિષને ઉદય કયે સમયે થાય છે તે જાણવું ઈએ. રના પ્રકાર જાણ્યા વિના ઝેરના ઉપાય જોઈએ તેવા કાર્ય સાધક થતા નથી.
શિષ્ય–ત્યારે સર્પને વિનાનું અને સર્પનું સ્વરૂપજ વ, સાથે તેના વિરને ઉદયકાળ પણ ટુંકામાં આવી જાય તે ઠીક.
સૂર–વાયુમય વિષને ધારણ કરનાર અને જાતે બ્રાહ્મણ એવે અન ત નમન ના રવિવારે પણ ચાર ઘડી સુધી ઝેર ઉદય ધારણ કરે છે. તેને મસ્તકે કમલ હોય છે તથા શરીરે સફેદ વર્ણનો હોય છે. બીજો અસમય વિષને ધારણ કરનાર વાસુકી નામે ક્ષત્રીય જાતિને નાગ સેમવારે પોણાચાર ઘડી સુધી ઝેરનો ઉદય ધારણ કરે છે. તેનું શરીર સુંદર હોય છે, તેના માથા ઉપર નીલ કમળ હોય છે. જગતનું રક્ષણ કરનાર અને પૃથ્વીમય વિષને ધારણ કરનાર તક્ષક નામે વૈશ્ય જાતિને નાગ મંગળવારે પિણાચાર ઘડી
For Private And Personal
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૨૭૯
સુધી ઝેરને ઉદય ધારણ કરે છે. તેનું શરીર રાતું હોય છે, તેને મસ્તકે સાથીઆનું ચિન્હ હોય છે. જળમય વિષને ધારણ કરનારે કટક નામે શુદ્ર જાતિને નાગ બુધવારે પિણાચાર ઘડી સુધી ઝેરને ઉદયધારણ કરે છે. તેના શરીરને રંગ અંજન સરખો હોય છે, તેના શરીર ઉપર ત્રણ રેખાઓ હોય છે. માહે દ્રવિજને ધારણ કરનારો પ નામે શુદ્ર જાતિનો નાગ ગુરૂવારે પોણાચાર ઘડી સુધી ને. ઉદા ધારણ કરે છે. તેના શરીરનો સુવર્ણ રહે છે, તેના શરીર ઉપર ચંમા સરખા પાચ સફેદ બિંદુઓ હોય છે. મય વિતા ધાર કરનાર મહાપા ના શુદ્ર જાતીને નાગ શુક્રવારે પણ ચાર ઘડી સુધી ઝેરનો ઉદય ધારણ કરે છે. તેના શરીરનો રંગ મેઘ સરખો હોય છે, તેના મરતક વોરાળ હોય છે. તેજોમય વિષ ધારણ કરતા શેખ નામે ક્ષત્રીય જાતિનો નાગ ની રે, પણ હર ઘડી સુધી ઝેરનો ઉદય ધારણ કરે છે, તેના શરીરને રંગ અ ણ સરખા રાતા હોય છે, તેને ગળે સફેદ રેખાઓ હોય છે. વાયુમય વિષ ધારણ કરનારો રાહુ સરખો કારક ના બ્રાહ્મણ જાતીને નાગ સર્વવા ને વિષે ઘડીયાના સહી કાળમાં ઝેરના ઉદય ધારણ કરે છે, તેના શરીરનો રંગ રદ હોય છે.
શિ—આપે જે વિની ગણના કરવી તેમાં સુસાધ્ય અને દુઃસાધ્ય ક્યા ક્યા હશે?
–સામાન્ય રીતે દિવસ તથા રાત્રીને સર્વ સમય વિષમય ગણાય છે, પણ તેમાં ત્રણ ભાગ પડે છે. પ્રથમ અગ્નિ
For Private And Personal
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૮૦
વિવેક વિલાસ.
જય વિમધ્યમાં મા વિરાછલેભાગે જળમય વિષ હવે પહેલું આરિમય વિર મહા સુસાધ્ય અને દુઃખદાયક ગણાય છે, બીજું માહેંદ્રવિષ કષ્ટસાધ્ય, એટલે કે મહેનતથી પણ ઉતરી શકે એવું મનાય છે અને ત્રીજું જળમય વિષ સુસાધ્ય સુખેથી ઉતારી શકાય એવું હોય છે. . શિષ્ય–સુસાધ્ય હેવા છતાં પણ જે તે વિષ દૂર ન થાય તો?
સરિ–તે ત્યાં અપરાન્તાગ જાણ. શિષ્ય–અપરાંત ગની સ્થિતિનું પ્રમાણ કેવી રીતે અંકાય છે?
સરિ–રવિવાર, રોહિણી નક્ષત્ર તથા અમાવાસ્યા હોય તે બે પહાર સુધી અને સેમવાર, અશ્લેષા નક્ષત્ર તથા અષ્ટમી તિથિ હોય તે ચાર પહેર સુધી વિષની મર્યાદા રહે છે. નવમીને દિવસે મંગળવાર તથા ઉત્તરા ફાલ્યુની નક્ષત્ર હોય તે એક સરખી છે પહેાર સુધી અને ચતુથોને દિવસે બુધવાર તથા અનુરાધા નક્ષત્ર હોય તે આઠ પહેરસુધી વિષની મર્યાદા રહે છે. પ્રતિપદાને દિવસે ગુરૂવાર તથા કા નક્ષત્ર હોય તે સોળ ૫હાર સુધી અને તૃતીયાના દિવસે શુક્રવાર તથા મઘા નક્ષત્ર હેય તે બત્રીસ પહેર સુધી વિષની મયાદા હોય છે. ચતુર્દશીને દિવસે શનીવાર તથા આદ્રા નક્ષત્ર હોય તે છ દિવસ સુધી વિષની મર્યાદા હોય છે. એવી રીતે કેટલાક લોકોએ ગ, તિથિ, વાર અને નક્ષત્રના વેગથી અપરાંત ચોગ માન્ય છે.
For Private And Personal
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
- શિષ્ય–એજ વાત જરા પ્રકારાન્તરે અને સ્પષ્ટતાથી સમજાવશે?
રિ–ભલે, પહેરને પહેલે અને છેલ્લે અર્ધભાગ દિવસ સંબંધી વારના દિવસે તથા રાત્રીએ પણ જાણ. દિવસે તે તેના છઠ્ઠાને શેષ અને રાત્રીએ પાંચમાને શેષ હોય છે. સર્યાદિકને વિષે છઠું વિવર્સે દિવસમાં રવિ, શુક્ર, બુધ, ચંદ્ર, શનિ, ગુરૂ, અને મંગળ જાણવા તથા રાત્રિએ પાંચમે વિવ રવિ, ગુરૂ, ચંદ્ર, શુક, મંગળ, શનિ અને બુધ જાણવા. એ પ્રમાણે નાગના અર્ધ પ્રહર થયા. એમાં શનીને વિષે કાળ, અપરાન્ત અને જીવ એવી રીતે એ ત્રણ વસ્તુઓ સમજવી.
રવિવારને દિવસે કાળ સને દંશ થાય તે પણ માણસ અઠાવીશ ઘડી સુધી જીવે. તેટલે સમય વ્યતીત થઈ જવા છતાં મરણ ન થાય તે કાળનુ મર્મ તૂટી ગયું એમ સમજવું. રવિવારે વિસ ઘડી સુધી અપરાન્ત હોય છે. તે તેટલી મુદત સુધી ઝેરથી પીડાતા માણસને સ્વસ્થ રાખે છે. પછી અઢાર ઘડી સુધી નિશ્ચય પૂર્વક બેભાન બનાવી દે છે.
એમવાર વિગેરે દિવસેને વિષે પણ એ રીતે જ કાળની અને અપરાન્તની ઘડીઓ સમજી લેવી. તેમાં પહેલાં કાળની અને ત્યારબાદ અપરાન્તની ઘડીઓ અનુક્રમે આવે છે. અર્થાત સેમવારને દિવસે કાળની ગ્રેવીસ, રેગીને સ્વસ્થ રાખનારી અપરાંતની સેળ, અને તે પછીની બેભાનપણાની અઢાર ઘડી સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. મંગળવારને દિવસે પહેલાં કાળ
For Private And Personal
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૮૨
વિવેક વિલાસ. ની વસ, રેગીને સ્વસ્થ રાખનારી અપરાન્તની બાર, તે પછી બેભાન રાખનારી મેડની છત્રીસ ઘડી હોય છે બુધવારને દિવસે પહેલાં કાળની સેળ ઘડી, પછી સ્વસ્થ રાખનારી અપરા
ન્તની આઠ ઘડી અને તે પછી દેઢ દિવસ સુધી મેહ-મૂછો રાખનારી મર્યા હોય છે. ગુરૂવારે કાળની બાર, અપરાન્તની ચાર, તથા મોહની બે દિવસ અને છ ઘડી સુધીની મર્યાદા હોય છે. શુક્રવારે કાળની આઠ ઘડી, અપરાન્તની અઠાવીસ ઘડી અને તે પછી મેહના ચાર દિવસની મર્યાદા હોય છે. શનિવારે દિવસે કાળની ચાર ઘડી, અપરાન્તની વીસ ઘડી અને મહિને સાડા છ દિવસ સમજવા શનીવારે છેલ્લે અર્ધભાગ કાળને ગુરૂવારે છેલ્લી ઘડી અપરાન્તની હોય છે તથા સર્વ પહેરને છેડે નિરંતર કાળ હોય એ અનિર્વિવાદ છે.
રોગીના દેહ ઉપરથી અપરાન્તની કંઈ માહિતી મળે?
સૂર-થી પીડાતા રોગીનાનાભિપ્રદેશના નીચલા ભાગમાં જે બળેલા જે ફેડકો પ્રગટ રીતે દષ્ટિગોચર થઈ શકે તે તે લક્ષણ ઉપરથી જાણી શકાય કે અપરાન્ત યેગ વર્તમાન છે.
શિષ્ય—આપે જે નાગના પ્રકાર વર્ણવ્યા તેમની ગતિ અને ક્રિયામાં કંઈ વિભિન્નતા હશે? * સૂર–અનંત નામને નાગ જમણી બાજુથી જુવે છે, વાસુકી નામને નાગ ડાબી બાજુથી જુએ છે, તક્ષક નાગ કાનને સ્પર્શ કરે છે અને કર્કોટક નાગ નાકને સ્પર્શ કરે છે. પદ્મ નામ
For Private And Personal
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ.
૨૮૩ કંઠને સ્પર્શ કરે છે, મહાપદ્મ ઘણે શ્વાસ મુકે છે, શંખ નામક નાગ ભૂમિ તરફ જોઈ હસે છે અને કુલીક નામને નાગ ડાબી બાજુથી વીંટળાતે જાય છે.
શિષ્ય–ડંખનું ઝેર ડંખમાં કેટલો વખત રહે અને ત્યારપછી તે કેવી રીતે પ્રસરતું જાય ?
સૂર–ઠીંચણને હાથે પ્રદક્ષિણા દઈ એક ચપટી વગાતાં એટલે વખત લાગે તેને એક માત્રાનો કાળ કહેવામાં આવે છે. ડંખમાં ઝેર બાવન માત્રા સુધી રહે છે પછી કપાળ, આંખ, મુખ, નાડીઓ અને સાતે ધાતુઓમાં પ્રસરી જાય છે.
શિષ્ય—પણ ઝેર શરીરના કયા ભાગ સુધી પડે છે તે શી રીતે જાણી શકાય ?
સૂર–ઝેર જે રસ ધાતુ સુધી પહોંચ્યું હોય તો જ ઉજક, લેહમાં મળ્યું હોય તો શરીરના બા હા ભાગ ઉપર તાવ ઉપજાવે, માંસમાં મળ્યું હોય તે ઉલટી ઉત્પન્ન કરે અને એ ધાતુમાં પહેરવું હોય તે બન્ને અખને નુકશાન કરે, હાડમાં હોય તે માથાનકે છે ડા કરે, મ માં હોય તે શરીરનો અંદર બળતરા ઉત્પન્ન કરે અને શુક્ર ધાતુમાં હોય તે જુ પમાડે. એ રીતે ધાતુના અનુકમથી સપના વિરની અસરજણી શકાય છે.
- બિ–પેર ક્યા ભાગ સુધી પહોંચ્યું હોય ત્યાં સુધી સુસાય ગણાય?
–રસ,લેહી, માંસ અને મેદના સ્થાનક સુધી વિષ પહોંચે તેટલામાં જે તેની ચિકિત્સા કરવામાં આવે તો તે દૂર
For Private And Personal
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
કરી શકાય છે. બાકીના સ્થાનકેમાં તે કષ્ટસાધ્ય, અતિશય કષ્ટસાધ્ય અને અસાધ્ય થતું જાય છે.
શિષ્ય–જૂદી જૂદી જાતના વિષની અસર પણ જુદી જૂદી થતી હશે? -
સરિ–અગ્નિમય વિષ હોય તે તેથી ઘણે તાપ લાગે, વરૂણનું વિષ હોય છે તેથી જડતા-મૂછોવસ્થા ઘણે લાંબે વખત ચાલે અને જે વાયુનું વિષ હોય તે રોગીને પ્રલાપ --બકબકાટ ચાલ્યા કરે. એ રીતે ઝેરના ત્રણ લક્ષણ સામાન્ય રીતે પ્રચલિત છે.
( શિષ્ય–દરદીનું વિષ દૂર થશે કે નહીં તે તત્કાળમાં કેવી રીતે જાણી શકાય?
સરિ–જેને સર્પદંશ થયેલ હોય તેની બંને આંખમાં મને રીનું બારીક ચૂર્ણ આંજવું, જે એ અંજનથી દરદીની આંખમાંથી આંસુ વહેવા લાગે તે સમજવું કે હજી દરદીને માટે જીવવાની આશા છે ખરી, જે એવું પાણી ન નીકળે તે જીવનની આશા મુકી દેવી.
શિષ્ય–વિષમય સર્પદંશ થવા છતાં કેટલાક મનુષ્ય અણીશુદ્ધ બચી જાય છે તેનું શું કારણ?
સૂરિ–એ કારણ જાણવું હોય તે તમારે મનુષ્યની અમૃતકળા ક્યારે ક્યા સ્થાને હોય તે સમજવું જોઈએ. તમારા હિતાર્થે એ બાબત જરા વિસ્તારથી કહીશ. શુકલ પક્ષના પડવાથી માંડી પુનમ સુધી અનુક્રમે (૧) પગને અંગુઠ, (૨) પગને
For Private And Personal
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિશિષ્ય સંવાદ કડે, (૩) ઘુંટણ (૪) ઢીંચણ, (૫) લીંગ ઉપર, (૬) નાભિમાં, (૭) હૃદયમાં, (૮) સ્તનમાં, (૯) કંઠમાં, (૧૦) નાકમાં, (૧૧) આંખમાં,(૧૨) કાનમાં, (૧૩) બે ભ્રમરમાં,(૧૪) લમણામાં કિવા મસ્તકમાં અમૃતની કળા રહે છે. કૃષ્ણ પક્ષમાં-અંધારીયામાં પડવાથી માંડી અમાસ સુધી ઉપર કહ્યું તેથી બરાબર ઉલટા કમમાં એટલે પડવાને દિવસે મસ્તકમાં, બીજને દિવસે લમણામાં એ રીતે અમૃતની કળા રહે છે. પુરૂષ અને સ્ત્રીના અમૃતકળા-સ્થાનકમાં ફેર હોય છે. પુરૂષની જમણી બાજુએ અને સીની ડાબી બાજુએ અમૃતની કળા હોય છે. કાલ અને જીવ પણ એ અમૃત કળાની સાથે સાથે જ હોય છે. હવે તમારે ખાસ કરીને જે જાણવાની જરૂર છે, તે એજ કે અમૃતના સ્થાનકથી, વિશ્વનું સ્થાનક સાતમું હોય છે. અમૃતના સ્થાનકને મસળવાથી અમૃતની વૃદ્ધિ થાય છે. અને વિષના સ્થાનકને મસળવાથી વિષની વૃદ્ધિ થાય છે. અમૃતની કળા જ્યાં વસતી હોય ત્યાં કાળસર્પ દંશ થાય તો પણ તેવડે મૃત્યુ નીપજતું નથી, વિષના સ્થાનકમાં નજીવે દંશ પણ તત્કાળમાં પ્રાણુનાશક થઈ પડે છે. કામશાસ્ત્રના ગ્રંથમાં ઉક્ત અમૃતકળા સંબંધી કેટલેક વિસ્તાર જોવામાં આવે છે, ત્યાં એવા આશયનું કથન કરવામાં આવ્યું છે કે અમૃતનું સ્થાનક મસળવાથી સ્ત્રી પણ અવશ્ય. વશ થાય છે. વિશેષ કરીને ગુદા સ્થાને અમૃત કળા આવી હોય ત્યારે તેને મસળવાથી સ્ત્રીઓ તત્કાળ વશીભૂત થઈ જાય છે. તે ગમે તેમ છે. જે માણસને સર્પદંશ થયેલ હોય તે જે અમૃતક
For Private And Personal
Page #328
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૮૬
વિવેક વિલાસ.
ળાને વિષે રહેલા પ્રાણનું પિતાપિતાના આત્માને વિષે ચિંતન કરે તો તેથી વિશ્વને નાશ થાય, એટલું જ નહીં, પણ સતતુ એ પ્રયત્ન કરનારની તરણ અવસ્થા દીર્ઘકાળ પર્યત ટકી રહે છે, તેનું શરીર કાંતિમય બને છે અને વૃદ્ધાવસ્થાના કઠેર પજામાથી બચી જાય છે.'
શિષ્ય—વિવ ઉતારવાના વહેવારૂ પ્રયોગો વિશે આપે હજી કંઈકહ્યું નથી.
સૂરિ–પહેલે ઉપાય કે જે બહુ સાદે અને સહેજે અજમાવી શકાય એવું છે તે જ કહું, જીભ તાઇવે લગાડવાથી જે અમૃત રસ ઝરે છે, તેનો ડંખ ઉપર લેપ કરવામાં આવે તે વિષનો ક્ષણ માત્રમાં નાશ થાય છે. ડંખાયેલા માણસને ઘી પાવાથી, ચીભડાં વિગેરે ભક્ષણ કરાવવાથી અને હું ઉપર કાનનો મેલ અથવા કળીચુને લગાડવાથી પણ આરામ થઈ જાય છે. જોળી સાડીના મુળીયાં પાણીમાં વાટીને પાવાથી ઝેરની પીડા દૂર થાય છે, સુદર્શનને કંદ અથવા તુળસીના મુળીયાં પાણીમાં ઘસીને દરદીને પાયા હોય તો પણ સારે ફાયદો કરે છે. અગથીયાના પાનને પાણીમાં વાટી નાકમાં તેનાં ટીપાં નાંખ્યા હોય તે રાક્ષસાદિક દેષ તથા વિશ્વની પીડા પણ દૂર થાય છે. એવા બીજા પણ કેટલાક પ્રયોગ છે.
શિષ્ય આપે જે સરલ અને સહેજ પ્રાપ્ય પ્રગ કહ્યા તેજ બસ છે. આજે કેવળ વિષેની ચર્ચામાંજ આપણે ઘણે ખરે સમય નીકળી ગયે. એવી વાતે ગુરૂગમથી જાણી હોય તે
For Private And Personal
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિવ સંવાદ.
૨૮૭ વધુ ઉપયોગી થાય એમ ધારી મેં આજે આપને આટલે કીંમતી સમય લીધો છે. આચાર્ય મહારાજને જે જ્ઞાનઃાગરનું વિશેષણ લગાડવામાં આવે છે, તે ખરેખર સાર્થક છે. આપની પાસે એ કઈ વિધ્ય નથી કે જેમાં આપ ઉંડા ન ઉતરી શક્તા છે. આજે આટલેથીજ વાર્તાલાપ બંધ રાખીશું. હવે પછી હું દર્શનશાસા સંબંધી કિચિત્ માહીતી મેળવવાની જીજ્ઞાસા રાખું છું.
શિષ્ય–આજે ષ દર્શનની મુખ્ય મુખ્ય વાતે આગ્ની પાસેથી જાણવા ઈચ્છું છું. જેન, મીમાંસક, બૌદ્ધ, સાંખ્ય, રેવ અને નાસ્તિક એમ છે દર્શને મારા સાંભળવામાં આવ્યા છે. પણ તેમાં પરસ્પર શે ભેદ છે તેમજ તેમની તક પરંપરા કેવા પ્રકારની છે તે વિષે પ્રાય: અજ્ઞાન જ છું એમ કહું તો ખોટું નથી. સદ્ધર્મ સદુદેવ અને સંગુરની પ્રાપ્તિ કરી શકે એટલા માટે મનુષ્યએ દર્શન શાસ્ત્રને અભ્યાસ કરવો જોઈએ અને તેમાં જે નિર્દોષ-અબાધ અને સર્વજ્ઞ ભાષિત લાગે તેનો સ્વીકાર કરી માનવજીવન સફળ કરવું જોઈએ. દર્શન શાસના અભ્યાસથી આત્માને શાંતિ મળે છે, બુદ્ધિ નિર્મળ થાય છે એ યત કિંચિત્ અનુભવ મને થયો છે, પરંતુ મારી પામર મતિ વિવિધ દર્શનેના યથાર્થ સ્વરૂપને પામી શકી નથી.
સૂરિ—આપણે જેના દર્શનથી જ આજને વાર્તાલાપ શરૂ કરીએ. સ્વધર્મની બબીઓ જાણી લેવી અને તેનું માહા
For Private And Personal
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૮૮
વિવેક વિદ્યાસ.
ત્મ્ય વિચારવુ એ પ્રત્યેક સ્વધર્મી'ની અનિવાય ક્રુજ છે. તેમાં પશુ જૈન દર્શન જેવું પવિત્ર–નિળ અને સર્વૈજ્ઞ ભાષિત દર્શન પ્રાપ્ત થવા છતાં જે કાઈ પ્રમાદી બેદરકાર રહે તેને તે હું હીણભાગજ લેખ. જૈન દર્શનમાં સદેવ, સદ્ગુરૂ તથા સદ્ધર્મની જે ટ વર્ણ ના આપવામાં આવી છે તેવી અન્ય કોઇ પણ દર્શનમાં નથી, એમ હું શ્રદ્ધા પૂર્વક કહી શકું છું. શ્રી છનદેવ એ જૈન દનમાં સદેવરૂપે સુપ્રસિદ્ધ છે. અષ્ટાદશ દોષા પૈકીના એક પણ દોષ જેમનામાં ન હેાય તે સદેવ જૈન ધર્મને સન્માનનીય છે.
શિષ્ય—તે અઢાર દોષ કયા ?
સરિ ્૧) વીર્યંતરાય, (૨) ભાગાંતરાય, (૩) ઉપભાગાંતરાય, (૪) દાનાંતરાય, (પ) લાભાંતરાય, (૬) નિમ્બ્રા, ( ૭ ) ભય, ( ૮ ) અજ્ઞાન, ( ૯ ) દુગા, ( ૧૦ ) હાસ્ય, ( ૧૧ ) રતી, ( ૧૨ ) અરતી, ( ૧૩ ) રાગ, ( ૧૪ ) દ્વેષ, ( ૧૫ ) અવિરતી, ( ૧૬ ) કામવિકાર, ( ૧૭ ) શાક અને ( ૧૮ ) મિથ્યાત્વ. જૈન દર્શનમાં સદ્ગુરૂ કોને કહેવાય તેને પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. જે સમ્યગ્ જ્ઞાનના ઉપદેશ કરે તે સદ્ગુરૂ ગણાય. અને જ્ઞાન, દર્શન તથા ચારિત્ર એ ત્રણે મળીને માક્ષમાર્ગ કહેવાય છે. તેમજ જૈનમતમાં “સ્યાદસ્તિ, સ્યાદ્ નાસ્તિ” ઇત્યાદિક ભાંગાવાળા સ્યાદ્વાદ તથા પ્રત્યક્ષ અને પરાક્ષ એ બે પ્રમાણેા મનાય છે. સર્વ જગત્ દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય છે.
For Private And Personal
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ.
૨૮૯ શિષ્ય–સ્વાદ અસ્તિ અને સ્વાદ નાસિત તેમજ દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય એ કથનને ભાવ દાખલાથી સમજાવશે?
સૂરિ–સ્વાદ અસ્તિ એટલે અમુક અપેક્ષાએ છે અને સ્વાદ નાસ્તિ એટલે અમુક અપેક્ષાએ નથી. દાખલા તરીકે ઘડે એ ઘડાની અપેક્ષાએ વિદ્યમાન છે, પણ વસ્ત્રની અપેક્ષાઓ ઘડે એ વસ્ત્ર નથી. મતલબ કે એક જ વસ્તુમાં છે અને નથી એ બન્ને વાદ ઘટી શકે. વધારે સ્પષ્ટ રીતે કહું તે તમારામાં તમારા પિતાની અપેક્ષાએ પુત્રત્વ છે, પણ તમારા પુત્રની અપેક્ષાએ તમારામાં પિતૃત્વ હોઈ ત્રવનથી. વધારે વિસ્તાર થવાથી તમને કેટાળે આવશે એમ જાણે એ ચર્ચા લંબાવતા નથી. ધારું છું કે તમે મારો કથિતાશય સમજી શક્યા હશો. હવે દ્રવ્ય અને પયાયની વાત કરું. માટીને ઘડો નાશ પામવા છતાં તેના ઉપાદાન રૂપ જે માટી તેનો નાશ કદી થતો નથી. એટલે ઘડો નાશ પાપે એમ કહેવામાં આવે ત્યારે પર્યાય રૂ૫ ઘડે નાશ પામે એમ ગણાય; પણ માટી રૂપ દ્રવ્ય તે સદા વિદ્યમાનજ રહે છે. સુવર્ણના વિવિધ અલંકાર બને છે તે તમે જાણો છે. સુવર્ણ એ દ્રવ્ય છે જ્યારે અલંકાર એ પર્યાય રૂપ છે. એક અલંકારને નાશ કરી બીજું અલંકાર ઘડાવી શકાય છે. અર્થાત એક પર્યાયનો નાશ થાય છે, પણ મૂળ દ્રવ્ય તો જેમનું તેમજ રહે છે. પર્યાય અને દ્રવ્યનું એ રહસ્ય જાણવાજોગ છે. ૧૮
For Private And Personal
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૯૦
વિવેક વિલાસ,
શિષ્ય—આપણામાં જે નવ તત્ત્વા સ્વીકારવામાં આવ્યા
છે તે કયા કયા ?
સૂરિ—(૧) જીવ, (૨) અજીવ, (૩)
પુણ્ય, (૪) પાપ, (૫) આશ્રવ, (૬) સવર, (૭) અંધ, (૮) નિર્જરા અને (૯) મોક્ષ. કેટલાક આચાર્ય, પુણ્ય અને સંવર તથા પાપ અને આશ્રવને જૂદા જૂદા નહીં ગણુતા એકમાં ખીજાના સમાવેશ કરી દે છે; તેથી તેમનાં િિંદુથી સાત તત્વા ગણાય છે. વસ્તુત: તેમાં કંઈ મહત્ત્વના ભેદ નથી.
શિષ્યજીવન–અજીવ વિગેરેની વ્યાખ્યા પણ હશે ને ? સૂરિ—આગમાદિક ગ્રંથો અને સુત્રામાં તે વિષે જોઇએ તેટલેા વિસ્તાર મળી આવે છે. તે પણ ટુંકામાં તેની વ્યાખ્યા એવી રીતે આપી શકાય કે જેમાં ચેતના હોય તે જીવ, જેમાં તેવી ચેતના ન હેાય તે અજીવ, કર્મ ના શુભ પુદ્ગલ તે પુણ્ય, તે કર્મના અશુભ પુદ્ગલ તે પાપ, જીવના કર્મની સાથે સબંધ થવા તે આશ્રવ, જીવને અંધન કરનારાં કમેનેિ રોકવા તે સંવર, કોના બ ંધ થવા તે બંધ, કને ખપાવવા તે નિર્જરા અને આઠે કર્મીને ખપાવી સર્વ પ્રકારના કમાંથી છૂટા થવુ તે મેાક્ષ શ્રી જીન ભગવાને મેક્ષનું જે સ્વરૂપ ભાખ્યું છે તે પણ જાણવા જેવું છે, જેમની જ્ઞાન, દર્શન, વીય અને સ્થિતિ એ ચારે વસ્તુ અનંત–કોઇ કાળે પણ નાશ ન પામે એવી છે, તથા આઠ કર્મના ક્ષયથી સિદ્ધશીલાએ રહેલા જવનું પામ્યું આ સંસારમાં આવવાપણું રહેતુ નથી તે મુક્તિ કહેવાય.
For Private And Personal
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
શિષ્ય—જૈન ગુરૂનુ સ્વરૂપ કેવુ હાય ? સૂરિએધ્રા ધારણ કરનારા, ગોચરી ઉપર પોતાના નિર્વાહ કરનારા, કેશના લેાચ કરનારા, કાઇ પણ ઠેકાણે મમતા કે આસક્તિ ન રાખનારા અને ક્ષમાશીલ એવા શ્વેતાંખર જૈનના સાધુ હાય છે. દિગમ્બર જૈનના સાધુએ કિંચિત્ ભિન્ન સ્વરૂપના હાય છે. કેશના લેાચ કરનારા, મારપીછના આધેા હાથમાં ધારણ કરનારા, નગ્ન રહેનારા અને ભીક્ષા આપનારનાજ ઘ હાથ ઉપર ભીક્ષા લઇ ત્યાંજ ઉભા રહી આહાર કરનારા એવા દિગ ંબરી જૈનના સાધુઓ હાય છે.
૨૯૧
શિષ્યદિગખર અને શ્વેતાંબર સાધુઓમાં મહત્વના શે ભેદ છે તે તે હું સમજ્યા. પણ મને આમ્નાયના સિદ્ધાંતમાં મહત્વના શો ભેદ છે તે જરા કહેશેા ?
ન
સૂરિ—કેવળી ભાજન ન કરે અને સ્ત્રી માન્ને ન જાય એમ દિગંમરે કહે છે. દિગબરા અને શ્વેતાંબરા વચ્ચે મ્હાટામાં મ્હોટા અને સદાકાળના જો કોઇ ભેદ હાય તાતે એજ છે.
શિષ્યહવે મીમાંસક મતની માનીનતાઓ શું છે? સૂરિમીમાંસક મતમાં પણ એ સંપ્રદાયે જોવામાં આવે છે. એક કમમીમાંસક અને બીન્ને બ્રહ્મમીમાંસક. કુમારીલ ભટ્ટ અને પ્રભાકર કર્મ મીમાંસક તરીકે સુપ્રસિદ્ધ છે. વેદાંતી લેાકા બ્રહ્મમીમાંસક હાવાથી તેએ બ્રહ્મ માને છે. શિષ્ય—કુમારીલ ભટ્ટ, પ્રભાકર અને વેદાન્તી વચ્ચે મતભેદ ક્યાં છે?
For Private And Personal
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિશ્વાસ.
સૂર --ભટ્ટના મત પ્રમાણે પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થાપત્તી અને અનુપલબ્ધી એ છ પ્રમાણુ ગણાય છે. પ્રભાકરના મતાનુસાર અનુપલબ્ધી, ખાદ કરતાં બાકી રહેલા પાંચ પ્રમાણ ઉપર ભાર મુકવામાં આવે છે. અદ્વૈતવાદી વેદાં તીએ પ્રભાકરના સ્વીકારેલા પ્રમાણને માને છે; છતાં મુક્તિની આબતમાં તે જુદા પડે છે. અર્થાત અદ્વૈતવાદી વેદાંતીએ સર્વ જગતને બ્રહ્મરૂપ માને છે અને પેાતાના સ્વરૂપમાં લય પામવું એજ તેમને મતે મુક્તિ મનાય છે.
શિષ્ય તેમનામાં ભટ્ટ તથા સન્યાસીએ! હાય છે તેમની રહેણી-કરણી કેવી હાય છે ?
૨૯૨
?)
સૂરિ—પાપકર્મ ને વજ્ર નારા, ભણવુ –ભણાવવું ઇત્યા દ્વિક જ ક્રિયાને યથાવિધ કરનારા, શુદ્રનુ અન્ના વિગેરે ન લેનારા, જનેાઇ ધારણ કરનારા એવા બ્રાહ્મણ જાતીને ગૃહસ્થ ભટ્ટ કહેવાય છે. વેદાન્તી મતના બ્રાહ્મણ સંન્યાસીએ “ ભગવન ” એવા નામથી એળખાય છે. તે સન્યાસીએ જનાદ ધારણ કરતા નથી, તેએ બ્રાહ્મણને ઘેર જમે છે અને એક બ્રહ્મનેજ સસ્તુ માને છે. આ સંન્યાસીઓમાં પણ ચાર પ્રકાર હાય છે. એક કુટીચર, ખીજા અહુદક, ત્રીજા હુંંસ અને ચાથા પરમહુ સ. આ ચાર પ્રકારમાં એકથી બીજો અને ખીજાથી ત્રીજો એમ ઉત્તરાત્તર શ્રેષ્ઠ ગણાય છે.
શિષ્ય-મદ્રુમતની માનીનતાએ શી છે ? સૂરિ-બોઢો બુદ્ધને દેવ તરીકે માને છે. જગતને ક્ષણ
For Private And Personal
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૯૩
સૂરિ શિષ્ય સંવાદ. ભંગુર કહે છે અને આર્યસત્તા નામથી પ્રસિદ્ધ એવાં ચાર તત્વ સ્વીકારે છે. આ ચારના નામ (૧) દુ:ખ, (૨) આયતન, (૩) સમુદાય અને (૪) મા એ પ્રકારે છે.
શિષ્ય–તેમની પ્રત્યેકની વ્યાખ્યા પણ હેવી જોઈએ?
સૂરિ–સંસારી જીવના કંધ તે દુઃખ કહેવાય છે. બૌદ્ધ મત પ્રમાણે એવા પાંચ સ્કંધ છે. (૧) વિજ્ઞાન સ્કંધ, (૨) વેદના સ્કંધ, (૩) સંજ્ઞા સ્કંધ (૪) સંસ્કાર સ્કંધ અને (૫) રૂપ સ્કંધ, આયતનના પ્રકાર બાર છે. પાંચ ઈદ્રિયે, પાંચ ઇંદ્રિના શબ્દાદિક વિષયે, અગીયારમું મન અને બારમું ધર્મ. આત્માત્મીય સ્વભાવ એવા નામથી પ્રસિદ્ધ જે રાગ-દ્વેષાદિ વિકારે મનુષ્યના મનમાં ભેગા થાય છે તે સમુદાય કહેવાય છે. સર્વ સંસ્કાર ક્ષણિક છે એવી જે દ્રઢ વાસના તેજ માર્ગ અને તેજ મોક્ષ એમ મત કહે છે. તેઓ પ્રત્યક્ષ અને અનુમાન એવા એજ પ્રમાણે માને છે. શિષ્ય–બદ્ધમાં પિટા સંપ્રદાયે હશે?
સરિ–ભાવિક, સિત્રાંતિક, ગાચાર અને માધ્યમિક એવા બોદ્ધના ચાર સંપ્રદાયે છે. તેમાં વિભાવિક જ્ઞાનને વિષય થઈ શકે એવી વસ્તુ માત્રને માને છે, જ્યારે ત્રાંતિક લેકે કેવળ પ્રત્યક્ષ પ્રમાણથી લેવાય એવી બાહા વસ્તુને માનતા નથી.
ગાચાર મતવાળાને આચાર સહિત બુદ્ધિ સંમત છે. માધ્યમિકલેકે કેવળ પિતાને વિષે જ રહેલી સંવિદ (જ્ઞાન) ને માને છે. એક વાત એ ચારે સંપ્રદાયને સંમત છે અને તે એજ કે
For Private And Personal
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૯૪
વિવેક વિલાસ.
રાગાદિક જ્ઞાનના સંતાન રૂપ વાસનાઓના સમૂળ ઉચ્છેદ તે
મુક્તિ.
શિષ્ય—ઐાદ્ધ સાધુનું બાહ્ય સ્વરૂપ કેવું હાય ? સૂરિ—ચમ, કમડળ, શિર મુંડન, ચીર, અપેાર પહેલા આહાર ગ્રહણ, સંધ અને રાતાં વસ્ત્ર એટલી વસ્તુઓ બદ્ધ મતના યતિયેાએ માનેલી છે.
શિષ્ય—સાંખ્ય મતના શૈા સિદ્ધાંત છે ?
સૂરિ—સાંખ્ય લોકોમાં કેટલાકો શિવને અને કેટલાકો વિષ્ણુને દેવ તરીકે માને છે; પરંતુ તત્ત્વાની ગણતરીમાં તેમની વચ્ચે કઇ ભેદ નથી. તેઓ કહે છે કે મુખ્યત્વે સત્વ, રજ અને તમ એ રીતે ત્રણ ગુણ છે. જ્યારે એ ત્રણે ગુણે! સામ્ય અવસ્થામાં સરખા પ્રમાણમાં હાય ત્યારે તે પ્રકૃતીના નામથી ઓળખાય છે. શિષ્ય—સાંખ્ય મતાનુયાયીઓ પ્રકૃતિમાંથી જગતની રચના કેવી રીતે માને ?
સૂરિ—પ્રકૃતિથી મહત્તત્વ, મહત્તત્વથી અહંકાર, અહું કારમાંથી પાંચ જ્ઞાનેન્દ્રિયા—પાંચ કર્મેન્દ્રિયા, શબ્દ, રૂપ, રસ, ગધ અને સ્પર્શ એ પાંચ તન્માત્ર તથા મન થાય છે. પાંચ તન્માત્રથી અનુક્રમે પૃથ્વી, જળ, તેજ, વાયુ, અને આકાશ એ પાંચ મહાભુતા થાય છે. આ સર્વ ચાવીસ તત્ત્વરૂપ પ્રકૃતીનો વિસ્તાર થયા. હવે પ્રકૃતીથી છેક વેગળા રહેલા પુરૂષ છે. તેને સાથે લેતાં આ પચીસ તત્વોથી થયેલુ જગત્ સાંખ્યને મતે છે. તેઓ પ્રત્યક્ષ, અનુમાન અને ઉપમાન એ રીતના ત્રણ પ્રમાણ માને છે.
For Private And Personal
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ શિષ્ય–સાંખ્ય વાદીઓએ મુક્તિની કલ્પના કંઇકરી છે?
સૂર-જ્યારે પ્રકૃતી અને પુરૂષ જૂદા પડે ત્યારે મેક્ષ થાય, એવી સાંખ્ય વાદીઓની કલ્પના છે. મેક્ષને તેઓ ખ્યાતિ એવા નામથી ઓળખે છે. તેમનામાં સંન્યાસીઓ હોય છે. તેમાં કઈ શિખાધારી હોય છે તે કોઈ જટાધારી હોય છે. અને કોઈક મુંડાવાળા હોય છે. તેઓ ભગવા વસ્ત્ર પહેરે છે. વેષની બાબતમાં તે લેકે બહુ તકરાર લેતા નથી. માત્ર ઉપર કહેલા તાની બાબતમાં તેઓ બહુ દ્રઢ આગ્રહ ધરાવતા હોય છે.
શિષ્ય–શૈવ મતના સ્વરૂપને કંઈ ખ્યાલ આપશે?
સુર–શૈવ દર્શનમાં ન્યાય અને વૈશેષિક એ બે નામના તર્કમત છે. ન્યાય મતમાં સેળ તો છે અને વૈશેષિક મતમાં છ ત છે. છતાં બબી એ છે કે સેળ તત્વ માનનારાઓમાં અને છે તવ માનનારાઓમાં તિવ્ર મતભેદ નથી. કારણ કે સોળ ત
નો સમાવેશ પણ છે તેમાં થઈ જ જાય છે. બન્નેના મતમાં શિવ દેવ સ્વરૂપ મનાય છે. તે નિત્ય, સૃષ્ટિ–સ્થિતિ (રક્ષા) અને સંહારને કર્તા લેખાય છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ એ ચાર પ્રમાણ ન્યાય મતને સંમાન્ય છે, જ્યારે વૈશેષિકમત પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ એવા માત્ર ત્રણ પ્રમાણે જ માને છે.
શિષ્ય—આપે ન્યાયમતે જે સોળ પદાર્થો, અને વૈશેષિક મતે છ પદાર્થો, કહા તે કયા ક્યા?
સૂરિ– (૧) પ્રમાણ, (૨) પ્રમેય (૩) સંશય
For Private And Personal
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
(૪) પ્રોજન (પ) દ્રષ્ટાંત (૬) સિદ્ધાંત, (૭) અવયવ (૮) તર્ક (૯) નિર્ણય (૧૦) વાદ (૧૧) જ૯૫ (૧૨) વિતંડા (૧૩) હેત્વાભાસ (૧૪) છળ (૧૫) જાતિ અને (૧૬) નિગ્રહ સ્થાન એ સેળ પદાર્થ ન્યાય મતમાં છે. જ્યારે (૧) દ્રવ્ય (૨) ગુણ (૩) કર્મ (૪) સામાન્ય (૫) વિશેષ અને (૬) અમવાય એ છ પદાર્થ વૈશેષિકને મતે છે.
શિષ્ય–વેશેષિક મતમાં જે છ પદાર્થ માન્ય હોવાનું આપે જણાવ્યું તેને કંઈ વિસ્તાર હશે?
સૂરિ–વૈશેષિક દ્રવ્યના નવ ભેદ પાડે છે-જેમકે (૧) પૃથ્વી (૨) જળ (૩) તેજ (૪) વાયુ (૫) આકાશ (૬) કાળ (૭) દિશા (૮) આત્મા અને (૯) મન. આ નવ પદાર્થોમાં પૃથ્વી, જલ, તેજ અને વાયુ એ ચાર દ્રવ્ય કારણરૂપથી નિત્ય અને કાર્ય રૂપે અનિત્ય ગણાય છે. આકાશદિશા, કાળ, આત્મા તથા મનને કેવળ નિત્ય માનવામાં આવે છે. વૈશેષિક મનમાં ગુણની સંખ્યા ૨૪ની છે અને તે અનુક્રમે આ પ્રમાણે લેખાયઃ- (૧) સ્પર્શ, (૨) રૂપ (૩) રસ (૪) ગંધ (૫) સંખ્યા (૬) પરિમાણ (૭) પૃથકત્વ (૮) સંચાગ (૯) વિભાગ (૧૦) પરત્વ (૧૧) અપરત્વ (૧૨) બુદ્ધિ (૧૩) સખ્ય (૧૪) દુઃખ (૧૫) ઇચ્છા (૧૦) શ્રેષ (૧૭) પ્રયત્ન (૧૮) ધર્મ (૧૯) અધર્મ (ર૦) સંસ્કાર (૨૧) ગુરૂત્વ (રર) દ્રવત્વ (ર૩) સ્નેહ અને (૨૪) શબ્દકના પણ તેઓ પાંચ ભાગ પાડે છે. (૧) ઉક્ષેપણ
For Private And Personal
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૨૭
એટલે ઉપર ફેકવું તે (૨) અપક્ષેપણુ એટલે નીચે ફેંકવુ તે (૩) આકુચન એટલે ખેંચી લેવું તે (૪) પ્રસારણ એટલે પહેાળું કરવું તે અને (૫) ગમન એટલે જવુ તે એ પ્રમાણે કર્મ પણ પાંચ પ્રકારના હોય છે એમ તેઓ કહે છે. સામાન્યના બે પ્રકાર છે (૧) પર તથા (૨) અપર. વિશેષત્વ નિત્ય દ્રવ્ય ઉપર રહેનારા વિશેષ પરમાણુઓમાં હોય છે. અવયવ અને અવયવી, ગુણ અને ગુણી ઇત્યાદિ અયુત સિદ્ધ વસ્તુમાં માંહામાંહે રહેલા જે આધારા ધેય ભાવ રૂપ સબંધ તે વૈશેષિક મને સમવાય કહેવાય છે. સમવાયથી સમવેત વસ્તુનું જ્ઞાન થાય છે.
શિષ્યનૈયાયિકા અને વૈશેષિકાની મુક્તિ સબંધી માન્યતા કેવી છે?
સૂરિ-શબ્દ, સ્પર્શ વિગેરે વિષયા, ઇંદ્રિય, બુદ્ધિ, શરિ૨, સુખ અને દુ:ખ એટલી વસ્તુના અત્યંત અભાવ થયા પછી જે એક આત્માનું રહેવું તેને ન્યાય મતાનુયાયી—નૈયાયિક લેાકા મુક્તિ કહે છે. વેષિક લાકા એમ કહે છે કે ચાવીસ ગુણા જે ઉપર ગણાવ્યા તેમાંના (૧) બુદ્ધિ (૨) સુખ (૩) દુ:ખ (૪) ઇચ્છા (૫) દ્વેષ ( ૬ ) પ્રયત્ન (૭) ધર્મ (૮) અધર્મ અને (૯) સંસ્કાર એ નવ ગુણ્ણાના સમૂળે નાશ થવાથી મુક્તિની પ્રાપ્તિ થઈ ગણાય.
શિષ્ય—તેમના મતના સાધુઓનુ સ્વરૂપ કેવુ હાય ? સૂરિ—આધાર—પાત્ર, ભસ્મ, કાપીન-લ ંગોટી, જટા
For Private And Personal
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
અને યજ્ઞોપવિત–જઈ એટલાં વાનાં ધારણ કરનારાં તાપસે, મંત્ર તથા આચારના ભેદથી ચાર પ્રકારના હોય છે. (૧) શૈવ (૨) પાશુપત (૩) મહાવ્રતધાર અને (૪) કાલમુખ.
શિષ્ય—નાસ્તિકોના મંતવ્યમાં બહુ માલ નહીં હોય?
સૂરિ–જેઓ આત્મા, પુણ્ય, પાપ, કે પરલેક જેવી. વસ્તુને બીલકુલ માનતા ન હોય તેઓ નાસ્તિક ગણાય છે. તેએ પદાર્થ તથા દ્રવ્ય-ગુણની યુક્તિ-પ્રયુક્તિમાં ઝાઝું માથું મારતા નથી. તેઓ સર્વ વસ્તુને પંચ મહાભૂતમાંથી–જડમાંથી બનેલી માની લે છે. આત્મા જેવી કે વસ્તુને સ્વીકારવાની માથાફૂટમાં પડતા નથી! પ્રમાણમાં પણ તેઓ કેવળ એક જ પ્રમાણ સ્વીકારે છે અને તે પ્રત્યક્ષ પ્રમાણે, મતલબ કે જે પ્રત્યક્ષ થઈ શકે એમ હોય તેને જ સ્વીકાર કરે. બાકી બીજા પ્રમાણેની પરવા ન કરવી એ નાસ્તિક મતને આશય છે.
શિષ્ય–ષ દર્શનની સંક્ષિપ્ત વ્યાખ્યા આપતાં આપે જે પ્રમાણેનો ઉલ્લેખ કર્યો તેને સવિસ્તર ખુલાસે હજી નથી થ.
સર—પાંચે ઈન્દ્રિયને જે પિત પિતાના વિષયેનું જ્ઞાન થાય તે પ્રત્યક્ષ પ્રમાણથી ઉત્પન્ન થયેલું જ્ઞાન ગણાય. આ પ્રમાણુ ઘણુંખરું ખોટું પડતું નથી. કારણ કે તે સાવ સ્પષ્ટ હોય છે. કેઈ એક હેતુ ઉપરથી અમુકની કલ્પના કરી લેવી તે અનુમાનજન્ય જ્ઞાન કહેવાય છે. દાખલા તરીકે ધુમાડો દેખી ત્યાં અગ્નિ હેવાનું કહેવું તે અનુમાન. પૂર્વ અનુમાન, શેષ અનુમાન અને સામાન્ય અનુમાન એમ અનુમાનના પણ ત્રણ પ્રકાર છે.
For Private And Personal
Page #341
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
૧૯૯
વરસાદ અનુકૂળપણે વરસશે તા ભવિષ્યમાં સારો પાક ઉતરશે” એવી કલ્પના કરવી તે પૂર્વ અનુમાન, નદીનુ પૂર જોઇ તે ઉપરથી કયાંઇ વરસાદ થયા હશે એમ માનવું તે શેષ અનુમાન. અને રવિને અસ્ત પામતા જોઈ તે ઉપરથી સૂર્યની ગતિની કલ્પના કરવી એ સામાન્ય અનુમાન કહેવાય, સાદશ્યથી એટલે સરખાપણાથી કાઇ ચાક્કસ વસ્તુ સિદ્ધ કરવી તે ઉપમિતિ પ્રમાણ ગણાય. જેમ કે અળદ અને રાઝ અનેના સાસ્નાદિ અવ થવા સરખા હેાવાથી બળદ સરખા રાઝ કહેવા તે ઉમિતિ જાણવી. આપ્ત પુરૂષ કહેતાં જેમનામાં રાગ-દ્વેષ આદિ દોષા નથી એવા પુરૂષનુ કથન તે આ વાકય અથવા આગમ કહેવાય. આગળ પણ એક પ્રમાણુ સ્વરૂપ ગણાય છે. ભિન્ન ભિન્ન મતવાદીઓના આપ્ત પુરૂષો પણ ભિન્ન ભિન્ન હેાય છે. શબ્દાર્થનું જ્ઞાન ખરાબર ન થતુ હાય તા તે ખરેાબર થવાને અર્થે જે પ્રમાણ લેવાય તે અોપત્તિ કહેવાય. દ્રષ્ટાંત તરીકે “ભણનારા બાળક દિવસે ભાજન કરતા નથી” તથાપિ તે દેહે રૂ-પુષ્ટ રહે છે. આ વાકયના અર્થ ખરાખર બંધ બેસતા નથી. કારણકે ભાજન વિના દેહ સબળ અને પુષ્ટ કેમ રહે એ પ્રશ્નના ખુલાસા થવા આાકી રહે છે. ભણનારા બાળક દિવસે ભાજન કરતા નથી અને છતાં જો રૂo-પુષ્ટ રહે છે તે તે રાત્રી કાળે લેાજન કરતા હાવા જોઇએ એમ અર્થાત્ જ સિદ્ધ થઇ જાય છે. આનું નામ અર્થોકૃત્તિ. આ પાંચે પ્રમાણેાથી જે વસ્તુ સિદ્ધ ન થાય તે અભાવ જે પ્રમાણથી સિદ્ધ કરાય છે. જેમકે આરડામાં ઘડા નથી કારણ કે
For Private And Personal
Page #342
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. તે જણાતું નથી. આ અભાવ પ્રમાણ થયું. વાદીઓએ તત્વના પ્રમાણથી પિતપોતાના મતનું આ રીતે સ્થાપન કર્યું છે. બાકી પરમાર્થથી જે સત્ય અને તત્વ હેય તે જે વડે સધાય તે પ્રમાણ કહેવાય.
શિષ્ય—એ બધા શાસ્ત્રો અને રહસ્ય અમારા ભાગ્યમાં કયાંથી હોય?
સૂરિ–મનુષ્ય માત્રે બધા શાસ્ત્રો અને રહસ્ય સમજવા જ જોઈએ અને એ સમજાય તે જ તેનું કલ્યાણ થાય એ કંઇ નિયમ નથી. એક અક્ષર પણ જે સમ્યપણે શીખાયે હેય અને આચારમાં ઉતાર્યો હોય તે તે બહુ કીંમતી થઈ પડે છે. મહેટાં થથાઓ કંઠસ્થ કરવા કરતાં આચારમાં બની શકે તેટલું નીતિમાન અને ચારિત્રવાન બનવું એ હજાર દરજે ઉત્તમ છે. લાખ મણ જ્ઞાન કરતાં આચારની એક રતિ જેટલી માત્રા મહા મૂલ્યવાન ગણાય છે. મારી કહેવાની મતલબ એટલીજ છે કે જે શીખો તે બરાબર શીખો; એટલું જ નહીં પણ તેને તમારા વર્તનમાં–વ્યવહારમાં આવવા દ્યો. હાથ–પગ અફળાવવાથી તરી શકાય એમ હેટેથી અમે પાડયા કરવી અને વખત આવે ડૂબી મરવું તેના કરતાં એ જ્ઞાનને કિયામાં મુકી જીવન બચાવી લેવું એ શું ખોટું છે? પાળે પોપટ “બલ્લી આવે. તે ઉડી જવું–બલ્લી આવે તે ઉડી જવું” એમ ગેખ્યા કરે પણ બીલી આવી પિપટનું ગળું દબાવે અને છતાં ઉડવાનું ન સૂઝે તે તે ગેખેલા જ્ઞાનની કીંમત કેટલી આંકવી? મારે પુન:
For Private And Personal
Page #343
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ
૩૧
પુન: કહેવાનું છે તે એટલું જ કે શાસ્ત્રના રહસ્યા ભલે થાડા સમજો, પણ તેને શ્રદ્ધા પૂર્વક અમલમાં મુકતા જાએ. આત્મહિતના એજ રાજ માર્ગ છે.
શિષ્ય-અમ જેવા ગૃહસ્થાને સામાન્ય નીતિની ખારાખડી પણ ન આવડતી હાય તા પછી ઉચ્ચ નીતિ અને ધર્મમય જીવનની સૂઝ તેા કયાંથી જ પડે ? કેમ એલવુ', કેમ જોવુ, કેમ ચાલવું અને વ્યવહારમાં કેવી રીતે વર્તવું એજ હજી અમારે સમજવાનુ ખાકી છે.
સરિ—પ્રસંગાપાત આજે આપણે એજ નૈતિક વાર્તા લાપ ઉપર આવીશુ તા ઠીક થશે. પ્રથમ વાણીને વિષય લઈ એ. વાણી એક શસ્ત્ર છે. તેના ઉપયાગ મરજીમાં આવે તેમ સ્વચ્છ દપણે કે ઉદ્ધૃતપણે કરી નાંખવાના નથી. એક સ્થળે કહ્યું છે કે વાણીમાંજ મનુષ્યનું મૂલ્ય વસ છે, એક વ્યક્તિની વાણી એવી હાય છે કે તે આપણને સાંભળવી પણ ગમતી નથી જ્યારે બીજા કેઇની વાણી એવી હાય છે કે આપણે પુન: પુન: સાંભછાવા છતાં તૃપ્ત થતા નથી. તપના પ્રકારોમાં વાણીના તપને પણ સ્થાન આપવામાં આવ્યું છે. વાણીને અંકુશમાં રાખવી જરૂર પડે ત્યારે સત્ય-મનેહારી વાણી વદવી એ વાણીના તપ ગણાય છે.
શિષ્ય-સભામાં તથા સામાન્ય શ્વેમાં મનુષ્યે કેવી રીતે ખેલવું કે જેથી તે સર્વને પ્રિય થઇ પડે ?
સૂર ડાહ્યા માણસે પેાતાના હેતુને સ્પષ્ટતા પૂર્વક રજી
For Private And Personal
Page #344
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૦૨
વિવેક વિલાસ.
કરનારું, સ્વાર્થને સાધનારૂં, , મીઠું, અહંકાર વિનાનું અને ને કાર્યને સાધે તેવું સયુક્તિક અને વિચારપૂર્વકનું વચન ઉચ્ચારવું. સભામાં કઈ કંઈ પૂછે અથવા બોલવાનું પ્રાપ્ત થાય તે નિર્મળ સત્ય, મિષ્ટ, ઉખલતા વિનાનું તથા દીનતા રહિત વચન એવી રીતે બોલવું કે જેથી શ્રોતાઓનાં મન પ્રસન્ન થાય અને વક્તા તરફ માન બુદ્ધિ ઉદ્ભવે. હંમેશા વ્યવહારમાં પણ ઉદાર, વિકથા વિનાની, ગંભીર, ઉચિત, સ્થિર અને અપશબ્દ વગરની વાણી બોલવી. આપણું વચનથી કે ઇના મર્મનો ભેદ ન થે જોઈએ અર્થાત્ કેઇનું દીલ ઈરાદા પૂર્વક ન દુભવવું જોઈએ.
( શિષ્ય–ડાહ્યા માણસની વાણમાં મન મેહકપણું હોય છે તેનું શું કારણ હશે ?
સૂરિ–તેઓ હંમેશા સંબંધને અનુસરતું જ બોલે છે. તેમની ભાષામાં વ્યાકરણને દેષ કે પરસ્પર વિરૂદ્ધતા જેવું કંઈ હેતું નથી. સામાન્ય માણસની માફક તેઓ વાત કરતાં કરતાં ખડખડ હસતા નથી કે ગમે તેવું કઠેર કે અસ્પષ્ટ વચન પણ નાંખી દેતા નથી. વાત કરતાં હસવું આવે તે પણ કુલીન પુરૂષ માત્ર હઠ પહોળા થાય તેટલું જ સ્મિત હાસ્ય કરે છે. મર્યાદાનું ઉલ્લંઘન કરી જોરથી હસી પડવું એ અભદ્રતા ગણાય છે. હસવું પણ એવું હોવું જોઈએ કે જે અવસરને કે પ્રસંગને અનુકૂળ હોય. વાત વાતમાં હસી પડવું એ એગ્ય નથી.
શિષ્ય—આપણે કઈ પ્રશંસા કરે અથવા નિંદા કરે તે તે વખતે શું કરવું ?
For Private And Personal
Page #345
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
303 સૂરિ–વાચક વિગેરે લેકે ના મુખેથી પ્રશંસા સાંભળી ગર્વથી ફુલાઈ જવું એ મુખ માણસનું એક પ્રકટ લક્ષણ છે. શાંત અને સુજ્ઞ પુરૂષ એવી વાણી સાંભળી ગર્વમાં આવી જતા નથી. કદાચ પંડિત લોકે પ્રશંસા કરે તે તેથી અભિમાન ઉપજે અને એ વાસ્તિવિક છે. પણ તેને પ્રસંગે અભિમાન ન જ આવવું જોઈએ. એ પ્રસંગે પિતાની પ્રશંસા સાંભળી પિતાના ગુણને નિશ્ચય કરે અને એ ગુણને વધારે ખીલવવોએજ કર્તવ્ય છે. આપણે પોતે પણ પારકાને ગુણ સ્વલ્પ પ્રમાણમાં હોય તે તેને માટે કરી જે અને યથા પ્રસગે તેની પ્રશંસા પણ કરવી. એમાં એકંદરે આપણને પિતાનેજ લાભ થાય છે. ગુણ પ્રત્યે આદર બુદ્ધિ ન હોય તે માણસ પશુવત્ ગણાય છે. ગુણાનુરાગથી જ આપણામાં હેટા સગુણે દાખલ થઈ શકે છે. ગુણનુ રાગી મનુષ્ય અન્યની ગુણવલી જોઈ પ્રકુલ્લિત થાય પણ પિતાના ગુણની જાહેર ખબર જ્યાં ત્યાં ફેલાવવાનું મન તે કદાપિ કાળે પણ ન જ કરે. જેઓ પોતાના મહાન ગુણને અલ્પ રૂપે જોઈ શકે તેજ અન્યના અલ્પ ગુણને મહાન રૂપે નિરખી શકે. તમે પૂછ્યું કે કઈ આપણી નિંદા કરે તે શું કરવું ? એવા સમયે નિંદા સાંભળી ઉશ્કેરાઈ ન જતાં નિંદકના શબ્દોને ગૂઢ અભિપ્રાય સમજવાને પ્રયત્ન કરે અને આપણામાં નિંદા કરવા જેવાં જે કંઈ અંશો હોય તો તેને ત્યાગ કરવા સદા ઉજમાળ રહેવું. શઠં પ્રતિ શાઠયં કરવું એ નીતિ ઉત્તમ કેટીની નથી અને એટલા માટે ભૂંડા વચન કહેનારને સામા તેવાજ વચને સંભળાવવા એ સૌને માટે પ્રશંસનીય નથી.
For Private And Personal
Page #346
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૦૪
વિવેક વિલાસ. શિષ્ય–ન બોલ્યામાં નવગુણ એમ માની કેટલાક તદ્દન મનપણે બેસી રહે છે એ શું ઈષ્ટ ગણાય?
સૂરિ—બેલવાને ગ્ય અવસર પ્રાપ્ત થવા છતાં મિન સેવવું એ હિતકારક નથી. હા,ગીઓ અને મુનિઓને માટે એક જૂદી બાબત છે. જે સ્થળે વાતની મધુરતા સાચવી શકાતી હાય, લેકેનું હિત થઈ શકતું હોય, આપણું પોતાનું ભલું થાય એવા સંગે વિદ્યમાન હય, રાજા તથા પ્રજા ઉભયને કલ્યાણકર થઈ શકાય એવી પરિસ્થિતિ હોય ત્યાં આગળ ધર્મને બાધ ન આવે તથા દેશ-કાળને બંધ બેસતું થાય એવું વચન ન બોલવામાં કંઇ હરક્ત નથી. માન રહેવું સારું છે, પણ તે થે પ્રસંગે તેને વિચાર કરે જોઈએ. જે સ્થળે પિતાની તથા પારકાની ગુહ્ય વાત પ્રકટ થઈ જવાને ભય રહેતો હોય, જ્યાં કેવળ અન્યના મર્મો જ ભેદતા હોય અને જ્યાં આપણને ઉશકેરાઈ જવાનું નિમિત્ત મળતું હોય તે સ્થળે મિાન રહેવું એ અલબન વિધેય છે. ડાહ્યા માણસો સાંભળવા છતાં બહેરા રહી શકે છે એને પરમાર્થ એવો સમજવાને છે કે પિતાને ગુસ્સ ઉપજે એવી વાણી સાંભળવા છતાં તેઓ તે પ્રત્યે બધિર જેવા જ બની રહે છે અને તેથી તે આક્ષેપ રૂપી વચન બાણ પિતાની મેળે જ નિષ્ફળ થઈ જાય છે. વિવેકી -પુરૂષને તેવું વચનબાણ વધી શકતું નથી.
શિષ્ય–કોઈ વખતે આપણે પિતાને અભિપ્રાય દર્શાવવાની આવશ્યકતા આવી પડે છે?
For Private And Personal
Page #347
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
ઈએ. યઝ
હૈયાએ તે
મરિશિષ્ય સંવાદ
૩૫ સૂરિ–અભિપ્રાય આપતાં પહેલાં મૂળ વાતને અને તેને ની સાથે સંબંધ ધરાવનારી યુકિતઓને શાંત ચિત્તે વિચાર કર
જોઈએ. મગજને સમતલ રાખી બધી બાજુને વિચાર કરી જે અભિપ્રાય આપવામાં આવે તે જ આદરણીય થઈ શકે છે. આપણું અભિપ્રાયની કિંમત આપણે પોતે પ્રથમ આક્તાં શીખવું જોઈએ. જેમને પિતાના અભિપ્રાયની કીંમત નથી અને વાત-વાતમાં અભિપ્રાય ફેંકી દે છે, તેઓ હાસ્યાસ્પદ થયા વગર રહેતા નથી. ધારો કે કઇ વિષય એ હોય કે જે વિષે આપણે પતેજ ચેકસ અભિપ્રાય બાધવાને અશક્ત હેઈએ તેવે વખતે પિતાને સ્પષ્ટ અભિપ્રાય મુલતવી રાખવામાં જ ખરૂં ગરવ સમાએલું છે. આંખ મીંચીને કોઈની હામાં હા મેળવી દેવી અને ચાલતી વેલમાં ચડી બેસવું એ બુદ્ધિમત્તાનું પરિચાયક નથી. “હા, હા એ તે એમ જ છે.” એ સ્પષ્ટ અને ભારદર્શક અભિપ્રાય આપતાં પહેલાં બબ વિચાર કરે. કેટલાક માણસે વિના માર્ગે સલાહ આપવાને અથવા શિખામણ આપવાને તૈયાર થઈ જાય છે તે પણ અનુચિત છે. જે સ્થળે આપણી સલાડુ અથવા શિખામણ ઉપયોગી થાય એવી ખાત્રી રખાતી હોય ત્યાં જ સલાહ કિંવા શિખામણના શબ્દો ઉચ્ચારવા. વણમાગી સલાહ આપવાથી કંઈ સારું પરિણામ આવતું નથી, બલકે કેટલીકવાર કલેશ-કંકાસ પણ થઈ જાય છે. વિના પૂછે કેઈને કંઈ કહેવું તે એક હેટું સાહસ ગણાય છે, એ વાત યાદ રાખશે.
For Private And Personal
Page #348
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૦૬
વિવેક વિલાસ. શિષ્ય–કદાચ કોઈને કઠેર શબ્દ સંભળાવવાને પ્રસંગ આવી પડે?
સૂરિ–તે તે પ્રસંગે અતિ વ્યંગ્યક્તિ કે કોઈ મિષ પૂર્વક વચને ચાર કરે એ સહિસલામત છે. બનતાં સુધી કેઈનું વાંકુ ન બેલવું, કઠોર વાણુમાં પણ ઈષ કે દ્વેષ નહાવા જોઈએ. પિતાના માબાપ, માં માણસ, આચાર્ય, અતિથિ, ધણી, તપવી, વૃદ્ધ, બાળક, દુર્બળ, વૈદ્ય, પિતાના લાડકવાયા સંતાન, ચાકર, સસરા, આશ્રિત, સંબંધી તથા મિત્ર એટલાની સાથે ભાષણ કે વાર્તાલાપ કરતાં કઠેર કે અપ્રિય શબ્દોચ્ચાર ન થાય તે બાબતનું ખાસ લક્ષ રાખવું. જે એવું લક્ષ રાખવામાં ન આવે તે કલેશ થતાં વાર લાગતી નથી. બાળકે, વૃદ્ધો, તપસ્વીઓ તથા આશ્રિત કઠેર વાક્ય સહન કરી શક્યાં નથી. તેમનાં ચિત્ત એટલાં બધાં દુર્બળ હોય છે અથવા દુળ બની ગયાં હોય છે કે તેઓ નજીવી બાબતમાં એકદમ ઉશ્કેરાઈ જાય છે અને કાગનો વાઘ બનાવી દે છે. એટલા માટે ઉપર જે જાતના મનુષ્ય ગણાવ્યા તેમની સાથે સરળતા અને મધુરતાવાળે જ વાગ્યવહાર ચાલુ રાખવે. ખાસ કરીને જ્યાં કંઈ કાર્ય કરાવી લેવું હોય ત્યાં તો બહુજ નમ્રતા રાખવી. અન્યક્તિ અને દ્રષ્ટાંતવાળી મીઠી–મધુરી વાણીથી કાર્ય સધાતું હોય તે પછી કઠેર વાણું વદી બાજી બગાડી નાખવાનું કે બુદ્ધિમાન નર ઈ છે?
- શિષ્ય–વાર્તાલાપ દરમીયાન વચમાં બોલી નાંખવું હેય તે?
For Private And Personal
Page #349
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ,
૩૦૭
સૂરિ—કોઇ પણ માણસ વાત કરતુ હાય ત્યારે તેની થચમાં ખેલી ઉઠવું એ અશિષ્ટતા છે. પ્રથમ તો તે શું કહેવા માગે છેતે ખરાખર સાંભળવું અને ત્યારપછી નિરાંતે તેના ઉત્તર વાળવા. ખાસ કરીને આપણા માલેક અથવા ગુરૂના વચન ઉપર તકરાર કરવાનું તો હંમેશા મુલતવી રાખવું જ જોઇએ. તે વાત કરતા હાય તેવે વખત એકદમ ઉતાવળા થઇ વચમાં કાઇ કાળે પણ ન ખેલવું એવા ઉપદેશ કરવામાં આવ્યા છે. વચમાં એ લવાથી કાંતા સક્ષતી થાય છે અથવા તો કાઇને કોધે ભરાવાનુ નિમિત્ત મળે.છે. આપણે જે ખેલવાનુ હાય તેજ જે આપણી પહેલાં કોઈએ કહી નાંખ્યું હોય તે પછી વધારે વખત ખરબાદ કરવાની આવશ્યક્તા રહેતી નથી. એવી વેળાએ તા પેાતાના અભિપ્રાયને મળતુ અન્ય કાઇનુ વચન હાય તા તેને જ પ્રમાણુ કરી દેવુ. આથી સમયની સાક્તા થાય છે.
શિષ્ય—પુનરુક્તિ દોષ ન કરવા એજ આપના કહેવાના આશય છે ને ?
સૂરિ—કેટલાકાને એકની એક વાત ફરી ફરીને કરવાની ટેવ હાય છે તેથી તે લેાકેામાં અપ્રિય થઇ પડે છે. એકજ વાત પકડી રાખી તેની ઉપર ચુંથણા ચુંથ્યા કરવા એ ક્ષુદ્રતા સૂચવે છે. વાતમાં લેાકાને રસ પડવા જોઇએ. જો એવા રસ ન પડે તે એલનારના શ્રમ પ્રાય: નિષ્ફળ જ જાય છે. અહીંઆ એક વાત યાદ રાખવાની છે. અનુવાદ, આદર, અદેખાઇ, અન્યક્તિ, સભ્રમ, હેતુ, આશ્ચય, સ્તુતી, વીસા, અને સ્મરણ એટલામાં કાંઈ કારણ હેાય તે પુનરૂક્તિ દોષ ગણાતા નથી.
For Private And Personal
Page #350
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૦૮
વિવેક વિલાસ.
શિષ્ય–કેઈને કંઈ વચન આપવું હોય તે તે પહેલાં કેટલી બાબતેને વિચાર કરે?
સરિ–પહેલી મહત્વની બાબત તે એજ કે હું જે વચન આપું છું તે મારાથી બરાબર પળી શકશે કે નહીં? તેને પુખ્તપણે વિચાર કરે. વિચારના અંતે જે આપણા મનમાં એ દ્રઢ નિશ્ચય બંધાય કે વચન-પાલનમાં કોઈ જાતની હરકત નહીં આવે તેજ વચન આપવું વચન આપ્યા પછી પ્રાણાતે તે પાળવું જ જોઈએ એ દ્રઢ નિશ્ચયી પુરૂષોને આગ્રહ હોય છે. આપણા ઈતિહાસમાં કેટલા મહા પુરૂએ પિતાના વચન અને ટેકને ખાતર રાજયરિદ્ધિ અને પ્રાણને પણ ભેગ આપે છે. આપણે એજ નેકટેક વાળા પિતાના સંતાને છીએ. એટલા માટે આપણે પણ યથાશક્તિ નેક ટેક અને વચનનું પરિપાલન કરવાને તૈયાર રહેવું જોઈએ. આજકાલકેટલાક ગૃહ ઉદારતા પૂર્વક ચક્કસ પ્રકારનું વચન તે આપી દે છે પણ તેનું પાલન કરવાની બીલકુલ દરકાર કરતા નથી. ઘણા માણસે અમુક ગૃહસ્થને ત્યાં આંટાફેરા ખાઈ છેવટે નિરાશ બની નિ:શ્વાસ નાંખે છે. પિતાથી ન બની શકે એમ હોય તે ચાખી ના પાડી દેવી. પરંતુ કેઈને આશામાં ને આશા રઝળતે મુકી દે એ કરતા છે. વચન કેટલી મુદતમાં વાળી શકાશે તેને પણ વચન આપતાં પહેલાં વિચાર કરી લેવું જોઈએ. આપણે સમય નિષ્ફળ ન જાય એટલા માટે જેટલી કાળજી આપણે રાખીએ છીએ તેટવીજ કાળજી અન્યને માટે પણ રાખવી જોઈએ. આપણા આળસ્ય કિંવા પ્રમાદને લીધે અન્યને સમય બરબાદ જાય એ
For Private And Personal
Page #351
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૩૦૯
આપણને પેાતાને અસહ્ય લાગવુ જોઈએ. વખત કેાઇને માટે રાહ જોતા નથી, તેમાં પણ ગરીબ–દીન–અશ્રિત જનાને ટુંક સમયમાં ઘણાં કામે કરવાના હૈાય છે. તેથી કરીને આપવામાં આવેલું વચન કેટલી મુદતમાં ફળીભૂત થશે તેની મર્યાદા માંધીનેજ કોઈને વચન આપવું.
શિષ્ય---આપે આજે વાસ્યમ અને વચન આપવા વિષે જે વિવેચન કર્યું તે મારા મનમાં ખરાખર ઠસી ગયું છે. હું યથાસાધ્ય કોઇ કાળે અસત્ય, અપ્રિય અને અનાવશ્યક વાણી નહીં ખાલવાના નિશ્ચય કરૂ છું, એટલુ જ નહીં પણ કાઇને વચન આપી વચનથી બેદરકાર નહીં રહેવાની દઢતા મારામાં આવે એમ અંત:કરણ પૂર્વક ઇચ્છુછું. હવે વાણીની માફક દ્રષ્ટિના વિષયાનુ નૈતિક જ્ઞાન આપની તરફ્થી પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરવાની તક લઉં છું.
સૂરિ
શું જોવું અને શુંન જોવું એ વિષે મહુ વિસ્તાર કરવાની મને જરૂર નથી. અપૂર્વ તીર્થસ્થાન, જૂદા જૂદા દેશે, વિવિધ પ્રકારની મનેારંજક વસ્તુઓ, અલૈકિક પુરૂષા, છાયા પુરૂષા તથા શત્રુના જોવાના મનુષ્યને સ્વાભાવિક રીતેજ શાખ હાય છે. તીર્થ સ્થાનામાં જવાથી આત્મા નિર્મળ થાય છે, ત્યાંના પવિત્ર વાતાવરણમાં થોડા કાળ નિવાસ કરવાથી આપણા દેહ તથા આત્મા પણ પિવત્ર અને છે. સદ્ગુરૂના સમાગમ પણ એવા સ્થળામાં ખની શકે છે. વિવિધ દેશેામાં પ્રવાસ કરવાથી ગૃહસ્થાને ઘણું ઘણું નવીન જાણવાનું અને શીખવાનુ
For Private And Personal
Page #352
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૧૦
વિવેક વિલાસ.
મળી આવે છે. એથી જ્ઞાનમાં અને અનુભવમાં વૃદ્ધી થાય છે. વિવિધ વસ્તુઓ નિહાળવાથી તેની ઉપયોગિતા સમજાય છે અને એ રીતે હુન્નર તથા કળાને ઉત્તેજન મળે છે. અલોકિક પુરૂષના દર્શનનો લાભ તે પૂર્વના કોઈ મહાપુણ્યના ગેજ પ્રાપ્ત થતું હોવાથી તે વિષે વધુ વિવેચન કરવાની કંઈ આવશ્યક્તા હોય એમ મને લાગતું નથી. છાયા પુરૂષના દર્શન પણ એક આશ્ચર્યજનક વ્યતિકર આ સંસારમાં લેખાય છે. શુકન. વિષે હું આગળ વિસ્તારથી બેલી ચૂક્યો છું એટલે પુનરૂક્તિ કરવાની જરૂર નથી.
શિષ્ય–કઈ કઈ વસ્તુઓ ન જેવી?
સૂર-સર્વકાળ સૂર્ય તરફ જોયા કરવું એ સારું નથી. કારણ કે એમ કરવાથી દષ્ટિ બગડી જાય છે. સૂર્ય-ચંદ્રનું ગ્રહણ જેવાનો પણ કેટલાક ગ્રંથમાં નિષેધ કરવામાં આવ્યો છે. મેટા કુવાની અંદર પાણી લેવા જતાં ઘણને ચક્કર આવી જાય છે અને સહેજ ગફલત થતાં પ્રાણુની હાની પણ થઈ બેસે છે. એટલા માટે ઉં –ભમરીયા કુવામાં ઉડે દષ્ટિ નાંખવાને પ્રયત્ન ન કરે. સંધ્યાકાળને સમયે આકાશ તરફ જેવું એ પણ અનિષ્ટ ગણાય છે. તે ઉપરાંત ડાહ્યા મનુષ્ય સ્ત્રી પુરુષને સંગ, નગ્ન અવસ્થામાં રહેલી તરૂણ સ્ત્રી, બાળકન્યાની યોનિ
અને પશુની રતિકિડા ભૂલે કે પણ નીહાળતા નથી. કેટલાકને પિતાના મુખનું પ્રતિબિંબ તેલમાં, જળમાં, ચળકતા હથીચારમાં, મૂત્રમાં તથા લેહીમાં જોવાની આદત હોય છે. એવી
For Private And Personal
Page #353
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૧૧
આદત નિંદવા ગ્ય મનાય છે, કારણ કે તેમ કરવાથી આયુષ્ય ત્રટે એ ઉલ્લેખ શાસ્ત્રમાં મળી આવે છે.
શિષ્ય—વિવિધ વિકારને લીધે મનુષ્યની દૃષ્ટિ પણ વિકૃત બની જાય એ શું સત્ય છે?
સૂરિ–ક્રોધ, ક્ષોભ, કામ અને વ્યગ્રતાને લીધે દષ્ટિમાં પણ તે ફેરફાર થઈ જાય છે. મનુષ્યની દષ્ટિએ તેના હદયનું પ્રતિબિંબ સૂચવી આપે છે. એક ભાવ અથવા વિચાર ગુપ્ત રાખવાને મનુષ્ય ગમે તેટલે પ્રયત્ન કરે તે પણ તેની દષ્ટિ એટલી બધી સત્યવક્તા હોય છે કે તેને હદયના ભાવ, દષ્ટિમાં પ્રકટ થયા વિના રહી શકતાં નથી. અનુભવી અને વિચારશિલા મહાત્માઓ સામા મનુષ્યની દષ્ટિ જોતાંની સાથે જ તેના હૃદયને વાંચી લે છે અને ત્યાં કયે વિકાર પ્રધાનપણે પ્રવર્તે છે તેને નિર્ણય કરી લે છે.
શિષ્ય—મનુષ્યની દ્રષ્ટિમાં તેનું હૃદય કેવી રીતે વાંચી શકાય?
સૂરિ–પ્રસન્ન મનુષ્યની દષ્ટિ સરલ તથા ઉજવળતાવાળી હોય છે. જ્યારે તમે કે મનુષ્યની દષ્ટિમાં સરલતા તથા ઉજજવળતા ભાળો ત્યારે સમજવું કે સામે માણસ પરમ પ્રસત્રતામાં છે. કોધમાં હોય ત્યારે તેવા માણસની દષ્ટિ જોઈ આપ
ને ભય લાગે છે, જે દષ્ટિ વાંકી અને ભયપ્રદ લાગતી હોય તે દષ્ટિવાળા મનુષ્યના હૃદયમાં ક્રોધાગ્નિ ધમધમી રહ્યો હોય એમ સમજવું. પ્રફુલ્લિત દષ્ટિ ઉદાર અને પુણ્યમય હદયની સાક્ષી
For Private And Personal
Page #354
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૧૨
વિવેક વિલાસ.
આપે છે. પાપી પુરૂષની દષ્ટિ નીચી, વ્યગ્ર ચિત્તવાળાની શૂન્યતાવાળી, રાગી પુરૂષની પાછી વળનારી, મધ્યસ્થ પુરૂષની મધ્ય પ્રદેશમાં રહેનારી, સજજન પુરૂષની સરળ, નિર્દેશ માણસની આડી-અવળી, કામી પુરૂષની વિકારવાળી, અદેખાઈ કરનાર માણસની ભમરાના વારંવાર મરડને લીધે વક્રતાવાળી, મન્મત્ત પુરૂષની આમતેમ ભમનારી, દીન પુરૂષની આંસુથી મલીન થયેલી, ચોરની ચંચળ, નિદ્રાળુ મનુષ્યની ભાન વિનાની અને ડરી ગયેલા માણસની દષ્ટિ શક્તિતા ત્રસનાવાળી હોય છે. આ સિવાય બીજ પણ દષ્ટિના ઘણા ભેદ છે, પરંતુ તે બધાનું વર્ણન કરવાને અત્યારે પ્રસંગ નથી.
શિષ્ય–નેત્ર પરીક્ષા દ્વારા મનુષ્યનું ભાવી જોઈ શકાય એ ક્યા નિયમ પ્રમાણે
સૂરિ–આના છેડા રાતા તથા સ્વાભાવિક રીતે નિર્મળ હોવા જોઈએ. કીકીના બે પડખા સફેદ તેમજ નિર્મળ હોય તે ઉત્તમ ગણાય છે, તેવી જ રીતે કીકી કાળી તથા નિર્મળ હોય તે તે ઉત્કૃષ્ટ ગણાય. મનુષ્યના સ્વભાવ તથા આંતરભાવમાં જેમ જેમ ફેરફાર થાય તેમ તેમ નેત્રના સ્વરૂપમાં પણ ફેરફાર થાય એ નિયમ છે. મનુષ્યમાં જ્યારે અધમતા પ્રવેશ કરે છે, ત્યારે તેની દષ્ટિ પણ ખરાબ વર્ણવાળી, ભૂરા રંગની, ભમતી અને ચંચળતાવાળી બનતી જાય છે. કુદરતી રીતે જેની દષ્ટિમાં ચક્કસ લક્ષણો હોય તે ઉપરથી જે તેના ભાવીનું અનુમાન બાંધવામાં આવે તે તે અક્ષરશ: સત્ય નિવડે.
For Private And Personal
Page #355
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૩૧૩ શિષ્ય—હું પણ એજ જાણવા માગું છું.
સૂરિ–હરતાળ જેવી જેની આંખો હોય તે ચકવરી થાય, નીલવર્ણવાળી જેની આ હેય તે અહંકારી થાય, રાતી હેય તે રાજા થાય, પેળી હોય તે જ્ઞાની થાય અને મધ સરખા ભૂરા રંગની હોય તે માટે દ્રવ્યવાન થાય. હાથીના જેવી જેની આંખો હોય તે કઈ માટે સેનાધિપતિ થાય, લાંબી આંખવાળા મનુષ્ય દીર્ધાયુષી થાય, પહેબા નેત્રવાળે મનુષ્ય સારા સારા સુખને ભકતા થાય અને જેની આંખ પારેવાને મળતી હોય તે પારેવા જે કામવિડળ થાય.
શિષ્ય–ઉત્તમ નેત્રનું સ્વરૂપ તે આપે કહ્યું, પણ મધ્યમ, નિર્ધન અને પાપી પુરૂની આંખમાં કેવી જાતની વિશેષતા હોય તે બરાબર નથી સમજાયું.
સૂર-મધ્યમ કેટીના પુરૂની આંખ નળીઆ જેવી અથવા મયુરના જેવી હોય છે. કાગડ–દેડકા જેવી તથા ધુમાડાના રંગ જેવી આંખવાળા માણસ બહુ હલકી કેટીના ગણાય છે. ફર આંબવા પુરૂષ દુષ્ટ, કુકડા સરખી આંખવાળે કચ્છઆખેર, સર્પના જેવી આંખવાળ નેત્રરોગી અને બીલાડાના જેવી આંખવાળે મનુષ્ય પાપી હોય છે. શ્યામ આંખવાળે મનુષ્ય દેવશાળી, સ્નિગ્ધ આંખેવાળે ભેગી, જાડી આંખવાળે બુદ્ધિમાન અને દીન આંખેવાળ નિર્ધન હોય છે. ઉડી આંખ દીર્ધ આયુષ્ય સૂચવે છે. ઉથલી આંખ અલ્પાયુષ સૂચવે છે અને તદ્દન ગોળ આંખ અતિ અપાયુષ
For Private And Personal
Page #356
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
१४
વિવેક વિલાસ. પ્રકટ કરે છે. પાતળી–ખી અને જેમાંથી પાણી ઝર્યા કરતું હેય એવી આંખે નિર્ધનતા જાહેર કરે છે. આંધળો માણસ કર હય, કાણે તે થકી પણ વધારે, કેકર નેત્રવાળે કાણાથી પણ અધિક કરતાવાળા અને કાકર નેત્રવાળે તે સૌથી અધિક ક્રૂર હોય છે. - શિષ્ય–ભૂત-પ્રેતવાળી આંખની પરીક્ષા શીરીતે થાય? વૈદ્ય નેત્ર જોઈ વાત-પિત્ત કફનું નિદાન કરે છે તે શી રીતે?
સૂરિ–ભૂત વળગેલા માણસની દૃષ્ટિ પ્રાય: ઉંચે ને ઊંચે જ રહે છે. પુગળ જેને વળગે તે માણસની દષ્ટિ મીંચાયેલી રહે છે અને દેવતા વળગેલા માણસની દ્રષ્ટિ દુઃસહ-આકરી હોય છે. શાકિની વળગેલા માણસની દ્રષ્ટિ નીચું જેનારી તથા ભયાનક હોય છે. રેપલાથી પીડાતા મનુષ્યની દષ્ટિ શૂન્યતામય, ચંચળ તથા ભયગ્રસ્ત હોય છે. વાત રોગથી પીડાતા મનુષ્યની દષ્ટિ રાતી તથા શ્યામ વર્ણની હેાય છે. પિત્ત રેગવાળાની પીળી તથા પોપટના પીછ જેવી લીલા રંગની હોય છે. કફ રેગવાળાની દષ્ટિ મિશ્ર હોય છે. વૈદ્યો નેત્રમાંના વર્ણની બારીક પરીક્ષા કરી વાત-પિત્ત તેમજ કફની ચિકિત્સા કરે છે.
શિષ્ય–આપે વાણી તથા દ્રષ્ટિ સંબંધી જે નીતિ–નિ. યમ સૂચવ્યા તેવી રીતે ગતિ સંબંધે કંઈ ખાસ કહેવા જેવું આપને લાગે છે?
સૂરિ–કયારે કયાં જવું, કેવી રીતે ચાલવું, ચાલતી વખતે દ્રષ્ટિ કયાં આગળ રાખવી. માર્ગમાં કઈ વસ્તુઓનળ
For Private And Personal
Page #357
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ,
૩૫
ગવી, બહાર ગામ જવા નીકળતા પહેલાં શું શું ન કરવું, કેઈને વળાવવા જવું હોય તે કયાં સુધી જઈને પાછું ફરવું, હાથી, ગાડા અને શીંગડાવાળા પશુઓથી કેટલું દૂર રહેવું, માર્ગમાં વિસામો લેવાની જરૂર પડે તે કયે કયે સ્થળે ન ઉતરવું એ બધી બાબતે ગૃહએ જાણવી જોઈએ. આપણું તિક
માં ઉપલી બાબતેને ચંક્રમણ વિધિના મથાળા નીચેઉલ્લેમળી આવે છે.
શિષ્ય—આપે જે ચંકમણ સંબંધી પ્રશ્નો ઉભા કર્યા તેને ખુલાસે મળે તે પણ અમારે માટે તે બસ ગણાય.
સૂરિ–પહેલી જે વાત ગૃહસ્થોએ જવા-આવવા સંબંધી લક્ષમાં રાખવા જેવી છે તે એ છે કે વિના કામે વિના પ્રજને કેઈને ત્યાં જવું નડીં; કદાચ જવું પડે તે પણ જેટલો સમય બેસવાની જરૂર હોય તેથી વધુ વખત ગપ્પા હાંકતા બેસી રહેવું નહીં. કારણ કે એમ કરવાથી બંનેને સમય નિષ્ફળ જાય છે. સામે માણસગંભીર હોય તે સ્પષ્ટ રીતે નિષેધ ન કરે તે પણ નિરર્થક વાતેમાં વખત ચા જ જોઈને મનમાં ખિન્ન થાય એ સ્વાભાવિક છે. માગે ચાલતાં તાંબુલ સિવાય બીજું કાંઈ પણ ચાવવું એ અભદ્રતા બતાવી આપે છે. શિષ્ય–માર્ગે ચાલતાં દ્રષ્ટિ કયાં આગળ રાખવી ?
સૂરિ–માણસે માર્ગે ચાલતાં પિતાના શરીરની તેમજ પારકા ની રક્ષાને અર્થે હંમેશા ગાડાના ધસરા જેટલી આગળ દ્રષ્ટિ રાખી સાવચેતી પૂર્વક પગલું માંડવું. દેડકાની
For Private And Personal
Page #358
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
શ
વિવેક વિલાસ.
માર્ક, ગધેડાની માફક કે ઉંટની માફક ચાલ ચાલવી એ મનુષ્યને માટે શેાભાવહ નથી. ગજની, હુંસની તથા અળદની ધીમી -ધીર-ગંભીર ચાલ સર્વથા અનુકરણીય મનાય છે. માગે ચાલતાં જો સામે રાગી, વૃદ્ધ, બ્રાહ્મણ કે આંધળા મળે તા પ્રથમ તેને માર્ગ કરી આપવા જોઇએ. તેવીજ રીતે ગાય, પૂજય પુરૂષ, ગર્ભિણી સ્ત્રી કે માથે ભાર ઉંચકી આપનાર મજુર ને પણ આગળ માર્ગ કરી આપવા સજ્જનાએ એક બાજુ ખસી જવુ’ જોઇએ. એમ કરવામાં ભક્તિભાવ દર્શાવાય છે. એટલુંજ નહીં પણ દયા અને કર્તવ્ય પ્રત્યેના પ્રેમ પણ વ્યકત થઇ જાય છે. માર્ગમાં કોઇ સ્થળે કાચુ-પાકું ધાન્ય પડેલું હાય, 'પૂજવા ચેાગ્ય મંત્ર મંડળ પ્રતિષ્ઠિત કર્યું... હાય, ન્હાવાનુ પાણી નાંખી દીધેલુ હાય અથવા લેાહી તથા મૃત શખ પડયું હોય તે તેટલા વાનાં હિંદુ ઉલ્લંઘવા નહીં. તે સિવાય થુંક, કફ્, વિષ્ટા, મુત્ર, સળગતા અગ્ની, સર્પ અને શસ્ત્રધારી મનુષ્યને તે કદિ પણ ઓળંગવાના પ્રયત્ન ન કરવા. કાણુ કે તેમ કરવાથી આરાગ્યને, કિવા જીવનને હાની થવાના પુરેપુરા ભય રહે છે. કોઇ એકલાના ઘરમાં ગૃહસ્થે એકાકી જવું એ પણ સહિસલામત નથી. તેજ પ્રમાણે કોઇ ગૃહસ્થના ઘરમાં ઉપર ચઢીને અકસ્માત્ પ્રર્વશ કરવા એ પણ સભ્યતા ભરેલું નથી ગણાતું. ઉપર સૂચના મોકલાવ્યા પછી કે હારથી સાદ કર્યો પછી ગૃહસ્થાના ઘરમાં દાખલ થવાના પ્રયત્ન કરવા જોઇએ.
શિષ્ય—મનુષ્યે એક સ્થાનકથી અન્ય સ્થાનકે પ્રયાણુ કરવુ હાય તા ?
For Private And Personal
Page #359
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૧૭
સૂરિકાઇ કામને અર્થે પ્રયાણ કરવું... હાય ત્યારે જે આજીની નાડી વહેતી હાય તે ખાજુના પગ પ્રથમ આગળ મુકાય તો વાંછિત ફળની સિદ્ધિ થાય એવા સ્વરશાસ્ત્રના સિદ્ધાંત્ છે. વિવેકી પુરૂષો ધ વાપરીને, સ્ત્રી--સભાગ કરીને, ન્હાઈને, પાતાની સ્ત્રી સાથે કલેશ-કંકાશકરીને, થુંકીને કે કાઇને રાતાં સાંભળીને પ્રયાણ કરતા નથી, હજામત કરાવીને, આંસુ ગાળીને તથા અશુભ શુકન જોઈને પરગામ જવુ એ પણ અનિષ્ટ ગણાય છે. કોઈપણ પ્રકારના ઉત્સવ ચાલતા હાય તેવે પ્રસગે તેમજ સૂતકના દિવસેામાં દૂર ગમન કરવુ એ નિષિધ્ય છે.
શિષ્ય—સગા સ્નેહીઓએ કયાં સુધી પેાતાના આત્મીય જનને વળાવવા માટે જવું ?
સૂરિ-પોતાના કાઈ સ્નેહી જન પરદેશ જતા હોય તે તેમને નદીના પાર સુધી, ગાયાના સ્થાનક સુધી, રાયણ કે વડ જેવા દૂધાળા વૃક્ષ સુધી અથવા જળાશય સુધી વળાવી પાછુ વળવુ જોઇએ.
શિષ્ય-માર્ગે મુસાફરી કરતાં કેટલી જાતની સાવચેતી
રાખવી ?
સરિ—કાઈ ડાહ્યા માણસને કે વિશ્વાસુ માર્ગ દર્શકને સાથે લીધા વિના અજાણ્યા ભયવાળા માર્ગમાં જવુ એ હાથે કરીને જોખમ ખેડવા જેવુ છે. અજાણ્યા માણસાની સાથે તેમજ નોકરીની સાથે તદ્દન અપેારે અથવા રાત્રીને સમયે મુસાફી ન કરવી, કોઇ કાઇ સ્થળે પેાતાના સગા ભાઇની સાથે પણ માગે
For Private And Personal
Page #360
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૮
વિવેક વિલાસ. ન ચાલવું એ સ્પષ્ટ નિષેધ મળી આવે છે. મુસાફરી લાંબી હેય તે સાથે ભાતું લેવાનું ભૂલવું નહીં, જ્યાં મુકામ કર્યો હેય ત્યાં તદન બેદરકારપણે ઉંઘવું એ પણ જોખમકારક છે. મુસાફરીમાં નેકર વર્ગ ઉપર હદ ઉપરાંતને વિશ્વાસ રાખવાથી તેનું પરિણામ સારું આવતું નથી, રાત્રીને વખતે વૃક્ષ નીચે પડ્યા રહેવું એ પણ ઈચ્છવાયેગ્ય નથી.
શિષ્ય–માર્ગમાં થાક લાગે તે?
સુર–તે હાથી-ઘોડા જેવા સુંદર પ્રાણી ઉપર બેસી મુસાફરી કરવામાં હરત નથી, પરંતુ લક્ષ્મીની ઈચ્છા રાખનાર પુરૂષે થાક લાગે તે પણ પાડા, ગધેડા, ઉંટ તથા ગાયની પીઠ ઉપર તે ન જ બેસવું જોઈએ.
શિષ્ય–માર્ગમાં હાથી, ઘડા કે ગાડા સામા મળે તે તેમનાથી કેટલું દૂર રહેવું?
સૂરિ– માર્ગે જતાં હાથી સામે દેખાય તો તેનાથી એક હજાર હાથ દૂર ખસી જવું, ગાડાથી માત્ર પાંચ હાથ, ઘેડાથી અને શીંગડાવાળા પ્રાણું માત્રથી દશ હાથ દૂર રહી ચાલવું એ સલામતી ભરેલું છે. શિષ્ય–રસ્તે ચાલતાં નદી કે સરોવર આવે તો?
સૂરિ–તો વહાણમાં બેસવાને કંઈ વાંધો નથી, પણ વહાણ તદ્દન જીર્ણ થઈ ગયેલું હોય તે તેને આશ્રય ન લેવો. બુદ્ધિમાન મનુષ્ય જળમાં અથવા સ્થળમાં રહેલા વિષમકિલ્લાઓ, વિષમ અટવીઓ તથા ઊંડું પાણી એટલી વસ્તુઓનું કંઈ
For Private And Personal
Page #361
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ
૩૧૯ સાધન વિના ઉલ્લંઘન કરતા નથી, એટલા માટે એવા પ્રસંગે કેએક સાધનને આશ્રય લેવામાં હરકતનથી:નદીમાં કે જળાશયમાં પાણી બહુ ઊંડું નહીં હોય એમ વગર વિચારે માની લઈ કુદી પડવું એ જીવને જોખમમાં નાંખવા બરાબર ગણાય. * શિષ્ય–મુસાફરીમાં કોઈ સ્થાને આશ્રય લે હોય તે કેવું સ્થળ શોધવું ?
સરિ–મુસાફરીમાં ઠગારા લોકે, કર માણસ, નરપિશ તથા ચુગલી ખેરેના ઘણા ઉપદ્ર નડે છે. એ ઉપદ્રથી દૂર રહેવું હોય તે એવા લુચ્ચા અને ઠગારાઓના આશ્રમમાં કદાપિ કાળે પણ આશાઓસ લેવા ન ઉતરવું એટલું જ નહીં પણ ઉપર કહ્યા તેવા લોકો સાથે વાતચીત કરવાનો કે ક વખતે હરવા ફરવાને–પણ પ્રસંગ ન પાડે. ખરાબ મિત્ર જેમ આપણું અંદર રહી ધીમે ધીમે ફેલી ખાય છે તેવી રીતે લુચ્ચા અને દગાખોર માણસે પ્રથમ ઉપર ઉપરથી મીઠું બોલી, મેહપાશમાં ફસાવી ધન અને લેહી ચુસી લે છે. મારે કહેવાને હેતુ એ છે કે ઠગારાના ઘરમાં, ભર જંગલમ, ગણિકાના ઘરમાં, ધર્મના સ્થાનકમાં તથા પાણીની પરબ ઉતારે ન રાખે તેમજ ત્યાં લાંબા વખત સુધી વાતોના ગપાટા મારતા બેસી પણ ન ર વું. બંદીખાનું, ફોસી દેવાનું સ્થાનક, જુગારીને અખાડે, જ્યાં પિતાને એકવાર પરાભવ થયો હોય તેવું સ્થાનક, ભાંડાગાર તથા અન્યના અંતઃપુરમાં આશ્રય ન લે, જે સ્થાન મનને પ્રથમ દ્રષ્ટિએ જ અણગમ ઉપજાવે
For Private And Personal
Page #362
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૨૦
વિવેક વિલ, એ સ્થાનને પરિત્યાગ કરી દે. સ્મશાનમાં, શુન્ય સ્થાનકમાં, અજરમાં, કતરા તથા સુકું ઘાસ જ્યાં છવાયેલું પડ્યું હોય તેવા સ્થાનમાં, આવતા–નાં કણ ઉપજાવે એવા સ્થાનમાં, કચરા, કીચડવાળા મકાનમાં, મારી ભૂમિમાં, વૃક્ષની ઉપર, પર્વતની અંક ઉપર, નદી અથવા કુવાને કાંઠે, રાખ, વાળ, ખોપરી તથા અંગારા જે જગ્યાએ પડ્યા હોય તેવા સ્થાને પણ આરામ લેવા. ન ઉતરવું એ ડાહ્યા પુરૂષેનો નિર્વિવાદ અભિપ્રાય છે.
| શિષ્ય–આજે ઘણીખરી વહેવારિક બાબતેના સમાઘાન થઈ ગયા. હવે મને સામાન્ય ગૃહસ્થનીતિના સંબંધમાં કંઈ પૂછવાપણું રહ્યું નથી.
સૂરિ–પરંતુ માત્ર એટલા ખુલાસાઓમાં જ ગૃહસ્થની સર્વ પ્રકારની વહેવારૂ નીતિઓનો સમાવેશ થઈ જાય છે એમ માની લેશે તે પાછળથી પસ્તાવું પડશે. હજી ગૃહસ્થને માટે વિશેષે કરીને જે નિયમે અત્યાવશ્યક છે. અને જેની ઉપર સાસરિક સુખ-સમૃદ્ધી અને કીર્તિને આધાર રહે છે તે વિશેષ-ઉપદેશ તે બાકી જ રહી ગયેલ છે. જ્યારે તમે એ વિશેષ ઉપદેશ સાંભળશે ત્યારે તમને એવી પક્કી ખાત્રી થશે કેવિશેપદેશ ન સાંભળ્યો હતોઅત્યારસુધીને વાર્તાલાપ પ્રાય: અપૂર્ણ જ રહી જાત. એક ગૃહસ્થ પુરષ સંસારમાં સુખ-શાન્તિ પૂર્વક જીવન ગુજારતાં કેવી રીતે યશ-માન-મેળે જાળવી શકે તે એકી સાથે વિશેષ–ઉપદેશમાં જ કહી દેવા માટે મેં બાકી રાખ્યું છે. આજના જેટલી બળવતી જીજ્ઞાસા રાખી કાલે આ થશો તે તમને ઘણું નવું જાણવાનું મળશે એમ હું માનું છું.
For Private And Personal
Page #363
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૨૧
સૂરિશિષ્ય સંવાદ.
(૧૦) શિષ્ય—આજે આપે નીતિ સંબંધી વિશેષ ઉપદેશ સંભળાવવાનું કહયું હતું.
સૂરિ–વિશેષ ઉપદેશમાં મારે ઘણું અગત્યની વાતે રજુ કરવાની છે. અત્યાર સુધી આપણે જે એક વિષયને લક્ષમાં રાખી વાર્તાલાપલંબાવતા તેમ આજના વિષયમાં નહી બની શકે. કારણ કે હું કંઈ એકજ બાબત ઉપર વિશેષ કથન નથી રજુ કરવા ઇચ્છતે. મતલબ એ છે કે ભિન્ન ભિન્ન વિષય ઉપર ચર્ચા ચલાવવાની હોવાથી એક વાતને બીજી વાત સાથે સંબંધ ન જણાય છે તેથી અકળાશે નહીં. એ વાત તે પ્રકટજ છે અને તે એ કે વિષયને એક બીજા સાથે ભલે દેખીતે સંબંધન હોય તે પણ જીવનને તે એ બધી વાતે સાથે એક સરખો સંબંધ રહેલે જ છે.
શિષ્ય–મને તેમાં હરક્ત નથી. ખાસ પુછવા જેવું હશે તે જ આપને પ્રશ્ન કરીશ. બાકી આપના અસંબદ્ધ જણાતા ઉપદેશને માટે મારું હૃદય ખુલ્લું જ રહેશે એવી ખાત્રી આપું છું,
સૂરિ–અસ્તુ. આપણે આજ સુધી જે સ્થળે જ્ઞાનચર્ચા કરતા આવ્યા છીએ તે સ્થળ એક ધર્મસ્થાનક તરીકે પ્રસિદ્ધ છે. અહીંઆ આપણું જ્ઞાનગોષ્ટી ચાલતી હોય તેવે વખતે ગમે તે આવીને બેસી જાય અને પિતાની બુદ્ધિ કે ગ્યતા અનુસાર બધામૃતના બે-ચારબિંદુ લઈ જાય એમાં આપણને કશી હાની ૨૧
For Private And Personal
Page #364
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૨૨
વિવેક વિલાસ. ન જ હોય, બલ્ક એવો પ્રસંગ આનંદ ઉપજાવે એમ કહે તે પણુ અતિશયોક્તિ ન ગણાય. પરંતુ ગૃહસ્થ પુરૂની તમામ વાતે પ્રકટમાં જ કરવા જેવી હોય એમ નથી બનતું. તેમને મસલત ચલાવવાને માટે ખાસ સ્થાનોની પસંદગી કરવી પડે છે.
શિષ્ય ખરેખર, ગૃહસ્થોએ મસલત ચલાવવાને માટે કેવું સ્થાન પસંદ કરવું તે તે પ્રત્યેકે જાણવું જ જોઈએ.
રિ–જ્યાં ઉપરને ભાગ ઉઘાડે ન હોય, પસવા–ની કળવાનું દ્વાર એકજ હેય, ચેકીવાળાની બેઠક પણ દુરહાય, શંકા પ્રમુખ કરવા જેવું કાંઈ ન હય, સંકડાશ નહાય ત્યાં મસલત કરવાનું સ્થાનક ગૃહસ્થોએ નકકી કરવું જોઈએ. આવા સ્થાનકમાં બહુ થાંભલાઓ ન હોય તે પણ તપાસવું. કારણ કે થાંભલાની વચમાં કઈ ભરાઈ બેસે અને ખાનગી વાતને ભેદ પામી જાય તે મને રથના બધા કીલ્લાઓ તૂટી પડે. મસલતના સ્થાનની દીવાલ તેમજ ગેખ પણ એવા ન હોવા જોઈએ કે જેમાંથી બેલનારના શબ્દો સ્પષ્ટપણે બહાર નીકળી જાય. રાજાઓ બનતાં સુધી ભંયરામાં અથવા દૂરના જંગમાં જઈ મસલત ચલાવે છે તે એજ હેતુથી. રાજા મસલત ચલાવવા માટે પોતે એક ખાનગી સ્થાનમાં જતો નથી, પણ પિતાની સાથે ત્રણ અથવા પાંચ વિશ્વાસુ મંત્રીઓને પણ લઈ જાય છે. એકાંતમાં વિશ્વાસઘાત થવાને કુદરતી રીતે જ ડર લાગ્યા કરે છે. એટલા માટે બહુ દૂરના નિર્જન સ્થાનમાં મસલત ચલાવવા જવું હોય તે કોઈ વિશ્વાસુ મિત્ર કે અનુચરને સાથે લેવો એ ઠીક
For Private And Personal
Page #365
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
એરિ શિષ્ય સંવાદ
૩ર૩ ગણાય. બની શકે ત્યાં સુધી આળસુ, વેશધારી, દીર્ધ સૂત્રી અને શુદ્ર બુદ્ધિના મનુષ્યની સાથે મસલત ન કરવી. કારણકે તેવાએની સાથે મસલત ચલાવવાથી કંઈ મહત્વને લાભ મળતો નથી. જેઓ પોતે જ આળસ, દીર્ઘસૂત્રી અને ઢેગી હોય તે આપણું દારિદ્રય દૂર કરવામાં કેવી રીતે ઉપયેગી થાય? મસલતના સંબંધમાં બીજી પણ એક વાત લક્ષમાં રાખવા જેવી છે. મસલત પુરી થઈ ગયા પછી ત્યાંને ત્યાં લાંબે વખત બેસી રહેવાથી કેઈ આવતા-જતા પથિકને શંકા કરવાનું કારણ પ્રાપ્ત થાય છે અને મસલત કરનારના સંબંધમાં વિવિધ-વિચિત્ર અફવાઓ બહાર આવે છે. જગતમાં ચિત્ર-વિચિત્ર પ્રકૃતિવાળા અસંખ્ય મનુષ્ય હોય છે. તેઓ પોતાની ક્ષુદ્ર બુદ્ધિ અનુસાર ક૯૫નાઓ કરે છે અને આપણા ઉંચા ઉદ્દેશોને પણ વ્યર્થ બનાવી દે છે. એક સ્થળે કહ્યું છે કે જે સમાજમાં ક્રોધી, સુખના લુપી અને કૃપણ લોકે મોટા પ્રમાણમાં વસતા હોય છે તે સમાજ પિતાનું કલ્યાણ સાધી શકતો નથી. વિચાર કરે કે જ્યાં સે કેઈપિત પિતાની સુખસગવડ અને સમૃદ્ધિ વધારવામાં ગાંડાતૂર જેવા બની ગયા હોય ત્યાં પોતાના અન્ય ધર્મબંધુઓને ઉદ્ધાર કરવા જેટલો ખ્યાલ પણ કેમ ઉદ્ભવે ? જે સમાજમાં આત્મભેગ, પરહિત અને ત્યાગના ત અદ્રશ્ય થઈ ગયા હોય તે સમાજ છિન્ન ભિન્ન થઈ જાય, એના થકબંધ દાખલા ઇતિહાસના પ્રકરણમાં મળી આવે છે.
“હું નિર્બળ છું, મારાથી શું થઈ શકે?” એવા નિર્બળતાના વિચારને હદયમાં સ્થાન આપવાથી ડી–ઘણી શક્તિ
For Private And Personal
Page #366
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૪
વિષેક વિશ્વાસ.
હાય છે તે પણ લુપ્ત થઇ જાય છે. એક વિદ્વાન્ નીતિકારે તા એટલે સુધી કહ્યું છે કે વિવેકી પુરૂષે હ ંમેશાં હેાટા મનેારશે કરવા. કારણ કે દેવ પણ જેના જેવા મનારથી હાય છે તેવાંજ ફળ આપવાને નિરંતર પ્રયત્ન કરે છે. નિરાશા અને દુ:ખથી ૬ખાઇ ન જતાં સંસારયુદ્ધમાં પ્રસન્ન મને સદા તત્પર રહેનાર ગૃહસ્થ સર્વ વિજયી નીવડે છે. કલેશ કે દુ:ખને તાએ થઇ જવાથી કલેશાદિ આપત્તિએ ચાલી જતી નથી, ઉલટું તે પેાતાના ભયંકર પ્રભાવ દાખવી મનુષ્યાનું સત્ય ચુસી લે છે. ગમે તેવી વિપત્તિ આવી પડે તેા પણ પુરૂષાથી જનાએ પેાતાનુ કર્તવ્ય ન ચકવુ. કન્યશીલ પુરૂષ હેંલા યા મ્હાડા આખરે વિજયલક્ષ્મીની વરમાળ પહેરવા ભાગ્યશાળી થાય છે. કાયર કિવા બીકણુ મનુષ્યા કે જે નજીવી આફત દૂરથી જોઇને ગભરાઈ જાય છે, તેઓ પોતાના પૂર્વના ઉદ્યમના ફળને પણ ગુમાવી એસે છે. કેટલાક કળાવાન અને વિચારવાન મનુષ્યા પણ હારથી જોતાં એવા નિર્મળ અને કાયર જેવા જણાય છે કે તેમને જોઇ આપણને દયા આવ્યા વિના ન રહે. સંસારીઓની મધ્યમાં આવા ભેાળા-ભદ્રિક પ્રાણીઓ અણુધાર્યો ઢાઇ જાય છે.
શિષ્ય—આપનુ કહેવુ યથાર્થ છે. પણ તેથી ખચવાહ! કઇ ઉપાય બતાવશે ?
સૂર—જયની વાંછા કરનાર પુરૂષ સર્વ કાયામાં પેાતાનુ સામર્થ્ય બતાવી આપવું જોઇએ. “અમે લેાકેાના પાદપ્રહાર નીચે ચગદી જવાને માટે ઉત્પન્ન નથી થયા, પણ કંઇક કરી બતાવવાને આ જગતમાં અમારૂં અવતરણ થયું છે” એમ છાતી ઠેકીને
For Private And Personal
Page #367
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
યુરિ શિષ્ય સંવાદ
દષ્ટાંતે દ્વારા સંસારને સિધ્ધ કરી આપવું જોઈએ. સારા કળાવન મનુષ્ય પણ તેમની અંધારી કોટડીમાં ભૂખે પડ્યા હેતા અને ગમે તે રીતે જીવન નીભાવતા જોવામાં આવે છે. શું તેઓ ધારે તે સ્વાર્થની સાથે જગત ઉપર ઉપકાર ન કરી શકે? પણ નહીં, તેઓ પિતાનું આત્મવીર્ય સ્કુરાવી ખ્વાર મેદાનમાં આવી શક્તા નથી અને તેથી તેમના કાર્યની કદર પણ થઈ શકતી નથી. એટલા માટે જ એક સ્થળે વાજબી રીતે કહેવામાં આવ્યું છે કે ડાહ્યા પુરૂષએ ઉત્તમ એવી કંઈક પણ પિતાની પ્રસિદ્ધિ રાખવી. કઈ પણ કળાવાન-કસબી મનુષ્ય અંધારા ખૂણામાં પડી રહી જીવનને વ્યર્થ જેવું નહીં બનાવી દેવું જોઈએ. જગતમાં કેટલીકવાર બાહ્ય આડંબર કરવાની પણ જરૂર પડે છે. એકલી સરળતાથી કામ નથી ચાલતું, એટલા વાસ્તે પિતાના મનની સરળતા–ભક્તિા સર્વ સ્થળે પ્રકટ થઈ જાય એ દેખાવ ન કરે. વ્યવહારના ક્ષેત્રમાં જ્યાં જ્યાં ધૃષ્ટતા અને ડબરની જરૂર જણાય ત્યાં ત્યાં તેને આશ્રય લેવું જોઈએ. આડંબર ન રાખનાર માણસની પ્રાય: માનખંડના થાય છે. માટે બુદ્ધિશાળી પુરૂષે પિતાને આડંબર કોઈ પણ સ્થબે ન મૂકો.
કેટલાક ગૃહસ્થ થોડા ઘણા મીઠા શબ્દ સાંભળી ગમે તેની ઉપર વિશ્વાસ મુકી મુગ્ધ થઈ જાય છે. સંસારના ભીષણ સંગ્રામમાં એવી વિશ્વાસ નિર્ભરતા ભયંકર થઈ પડે છે. વિવેકી પુરૂષ બારીક કટ કર્યા વિના કેઈની ઉપર વિશ્વાસ રાખતા
For Private And Personal
Page #368
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
३२१
વિવેક વિલાસ. નથી. તેમાં પણ કેવલી ભાષિત ધર્મની ઉત્થાપના કરનારા, પતાને મત સ્થાપવાના કદાગ્રહથી આd, રે ધ્યાન કરનારા, પાખંડી, નિર્દય, યવન દેશના રહીશ, ઠગ, એકવાર આપણી સાથે લડેલા-ઝઘડેલા, બાળક, સ્ત્રીઓ, સેની, જળ, અગ્ની, સ્વામી, અસત્ય બોલનારા, નીચ લેકે, આળસુ, પરાક્રમી લડવૈયા, કૃતજ્ઞ, ચોર અને નાસ્તિક એટલા લેકેને કેઈ કાળે પણ વિશ્વાસ ન જ કરે, એમ આપણા પ્રાચીન ગ્રંથોમાં અનેક પ્રસંગ
એ પુરવાર કરવામાં આવ્યું છે. આ ઉપરથી સપુરૂષને પણ બીલકુલ વિશ્વાસ ન કરે એમ માની લેવાનું નથી. આપણે જેની પાસે હંમેશા રહેતા હોઈએ, પ્રસંગેપાત જેમની પાસે નિરંતર આવ-જા થયા કરતી હોય અને જેમનામાં ઠરેલપણુ વિગેરે ગુણાની આપણને ખાત્રી થઈ ચુકી હોય તેમની સાથે વિશ્વાસયુક્ત પ્રસંગે પાડવામાં વધે ન લઈ શકાય. સમાગમ વિના પુરૂષની કે સ્ત્રીની પરીક્ષા થતી નથી. એટલા માટે પ્રથમ સામાન્ય પ્રસંગે પાડી અમુક માણસ વિશ્વાસપાત્ર છે કે નહીં તેનો નિર્ણય કરે અને ત્યારપછી તદનુસાર વર્તન રાખવું. પરિચય અથવા સંત-સમાગમના પરિણામે જે કઈ શાંત-ક્ષમાશીલ અને ત્યાગી પુરૂષના સત્સંગને લાભ મળે તે તેને જીવનનું એક મહભાગ્ય માનવું. એવા પુરૂષે ઉપર વિશ્વાસ કિંવા શ્રદ્ધા મુકવામાં કોઈ જાતને બાધ નથી. ક્ષમાશીલ પુરૂષ જગતુમાં બહુ દુર્લક્ષ છે. તેઓ જગતના આક્ષેપ અને સંકષ્ટી મુંગે મોડે સહન કરવાને ટેવાયેલા હોવાથી આપણું અસભ્ય
For Private And Personal
Page #369
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
૩૨૭ વહેવારને માટે વાંધો ઉઠાવતા નથી. પરંતુ એને અર્થ એ તે ન જ થવું જોઈએ કે ક્ષમાશીલ પુરૂષ પ્રત્યે નિદંય-ર બનવું એ સહિસલામત છે. સુગંધી ચંદનનું મંથન કરવા છતાં ચંદન તે આખર સુધી પિતાનું કર્તવ્ય બજાવે જાય છે અને જગતને સુગંધી પુરી પાડે છે. સત્યરૂષે પણ તેવી જ રીતે પિતાને ધર્મ બજાવે છે. પરંતુ આપણે તેમના પ્રત્યે જેમ બને તેમ ભક્તિવાન અને શ્રદ્ધાવાન બનવાની કેશેષ કરવી જોઈએ. મલય પર્વત ઉપરના સાગનાં તથા બીજા એવા વૃક્ષો ચંદનના સંગમાં રહેવાથી ચં. દન સરખાજ બની જાય છે એવી કિંવદન્તી છે. જે જડ પદાર્થ આવી રીતે સમાગમને ઉત્તમ લાભ લઈ એ લાભ ચિરસ્થાયી રાખી શક્તા હેાય તે મનુષ્ય પ્રાણીએ મહાપુરૂની સારી સેબતને લાભ લઈ આત્મકલ્યાણ કરવા શા માટે ઉજમાળ ન થવું? મોટા પંડિતે, ધર્મશાસ્ત્રના પારંગત પુરૂષે, સારા ઉપદેશકે અને પ્રઢ વયના પુરૂષની સેવા કરવાને પ્રસંગ કવચિતજ પ્રાપ્ત થાય છે. એ પ્રસંગ ભાગ્ય વેગે પ્રાપ્ત થાય તે તે સાર્થક કરવા ચુકવું નહીં, મ્હારથી સારા લાગતા માણસના વચનમાં અથવા વ્યવહારમાં શિથિલતા-દંભ કે વ્યવહારથી વિરૂદ્ધ વર્તન જોવામાં આવે તે ડાહ્યા પુરૂષએ તેથી ભરમાઈ નહીં જતાં એવા મનુષ્યને સમાગમ વજે. કારણ કે જે માણસ પિતાનું હિત કે કલ્યાણ ન કરી શકે તે આપણું કલ્યાણ શી રીતે કરે ? સજાની પરીક્ષા કરવામાં તેના
For Private And Personal
Page #370
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૮
વિવેક વિલાસ. હીનકુળને બહુ લાંબો ખ્યાલ દેઢાવવાની આવશ્યક્તા નથી, હીનકુળમાં ભાગ્ય દેષને લીધે મનુષ્ય ઉત્પન્ન થાય તેથી કરીને તે હીનજ હેય અને સદા હીન જ રહે એમ કંઇજ નથી. ગમે તેવા કુલને માણસ પિતાના પરાકમથી, તપસ્યાથી, જ્ઞાનથી અને ધનથી ક્ષણ માત્રમાં સારા કુલીન લેકેમ ગણાય છે,
જ્યારે એથી ઉલટું અપકર્મી-પાપકાર્યો અને ભયંકર આચારાથી ક્ષ માત્રમાં પોતાની કુલીનતા ગુમાવી દે છે. ઉત્તમ દરજજે ચડતી વખતે મનુષ્ય માત્ર એક સાવચેતી રાખવી જોઈએ. જે પદાર્થ જેટલે ઉંચે ચડે છે, તેટલેજ પાછો કાળ પ્રભાવે કે અન્ય કેઈ અદષ્ટ કારણે પાછો પડે છે. મનુષ્યના સંબંધમાં પણ પ્રાય: તેમજ બનતું જોવામાં આવ્યું છે અને આવે છે. વિધિની અનુકુળતાને લઈને ઉંચે દરજજે ચડેલા પુરૂષે જ્યારે અધ:પાત પામે છે ત્યારે તે તેમને અસહ્ય થઈ પડે છે. ધન દલિત અને વૈભવના ગિરિશિખરે ચડી પાછું નીચે પડવાનું પ્રાપ્ત થાય તે તેવે વખતે ચિત્તને ખૂબ દ્રઢ બનાવી સંસારની અનિત્યતા અથવા અસ્થિરતા ચિંતવી પ્રસન્નતા પૂર્વક સધળું વેદી લેવું જોઈએ. જે તેટલું સામર્થ્ય અંતરાત્મામાં ન હોય તે બહેતર છે કે ઉન્નતીના શીખરે પહોંચવા કરતા મધ્યમ સ્થિતિમાંજ સંતુષ્ટ બની સરળતા અને સાદાઈમાં જ ખરું સુખ માની લેવું.
મારું કુળ કેવું? મેં શાસ્ત્રને કેટલે અભ્યાસ કર્યો છે? મારે આજે ખાસ કરીને ક્યા ક્યા કર્તવ્ય કરવાનાં છે? મારી આ વક અને જાવક કેટલી છે? મારા વચનમાં કેટલી શક્તિ રહેલી
For Private And Personal
Page #371
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૩e છે? મારે કેટલે શ્રમ લેવાને છે? મારે બુદ્ધિભવ કેટલું છે? મારી શક્તિ કેટલા પ્રમાણમાં છે? મારા દુમને ક્યા ક્યા છે? હું કોણ છું ? હમણુ કે કાળ વર્તે છે? મારા હાથમાં કેવા કેવા સાધને છે? મારા સહાયકે કણ કણ છે? મારા કાર્યનું પરિણામ શું આવશે? દેશ તથા કાળની આખા સમાજ ઉપર કેવી અસર થઈ રહી છે? મારી સામગ્રી કેટલી છે? મારા વિરેધીઓ મને અમૂક વિષયમાં બાંધી લેવા પ્રયત્ન કરે તે મારે તેમની સામે કેવા ઉત્તરે તૈયાર રાખવા? આવી અને બીજી અનેક બાબતે ગૃહસ્થોએ વિચારવી જોઈએ. અવિચારીપણે જ્યાં ત્યાં પ્રવેશ કરવાથી આખરે માનહાની થાય છે, એટલું જ નહીં પણ જે કંઈ સાધન-સામગ્રી પાસે હોય તે પણ ગુમાવી દેવી પડે છે. વિચાર એજ મનુષ્યનું મનુષ્યત્વ છે. ભવિષ્ય માટે તૈયારીઓ કરવી અને એ તૈયારીઓ બરાબર થાય એટલા માટે પોતાને વર્તમાન અને ભૂતકાળ બરાબર વિચારે એ ડાહ્યા પુરૂષેનું પ્રધાન લક્ષણ હોય છે. જેઓ ઉપર કહા તેવા પ્રશ્નો વિચારી અગાઉથી તેના નિર્ણય કરી રાખે છે તેઓ વ્યવહારમાં કદાપિ નાસીપાસ થતા નથી. જીવન એક પ્રકારને સંગ્રામ છે. સંગ્રામમાં–યુદ્ધમાં જતાં પહેલાં સૈનિક જેવી રીતે પિતાના સામર્થ્ય અને સાધનની બધી તૈયારીઓ કરી લે તેવી જ રીતે મનુષ્ય માત્ર વ્યવહાર-સંગ્રામમાં પડતાં પહેલાં આસપાસની તમામ પરિસ્થિતિને એકાગ્ર ચિત્તે વિચાર કરી લે જોઈએ. પોતાની શક્તિ ઉપર હદ ઉપરાંતને વિશ્વાસ રાખનાર મનુષ્ય જેવી રીતે
For Private And Personal
Page #372
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૩૦
વિવેક વિલાસ. ખુવાર થાય છે, તેવી જ રીતે પિતાની શક્તિ ઉપર લેશ માત્ર વિશ્વાસ નહીં રાખનાર મનુષ્ય પણું ખુવાર થાય છે. પિતાની યથાર્થ શક્તિ અને સાધનના સંબંધમાં એગ્ય અભિમાન હોવું એ વિજ્યની અધી" ખાત્રી છે. વિજ્યની પ્રાપ્તિમાં વિધ નડે તે. તેથી નિરાશ ન થવું. આશાની સાથે નિરાશા તે વળગેલી જ છે. એ ઢંઢોને નાશ થઈ શકે તેમ નથી. જેમ સુખની સાથે દુઃખ, આનંદની સાથે શેક, એક બીજાની પાછળ લાગેલા જ છે તેવી. રીતે લાભ અને હાની, યે અને પરાજ્યના સંબંધમાં પણ સમજી લેવું. મનુષ્ય પિતાથી બને તેટલે પ્રયત્ન કરે. પરિ. ણામ તો હંમેશા પૂર્વના સંચિતાનુસાર જ આવી મળે છે. જે આપણને એમ લાગે કે કોઈ એક પ્રકારને દૈવી ઉપદ્રવ અથવા માનુષી વિધ સદંતર નડયા કરે છે તે દૈવી ઉપદ્રવ દૂર કરવાને પુણ્ય કાર્ય–શાંતિ કર્મ કરવા અને માનુષી ઉપદ્રવ હોય તે તે પિતાનાં બળ અને બુદ્ધિ-પરાક્રમથી દૂર કરે. પરંતુ હતાશ થઈને લમણે હાથ મુકીને બેસી તે ન જ રહેવું. ઉત્તમ પુરૂ વિઘથી પુનઃ પુન: પરાભૂત થવા છતાં પિતાના પ્રારબ્ધ કાર્યન કદિ પણ ત્યજતા નથી. આખર સુધી પ્રમાણિક્તા અને સત્યનિષ્ઠા પૂર્વક તે હેતુને વળગી રહે છે. તમારે પણ એવી જ રીતે ઉત્તમ પુરૂષની કેટીમાં પ્રવેશ કરવાને ઉત્સાહ દર્શાવે જોઈએ.
મનુષ્ય એક સામાજીક પ્રાણી છે. તે એકલે રહી શક્ત નથી. તેને પિતાના કુટુંબીઓ, સગા-સંબંધીઓ અને આડે શી-પાડીઓ સાથે વ્યવહારિક સંબંધમાં આવ્યા વિના
For Private And Personal
Page #373
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૩૧
ચાલતુ નથી, સમાજમાં રહેનારે પેાતાના સુખ-સગવડની સાથે પોતાની આસપાસના સગા-૨નેહીઓના સુખસગવડના પણ વિચાર કરવા જોઇએ. જો તે તેમ ન કરે તેા તે મહા સ્વાથી ગણાય અને સ્વાર્થા’ધ મનુષ્ય આ જગતમાં તા સ ના ધીક્કાર પાત્ર થઇ પડે છે, તે ઉપરાંત તે પેાતાના આત્માને પણ ભયંકર અધોગતિએ લઇ જાય છે. સમાજમાંના એક પ્રાણી તરીકે મનુષ્ય ઘણા ઘણા સંયમે પાળવા અત્યાવશ્યક છે. આપણે કાર્યને વચન આપ્યું હોય તા તે ગમે તેભાગે પણ પાળવુ ” એ વાત જ્યાં સુધી સમાજમાં પ્રતિષ્ઠા પૂર્વક રહેવુ હાય ત્યાં સુધી ખાસ સ્મ રણમાં રાખવી. તેની સાથે એક નીતિકાર એમ પણ કહે છે કે
'
કબુલ કરેલા વચનના ભૃગ, ગઇ વસ્તુના શાક અને કાઈને નિદ્રાભગ એ ત્રણ વાનાં કાઈ કાળે પણ ન કરવાં. ” આ સ્પષ્ટ કથન વિષે હું ધારૂં છું કે વિશેષ વિવેચનની જરૂર નથી. શિષ્ય—સમાજમાં હંમેશાં જ્ઞાતીના અને કુટુંબના ઝઘડા તા ચાલતા જ હોય, અમારે સમાજના એક અંગ તરીકે કેવુ` વલણ લેવુ' ?
સૂરિ—જે વ્યક્તિ પોતાની છતી શક્તિએ જ્ઞાતિ, કામ કે કુટુંબના દુ:ખ-કષ્ટ દૂર કરવાના પ્રયત્ન ન કરે તે જાતિદ્રોહી ગણાય. સમાજના એક અંગ તરીકે જો આપણે ગણાવા ઇચ્છતા હાઇએ તો જાતિ કે કામનાં સુખ-દુ:ખને આપણે પાતાના જ સુખ-દુ:ખ માની લેવાં જોઇએ. પેટને કઈ પીડા થતી હાય તા હાથ-પગ વિગેરે અવયવા શું બેદરકારપણે એસી રહે ખરા ? શુ તે વખતે આંખ-કાન-નાક જીભ વિગેરે મળી પેટને કહેવા
For Private And Personal
Page #374
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૩૨
વિવેક વિલાસ.
લાગી જાય કે-“સારું સારું ખાવાનું તે તું ભરી રાખે છે, અમે તારા દુ:ખમાં શા માટે મદદ કરીએ?” અંગાંગી ભાવમાં એવા વિવાદને સ્થાન નથી. સમાજના એક અંગ તરીકે આપણે સમાજના દુઃખ-કચ્છની અવગણના ન કરવી જોઈએ. કેમ કે જ્ઞાતીમાં જે કલેશ અને કુસંપ ચાલતા હોય તે કેમના એક પ્રતિષ્ઠિત ગૃહસ્થ તરીકે તમારે તે કલેશ-કુસંપ દૂર કરવા એ તમારું અન્યતમ કર્તવ્ય છે. કેમની નિંદા અથવા અવનતિ એ તમારી પિતાની જ નિંદા અથવા અવનતિ છે. કઈ પણ કેમમાં જ્યારે કસંપ વધે છે ત્યારે હારના લેકે કેમની નિંદા તે કરે છે જ પરંતુ તેની સાથે કેમના પ્રતિષ્ઠિત આગેવાન અને માનનીય ગૃહસ્થની પણ અપકીર્તિ કર્યા વિના રહેતા નથી. અને એમ બને એ તદ્દન સંભવિત છે. સારાંશ એ છે કે જ્ઞાતિની, સંઘની કે સમાજની કુસંપ-કલેશવાળી સ્થિતિ સુધારવાનું નિરંતર લક્ષ રાખવું જોઈએ. “જ્ઞાતીમાં કુસંપ ચાલે છે એમાં અમને શું?” એમ વિચારી ઉપેક્ષા ન કરવી. એક સ્થળે કહ્યું છે કે-“જ્ઞાતિઓ એકબીજાની સાથે કલેશ-કુસંપ કરવાથી પ્રાય: પાયમાલ થઈ જાય છે. તે જ જ્ઞાતી જે એકબીજાની સાથે સંપ અને સદ્ભાવ પૂર્વક વર્તન-વ્યવહાર રાખે તે જળમાં જેમ કમલિની વધે તેમ વૃદ્ધિ પામેઆપણી જ્ઞાતીઓ, જળમાં કમલિની વધે અને પૂર ભભકાથી ખીલે તેવી રીતે ઉન્નતીમાં આગળ વધે અને પ્રફલે એ દરેક પ્રયત્ન જ્ઞાતિના હિત ચિંતકેએ અને જ્ઞાતીના સેવકએ કરવું જોઈએ.
For Private And Personal
Page #375
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૩૩૩
શિષ્ય—જ્ઞાતીમાં વૈર વિરોધ કેમ વધતા હશે અને તે વેર-વિરાધાનું નિકંદન શીરીતે થાય ?
સૂરિ—મતભેદને લીધે પ્રાયશઃ જ્ઞાતિમાં ભાગ કેતડા પડી જાય છે. મતભેદનુ ઓષધ થઇ શકતું નથી. કારણ કે મતભેદ અનિવાય છે. પણ જો મતભેદને પરિણામે ઉપજનારાં વૈર વિરાધ અટકાવવાં હોય તો ડાહ્યા . મનુષ્યાએ અહુમતીને માન આપી જ્ઞાતીની એકતા જાળવી રાખવી જોઇએ, “ હુજ ખરા, મારૂ ધાર્યું જ થવુ જોઇએ” એવા દુરાગ્રહ રાખવાથી કલેશના મૂળ રોપાય છે. આપણા પ્રમાણિક મત-ભેદો અલખત્ત રજુ કરવા અને જ્ઞાતિ બંધુઓને સમજાવવાના પ્રયત્ન કરવા. પરંતુ ગમે તે ભાગે તે મતભેદને માન મળવું જ જોઇએ અને તેના સ્વીકાર થવા જ જોઇએ એવા આગ્રહ જ્ઞાતિના હિતેષીઆને માટે ચાખ્ય ન ગણાય. હું આગળ જ કહી ગયા કે સમાજમાં રહેનાર પ્રાણીને ઘણી વાર પાતાની ઇચ્છાઓ-મનરથા અને યાજનાના સંબ ંધમાં સ ંયમિત થવું પડે છે. આવા મત-ભેદના પ્રસંગમાં પણ સંયમ-શાંતિ અને ધીરતાથી કામ લેવુ એ શ્રેયસ્કર છે. વેર–વિરોધની આગાહી થતાંજ કેટલાક ડાહ્યા ગણાતા પુરૂષા જ્ઞાતીની આગેવાનીમાંથી ખસી જાય છે, એ પણ ઇચ્છવા યાગ્ય નથી. સુજ્ઞ મનુષ્યે સર્વ શુભ કાર્યોમાં આગેવાની ભર્યો ભાગ લેવા અમુક જોખમે પણ તૈયાર રહેવું જોઇએ. જો આવા ભાગ નિસ્પૃહતા પૂર્વક અને સેવાની ભાવનાથી લેવાય તે તો ઘણુ જ ઉત્તમ ગણાય. કપટતા વાળી નિસ્પૃહતા બતાવનાર મનુષ્ય પણ જો પેાતાના ઉદ્દેશા ભલી રીતે પાર પાડે છે, તે
For Private And Personal
Page #376
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૩૪
વિવેક વિલાસ.
પછી અંત:કરણ પૂર્વક જે માણસ નિસ્પૃહતા ધરાવતા હાય તે સમાજનું સઘળું દારિદ્રય દ્વૈત જોતામાં દૂર કરી દે એમાં આવ્ય
પામવા જેવું શું છે ? આગેવાનામાં એક ગુણ મુખ્યત્વે હાવા જોઇએ અને તે એ જ કે અનિષ્ટ, અર્થાત્ આગેવાનમાં ઇર્ષા કે મત્સર ન હેાવાં જોઇએ. ઇર્ષા અને મત્સરવાળા આગેવાન જ્ઞાતી રૂપી જહાજને ભર દરીયે લઇ જઇ ઉંધું વાળી દે છે. તેમ કરતાં તેને લેશ પણ આંચકા નથી લાગતા. કારણ કે તે પાતે ઇર્ષા અને મત્સરતાની ડાકણાના પંજામાં એવા આબાદ રીતે સાએલા હાય છે કે તેને સારા સારના વિચાર કરવા જેટલા અવકાશ પણ નથી મળી શકતા એટલાજ માટે કહેવામાં આવ્યું છે કે સારા પુરૂષોએ ઇર્ષા-મરતાથી કાઇ પણ કાર્ય કરવા ઉત્સુક ન થવું. તેમજ કાઈ સુયેાગ્ય પાત્ર પ્રત્યે પણ ઇર્ષા-મત્સર ભાવ ધારણ ન કરવા. જ્ઞાતીના એક આગેવાન બનવા માગતા હો તે આ સૂત્ર ખાસ સ્મરણમાં રાખશે.
સમાજના શુભેચ્છેકેાને શિરે એક ખીજી પણ જવાબદારી રહેલી છે. પેાતાના કોઇ મિત્ર કે સ્વધર્મી અન્ધુ અણુધારી આતમાં આવી પડયા હાય તા તેને તન-મન-ધનના ભાગ આપી પચાવવા અને તેને સારી સ્થિતિમાં લાવી મુકવા, જ્ઞાતી ના સભ્ય તરીકેનુ એ એક મુખ્ય કર્તવ્ય છે. વિચાર કરો કે આપણી પાસે પુરતી સત્તા અને સંપત્તિ હોય અને એટલુ છતાં આપણે આપણા સ્વધર્મ અન્ધુઆ, મિત્રા અને ભાઈમ્હેનાને કાઇ પણ રીતે ઉપયાગી ન થઇ શકીએ તે તે સત્તા તથા સ ́પત્તિ શુ' કામની ? દીન બન્ધુએ અને હેનાના ઉદ્ધાર
For Private And Personal
Page #377
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ.
૩૩૫ માં જ સત્તા કિંવા સંપત્તિની ખરી સાર્થક્તા રહેલી છે. બાકી ખાવું-પીવું–એશ-આરામ કરે એ તે કાયર અને દ્રોહી મનુષ્યથી પણ બની શકે છે. પણ તેમાં કંઈ પુરૂષાર્થ નથી. ડાહ્યા મનુષ્ય દરિદ્રી અવસ્થામાં આવી પડેલા પોતાના મિત્રની, સ્વધમી બધુની, પોતાની અપેક્ષાએ કૂળ મર્યાદામાં અને ગુણમાં શ્રેષ્ઠ દરજજાના હોય તેવા માણસની તેમજ વિધવા કે વાંઝણી બહેનની યથાશક્તિ આસના-વાસના અવશ્ય કરવી જોઈએ. ગૃહસ્થ ધર્મ યથાયોગ્ય રીતે પાળવા ઈચ્છતા અને એ ઉક્ત કથન હંમેશા સ્મરણમાં રાખવું એટલું જ બસ નથી, તેવું પાલન પણ થવું જોઈએ.
શિષ્ય–આ જગતમાં સૈ કેઈ કપ્રિય થવા બનતું કરે છે, છતાં કેટલાક લોકપ્રિય થવાને બદલે ઉલટા હાસ્યાસ્પદ થઈ પડે છે તેનું શું કારણ?
સૂર–જેઓ આદર માન પૂર્વક દાન આપી શકે છે, અવસર એગ્ય રૂડા શબ્દો બેલી લેકેનું દિલરંજન કરી શકે છે અને પ્રસંગ પડયે ન્યાય યુક્ત શૌર્ય–બળ દર્શાવવામાં જેઓ પાછી પાની નથી કરતા, તેઓ ત્રણે જગતને વશ કરે એવા લોક પ્રિય થઈ પડે છે. માત્ર મહેટી હેટી વાતે કરવાથી અથવા સારાં સારાં વસ્ત્રાભૂષણે સજવાથી કેઈ કપ્રિય થઈ શકતું નથી. મીઠી વાણી, સરળ હૃદય, ત્યાગ અને સંયમ વગેરે વસ્તુઓ લેકપ્રિયતા સંપાદન કરવામાં અનિવાર્ય અગત્ય ધરાવે છે. સારાં વસ્ત્રાભૂષણેની બીલકુલ જરૂર જ નથી, એમ હું નથી કહેવા માગત, પિતાની પાસે પુષ્કળ દ્રવ્ય હોય અને
For Private And Personal
Page #378
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૩૬
વિવેક વિલાસ. તેના પ્રમાણમાં સાજસજા રાખવી એમાં કંઈ હરક્ત નથી. પણ કેવળ પિતાની હેટાઈ દેખાડવાને જે ઉજ્જવળ વેશ પહેરે તે લેકેને દ્રષ્ટિમાં રૂચીકર થઈ શક્તો નથી. તેની સાથે પણ કે કંજુસની માફક છેક હલકા અને ચીંથરેહાલ જેવા મેલા-ગંદા વસ્ત્રો પહેરવાથી પણ લેક પ્રિયતા પિતાની વરમાળ પહેરાવી દેતી નથી. વસ્તુતઃ અસમર્થ હોવા છતાં જેઓ સમર્થ પુરૂની સામે બાથ ભીડી પાછા પડે છે અને વેરના કડાઓને હૃદયમાં નિરંતર પિષણ આપે છે તેઓ પણ કપ્રિય થવાને બદલે ઉલટા હાસ્યાસ્પદ જ થઈ પડે છે. જે પોતે અદેખાઈથી પુરેપુરે ભરેલ હોય અને છતાં સતી સ્ત્રીની વાંછા રાખે, નિર્ધન હવા છતાં ગણિકાને અતિશય પ્રેમપાત્ર બનવાની અભિલાષા રાખે. અને વૃદ્ધ થવા છતાં બાળ વયની કન્યા સાથે પાણુગ્રહણ કરવા ઈચછે તેવી જાતના મનુષ્ય સર્વત્ર ધિક્કારને પાત્ર બની જાય છે. લોક પ્રિય બનવા માગતા મનુષ્યએ આ દેને સર્વ થા ત્યાગ કરે.
શિષ્ય–ખરેખર એવા એવા દેને લીધે ઘણા ખરા. આગેવાન અને પ્રતિષ્ઠિતે પણ પિતાનું માન–પદમયદા અને મા વિગેરે ગુમાવી બેસે છે.
સૂરિ–બીજા પણ અનેક કારણેથી માણસે ક્યાં અપ્રિય થઈ પડે છે. જે માણસ નમ્ર માણસોની સાથે વાત અને વ્યવહારમાં એક ચક્રવર્તી રાજાની જેમ મિન અને ગાંભીર્ય ધારણ કરે, જે દુર્બળ લોકેને ઉપદ્રવ કરવાના કામમાં ઘણે ઉત્સાહ ધરાવે અને જે પિતાને બહુમાન મળવાને લીધે અહંકારથી
For Private And Personal
Page #379
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૩૬૭
ફલાઈ જાય તે પિતાની લોકપ્રિયતા ઉપર જ કુહાડાને ઘા કરે છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. જે માણસ દુઃખઆબે દીન-ગરીબડું મોં કરીને બેસી રહે, જે સુખી અવસ્થામાં પણ ભાવી દુઃખના ભયથી પ્રજ્યા કરે અને વળી કુકર્મો કરવામાં પાછું વાળીને ન જુવે એવા દુર્બળ ચિત્તવાળા માણસની તે બાળકે પણ મશ્કરી કરે છે. જે ઠગ લેકના મુખથી પિતાના વખાણ સાંભળી ભૂલ ખાઈ બેસે, કીર્તિ મેળવવા માટે કુપાત્રને ઉત્તેજન આપે અને પિતાનું ખરું હિત શેમાં રહેલું છે તેને વિચાર ન કરે એવા માણસે પણ સમાજમાં માનહીના બની જાય છે. જે “હું પ્રખર વિદ્વાન છું એમ સમજી બકબકાટ કર્યા કરે, “હું મહાન ક ગી છું” એમ સમજી પિતાની બડાઈ હાંક્યા કરે અને “હું શુરવીર પુરુષમાં અઘણું છું” એમ સમજી સને પિતાની બેદરકારી દેખાડે તે પુરૂષ અંતે મિથ્યાભિમાનમાં ને મિથ્યાભિમાનમાં જ ધન-કીર્તિ વિગેરે હારી જાય છે. જે માણસ લક્ષ્મીની પ્રાપ્તિ થવાથી વિકાર પામે, વાચાળતામાં જ પાંડિત્ય સમાયેલું છે એમ માની પિતાને પંડિતમાં ગણવે અને જોશીના કહેવા માત્રથી પિતે ભવિષ્યમાં રાજા થશે એમ માની રાજપદની વાંછા રાખ્યા કરે તેઓ પ્રકટ ણે મૂર્ખતા બતાવી લેમાં દયાપાત્ર થઈ પડે છે. જે માણસ કેઈન સમજે એવા કિલષ્ટ વચને બેલી પિતાને કવિ માને, પંડિત પુ ની સભામાં પિતાના વખાણ તેિજ ક્યો કરે અને જે શાસ્ત્રનું નામ સ્વ
For Private And Personal
Page #380
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૩૮
વિવેક વિલાસ.
માં પણ ન સાંભળ્યું હોય એવા શાસ્ત્રની વ્યાખ્યા કરવા તૈયાર થઈ જાય તે માણસને લકે છેટેથી નવ ગજના નમસ્કાર કરી સતેષ માને છે. જે ઘણું ખુશામતીવાળા મીઠાં વચને બોલી ત્રાસ ઉપજાવે, હસતાં હસતાં પારકાના મર્મ ભેદવાને પ્રયત્ન કરે અને પોતે નિર્ગુણ છતાં ગુણ પુરૂષની નિંદા કરવામાં અગ્ર ભાગ લે તે માણસ જનસમુદાયમાં કરવતના જે ગણાઈ જાય છે અર્થાત્ તેની જીભમાં કરવતની માફક માત્ર ગમે તેમ કાપી નાંખવાની જ શક્તિ છે, એમ બધે મનાઈ જાય છે. જે પિતે અવિદ્વાન છતાં હેટી બમે પાડી પિતાની વિદ્વત્તા જાહેર કરવા મથે, જે કૃપણ પુરૂષ પાસેથી પણ હેટા ધનના બદલાની ઈચ્છા રાખે અને અવસર જાણ્યા વિના જ્યાં ત્યાં માથું મારે તેવા માણે સે પણ અકાશ થઈ પડે છે. ઉપર કહા તે દેશમાં તે એક દેખ પણ હોય તે તે ભારે અનર્થકારક થાય છે. ખરેખરા લેકપ્રિય થવું હોય અને એ રીતે લેકહિત કરવું હેય તે ઉક્ત વિવેચનમાં મનુષ્યની જે ખામીઓ બતાવવામાં આવી છે તે ઉપર વિચાર કરશે અને દે હોય તે તેનું પ્રક્ષાલન કરી દેના સ્થાને ગુણને અભિષેક કરશે તે આપણે શ્રમ સાર્થક થશે.
શિષ્ય—પરંતુ લાંબા કાળના દે દૂર કરવા એ કંઇ સહજ નથી. આપના જેવા કૃપાળું મહાત્માઓના કૃપા–પ્રસાદે કદાચ તેમ બની શકે; પરંતુ અમે પિતે અમારી જાતને સુધારીએ એ તે અશક્ય જેવું જ લાગે છે.
સૂર–ગુરૂઓ તે માત્ર અંગુલી નિર્દેશ કરે. બાકી
For Private And Personal
Page #381
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ
(૩૩૯ પિતાના આત્માને કુમાર્ગે જતે અટકાવવામાં તે સા સેને આત્મા જ મુખ્ય ભાગ ભજવે છે. તમને બીજે કઈ આવીને સુધારી દે એમ જે માનશે તે તમે કઈ કાળે પણ તમારે ઉદ્ધાર નહીં કરી શકે. આત્માને ઉદ્ધાર આત્મા જ કરી શકે છે. તે સ્થળે બહારની મદદે કંઈ વિશેષ કામ નથી કરી શકતી. સમુદ્રમાં જ્યારે ભરતી આવે છે, ત્યારે આપણને ક્ષણવાર એ ભાસ થાય છે કે આ મેજાએ આખા વિશ્વને ગ્રાસ કરી જશે કે શું ? પરંતુ પિતાની મર્યાદાએ પહેચ્યા પછી ભરતીના મેજાએ પિતાની મેળે જ પાછા ફરે છે અને વિશાળ સમુદ્રમાં સમાઈ જાય છે. વિચાર કરે કે આ ભરતીને કણ અટકાવે છે? સમુદ્ર પિતે જ કે બીજું કઈ ? જે સમુદ્રની પ્રચંડ ભરતીને સમદ્ર પિતે જ અટકાવી શકે છે, તે પછી મનુષ્ય માત્ર પોતાની કુત્સિત પ્રવૃત્તિઓને કેમ પાછી વાળી ન શકે?
શિષ્ય–આપની યુક્તિ એવી સડ હોય છે કે તેની સામે કઈ બેલવા જેવું જ નથી રહેતું.
સૂરિ––હવે સારા અને સંમાન્ય ગણાતા ગૃહસ્થ પણ કેવી રીતે ખુવાર થઈ જાય છે તે વિષે બે શબ્દો કહી આજને આ વિશેષપદેશ સમાપ્ત કરીશું.
શિષ્ય–ઘણા માનનીય અને અvટ લક્ષ્મી સંપન્ન ગૃહસ્થને મેં દરિદ્વાવસ્થામાં ટળવળતા અને પિતાના વિવિધ પાપને પશ્ચાત્તાપ કરતા પ્રત્યક્ષ નીહાળ્યા છે. પરંતુ એવી શોચનીય સ્થિતિ પ્રાપ્ત થવામાં શું કારણે હશે તેની પુરેપુરી
For Private And Personal
Page #382
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
કલ્પના થઈ શકી નથી. આજે આપે એક એવા વિષયની અવતરણ કરી છે કે જે ગૃહસ્થને એ વિષય સાંભળવાનો પ્રસંગ મળે તે ખરેખર જ પિતાને ભાગ્યશાળી સમજે.
સૂરિ–પ્રમાણિક્તા અને નીતિની રક્ષા કરી શકાય એવા. વ્યાપાર–ધંધા છેડી દઈ ચેરી–જુગારી જેવા હીણા ધંધામાં બહોળું દ્રવ્ય પ્રાપ્ત થશે એવી છે કે આશા રાખે, છતિ શ. ક્તિએ ઉદ્યમ કરવામાં આળસ રાખે, ફળ મેળવવાને વખત આવે તે જ અવસરે ભેગ વિલાસમાં પડી રહી કાળને વ્યર્થ વીતાવી દે, એગ્ય સમય ન હોય ત્યારે ફેગટને શ્રમ લે, શત્રુએની મધ્યમાં રહેવા છતાં તેમના તરફ જોઈએ તેટલે સાવચેતી ન રહેતાં ઉલટે તેમને વિશ્વાસ રાખે તે માણસ લક્ષ્મી કે ઉન્નતી મેળવી શકતા નથી. કદાચ મેળવે તે પણ તે ચિરસ્થાયી રહી શકતી નથી. પાપમય ધંધાઓથી કોઈને સુકીર્તિ અને સંપત્તિ મળે એ શું સ્વપ્નમાં બનાવાય છે? શાસ્ત્રમાં એમ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે માણસ ધર્મને દ્રોહ કરીને સુખની ઈચ્છા રાખે, અન્યાય કરવા છતાં ઉન્નતિની આ શા રાખે તથા પિતાને એક વખત અંત આવવાને છે એમ નિશ્ચય પૂર્વક માની પુણ્ય અને ધર્મ રૂપ ભાતું ન બાંધે, તે આ લેકમાં અને પરલોકમાં દુ:ખી થાય, એમાં કંઈ નવાઈ નથી.
પોતાની મોટાઈ અને ધન-મીલકત લાંબા વખત સુધી ટકી રહે એ માટે ગૃહસ્થને ઘણી ઘણ જાતની સાવચેતીઓ રાખવાની હોય છે. દંભી લોકોના સપાટામાં સૂવે છે પણ ન
For Private And Personal
Page #383
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
૩૪
આવી જવાય, ઠગ તથા કુલટા સ્ત્રીઓના વચન સાંભળી આપમણા હાથથી નહીં કરવાનાં કાર્યો ન થઈ જાય તથા સારા પુરૂની અવગણના ન થાય એ બધી બાબતેને પગલે પગલે વિચાર કરે પડે છે. જેઓ લંપટ લેકેની સાથે હરીફાઈમાં ઉતરી ધન ઉડાવી દે છે, પિતાની સ્ત્રી ઉપર ક્રોધ કરી બીજી બાયડી પરણવા તૈયાર થઈ જાય છે તેમજ સ્ત્રી ઉપર અત્યંત આસક્તિ રાખી બુદ્ધિ અને વિવેકને વેચી દે છે તે મનુષ્ય પાછળથી પશ્ચાત્તાપના સાગરમાં ડૂબી જાય છે. વેશ્યાના જારની સાથે વેર કરનાર, સ્ત્રીના ભયથી ભીખારીઓને દાન આપવામાં સંકોચ રાખનાર તેમજ દુર્લભ વસ્તુ દઈને પણ સ્ત્રીની સાથે વિષયોગ કરનાર પુરૂષ પિતાની તથા પિતાના પૂર્વજોની કમાએલી પ્રતિષ્ઠા તથા ધન દેલત ઉપર પાણી ફેરવે છે એમાં શક નથી. જેઓ બુદ્ધિ બલને પુરેપુરે સદુપયેગ કર્યા વિના કાર્યની સિદ્ધિ વછે છે, દુઃખના દરીયામાં ડૂબકી ખાવા છતાં પિતાને પરમ સુખી બતાવવાનો પ્રયત્ન કરે છે અને દેવું કરીને પણ ઘરબાર ખરીદી પિતાની મહેટાઈને રે પીટાવે છે, તે પુરૂષ મૂર્ખના સરદારિમાં પિતાનું નામ અગ્ર ભાગે ધાવે છે. ઉડાઉ અને દુરા
ચારી પુત્રના હાથમાં સર્વસ્વ ધન-સંપત્તિ અર્પણ કરી પોતે 'ન્ય ભેગવનાર, સ્ત્રીના તાબામાં બધું સમપી દઈ ભીખ માગનાર, અને દાન દઈ પાછળથી પસ્તા કરનાર માણસની સ્થિઅતિ ખરેખર દયાજનક થઈ હોય છે. જે કઈ દુષ્ટ મંત્રિથી બેદ
For Private And Personal
Page #384
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. રકાર રહે, કૃતન માણસ તરફથી ઉપકારની અશિા રાખે અને દુષ્ટ રાજા પાસેથી ન્યાય મેળવવાની ઈચ્છા રાખે તે પિતાની ચઢતી આ ભવમાં તો કદિ પણ કરી શકે નહી. જે વેપારી, દાણને બચાવ કરવા ચોર માગે બંધ ખેડવા જાય, જે માણસ ભજનના અવસરે કોધે ભરાઇ રીસ કરે અને પિતાના કુળના મદથી ચાકરી કરવામાં શરમ જેવું સમજે, એવા મંદમતી. મનુષ્ય પણ સંસારમાં સુખી થઈ શક્તા નથી. જે કીમીયામાં ધન ખે, જે રસાયણ ઉપર અનહદ પ્રીતિ રાખે, તથા પરીક્ષાને માટે ઝેર ખાતાં પણ વિચાર ન કરે તે મનુષ્ય હાથે કરીને અનર્થને આમંત્રણ આપે છે એમ કહીએ તે ખોટું નથી. જે પિતાની છાની વાત કહીને પરવશ થાય, જે કુકર્મ કરીને પિતાના ચાકરને ડર રાખે તથા જે કોધના આવેશમાં આવી અકાર્ય કરી નાખે તે ત્રણે જાતના પુરૂષે કાયમને માટે અપયશના સ્થાનક જેવા બની જાય છે. જે માણસ ગુણને અભ્યાસ કરવામાં ક્ષણ માત્ર પણ રૂચી ન કરે, એથી ઉલટું જે દેષ કાઢવામાં ઘણી ઉત્કંઠા રાખે તથા જે ઘણું ખોઈને થડાની રક્ષા કરે તેવા માણસે લક્ષ્મીદેવીની કૃપા મેળવી શક્તા નથી, એટલે લક્ષ્મી હોય તે પણ ક્રમે ક્રમે ચાલી જાય છે. જે રેગી હોવા છતાં પરહેજ ન રાખે, શીખામણ દેવા આવે તેની ઉપર ક્રોધ કરે, રેગી નહીં હોવા છતાં હેમથી દવાઓ ખાધા કરે તે આરોગ્ય અને ધનથી ખુવાર થઈ, મૃત્યુ પામે એ નિઃશંક છે. જે પોતાની સ્ત્રી સુંદર છતાં પરસ્ત્રીની વાસના રાખે, રસેઈ તૈયાર થયા પછી બહાર
For Private And Personal
Page #385
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૩૪૩ ફરવા નીકળી જાય અથવા બીજા કામમાં રોકાઈ જાય, તેમજ પોતે દરિદ્ર હોવા છતાં વાતે અને પારકી પંચાતમાંથી નવર ન થાય તે પુરૂષ મૂર્ખ અને આળસુઓના સરદાર તરીકે સર્વત્ર પ્રસિદ્ધ થાય છે, એટલું જ નહીં, તન-મન-ધનની પણ પાયમાલી કરે છે.
જેઓ પારકાની સારી-નરસી વસ્તુઓને પિતાની માની લઈ તે ઉપર વેપાર ખેડવા લાગી જાય તથાપિતાના કુળને અમુક કાર્ય શોભાસ્પદ થશે કે નહીં તેનો વિચાર કર્યા વિના હીન ધંધામાં દ્રવ્યની લાલચથી ઝંપલાય, તેઓ જનસમાજની વચમાં હેટાઈ મેળવી શક્તા નથી. જેઓ હંમેશા પિતાના મિત્રને પણ ઉદ્વેગ ઉપજાવે, ઠગ લેકેને ભસે ઠગાઈ જાય અને પિતે ગુણી છતાં બીજા ગુણ પુરૂષની અદેખાઈ કરે તે ત્રણે પુરૂષોની કળા કેઈને કશા ઉપગમાં આવતી નથી. જે દૂત થઈ સંદેશે ભૂલી જાય, જે ગર્વ થઈ કઠેર સ્વરે ગાય, તથા જે ભેગી થઈ ગૃહસ્થાશ્રમમાં રહે તે ત્રણે પુરૂષે જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં ઉદ્વેગ–ખેદ ઉપજાવનારા થઈ પડે છે. જેઓ ભાદારમંડળમાં જઈ કુટેવને લીધે કામ વગાડે, શીસેટીઓ મારે, કારણ વિના તરખલાના કટકા કરે, શરીરને વાજીંત્રની પેઠે વગાડવા લાગે, દાંત વતી નખ ઉતારવા કે નખથી ભૂમિ ખોતરવા લાગી જાય તેઓ પિતાની જંગલીપણાની ટેવને લીધે માનપાત્ર થઈ શક્તા નથી. માણસેના દેખતાં રાજા વિગેરેના અવર્ણવાદ બલવા, ગુણી પુરૂની નિંદા કરવી તથા દુરાચારી માણસેના વખાણ કરવા
For Private And Personal
Page #386
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
એ સંકટ શિર પર લહેરી લેવા જેવું છે. ગૃહસ્થાશ્રમીઓએ (૧) ઘરનાં છિદ્ર, (૨) મંત્ર (૩) ધન (૪) આયુષ્ય, (૫) મર્મ વચન (૬) ઠગાઈ (૭) અપમાન તથા (૮) પિતાનો ધર્મ એ આઠ વાનાં કેઈની પાસે કદિપણું પ્રગટ ન કરવા.
મનુષ્યને આખા જન્મમાં પગલે પગલે જે કૃત્યો કરવાં પડે છે અને જે જે વિદનેની સામે થવું પડે છે તેમજ જે જે સાવધતાઓ રાખવી પડે છે તે સર્વનું વર્ણન, પુનરૂક્તિને દેશ કવચિત વહેરી લઈને પણ તમારી સમક્ષ રજુ કર્યું છે. કવચિત વિવેક પૂર્વક જો એ ઉપાયે અને સાવચેતીઓનું શરણું લેશે તે તમારે ગૃહસ્થાશ્રમ પરમ સુખ અને આનંદના નિકેતન સરખો બની રહેશે એમ કહેવાની જરૂર નથી. મેં તમને આ વાર્તાલાપની શરૂઆતમાં જ કહી દીધું હતું કે ગૃહસ્થચિત કર્તવ્યોના સંબંધમાં ભિન્ન ભિન્ન વિષય ઉપર મારે પ્રકીર્ણ સ્વરૂપ એટલું બધું કહેવાનું હતું કે તે સર્વને એક બીજા સાથે સંબંધ સાંધો લગભગ અશકય જ હતું તથાપિ ગૃહસ્થ ધર્મને જ્યાં સુધી લાગે વળગે છે, ત્યાં સુધી મને ખાત્રી છે કે મારા આજના વક્તવ્યમાંથી પ્રચુર ઉપાદેય સામગ્રી તમને મળી રહેશે. મારા ઉપદેશને તમારે અક્ષરશ: વળગી જ રહેવું જોઈએ એમ પણ હું કહેવાનું સાહસ નથી કરતું. જે સ્થળે જે ઉપદેશને અમલમાં મુકવાની આવશ્યકતા આવે તે સ્થળે તેને પરમ વિવેકથી ઉપગ કરે તેમાં પણ દેશ-કાળની પરિસ્થિતિ વિચાર
. મેં તમને આ
.
રાતમાં જ કહી છે
કળ્યો
For Private And Personal
Page #387
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૨૫
વિી એ થી વિશેષ અગત્યનું છે. માત્ર શબ્દને વળગી રહેનાર ઉપદેશનું યથાર્થ રહસ્ય સમજી શકતા નથી. મને ખાત્રી છે કે “તમારામાં જે ગ્યતા હું જેતે આવ્યો છું તે ગ્યતા તમને તમારા નિર્ણમાં અવશ્યમેવ માર્ગદર્શિક થઈ પડશે.
શિષ્ય—આપને આજને ગૃહસ્થ ધર્મ સંબંધીને ઉપદેશ હું કાયમને માટે મારા હૃદયમંદિરના સિંહાસન ઉપર પરમ માની બુદ્ધિ પૂર્વક સાચવી રાખીશ અને આપે સૂચવ્યું તેમ યથાશક્તિ-યથામતિ વિવેક વાપરી તેને ઉપયોગ કરીશ. આપ એક ત્યાગી પુરૂષ હોવા છતાં મારા જેવા ગૃહસ્થને જે સબેધામૃતનું પાન કરાવે છે તે બદલ આપને કેવા કીમતી શબ્દમાં આભાર માને તે હું વિચારી શકતા નથી અને એટલા માટે આપના પવિત્ર પાદ પંકજમાં એક વાર પુન: નમન કરી કૃતાર્થ થવાની ભાવના રાખું છું.
(૧૧) શિખ્ય–આપે આગળ એક વખત સ્વરશાસ્ત્ર વિષે મુખ્ય મુખ્ય વાત કહેવાનું સ્વીકાર્યું હતું તે આપના સ્મરણ
સૂરિ–સ્વરશાસ્ત્ર એક ઘણું જ પવિત્ર શાસ્ત્ર છે. તે વડે વ્યવહાર અને આત્મકલ્યાણની સાધના પણ થઈ શકે છે. શ્રીજીનિંદ્ર દેવ તથા ગણધર મહારાજાએ પણ આ શાસ્ત્રના પ્રાણાયામ આદિ અંગ-ઉપાંગો બહુ સારી રીતે જાણતા હોવા જોઈએ એમ
For Private And Personal
Page #388
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૪૬
વિવેક વિલાસ. શાસ્ત્ર વચને ઉપરથી સિદ્ધ થાય છે. જીનાગમમાં પણ લખ્યું છે કે–શ્રી મહાવીર ભગવાનની પછી ચદમી પાટે શ્રીભદ્રબાહ સ્વામી થયા. તેમણે સૂક્ષ્મ પ્રાણાયામના ધ્યાનનું પરાવર્તન કર્યું હતું, તે વખતે સમસ્ત સંઘે મળી તેમને વિજ્ઞપ્તિ પણ કરી હતી.” જૈન ઈતિહાસમાં પણ એવા અનેકાનેક દ્રષ્ટાંત મળી આવે છે. પૂર્વના જે મહાન અધ્યાત્મયેગી પુરૂષોના વર્ણને આપણે સાંભળીએ છીએ તેઓ સઘળા પ્રાય: ગાભ્યાસની વિધિ સંપૂર્ણ રીતે જાણતા હતા અને એને પ્રતાપે તેઓ મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકતા હતા. આજ કાલ એક તે શરીરની શક્તિ જ ક્ષીણ પ્રાયઃ થઈ છે તેમજ લોકોને શ્રદ્ધા પણ જેવી જોઈએ તેવી રહી નથીઆવી સ્થિતિમાં સ્વર શાસ્ત્ર સમજવાની તકલીફ કેણ અને શા માટે લે? ગાભ્યાસ–પ્રાણાયામ વિગેરે આત્મકલ્યાણમાં અગત્યને ભાગ ભજવે છે. પ્રાણાયામ ની જે દશ ભૂમિકાઓ કહી છે, તેમાં સ્વરશાસ્ત્ર આવી જાય છે. સ્વરશાસ્ત્રના અભ્યાસથી મહાન ગુપ્ત ભેદે જાણી શકાય છે એટલું જ નહીં પણ અનેક રેગેની પણ નિવૃત્તિ થઈ શકે છે.
શિષ્ય–સ્વદયને અભ્યાસ વર્તમાન જમાનામાં કેમ લેપ પામી ગયે હશે?
સરિ–સ્વદય પદને શબ્દાર્થ શ્વાસ નીકળવે તે છે. તેમાં શ્વાસને ઓળખી લેવાની ખૂબી આવડવી જોઈએ. સ્વરેદ યના પારંગત પુરૂ નાક ઉપર હાથ રાખતાં જ કેટલીક ગુપ્ત વાતેનાં રહસ્ય ચિત્રવત્ પિતાની દ્રષ્ટિ આગળ જોઈ શકે છે.
For Private And Personal
Page #389
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૩૪૦
કેટલાક કારણેાને લીધે ગૃહસ્થા આ વિષયના સંપૂર્ણ, અભ્યાસ કરી શક્તા નથી. પહેલી વાત તેા એજ છે કે આ વિષય ઘણા કઠિન છે અને તેમાં અનેક સાધનાની આવશ્યક્તા પડે છે. બીજું આ વિષયના જે પ્રાચીન ગ્રંથો મળી આવે છે તેમાં ઘણી વાતા અતિ કઠિન તથા સંક્ષિપ્ત હેાય છે. તેથી તે સહેલાઇ પૂર્વક સમજી શકાતી નથી. ત્રીજું આજકાલ એ વિષયનુ ગુરૂગમ પૂર્વક જ્ઞાન આપી શકે એવા યાગી—મહાત્માએ દુ ભ છે. આટલી મુશ્કેલીઓ છતાં તેની પાસે લાગ્યા રહે છે તેઓમાં ભાગ્યે જ કાઇ કુત્તેહુમ થાય છે. શિષ્ય-સ્વર શાસ્ત્રનું સ્વરૂપ તથા તેના આવશ્યક નિયમ
કયા કયા છે?
સરિ—નાસિકાની અંદરથી જે શ્વાસ નીકળે છે તેને સ્વર કહેવામાં આવે છે. સ્થિર ચિત્તે તે વિષે વિચાર કરવાથી શુભાશુભ કાર્યોના નિ ય થઈ શકે છે. આ સ્વરના સબંધ નાડીઓ સાથે હુંાય છે. શરીરમાં નાડીઓ તે જો કે ઘણી છે, પણ તેમાં ૨૪ નાડીયા મુખ્ય ગણાય છે. ૨૪ માં પણ ૯ નાડીએ અતિ પ્રધાન અને ૯ માં ચે ત્રણ નાડીયા અતિશય પ્રધાન મનાય છે. એ ત્રણના નામ અનુક્રમે ઇંગલા, પિંગલા અને સુષુમ્ના છે. નાકની જમણી તરફથી જે શ્વાસ નીકળે છે. તેને ઇગલા નાડી અથવા સૂર્ય સ્વર કહેવામાં આવે છે. ડાખી તરફથી નીકળે તેને પીંગલા નાડી અથવા ચંદ્રવર કહેવામાં આવે છે તથા બન્ને બાજુએથી સમાન શ્વાસ નીકળે અથવા થાડી
For Private And Personal
Page #390
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૪૮
વિવેક વિલાસ.
વાર જમણી બાજુએથી અને થોડી વાર ડાબી બાજુએથી નીકળે તેને સુષુમ્મા અથવા સુખમતા સ્વર કહેવામાં આવે છે. આ સ્વર પ્રાય: સ્વર બદલવાનો હોય છે તે જ વખતે ચાલે છે. સારા નિગી માણસને દીવસ રાત્રી દરમીયાન કલાકે કલાકે ચંદ્ર અને સૂર્ય સ્વરની અદલ બદલ થયા કરે છે. ડાબી બાજુને સ્વર ચાલતા હોય ત્યારે ચંદ્રને ઉદય તથા જમણું બાજુને ચાલતો હોય ત્યારે સૂર્ય ઉદય જાણ.
- શિષ્ય–ચંદ્ર સ્વર ચાલતો હોય ત્યારે કેવી જાતનાં કાર્યો કર્યા હોય તે ઠીક ગણાય?
સૂરિ...શીતલ અને સ્થિર કાર્યો ચંદ્ર સ્વર ચાલતું હોય તેવે સમયે કરવા એગ્ય ગણાય. દાખલા તરીકે કેઈનવા મંદિરની શરૂઆત કરવી હોય, પાનંખાવ હોય, મૂર્તિની પ્રતિષ્ઠા કરવી હેય, મંદિર ઉપર દંડતથા કલશ ચઢાવવાં હય, ધર્મશાળા, ઉપાશ્રય, વિદ્યાશાળા, પુસ્તકાલય, ઘર, દુકાન, ગઢ, મહેલ વિગેરે બનાવવાં હાય, ને દાન દેવું હોય, નગરમાં પ્રવેશ કરે હોય, નવા ઘરમાં રહેવા જવું હોય, નવા કપડાં તથા ઘરેણાં ખરીદવા હેય, પહેરવાં હેય, અધિકાર લેવો હોય, ઐષધ બનાવવું હોય, બાગબગીચે લગાવ હોય, રાજા જેવા મેટા માણસે સાથે ભાઈને બંધી બાંધવા જવું હોય, તથા વેગને અભ્યાસ કરે છે; ઇત્યાદિ કાર્યો ચંદ્ર સ્વર ચાલતું હોય તે વખતે કર્યા હોય તે મહાકલ્યાણકારી અને સફળ થાય.
. શિષ્ય–ત્યારે સુર્ય નાડી ચાલતી હોય તે વખતે કે કાર્યો કરવાં જોઈએ?
For Private And Personal
Page #391
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૩૪૯ સૂરિ–કુર અને ચર કાર્યો, આ સૂર્ય સ્વર વખતે ઉચિત ગણાય છે. દાખલા તરીકે વિદ્યારંભ કરે હેય, ધ્યાન-સાધના તથા મંત્ર કે દેવની આરાધના કરવી હોય, અરજી કરવી હિય, વૈરી સાથે લડત ચલાવવી હોય, સર્પનું ઝેર ઉતરાવવું હોય, વિનની શાંતિ કરવી હોય, હાથી-ઘડા જેવાં વાહનેપાગી પશુ ખરીદવા હેય, ભેજન-સ્નાન–વ્યાપાર વિગેરે કરવાં હોય, સ્ત્રીને તુદાન દેવું હૈય, વૈરીના મકાનમાં દાખલ થવું હોય, કેઈની પાસેથી રૂપિયા ઉછીના લેવા હોય, અથવા દેવા હોય તો સૂર્ય સ્વરમાં લાભદાયક થાય. સ્વરની અદલ–બદલ થવાની હોય તે વખતે પાંચ-સાત મીનીટ સુધી બન્ને સ્વર ચાલે છે, તેને સુખમ્ના કહે છે. આ સ્વર ચાલતું હોય તે વખતે કંઈ પણ કાર્ય ન કરવું. કારણ કે તે સમયે કાર્ય કર વાથી લાભને બદલે ઉલટી હાની થાય છે.
શિષ્ય–કયારે કઈ નાડી ચાલતી હોય તે શ્રેષ્ઠ ગણાય?
સરિ–મહીનામાં કૃષ્ણ પક્ષ તથા શુકલપક્ષ એમ બે પખવાડીયા આવે છે, તેમાં અંધારીઆને સ્વામી સૂર્ય અને અજવાળીયાને સ્વામી ચંદ્ર ગણાય છે. હવે જે કૃષ્ણપક્ષની પ્રતિપદાના દિવસે પ્રાત:કાળે સૂર્યસ્વર ચાલે તે આખું પખવાડીયું આનંદમાં પસાર થાય. શુક્લ પક્ષની પ્રતિપદાના દીવસે પ્રાત:કાળે સ્વર ચાલે તો તે પખવાડીયું બહુ સુખ અને આનંદ આપનારું થઈ પડે. તેથી ઉલટું જે બને અર્થાત્ ચંદ્રની તિથિમાં (શુકલપક્ષની પ્રતિપદાના પ્રાતઃ કાળે) સૂર્ય સ્વર
For Private And Personal
Page #392
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩પ૦
વિવેક વિલાસ.
ચાલે તે કલેશ અને પીડા સહન કરવી પડે તેમજ દ્રવ્યની પણ ક્ષતિ થાય, તેજ પ્રકારે સૂર્યની તિથિમાં (કૃષ્ણ પક્ષની પ્રતિપદાના પ્રાત:કાળે) જે ચંદ્રસ્વર ચાલે તે પીડા, કલેશ તથા ચંચળતા અને રાજને ભય આવી નડે. કદાચ કૃષ્ણ અને શુકલપક્ષના પડવાને દિને પ્રાત:કાળમાં સુષના સ્વર ચાલતા જણાય તે આખા માસમાં લાભ-હાની સરખે સરવાળે થઈ રહે.
શિષ્ય–પખવાડીયાના પંદરે દિવસે વિષે એજ નિયમ લાગુ પડે ?
સરિ–અંધારીયાની પંદર તિથિઓમાં અનુક્રમે ત્રણ ત્રણ તિથિઓ સૂર્ય અને ચંદ્રની હોય છે. જેમકે પડવે, બીજ અને ત્રીજ એ ત્રણ તિથિએ સૂર્યની અને એથ, પાંચમ તથા છ એ ત્રણ ચંદ્રની ગણાય. આ રીતે અમાવાસ્યા સુધી સમજી લેવું. તેમાં ચંદ્રની તિથિમાં ચંદ્રસ્વર અને સૂર્યની તિથિમાં સૂર્ય
સ્વર ચાલતું હોય તે કલ્યાણકારી ગણાય. અજવાળીયામાં પણ - લગભગ એ જ નિયમ છે. તેમાં અનુક્રમે ત્રણ ત્રણ તિથિઓ ચન્દ્ર તથા સૂર્યની હોય છે. જેમકે પડ, બીજ અને ત્રીજ એ ત્રણ ચંદ્રની તથા ચેથ, પાંચમ અને છઠ્ઠ એ ત્રણ સૂર્યની ગણાય. આ રીતે પૂર્ણિમા પર્વત સમજી લેવું. ચંદ્ર તિથિમાં ચન્દ્રસ્વર અને સૂર્ય તિથિમાં સુર્યસ્વર પ્રાત:કાળે ચાલે તે કલ્યાણકારી લેખાય.
શિષ્ય–રાશીઓમાં કઈ કઈ રાશીઓ ચંદ્ર તથા સૂર્યની ગણાય ?
For Private And Personal
Page #393
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ,
૩૫૧ સૂરિ–વૃશ્ચિક, સિંહ, વૃષ તથા કુંભ એ ચાર રાશીઓ ચન્દ્ર સ્વરની ગણાય છે. તે વખતે સ્થિર કાર્યો કર્યા હોય તે ઉત્તમ ફળ પ્રાપ્ત થાય. કર્ક, મકર, તુલ, તથા મેષ એ ચાર રાશી સૂર્ય સ્વરની ગણાય છે. તે વખતે ચર કાર્યો કર્યા હોય તે લાભદાયક થાય. મીન, મિથુન, ધન અને કન્યા એ ચાર સુષુમ્નાની દ્વિસ્વભાવ લગ્ન રાશી ગણાય છે, તે વખતે કાર્ય કરવાથી ઉલટી હાનિ થાય. બાર રાશી ઉપરથી બાર મહિના પણ સમજી લેવા. અર્થાત્ સંક્રાતિ પ્રમાણે સૂર્ય, ચંદ્ર તથા સુષુમ્માને નિર્ણય થઈ શકે. " શિષ્ય–પ્રશ્ન વિચારની સાથે સ્વરશાસ્ત્રને શો સંબંધ
સૂરિ–જે કઈ માણસ પિતાના કેઈ કાને અંગે પ્રશ્ન કરવા આવે અને તે સમયે તે આપણી સામે, ડાબી બાજુએ અથવા ઉચે રહે તેમજ આપણે ચંદ્રસ્વર ચાલતું હોય તે કહી દેવું જોઈએ કે–જા, તારું કાર્ય સિદ્ધ થશે. જે આપણી નીચે, પાછળ અથવા જમણી બાજુ ઉભું રહી પ્રશ્ન કરે અને તે વખતે આપણે સૂર્ય સ્વર ચાલતો હોય તો પણ કહી દેવું કે–તારું કાર્ય સિદ્ધ થશે. જો કે જમણી તરફ ઉભે રહી પ્રશ્ન કરે અને તે વખતે આપણે સૂર્ય સ્વર ચાલતું હોય તથા લગ્ન, વાર અને તિથિ એ બધાનો યોગ મળી રહે તે કહેવું કે તારું કાર્ય અવશ્યમેવ સિદ્ધિ પ્રાપ્ત કરશે.” આ સ્થળે એક વાત સ્મરણમાં રાખવાની છે. મંગળ, શનિ અને રવિ
For Private And Personal
Page #394
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૫ર
વિવેક વિલાસ. એ વારેને વિષે સૂર્ય સ્વર તથા સેમ, બુધ, ગુરૂ અને શુકને વિષે ચંદ્રસ્વર સ્વામી તુલ્ય ગણાય છે. જે પ્રશ્નકર્તા આપણી જમણી બાજુ ઉભું રહી અથવા બેસી સવાલ કરે અને તે વખતે આપણે ચંદ્રસ્વર ચાલતું હોય તે સૂર્યની તિથિ અને વાર વિના તે ખાલી દિશાને પ્રશ્ન સિદ્ધ ન થાય. જે કંઈ આપણી પાછળ ઉભું રહી પ્રશ્ન કરે અને તે વખતે આપણે ચંદ્રસ્વર ચાલતો હોય તે કહી દેવું કે –“તારું કાર્ય સિદ્ધ નહીં થાય.”જે કઈ ડાબી બાજુ ઉભું રહી પ્રશ્ન કરે અને તે વખતે આપણે સૂર્યસ્વર ચાલતો હોય તે ચંદ્રગ સ્વરના વિના તે કાર્ય સિદ્ધ ન થાય. એજ પ્રકારે જે કઈ આપણું સામે અવી અથવા ઉચે રહી પ્રશ્ન કરે તથા તે વખતે સૂર્ય સ્વર ચાલતું હોય તે ચંદ્રસ્વરના સઘળા યે મળ્યા વિના તે કાર્ય કિઈ કાળે સિદ્ધ ન થાય.
શિષ્ય–સ્વરમાં પાંચ તત્વને પણ સમાવેશ થાય છે તે શી રીતે ?
સરિ–સ્વરજ્ઞાનની સાથે પાંચ તત્વ અને તેમના રંગ, આકાર તથા કાળનું જ્ઞાન ખાસ આવશ્યક ગણાય છે પૃથિવી, જળ, અગ્નિ, વાયુ, અને આકાશ એ પાંચ તત્વ ગણાય છે. તેમાં પહેલા બે–પૃથિવી અને જળને સ્વામી ચંદ્ર અને છેલ્લા ત્રણનો સ્વામી સૂર્ય છે. પૃથ્વી તત્વને વર્ણ પીળો, જળ તત્વનો સફેદ, અગ્નિ તત્તવન લાલ, વાયુ તતવનો ભૂરો તથા આકાશનો કાળો હોય છે. પૃથિવી તત્વ સામે ચાલે છે તથા નાસિકની બહાર ૧૨
For Private And Personal
Page #395
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૫૩
આગળ સુધી દૂર જાય છે અને તેના સ્વરની સાથે સમ ચોરસ આકાર ધારણ કરે છે. જળ તત્વ નીચે તરફ ચાલે છે, તે નાસીકાથી સેળ આંગળ દૂર જાય છે અને ચંદ્રમાની માફક ગોળ આકાર ધારણ કરે છે. અગ્નિ તત્વ ઉપરની દિશાએ ચાલે છે, તે નાયિકાથી આઠ આગળ દૂર જાય છે અને ધ્વજાની સમાન આકાર લે છે. આકાશ તત્ત્વ નાસિકાની અંદર જ ચાલે છે અર્થાત્ બન્ને સ્વરોમાં રહે છે. આકાશ શૂન્ય પદાર્થ હોવાથી તેને આકાર નથી હોતે, નાક ઉપર આંગળી રાખ્યા પછી જે. શ્વાસ બાર આંગળ દૂર જતો જણાય તે પૃથ્વી તત્વ, સેળ આગળ દૂર જાય તો જળ તત્વ એમ અનુક્રમે સમજી લેવું. - ત્યેકસ્વર એક એક કલાક વહે છે. તેમાં પૃથ્વી તત્ત્વ પચાસ પળ જળ તવ ચાળીસ પળ, અગ્નિ તત્વ ત્રીશ પળ, વાયુતત્ત્વ વીશ પળ, અને આકાશ તત્ત્વ દશ પળ એવી રીતે ત્રણે નાડીઓ, ત્રણે સ્વરે ઉક્ત પાંચે તોની સાથે દિવસ અને રાત પ્રકાશિત થયા કરે છે.
શિષ્ય—પણ એ પાંચે તનું જ્ઞાન સહેજે શી રીતે થાય?
સૂરિ–જે રંગ મેં આગળ વર્ણવ્યા તે પાંચે રંગેની પાંચ ગોળીઓ તથા એક વિચિત્ર રંગની ગોળી બનાવવી. આ છ ગોળીઓ પાસે રાખી લેવી. જ્યારે મનમાં કોઈ એક તત્વને વિચાર આવે ત્યારે પેલી છ ગેળીમાંથી એક ગોળી આંખ મીંચીને ઉપાડી લેવી. જે ગાળીને અને આપણું મનને રંગ ૨૩
For Private And Personal
Page #396
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૫૪.
વિવેક વિલાસ
એક સરખે આવે તે તત્વ મળ્યાં લેખાય. અથવા તે કઈ એક તટસ્થને કહેવું કે–તમે કેઈ એક વર્ણની ધારણ કરે. પછી જ્યારે તે એક રંગની કલ્પના કરે ત્યારે આપણે આપકા નાકમાંના ચાલતા સ્વર ઉપરથી તત્ત્વને નિર્ણય કરે અને તે ઉપરથી તટસ્થ પુરૂષના મનને રંગ કહી દે. જે આપણે કહેલ અને પેલા તટસ્થને ધારેલો રંગ એક સરખે મળી જાય તે તત્ત્વનું મીલન યથાયોગ્ય થયું માનવું. અથવા તે કાચના દર્પણને બરાબર હોઠ પાસે લઈ જઈ તેની ઉપર જોરથી શ્વાસ છે. એમ કર્યાથી દર્પણ ઉપર જેવા આકારનું ચિન્હ થાય તે આકારની, હું આગળ કહી ગયો તે આકારોની સાથે સરખામણ કરવી. આમ કરવાથી પણ તત્વને પરિચય થઈ શકશે. તમે જે તમારા પિત ના બે કાન બે અંગુઠા વડે બંધ કરે, નાકનાં નસકોરાં વચલી આંગળીઓ વતી બંધ કરો, છેલ્લી અ ને અનામિકા વડે મહે બંધ કરે અને અંગુઠાની જોડેની તર્જ ની વડે આંખ બંધ કરે તે આ સ્થિતિમાં પણ ઘણે ભાગે ધીમે ધીમે પીળા, ધોળા, રાતા, ભૂરા અને બીજી કઈપણ જાતની ઉપાધિ વગરના ત જોઈ શકશો, ગુરૂગમ પૂર્વક જે આ તને બરાબર અભ્યાસ કર્યો હોય તે ભાવીનાં પરિણામે ઘણું ખરાં હસ્તામલકવત્ થઈ રહે.
શિષ્ય–સ્વરમાં ઉદિત થતા તત્ત્વ દ્વારા વર્ષફળ શી રીતે જાણી શકાય?
સૂરિ–જ્યારે મેષ રાશીની સંક્રાન્તિ થાય ત્યારે શ્વાસ
For Private And Personal
Page #397
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
ઉપપ
ને રાકી સ્વરમાંના તત્ત્વને નિહાળવે. જે તે વખતે ચંદ્ર સ્વરમાં પૃથ્વી તત્ત્વ ચાલતું જાય તે સમજવુ કે વરસ બહુ સારૂં આવશે, રાજા-પ્રજા સુખમાં રહેશે, પશુઓને માટે ઘાસ પુષ્કળ ઉગી નીકળશે, રાગ–શાક–ભય આદિ ઉપદ્રવા નહીં નડે. તેમજ ચન્દ્ર સ્વરમાં જળ તત્ત્વ જણાય તેા પણ તે ઉત્તમ ગણાય, કારણ કે વરસાદ બહુ થાય, અપરિમિત ધાન પેદા થાય, પ્રજા સુખી થાય, રાજા અને પ્રજા ધર્મ માર્ગે ચાલે અને પુણ્ય, દાન તથા ધર્મની ઉન્નતી થાય. હવે જો તેજ વખતે સૂર્ય સ્વરમાં પૃથ્વી તત્વ અને જળ તત્વ ચાલતુ જણાય તો સમજવું કે ફળ જેવુ જોઈએ તેવું સારૂ નહીં આવે. ઉપર કહ્યા તે સમયે જો એ સ્વરમાંના કોઈ પણ સ્વરમાં અગ્નિ તત્ત્વ ચાલતુ લાગે તા સમજવુ કે વરસાદ ખરાખર નહીં થાય, રાગ–પીડાના ઉપદ્રવ વધશે, દુર્ભિક્ષ પડશે અને દેશમાં દુઃખ ફેલાશે, તેમજ ગમે તે સ્વરમાં, ઉક્ત સમયે વાયુ તત્વ ચાલતુ જણાય તે સમજવુ કે રાજ્યમાં વિગ્રહ-લડાઇ થશે, વરસાદ પુરતા નહીં થાય, પશુઓને માટે થાયાગ્ય ઘાસ ચારા નહીં થાય; આકાશ તત્ત્વ ચાલતું જણાય તે મ્હોટા ભયકર દુષ્કાળ પડશે તથા પશુએ ઘાસ ચારા વિના ટળવળશે એમ સમજવું.
શિષ્ય~તે સિવાય સ્વરશાસ્ત્ર ઉપરથી વર્ષફળ જાણવાની બીજી પણ રીતિએ હશે શું ?
સરિ—જો ચૈત્ર શુદ પડવાને દિવસે પ્રાતઃ કાળે ચંદ્રસ્વરમાં પૃથ્વી તત્ત્વ ચાલતુ હાય તો વરસાદ પુષ્કળ પડે, વર્ષ
For Private And Personal
Page #398
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૫૬
વિવેક વિલાસ.
બહુ સારૂ નિવડે, રાજા–પ્રજા ઉભયને હિતકારી થાય. જે તે દિવસે ચંદ્ર સ્વરમાં જળ તત્વ જણાય તે વર્ષ ઘણુંજ સારું થાય તથા અન્ન તેમજ ધર્મની અતિશય વૃદ્ધિ થાય, સઘળે પ્રકારે આનંદ-મંગળ વ. જે તે દિવસે પ્રાત:કાળે સૂર્યાસ્વરમાં પૃથિવી અથવા જળતત્તવ ચાલતું હોય તે વર્ષ મધ્યમ પ્રકારનું સમજવું, અથોત સાધારણ ફળ મળે. જે તે દીવસે પ્રાતઃકાળમાં ચંદ્ર સ્વરમાં અથવા સૂર્યસ્વરમાં અગ્નિ, વાયુ અને આકાશ એ ત્રણે તો ચાલતાં હોય તે મેષ-સંકાન્તિની માફક જ ફળ સમજી લેવું. અર્થાત્ સૂર્યસ્વરમાં અગ્નિ તત્વ ચાલતું હોય તે પ્રજામાં રેગ–શેક ઉદ્ભવે, દુર્લિક્ષ પડે, રાજાના ચિત્તમાં ચેન ન રહે. સૂર્યસ્વરમાં વાયુ તત્વ ચાલતું હોય તે રાજ્યમાં લડાઈ-બખેડા થાય, વૃષ્ટિ ઓછી પડે તથા જે સૂર્ય સ્વરમાં સુષુમ્મા ચાલતી હોય તે પિતાનું મૃત્યુ થાય, છત્ર ભંગને પ્રસંગ આવે અને કેઈ સ્થળે ઘાસ ચારે થાય ને કઈ સ્થળે દુષ્કાળ પડે. તે ઉપરાંત એક ત્રીજી રીત પણ વર્ષફળ જાણવાની છે. જે માઘ શુદિ સપ્તમીએ અથવા અક્ષય તૃતીયાના દિવસે પ્રાતઃ કાળમાં ચંદ્ર સ્વરમાં પૃથ્વી તત્વ અથવા જળ તત્ત્વ ચાલતું લાગે તે પૂર્વે કહ્યું તે પ્રમાણે તેનું ફળ શ્રેષ્ઠ સમજવું; જે તેજ દિવસે તેજ સમયે અગ્નિ આદિ ત્રણે તત્વે ચાલતાં હોય તે તેનું ફળ નિકૃષ્ટ પ્રકારનું સમજવું. જે તેજ દિવસે તેજ સમયે સૂર્ય સ્વરમાં પૃથ્વી તત્ત્વ અને જળ તત્વ ચાલતું હોય તે સાધારણ ફળ
For Private And Personal
Page #399
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૫૭
સૂરિશિષ્ય સંવાદ. સમજવું. જે તેજ દિવસે તે જ સમયે છેલ્લા ત્રણે ત ચાલતાં હોય તે તેનું ફળ આગળ કહ્યું તે પ્રમાણે વિચારી લેવું.
શિષ્ય –પિતાનાં શરીર, કુટુંબ તથા ધન-સંપત્તિ સાથે વરશાસ્ત્રને શો સંબંધ હશે?
–જે ચિત્ર શદિ પ્રતિપદાને દિવસે પ્રાતઃકાળે ચંદ્ર સ્વર ચાલતું ન હોય તે ત્રણ મહીનાની અંદર હૃદયમાં બહુજ કલેશ અને ચિંતા ઉત્પન્ન થાય. ચિત્ર સુદ બીજને દીવસે પ્રાતઃકાળે ચંદ્રસ્વર ન ચાલતું હોય તે પરદેશ વેઠ પડે અને ત્યાં અધિક દુઃખ ભોગવવું પડે એમ સમજવું. તેજ પ્રમાણે ચૈત્ર શુદિ ત્રીજને દિને ચંદ્રસ્વર ન ચાલતો હોય તે શરીરમાં ગરમી, પિત્તજવર, રક્તવિકાર વિગેરે રોગ થાય. ચોથ, પાંચમ, છઠ્ઠ, સાતમ, અને આઠમને દિને તેમ થાય તે અનુક્રમે નવ માસમાં મૃત્યુ થાય, રાજ્ય તરફથી કોઈ ભય આવી પડે, ચાલુ વર્ષની અંદર જ ભાઈનું મરણ થાય, ચાલુ વર્ષમાં જ સ્ત્રીનું મૃત્યુ થાય તથા આ વર્ષમાં જ કષ્ટ તેમજ પીડા પ્રાપ્ત થાય, સુખ મળે તે તેટલે ભાગ્યાગ સમજે. તે ઉપરાંત જે ઉપલા દિવસમાં ચંદ્ર સ્વરમાં પૃથ્વી તથા જળતત્વ આદિ શુભ તવ ચાલતાં જણાય તે તે શ્રેષ્ઠ સમજવાં. - શિષ્ય—પાંચ ત ઉપરથી વિવિધ પ્રશ્નોના ખુલાસા શી રીતે થઈ શકે?
સરિ–ચંદ્રસ્વરમાં જયારે પૃથ્વી તત્વ વા જળ તત્વ ચાલતું હોય ત્યારે કોઈ પ્રશ્ન કરે તે કહી દેવું કે “તારું કાર્ય
For Private And Personal
Page #400
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૫૮
વિવેક વિલાસ...
પુરૂષ રોગ લિ
અને તે વખતે
ચાલ
અવશ્ય સિદ્ધ થશે.” ચંદ્ર સ્વરમાં અગ્નિ તથા વાયુ તવ ચાલતાં હોય ત્યારે કે પ્રશ્ન કરે તે ઉત્તરમાં જણાવી દેવું કે-“તારૂં કાર્ય કઈ પણ પ્રકારે સિદ્ધ થવા યોગ્ય નથી.” અહીંઆ એટલું સ્મરણમાં રાખવાનું છે કે ચન્દ્ર સ્વરમાં જળ તત્વ તથા પૃથ્વી તત્ત્વ સ્થિર કાર્યોને માટે જ સારા છે, ચર કાર્યને માટે કિક નથી. વાયુ તત્ત્વ, અગ્નિ તત્વ તથા આકાશ તત્વ એ ત્રણ ચર કાર્યને માટે સારાં ગણાય છે. પરંતુ તે પણ સૂર્ય સ્વરમાં હોય તે જ, ચંદ્ર સ્વરમાં નહીં. જે કઈ પુરૂષ રેગ વિષયક પ્રશ્ન કરવા આવે અને તે વખતે ચંદ્ર સ્વરમાં પૃથ્વી અથવા જળતત્વ ચાલતું હોય તેમજ પ્રશ્ન કરનાર પણ ચંદ્રસ્વરની તરફ ડાબી બાજુએ બેઠેલો હોય તે કહેવું કે “રેગી નહીં મરે.” જે ચંદ્ર સ્વર બંધ થઇ સૂર્યસ્વર ચાલવા લાગ્યું હોય અને પ્રશ્નકર્તા ડાબી બાજુએ બેઠા હોય તે કહી દેવું કે રેગી જીવે એવી આશા મુકી દ્યો.” જે કઈ પુરૂષ ખાલી દિશામાં આવી (જે તરફને સ્વર ચાલતો હોય તે દિશાને છેડી બાકી સર્વ દિશાઓ ખાલી ગણાય છે.) પ્રશ્ન કરે તે કહેવું કે–“રેગી નહીં બચી શકે.” પરંતુ જે ખાલી દિશામાંથી આવી ભરી દિશામાં બેસી અર્થાત્ જે તરફને સ્વર ચાલતું હોય તે તરફ બેસી પ્રશ્ન કરે તે કહેવું કે “રેગી સારે થશે.” જે પ્રશ્નો કરતી વખતે ચંદ્રસ્વરમાં જળ તત્વ અથવા પૃથ્વી તત્વ ચાલતું હોય તે જાણવું કે- રેગીના શરીરમાં એક જ રેગ છે” પણ જે પ્રશ્ન કરતી વખતે ચંદ્ર સ્વરમાં અગ્નિ તત્વ
For Private And Personal
Page #401
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
૩૫૯ આદિ ત ચાલતાં હોય તે સમજવું કે–“રેગીના શરીરમાં મિશ્રિત રેગે છે.”જે પ્રશ્ન કરતી વેળા સૂર્ય સ્વરમાં અગ્નિ, વાયુ અથવા આકાશ તત્વ ચાલતું હોય તો સમજવું કે– રેગીના શરીરમાં એકજ રેગ છે. ” પરંતુ જે પ્રશ્ન સમયે સૂર્ય સ્વરમાં પૃથ્વિ તત્વ અથવા જળ તત્વ વર્તતું હોય તે સમજવું કે “ગીના શરીરમાં એકથી
અધિક રે રહેલા છે. ” ધ્યાનમાં રાખવું કે વાયુ અને પિત્તને સ્વામી સૂર્ય છે. કફને સ્વામી ચંદ્ર તથા સન્નિપાતને સ્વામી સુષુમ્ના છે. જો કે પુરૂષ, ચાલતા સ્વર તરફથી આવી ચાલતા સ્વરની તરફ ઉભે રહી અથવા બેસી પ્રશ્ન કરે તે કહી દેવું કે- “જો તારે મનોરથ સિદ્ધ થશે.” જે કઈ પુરૂષ ખાલી સ્વર તરફથી આવી, ખાલી સ્વરની તરફ જ ઉભું રહી અથવા બેસી પ્રશ્ન કરે તે કહેવું કે–“તમારૂ કઈ પણ કાર્ય સિદ્ધ નહીં થાય.” જે કઈ પુરૂષ ખાલી સ્વર તરફથી આવી ચાલતા સ્વરની બાજુમાં ઉભું રહી અથવા બેસી પ્રશ્ન કરે તો કહેવું કે–“તમારું કાર્ય બેશક સિદ્ધ થશે.” કઈ પુરૂષ ચાલતા સ્વર તરફથી આવી, ખાલી સ્વર તરફ ઉભેરહી અથવા બેસી પ્રશ્ન કરે તે કહી દેવું કે–“તમારું કાર્ય સિદ્ધ નહીંથાય” જે ગુરૂવારે વાયુ તાવ, શનિવારે આકાશ તત્વ, બુધવારે પૃથિવી તત્વ, સેમવારે જળ તત્વ અને શુક્રવારે અગ્નિ તત્વ પ્રાત:કાળમાં ચાલતું જાય તે સમજવું કે-“શરીરમાંને પૂર્વ કેઈરાગ મટી જ જોઈએ.”
For Private And Personal
Page #402
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૬૦
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
શિષ્ય-પરદેશ જવુ હાય ત્યારે સ્વરશાસ્ત્ર ઉપરથી
કઇ સૂચન થાય ખરૂ ?
સૂરિ—જે પુરૂષ ચન્દ્રસ્વર વ્હેતા થકા દક્ષિણ અને પશ્ચિમ દિશામાં પરદેશ જાય તે પરદેશમાં સુખથી કરી આવી પાતાના ઘરમાં સુખાપભોગ કરે. સૂર્ય સ્વરમાં પૂર્વ અને ઉત્તરની તરફ પરદેશ ખેડવા જીસકારી ગણાય. ચંદ્રસ્વરમાં પૂર્વ અને ઉત્તરની તરફ પરદેશગમન કરવું સારૂં નથી. સૂર્ય સ્વરમાં દક્ષિણ અને પશ્ચિમની તરફ પરદેશ જવું ડીક ન ગણાય. ઉંચી દિશા ચંદ્રસ્વરની લેખાય છે. એટલા માટે ચંદ્રસ્વરમાં પર્વત આદિ ઉર્ધ્વ દિશામાં જવું સારૂં છે. પૃથિવીના તળ ભાગના સ્વામી સૂર્ય છે. એટલા માટે સૂર્ય સ્વરમાં પૃથ્વીના તળભાગમાં જવું સારૂં છે. પરંતુ સુષુમ્ના સ્વરમાં પૃથ્વીના તળ તરફ પ્રયાણ કરવું એ ઠીક નથી.
શિષ્ય—પરદેશમાં રહેલા સ્નેહી જનની સ્થિતિ કેવી રીતે સમજી શકાય ?
સૂરિ—પ્રશ્ન કરતી વખતે ગમે તે સ્વર ચાલતા હાય પણ જો તેમાં જળ તત્ત્વવતુ હોય તે ઉત્તરમાં એટલું જ કહેવું કે-“સર્વ કામા સિદ્ધ કરીને તે પરદેશી તુરતમાં જ આવી જશે. ” જો પૃથ્વી તત્ત્વ ગમે તે સ્વરમાં વ તુ હાય તે કહેવુ કે “ તે t પુરૂષ પેાતાના સ્થાને બેઠા છે, તેને કાઇ પણ જાતની તકલીફ નથી.” જો વાયુ તત્ત્વ પ્રવર્ત્ત`તુ હાય તે કહેવું કે “ તે પુરૂષ એક સ્થાનેથી બીજે સ્થાને ગયા છે તથા તેના હૃદયમાં
For Private And Personal
Page #403
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
૩૧ ચિંતા ઉત્પન્ન થઇ રહી છે. જે અગ્નિ તત્વ ચાલતું હોય તે પ્રશ્ન કર્તાને કહેવું કે “તેના શરીરમાં રોગ છે.”જે આકાશ તવ ચાલતું હોય તે કહેવું કે તે પુરૂષ આ સંસારમાં જીવિત નથી.”
શિષ્ય–સ્વરશાસ્ત્ર સંબંધી બીજી કંઇ પ્રકીર્ણ બાબતે જાણવા જોગ છે ખરી?
સૂરિ–ક્યાંઈ જતાં પહેલાં અથવા ઉંઘમાંથી ઉઠવા પછી બીછાનાથી નીચે પગ માંડતી વેળા જે ચંદ્રસ્વર ચાલતું હોય અને વાર પણ ચંદ્રમાને હોય તે પહેલા ચાર પગલા ડાબા પગથી મુકવા. જે સૂર્યને વાર હોય અને સૂર્યસ્વર ચાલતું હોય તે પહેલા ત્રણ પગલા જમણા પગથી માંડવા. આવી રીતે જે માણસ તત્ત્વ વિગેરેનું જ્ઞાન મેળવી તદનુસાર વર્ષે તેના પ્રાય: સઘળાં કાર્યો સિદ્ધ થાય એમાં શંકા કરવા જેવું નથી. પશ્ચિમ દિશા જલ તત્વરૂપ છે. દક્ષિણ દિશા પૃથિવી તત્વરૂપ છે, ઉત્તર દિશા અગ્નિ તત્વરૂપ છે, પૂર્વ દિશા વાયુ તત્વરૂપ છે તથા આકાશની દિશાસ્થિર છે. જ્ય,તુષ્ટિ, પુષ્ટિ રતિ, ખેલકૂદ, અને હાસ્ય એ છ અવસ્થાએ ચંદ્ર સ્વરની ગણાય છે. જવર, નિદ્રા, પરિશ્રમ, અને કંપન એ ચાર અવસ્થાએ જ્યારે ચંદ્રસ્વરમાં વાયુ તત્વ તથા અગ્નિતત્વ ચાલતાં હોય ત્યારે શરીરમાં ઉત્પન્ન થાય છે. ચંદ્ર સ્વરમાં આકાશ તત્વ ચાલે ત્યારે આયુષ્યને ક્ષય અથવા મૃત્યુ થાય. મનુષ્ય જે સૂર્યસ્વર વખતે ભેજન કરે, ચંદ્ર સ્વર વખતે પાછું
For Private And Personal
Page #404
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૬૨
વિવેક વિલાસ. પીવે અને ડાબે પડખે સૂવે તે તેના શરીરમાં કદિ પણ રેગ ન થાય. તેથી ઉલટું ચંદ્ર સ્વરમાં ભેજન અને સૂર્ય સ્વરમાં જળ પાન કરે તે રેગ થયા વિના રહે નહીં. અને માટે જવું હોય તે ચંદ્રસ્વર અને પેશાબને અથે કે શયનને માટે જવું હિય તે સૂર્ય સ્વર ઉત્તમ ગણાય છે. જે કોઈ માણસ એ અભ્યાસ રાખે કે દિવસને ઉદય થતાં જ ચંદ્રવર ચાલુ કરે અને રાત્રી પડતાં સૂર્યસ્વર ચાલુ કરે તો તે સંપૂર્ણ આયુષ્ય ગાળવા ભાગ્યશાળી થાય. જે આઠ પહેરેમાં સૂર્યસ્વર જ ચાલે અને તેમાં વાયુતત્વ હોય છે તેનું આયુષ્ય ત્રણ વર્ષનું સમજી લેવું. જે સેળ પહેાર સુધી સૂર્યસ્વર જ ચાલ્યા કરે, ચસ્વર મુદ્દલ આવે જ નહીં તે તેનું બે વર્ષની અંદરનું આયુષ્ય સમજી લેવું. જે ત્રણ દિવસ સુધી એક સરખે સૂર્ય સ્વર ચાલ્યા કરે તે એક વર્ષમાં મૃત્યુ થાય. જે સેળ દિવસ સુધી બરાબર સૂર્યસ્વર જ ચાલ્યા કરે તે એક મહિનામાં મૃત્યુ આવવું જોઈએ. જે એક મહિના સુધી સૂર્યસ્વર નિરંતર ચાલ્યા કરે તે બે દિવસનું આયુષ્ય સમજી લેવું. જે સૂર્ય, ચંદ્ર અને સુષુમ્રામાંથી એકે સ્વર ન ચાલે પણ મુખથી જ શ્વાસ લેવું પડે તે ચાર ઘડીમાં મૃત્યુ આવી પહોંચે. જે આખો દિવસ ચંદ્રસ્વર ચાલે તથા આખી રાત સૂર્યસ્વર ચાલે તે. આયુષ્ય ઘણું લાંબુ હેવું જોઈએ. જે આખા દિવસે સૂર્યસ્વર ચાલે અને આખી રાત બરાબર ચંદ્રસ્વર ચાલે છે તેનું આયુષ્ય છ મહિનામાં પુરૂં થઈ જવું જોઈએ. જે ચાર, આઠ બાર; સેળ અથવા વીસ દીવસ અને રાત બરાબર ચંદ્રવર
For Private And Personal
Page #405
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ
૩૬૩
ચાલે તે તેનું આયુષ્ય બહુ લાંબું હોય એમ સમજવું. જે ત્રણ રાત અને ત્રણ દિવસ સુધી સુષમ્રા ચાલે તે એક વર્ષનું આયુષ્ય અને જે ચાર દિવસ સુધી બરાબર સુષુમ્રા ચાલે તે છ મહિનાનું આયુષ્ય સમજી લેવું જોઈએ.
શિષ્ય–સ્વરશાસ્ત્રના આધારે પુત્ર કે પુત્રી પિદા થશે, એમ શી રીતે કહી શકાય?
સૂરિ–જ્યારે ચંદ્ર સ્વર ચાલતું હોય ત્યારે સામેથી આવી કઈ પ્રશ્ન કરે કે–ગર્ભવતીને પુત્ર થશે કે પુત્રી? તે ઉત્તર માં કહેવું કે “પુત્રી થશે. સૂર્યસ્વર ચાલતું હોય અને સામે આવી પ્રશ્ન કરે તે “પુત્ર અને સુષમ્રા ચાલતી હોય ત્યારે પ્રશ્ન કરે તે “નપુંસક થશે એમ કહેવું. જ્યારે સૂર્યસ્વર ચાલતું હોય ત્યારે સામેથી આવી કેઈ સવાલ કરે અને સવાલ કરનારને પિતાનો ચંદ્રસ્વર ચાલતું હોય તે કહેવું કે “પુત્ર થશે તે ખરે, પણ તે લાંબો વખત આવશે નહીં.” જે પ્રશ્ન વખતે બનેને સૂર્યસ્વર ચાલતો હોય તે કહેવું કે “પુત્ર થશે અને ચિરંજીવી થશે.” જે આપણે ચંદ્રસ્વર ચાલતો હોય અને પ્રશ્નકર્તાને સૂર્યસ્વર ચાલતા હોય તે કહેવું કે “પુત્રી થશે અને તે દીઘાયુષી થશે.” જે સૂર્યસ્વરના પૃથિવી તત્ત્વમાં તેજ દિવસે પ્રશ્ન કરે તે કહેવું કે “પુત્ર થશે અને તે રૂપવાન રાજ્યવાન તથા સુખી થશે.” જે સૂર્યસ્વરમાં જળતત્ત્વ ચાલતું હોય તે કહેવું કે “પુત્ર થશે અને તે સુખી, ધનવાન અને છે રને ભેગી થશે.” જે ચંદ્રશ્વરમાં ઉક્ત બને તત્વ-પૃથિવી
For Private And Personal
Page #406
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. અને જળ વર્તમાન હોય તે કહેવું કે “પુત્રી થશે અને તે પણું ઉપર કહા તેવાં લક્ષણવાળી થશે.” જે ઉક્ત સ્વરમાં અગ્નિતત્વ ચાલતું હોય તે કહેવું કે “ગર્ભ ગળી જશે અને કદાચ સંતતી થશે તે પણ તે જીવશે નહીં.” જે વાયુતત્વ ચાલતું હોય તે કહેવું કે “કાં તે પિંડાકૃતી બંધાઈ જશે અને નહીં તે ગર્ભ પડી જશે.”જે સૂર્યસ્વરમાં આકાશતત્વ ચાલતું હોય તે નપુંસકની અને ચંદ્ર સ્વરમાં આકાશ તત્વ ચાલતું હોય તે વધ્યા વીની ઉત્પત્તિ થાય એમ પ્રશ્નક્તને કહી દેવું. સુષમ્રા સ્વર ચાલતું હોય તે વખતે કઈ પ્રશ્ન કરે તે કહેવું કે “બે પુત્રીઓ થશે.” બન્ને સ્વરે ચાલતા હોય તે વખતે ગર્ભ સંબંધી જે કઈ પ્રશ્ન કરે અને તે વખતે ચંદ્ર સ્વર તેજીથી ચાલી રહ્યો હોય તે કહેવું કે “બે કન્યાઓ થશે.” સૂર્યસ્વર તેજીથી ચાલતું હોય તે કહેવું કે બે પુત્રો થશે.” એવી રીતે ગર્ભ સંબંધી પ્રશ્નોના ખુલાસા સ્વરશાસને. આવલંબી સમજી લેવાના છે. - શિષ્ય–પ્રસંગેપાત એક વિશેષ પ્રશ્ન પૂછી આજને વિષય સમાપ્ત કરીશું. પરગામ જતાં જે શુકન થાય તેમાં કયા કયા શુકન શ્રેષ્ઠ અને કયા કયા નિકૃષ્ટ જાણવા?
સરિ–પરગામ જતી વખતે જે કુમારી કન્યા, સધવા સ્ત્રી, ગાય, ભલે ઘડે, દહીં, ભેરી, શંખ, ઉત્તમ ફળ, પુષ્પ માળા, ધુમાડા વિનાને દેવતા, ઘેડા, હાથી, રથ, બળદ, રાજા, માટી, ચમ્મર, સોપારી, છત્રી, તૈયાર ભેજનને થાળ, વેશ્યા,
For Private And Personal
Page #407
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
३१५ ચારેનું ટોળું, અરીસે, માંસ, મધ, મુકુટ, મધુવાળું વ્રત, ગેરેચન, ભાત, રન, વીણ, કમળ, સિહાસન તમામ પ્રકારના હથીઆ, મૃદંગ આદિ બધા વાજી, ગીત ધ્વની, સપુત્ર સ્ત્રી, વાછડા સાથે ગાય, ધાએલાં વસ્ત્રો લઈ આવતે ધાબી, એઘા અને મુહપત્તિવાળા સાધુ, તિલકવાળો બ્રાહ્મણ, વગાડવાનું નગારૂં તથા ધ્વજા-પતાકા આદિ શુભ પદાર્થો સામે મળે અથવા વિદાય થતી વખતે “પધારે! ફત્તેહ કરીને આ ! બહેલા વહેલા વાંછિત ફળ પ્રાપ્ત કરે એવા ઉદ્ગારે. સાંભળવામાં આવે તે સમજવું કે આપણું ધારેલું અવશ્યમેવ સિદ્ધ થાય એમાં કોઈ પણ પ્રકારને શક નથી.
જે પરગામ જતાં સામે અથવા જમણી બાજુ છીંક થાય, કાંટામાં વસ્ત્ર ભરાઈ જાયફાટી જાય, કાંટે લાગે, કેઈ અકળાતું હોય એ શબ્દ સાંભળવામાં આવે અથવા સાપ કે બીલાડી નજરે પડે તે ગમન મુલતવી રાખવું જોઈએ. ચાલતી વખતે નીલચાસ, મેર, ભારદ્વાજ તથા નેળીઓ નજરે પડે તે સારા ગણાય છે. મુરઘાનું ડાબી તરફ બોલવું, રાજાનાં ડાબી બાજુએ દર્શન થવાં, ડાબી બાજુએ ગધેડાનું મળવું ઉત્તરોત્તર વધારે સારા ગણાય છે. જમણી તરફ નાહર મળે તે ઉત્તમ અદ્ધિ, સિદ્ધિ પ્રાપ્ત થાય. તમામ પ્રકારના નખના શો ડાબી બાજુએ નીકળતી વખતે મળે અને દાખલ થતી વખતે જમણી બાજુએ મળે તે મંગળકારી થાય. ઘેરથી નીકળતી વેળા ગધેડું ડાબી બાજુએ અને ગામમાં દાખલ થતાં જમણી બાજુ મળે
For Private And Personal
Page #408
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૬
વિવેક વિશ્વાસ.
તો તે સારૂ ગણાય. આગળ-પાછળ ગધેડું ભૂકંતુ હાય ત પણ સારા શુકનમાં લેખાય છે. ચાલતી વખતે ગર્દભ મૈથુન કરતા જણાય તા ધનના લાભ તથા કાર્યની સિદ્ધિ થાય, પોપટ ડાખી ખાજુએ માલે તા ભય, જમણી ખાજુએ મેલે તા મહાલાભ, સુકેલી લાકડી ઉપર બેસી ખાલે તે ભય અને સામે આવીને ખેલે તા બન્ધનનું દુ:ખ નડે. મૈના એ સામે આવીને ખેલે તા કલહ, જમણી ખાજુ ખેલે તે લાભ સુખ, ડામી આજીએ આલે તે અશુભ તથા પીઠ પાછળ ખેલે તા મિત્ર સમાગમ થાય. ગામની બ્હાર નીકળતાં જો ખગલા પાતાના ડાખા પગને ઉપાડી જમણા પગના આધારે ઉભા રહેલા દેખાય તા લક્ષ્મીના લાભ થાય. પ્રસન્ન થયેલા અગલેા ખેલતા સભળાય અથવા આકાશની તરફ ઉડતા જણાય તે કન્યા અને દ્રવ્યના લાભ તથા સ તાષ થાય, જો તે ભયભીત બની ઉડતા લાગે તા ભય ઉત્પન્ન કરે. જો ગામથી નીકળતાં એકથી અધિક ચકવા એક સ્થાને બેઠેલા દેખાય તા મહા લાભ અને સતાષ ઉપજે. તેમજ ભયભીત અની ઉડતા દેખાય તે ભય ઉત્પન્ન કરે. જો સારસ પક્ષી ડાબી બાજુ દેખાય તે મહા સુખ, લાભ અને સંતોષ થાય. જે તે બેઠેલું દેખાય તેા મિત્ર સમાગમ, જો સામે બાલતુ જણાય તેા રાજાની કૃપા પ્રાપ્ત થાય તથા જો જોડુ એક સાથે ખેલતુ હોય તેા સ્ત્રીના લાભ થાય, પરંતુ જમણી બાજુ સારસનુ મળવુ નિષિદ્ધ છે. જતી વખતે ટીટોડી સામે એલે તે કાર્યની સિદ્ધિ થાય તથા ડાખી ખાજી ખેલે તે તેનુ ફળ
For Private And Personal
Page #409
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિશિષ્ય સંવાદ.
૩૬૭ નિકૃષ્ટ મળે. જતી વખતે જળકુકડી પાણીમાં બેલતી હોય તે કાર્યની સિદ્ધિ થાય પણ જે પાણીની બહાર નીકળી હતી હોય તો નિકૃષ્ટ ફળ મળે. ગામમાંથી નીકળતી વખતે મેર એક શબ્દ એકવાર બોલે તે લાભ, બે વાર બોલે તે સ્ત્રી લાભ, ત્રણ વાર બેલે તે દ્રવ્ય લાભ, ચાર વાર બેલે તે રાજાની કૃપા તથા પાંચવાર બેલે તે કલ્યાણ થાય છે. જે નાચતે થકે મેર દેખાય તે ઉત્સાહ ઉત્પન્ન થાય,. મંગળકારી તથા લાભદાયક પણ ગણાય. સમળી પિતાના આહારની સાથે વૃક્ષની ઉપર બેઠેલી જણાય તે હેટે લાભ થાય, જે આહાર વગરની બેઠેલી હોય તે પરગામ જવું નિષ્ફળ થાય. જે ડાબી તરફ બોલતી હોય તે ઉત્તમ ફળ થાય તથા જમણુ બાજુ બેલતી હોય તે ઉત્તમ ફળ ન ફળે. જે ઘુવડ ડાબી બાજુ બોલતું હોય તો ઉત્તમ ફળ પ્રાપ્ત થાય, જે જમણી તરફ બોલતું હોય તે ભાય ઉત્પન્ન થાય, જે પીઠની પછવાડે બેલતું હોય તે વૈરી વશમાં આવે, જે સામે બેલતું જણાય તો ભય ઉત્પન્ન થાય, જે અધિક શબદ કરતું હોય તે અધિક વૈરીઓ ઉત્પન્ન કરે, જે ઘરની ઉપર બેસે તે સ્ત્રીનું મૃત્યુ થાય અથવા કઈ એક ગૃહજન મરણ પામે. જે બરાબર ત્રણ દિવસ સુધી બોલે તે ચરી થશે એવું સૂચન સમજવું. ચાલતી વખતે કબુતર જમણી બાજુ મળે તે લાભકારી ગણાય, ડાબી તરફ મળે તે ભાઈ અને પરિજનને કષ્ટ ઉત્પન્ન કરે, પાછળ ચણતું હોય તે
For Private And Personal
Page #410
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
ઉત્તમ ફળ પ્રાપ્ત થાય, એ સુરઘા સ્થિરતા પૂર્વક ડાબી ખાજુએ શબ્દ કરતા જણુાય તા લાભ અને સુખ થાય; પણ જો ભયભીત બની ખાલતા હાય તા ભય અને કલેશ ઉપજાવે. જો નીલકંઠ પક્ષી સામે અથવા જમણી ખાજુએ ક્ષીર વૃક્ષ ઉપર બેસીને ખેલે તા સુખ અને લાભ થાય. જે જમણી બાજુએ તારણ ઉપર બેસે તે અત્યંત લાભ અને કાર્ય - સિદ્ધ થાય. જો તે ડાબી તરફ સ્થિર ચિત્તે ખેલતા લાગે તે ઉત્તમ ફળ પ્રાપ્ત થાય. પણ જો તે ચુપચાપ બેઠી રહેતા ઉત્તમ ફળ ન મળે, નીલકંઠું અને નીલિયા પક્ષીનું દર્શન શુભકારી ગણાય છે, પરગામ જતાં તેનુ ં દર્શન થાય તેા સર્વ સંપત્તિએ આવી મળે પરદેશ જતાં અથવા કોઇપણ શુભ કાર્યના આરંભ કરતાં જો ભમરા ડાબી બાજુએ કુલ ઉપર બેઠેલા દેખાય તા હર્ષ અને કલ્યાણ ઉપજાવનારા ગણાય, જો સામે કુલ ઉપર બેઠેલા જણાય તા તે પણ શુભકારક ગણાય; પરંતુ જો એભમરા લડતા લડતાં શરીર ઉપર આવીને પડેતા અશુભ સૂચક ગણાય. એમ અને તે વસ્ત્રસહિત સ્નાન અને કાળા પદાર્થનું દાન કરી નાખવું એટલે સર્વ દાખ નિવૃત્ત થઇ જશે. કરાળીયા જો ડાબી બાજુએથી જમણી તરફ ઉતરે તે તે દિવસ પરગામ જવાનું મુલતવી રાખવુ. જો ડાબી બાજુએ જાળ માંધતે દેખાય તા કાર્યસિદ્ધ થાય. જો જમણી તરફથી ડાબી બાજુએ ઉત્તરે તા પણ શુભ ગણાય છે. જો પગ ઉપર થઇ જાંઘ ઉપર ચડે તે અશ્વની પ્રાપ્તિ થાય; જો ગળા સુધી ચઢે તા વસ્ત્ર અને આભૂ
તે
For Private And Personal
Page #411
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂર શિષ્ય સંવાદ.
ષની પ્રાપ્તિ થાય, જે મસ્તક પર્યત ચઢે તે રાજમાન પ્રાપ્ત થાય તથા શરીર ઉપર ચઢે તે વરઝની પ્રાપ્તિ થાય. એકંદરે તેનું ઉપર ચઢવું શુભકારી અને નીચે ઉતરવું તે અશુભકારી ગણાય છે. કાન ખજુરે ડાબી તરફ ઉતરે તે તે શુભ ગણાય, પણ જે જમણી બાજુએ ઉતરે તેમજ માથા ઉપર કે શરીર ઉપર ચઢ તે તે ખરાબ ગણાય. જે હાથી પિતાના જમણા દાંત ઉપર સૂંઢ રાખીને અથવા સુંઢને ઉછાળતે સામે આવતે જણાય તે સુખ, લાભ અને સંતોષ થાય તથા ડાબી બાજુ કિંવા બીજી કોઈપણ દિશાએ સૂંઢ રાખીને આવતે જણાય તે સામાન્ય ફળ પ્રાપ્ત થાય. હાથીનું સામે મળવું શુકનમાં સારું ગણાય છે. જે ઘડે પિતાના આગલા જમણા પગથી પૃથિવી ખોદત જણાય અથવા દાંત વડે પિતાના જમણા અંગને ખંજવાળ હોય તે સર્વ કાર્યોની સિદ્ધિ થાય; પણ જે ડાબે પગ ફેલાવિને ઉભે હોય તે કલેશ થાય. ઘેડ સામે મળે તે શુભકારી ગણાય છે. ઉંટ ડાબી બાજુએ બોલે તે સારું, જમણી બાજુએ બેલે તે કલેશકારી અને ઉંટડી સામે મળે તે શુભ શુકન ગણાય. ગામમંથી નીકળતાં જે બળદ પિતાના ડાબા સીંગડા અને પગથી ધરતી ખોદતે જણાય તે સારું ગણાય, કારણ કે તેથી રમુખ અને લાભની પ્રાપ્તિ થાય. પણ જે જમણા અંગથી પૃથિવી બદત લાગે તે અશુભ જાણવું. બળદ અને પાડે એકઠા ઉભેલા નજરે પડે તે પણ અશુભ ગણાય. એવી સ્થિ
For Private And Personal
Page #412
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
તિમાં પરગામ જવાનું બંધ રાખવું. છતાં જે કોઈ જાય તે તેના પ્રાણને સંદેહ સમજી લેવું. ગર્જના કરતે સાંઢ સામે, મળે છે તે સારે ગણાય. જે ગાય ડાબી તરફ શબ્દ કરતી જણાય અથવા વાછડાને દૂધ પાતી દેખાય તે લાભ, સુખ અને સતેષની પ્રાપ્તિ થાય, પણ જે પાછલી રાતે ગાય બેલે તે કલેશ ઉપજાવે. જે ગર્દભ ડાબી તરફ જાય તે સુખ અને સંતોષ થાય, પાછળની બાજુ અથવા જમણી તરફ જાય તે કલેશ થાય. જે બે ગર્દભે પરસ્પરમાં એક બીજાની કાંધને ખળતા ઉભા હોય, દાંત દેખાડતા હોય, અથવા ડાબી તરફ જતા હોય તે બહુજ લાભ અને સુખ થાય. રાખમાં આળોટતા અથવા લડતા લાગે તે અશુભ અને કલેશકારી ગણાય. જે નીકળતી વખતે ગર્દભ ડાબી બાજુએ અવાજ કરે અને દાખલ થતી વખતે જમણી તરફ બોલે તે શુભકારી ગણાય. પરગામ જતાં વાંદરે જમણી તરફ મળે તે તે સારે ગણાય, મચાલ્ડ કાળ પછી ડાબી બાજુ મળે તે પણ શુભકારી જ ગણાય. જે કુતરે મુખમાં કંઈ ભય પદાર્થ લઈ સામે મળે તે સુખ,કાર્યસિદ્ધિ, અને લાભ થાય. ખીલેલા વૃક્ષની નીચે, વાડીમાં, લીલી કચારીઓમાં, દ્વારની ઇંટ ઉપર, ધાન્યના ઢગલા ઉપર જે કુતરે પેશાબ કરતા જણાય તે પણ મહા લાભ અને સુખની પ્રાપ્તિ થાય. જે તે ડાબી બાજુએ ઉતરે અથવા જાંઘ, પેટ હૃદય તથા પાછલા જમણું પગને ચાટતે અથવા ખંજવાળતા નજરે પડે તે લાભ થાય. જે સૂપડા ઉપર, સ્મશાનમાં અથવા પત્થર
For Private And Personal
Page #413
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
ટાકર
સૂરિશિષ્ય સંવાદ. ઉપર પિશાબ કરતે દેખાય તે બહુ કષ્ટ ઉત્પન્ન થાય એમ સમજવું. એવું શુકન જોઈ પરદેશ ન જવું. વિદાય થતાં જે કુતરૂ ઉચે સ્થાને બેસી કાન, મસ્તક અને હૃદયને ખજવાળતું કિંજલ ચાટતું દેખાય અથવા બે કુતરાઓ ગેલ કરતાં જણાય તે કાર્યસિદ્ધિ થાય. જે તે જમીન ઉપર આલેતું અથવા પિતાના ધણી સાથે લાડ કરતું ખાટલા કે પાટ ઉપર બેઠેલું દેખાય તે તે મહેટે કલેશ ઉપજાવે. નીકળતી વખતે પોતાના મુખમાં કોઈપણ જાતને ભક્ષ્ય પદાર્થ લઈ બીલાડી સામે આવતી જ. ણાય તે લાભ અને કુશળ થાય. પણ જો બે બીલાડીઓ અંદર અંદર લડતી અને ઘુરઘુર શબ્દ કરતી હોય તે ઠીક ન ગણાય. જે બીલાડી આડી ઉતરે તે ગ્રામાંતર જવાનું માંડી વાળવું. છછુંદરનું ડાબી બાજુએ ઉતરવું ઉત્તમ તથા જમણી બાજુએ ઉતરવું ખરાબ ગણાય છે. પરગામ જતાં જે પ્રાત:કાળમાં હરણાઓ જમણી તરફ ઉતરે તે સારું; પરંતુ જે તે પિતાના સી. ગડા ને ઠેક્તા, માથાને હલાવતા, મળ-મૂત્ર કરતા તથા છીંકતા હોય તેમજ જમણી તરફ ઉતરતા હોય તે ઠીક ન ગણાય. બહારગામ જતાં શગાલનું ડાબી બાજુ બેલવું તથા દાખલ થતા જમણી બાજુ બેલવું ઉત્તમ ગણાય છે.
શિષ્ય–સ્વરશાસ્ત્ર તથા શુકન શાસ્ત્રના વિવેચનમ આજે ઘણે સમયનીકળી ગયું છે. પુણ્ય-પાપ સંબંધી વિચાર હવે આવતી કાલને માટે રહેવા દઈએ એજ ઉચિત ગણાશે.
સૂરિ–તથાસ્તુ!
For Private And Personal
Page #414
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
(૧૨) શિષ્ય–આત્મકલ્યાણના સાધકોએ પાપ-પુણ્યનો બંધ કેવી રીતે થાય અને તેની નિર્જરા શી રીતે કરી શકાય એ વિષય બરાબર સમજી લેવે જોઈએ એમ આપે ઘણી વાર કહ્યું છે. આજે હું અનુક્રમે પાપ-પુણ્ય સંબંધી જ કીમતી ઉપદેશ આપના શ્રીમુખથી સાંભળવા ઈચ્છું છું.
સૂર–પાપ-પુણ્યની આત્મા ઉપર શી અસર થાય છે એ વિષય તત્વજ્ઞાન કિવા અધ્યાત્મવિદ્યાને લગતે છે. એટલે પામર અથવા મૂઢ મનુબે આત્માના સ્વાભાવિક નિર્મળ સ્વરૂપને અને પાપના અ.વરણને યથાયોગ્ય સ્વરૂપે ન સમજી શકે એ બનવા તેગ છે. પાપકર્મથી આત્માની અખૂટ શક્તિઓ કેમ દબાઈ રહે અને તેથી આત્મિક પ્રગતિમાં કેટલો વિલંબ થાય એ વાત પણ સા કેઈ ન સમજી શકે, પરંતુ પાપનાં ફળે તે સર્વત્ર જેવામાં આવે છે. પાપના પરિણામે મનુષ્ય માત્રને જે કઠેર દંડ સહન કરે પડે છે તે તે ગમે તે સ્થળે પ્રત્યક્ષ થઈ શકે એમ છે; છતાં આશ્ચર્ય છે કે કદાગ્રહને લીધે મનુષ્યો પાપનું કડવું ફળ ચાખવા છતાં તેથી નિવૃત્ત થઈ શકતા નથી. નીશામાં ચકર બનેલા દારૂડીયા લેક જેવી રીતે પિતાના તન મન-ધનની પ્રત્યક્ષ હાની નીહાળવા છતાં સમજી શકતા નથી તેવી રીતે સંસાર-ભ્રમણમાં જ આનંદ માનનારા જે પાપ અને તેનાં પરિણામેને પ્રત્યક્ષ અનુભવવા છતાં તે થકી વિરમતા નથી. જેઓ છતી આંખે આંધળી બનવા માગતા હોય તેમને વિશેષ શું કહી શકાય?
For Private And Personal
Page #415
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ. - શિષ્ય–પાપકર્મ શી શી રીતે બંધાય?
સૂરિ–જીવહિંસા, મદ્યપાન, અસત્ય ભાષણ, ચેરી અને ચાડી એ પાંચ મનુષ્યને નરકમાં લઈ જનારાં ભયંકર દત ગણાય છે. પારકાને ઠગવાથી, માટે આરંભ કરવાથી, પરિગ્રહ રાખવાથી, કદાગ્રહથી, પરસ્ત્રીના સંગથી, અભક્ષ્ય વસ્તુનું લક્ષાણું કરવાથી, વિકથા અને બેટી પ્રરૂપણ કરવાથી, પિતાના આત્માને વશમાં નહીં રાખવાથી, કૃષ્ણ, કાપત, નીલ અને એ ત્રણ લેશ્યથી, માઠા અધ્યવસાયથી તથા આર્ત–વૈદ્ર ધ્યાન કરવાથી દુ:ખને ઉપજાવનારું, સંતાપને વધારનારું, જન્મ-મરણના ત્રાસદાયક દુઃખને આપનારું અને નારકીના દુઃખમાં નાખનારું પાપકર્મ બંધાય છે.
શિષ્ય–આપે કહ્યું કે પાપનું ફળ સંસારમાં પ્રત્યક્ષ જેવામાં આવે છે તે તે કયું ફળ?
સરિ—તમે આ સંસારમાં કઈ વાર કોઈ માણસને પાંગશે, હું ઠે, દુર્ભાગી, વિષયી અને નપુંસક જે નીહાળે છે? તેમ થવામાં શા શા હેતુઓ રહેલા હોવા જોઈએ તે વિષે કદી વિચાર કર્યો છે? એક માણસને મજબૂત હાથ–પગાદિ અવયવે છતાં ખમા-ખમાના અવાજો સાથે પાલખીમાં બેસી જતે જોઈએ છીએ અને એક માણસને દેહમાં પુરતી શક્તિ ન હોવા છતાં મજુરી કરતે અને મરણતોલ અવસ્થામાં દીવસે ગુજારતા જઈએ છીએ તેનું શું કારણ? આ સ્થિતિના ભેદમાં કંઈ પણું મહત્વનું કારણ તે હાવું જ જોઈએ. આનું કારણ
For Private And Personal
Page #416
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. બીજું કંઈજ નહીં પણ પૂર્વનાં પાપ-પુણ્ય જ સમજી લેવાં. મનુષ્ય પિતાની સાથે પૂર્વકર્મનું જે ભાતું લઈને આવે છે તેને જ પ્રાય: સંસારમાં ઉપભેગ કરે છે. જો એ ભાતું પુણ્યકર્મનું હોય તે તે સર્વત્ર માન-આદર અને સુખ-શાંતિ ભોગવે અને જો પાપકર્મનું હૈય તે તે બધે દુઃખ-નિરાશા અને આપત્તિઓથી ઘેરાએલો જ રહે. મનુષ્યની વર્તમાન સ્થિતિ ઉપરથી જ પાપ-પુણ્યનાં ફળને નિર્ધાર થઈ શકે છે. આ ખુલ્લી અને સ્પષ્ટ વાત પણ જેઓ જોઈ અને સમજી શકતા નથી, તેઓ સંસારના યથાર્થ સ્વરૂપને કદિ પણ સમજી શકતા નથી. એક આત્મા રાજાને ત્યાં દેહ ધારણ કરે છે અને એક આત્મા એવી ગરીબ ઝુંપડીમાં જન્મ લે છે કે જ્યાં ગર્ભ તીને પણ પુરૂં પોષણ ન મળી શકતું હોય, તે પછી આ નવા. આળકને તે ભાવ જ કેણ પૂછે? પાપ-પુણ્યની પ્રેરણા જ ન માનવામાં આવે તે ઉક્ત સમસ્યાને નિર્ણય થઈ શક્ત નથી. કંકામાં પાપથી જ માણસ પારકાને દાસ, મલિન, કેલીઓ, બેબડે, મુંગે અને દરિદ્ધી થાય છે. પૂર્વના પાપને લીધે જ મનુષ્ય નારકી અને પશુનીમાં જન્મ ધારણ કરી અસહ્ય દુઃખો અને યાતનાઓ વેઠે છે. પાપને પ્રતાપે જ મનુષ્ય હીનકૂળ, મતિમંદ તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરૂષાર્થોથી ભષ્ટ અને સદા રોગી રહે. છે. આ સંસારમાં જીવને જે કાંઈ માઠું ફળ પ્રાપ્ત થાય, મનને જે કાંઈ પણ દુખ પ્રાપ્ત થાય તે સર્વ પાપનું જ ફળ
For Private And Personal
Page #417
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ,
સમજવું. પાપ-પુણ્યના પાયા ઉપરજ આ વિશ્વની સ્થિતિ રહેલી છે. આ રીતે જેઓ પાપનાં કારણેને વિચાર કરી શકતા હય, પાપથી કેવાં કેવાં દુઃખે-કષ્ટ-વેદનાઓ વેઠવી પડે છે તેને મનમાં સાક્ષાત્કાર કરી શકતા હોય તેઓ હંમેશા પાપના હેતુઓ ધ્યાનમાં રાખી પુણ્યને સંચય કરવાને જ પ્રયત્નશીલ રહે છે. જો તમે પણ સુખમાં રહેવાની ઈચ્છા રાખતા છે તે તમારે પણ પાપના હેતુઓથી બચવાને સતત ઉધમશીલ રહેવું જોઈએ.
શિષ્ય–પાપથી બચવાના માર્ગો દર્શાવે તે આ પામર પ્રાણી ઉપર મહા ઉપકાર થાય.
સુરજીવો આ લેકમાં કષાય,વિષય, પ્રમાદ, આdરૌદ્રધ્યાન, વિરતિને અભાવ અને અજ્ઞાનથી જ નવાં કા આપે છે, એમ શાસ્ત્ર તથા ગુરૂમુખ દ્વારા હજારે વાર સાંભળ વામાં આવ્યું હશે. સંસારને એક મંદિખાનાની ઉપમા આપવામાં આવી છે. બંદિખાનાના જીવતા-જાગતા પહેરગીર તરીક કોષ, માન, માયા અને લેભ આદિ કષાયે કામ કરી રહ્યા છે. જીવરૂપી બદિવાનને એજ પાળીઆ સંસારમાં મમત રીતે પકડી રાખે છે.
શિષ્ય ક્રોધ, માન, માયા, લેબ વિગેરે શી રીતે જીવને પકડી રાખે છે?
સૂરિ–કોઇ એક દાવાનળ સરખે પણ ગણાય છે.
For Private And Personal
Page #418
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
:39
વિવેક વિશ્વાસ.
ક્રોધથી માણુસ પોતાને તા હાનિ કરે છે જ પરંતુ તેની સાથે બીજાને પણ હાની ઉપજાવતા જાય છે. જેવી રીતે એક ઘરમાં લાગેલી આગ વખતસર કાબુમાં ન આવે તેા બીજા ઘરને-ત્રીજા ઘરને અને એ રીતે ધીમે ધીમે અનેક ધરાને સળગાવતી વ્યાપી જાય તેવી રીતે ક્રોધ કષાય પણ પાતાના આત્માની શુભ સ’૫ત્તિને બ ળતા થકા આસપાસના મનુષ્યાને પણ નુકશાન કરતા જાય છે. ક્રોધાવેશમાં મનુષ્ય પોતાનુ હિત વિચારી શકતા નથી, તેથી તેના સંસાર વૃદ્ધિ પામે છે અર્થાત અદિખાનાની મુદ્દત લખાતી જાય છે. વિવેકી પુરૂષાએ ક્રોધન દુર્ગાતીનુ એક મહા કારણુ માનીને તે થકી બચવાના પ્રયત્ન કરવા જોઇએ. ચડકાશિક નાગની પૂર્વ ભવની કહાણી ક્રોધનું ભયંકર પિરશુામ રજી કરે છે તે વિચારવુ,
અભિમાનના પણ અનેક પ્રકાર જોવામાં આવે છે, કાઇને મૂળનું, કાઇને જાતિનુ, કાઈને પોતાની તપસ્યાનુ તેા કાઇને રૂપનું, બળનું, લાભનું, શાસ્ત્રજ્ઞાનનુ કે લક્ષ્મીનુ પણ અભિમાન છે. આવા અભિમાનથી મનુષ્ય કુલાઇ જાય છે અને જગતને– જગતના પ્રાણીઓને તૃણુવત્ ગણી કડાડે છે. અભિમાનને લીધે જ રાવણની લ’કાના નાશ થયો એમ કેટલાક માનસશાસ્ત્ર વેત્તાઓ કહે છે. આ ક્ષણભંગુર સંસાર કે જ્યાં મનુષ્યનાં મૂળ 1—–જાતિ-મળ-દ્રવ્યૂ વિગેરે ચિરકાલ રહેવાનાં નથી, જેના વિયેાગ એક કાળે અનિવાર્ય છે, તેનું અભિમાન, મૂખો સિનાય ભાગ્યેજ કાઇને શાભા આપે ! જે વસ્તુ આપણી પેાતાની
D
For Private And Personal
Page #419
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ. નથી તેનું અભિમાન આપણે શી રીતે રાખી શકીએ ? આ ત્માની સમૃદ્ધિનું–સત્તાનું અભિમાન રાખી એ સમૃદ્ધિના ભંડારે ખુલ્લાં રાખ્યાં હોય તે આપણને પિતાને તેમજ જગને પણ લાભ થાય ! પરંતુ એથી ઉલટું ઉપર કહી તેવી ક્ષણિક વસ્તુઓનું અભિમાન કરવાથી તેજ વસ્તુઓ પરભવમાં હલકા રૂપે પ્રાપ્ત થાય છે. અર્થાત કૂળના અભિમાની પરબ વમાં હલકું કૂળ અને રૂપના અભિમાનીઓ પરભવમાં ધૃણાપાત્ર થવાય એવું રૂપ પામે છે એ રીતે અભિમાની છની સંસાર જમણા વધતી જાય છે.
માયા-કપટ એ દૌભાગ્યને ઉત્પન્ન કરનારું, દુર્ગતીએ પહોંચાડનારું તથા પુરૂષને સ્ત્રીને જન્મ આપનારું હાઇ વિવેકી પુરૂષોએ માયા-કપટને સર્વથા ત્યાગ કરવો જોઈએ. શ્રી મલ્લીનાથ ભગવાને પિતાના પૂર્વ ભવમાં તપસ્યાના સંબંધમાં માયાકપટનું સેવન કર્યું તેથી તેમને સ્ત્રી વેદ પ્રાપ્ત થયું! માયાવી કે કપટી સ્ત્રી-પુરૂષ આ વિશ્વમાં કેઈના પ્રીતિપાત્ર થઈ શક્તા નથી, એટલું જ નહીં પણ પરભવમાં તેના વિષમય ફળે તેમને ચાખવાં પડે છે.
સફેદ વસ્ત્ર કાજળમાં બોળવાથી જેમ મલીન થાય છે તથા આછણથી દુધ જેમ બગડી જાય છે તેમ સ્ત્રી-પુરૂષનાં સંખ્યાબંધ ગુણો એક માત્ર લેભના દુર્ગુણથી મલીન થઈ જાય છે. કુપણ પુરૂષ કે સ્ત્રીનું મહે જેવું એ પણ સંસારમાં એક અપશુકન ગણાય છે. પુદ્ગલ ઉપર લેબ રાખવા કરતાં જે
For Private And Personal
Page #420
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
આત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરવા તરફ તે લેભ રાખવામાં આવે તો મનુષ્ય જાતિનું કેટલું બધું કલ્યાણ થાય ?
જે માણસ ઉપરના ચાર કષા ઉપર વિજય પ્રાપ્ત કરી પિતાની ઇદ્રિ ઉપર સંયમ રાખતા શીખે તેને શૂરવીરતા, ગંભીરતા, ઉદારતા, શુભ થાન, અધ્યયન અને તપસ્યાની પ્રાપ્તિ થયા વિના રહે નહીં.
શિષ્ય–પાપનાં પરિણામ તથા કારણે સમજાયાં. તે જ રીતે પુણ્યનાં પરિણામ અને કારણે જાણ્યાં હોય તે પુણ્યાચરણ સરલ થાય એમ હું માનું છું. તે કૃપા કરીને પુણ્યના વિષયમાં જરા વિશેષ સમજણ આપશે ? - સરિ–પુણ્યનાં શુભ પરિણામે એટલા બધા વિવિધ પ્રકારના હોય છે કે તેને સંપૂર્ણ ખ્યાલ આપવો અશક્ય છે. પુણ્ય કિંવા ધર્મથીજ જગતમાં પ્રશંસા કરવા ચોગ્ય કૂળ, ઉત્તમ જાતિ, મને હર રૂપ તથા આશ્ચર્ય જનક સિભાગ્ય પ્રાપ્ત થાય છે. પુણ્યથીજ મનુષ્યને નીરોગી પશું, લાંબુ આયુષ્ય, ભેગેથવા ગ્ય ધન તથા જ્ઞાન પ્રાપ્ત થાય છે. વધારે શું કહું ધર્મથી જ આ વિશ્વમાં મેઘની વૃષ્ટિ થાય છે, પુણ્યથી જ સર્વ વિશુદ્ધિ જળવાઈ રહે છે, ધર્મથી જ સમુદ્ર પિતાની મયાદાને કઈ કાળે પણ છેડતા નથી, આ જગતમાં જેટલું સુંદર-અનેહરસુખકર તથા કલ્યાણકર છે એ બધે પુણ્યને જ પ્રતાપ સમજ. ધર્મના પ્રભાવથી જ પૃથ્વી રસાતળ જતી બચી જાય છે, ધર્મથી જ મનુષ્ય ચાર પુરૂષાર્થોની સિદ્ધિ કરી શકે છે.
For Private And Personal
Page #421
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ. સ્વર્ગ, મેક્ષ વિગેરે બીજી જે કઈ મનગમતી ચીજ છવને મળે છે તે સર્વ ધર્મના પ્રભાવથી જ હોય છે. પુણ્યને પ્રભાવ આથી વધુ અસરકારક શબ્દોમાં વર્ણવવાને હું અશક્ત છું.
શિષ્ય–આપ જે ધર્મને આવે અનહદ પ્રભાવ વર્ણ વે છે તેને પ્રત્યક્ષ પુરા આ જગતમાં કેમ દશ્યમાન નહીં થતું હોય?
સરિ–જગતમાં જયવત ધર્મ, પરાક, દેવ અને તત્વ એ ચારે છે જ, એમાં બીલકુલ શંકા કરવા જેવું નથી. પણ મનુષ્યમાં પિતાનામાં જે સત્વ જોઈએ તે ક્યાં છે? શસ્ત્ર-અસ બધા વર્તમાન હેય પણ લડનારમાં–પિતાનામાં જ જે સત્વ-માલ ન હોય તે પછી સાયને બિચારાં એકલાં શું કરી શકે? ધર્મને પ્રભાવ દ્રષ્ટિગોચર થાય છે તે લેષ ધર્મને નહિ, પરંતુ મનુષ્યને જ લેખાવે જોઈએ.
શિષ્ય-મનુષ્યને દેષ શી રીતે?
સરિ–જે મનુષ્ય પિતાના માઠા અધ્યવસાયને લઈને પિતાની ઇન્દ્રિયોને સંયમમાં ન રાખે, ચિત્તવૃત્તિને જ્યાં ત્યાં ભટકવા દે, સંસારના પગલિક ભેગેપભેગમાંથી ક્ષણમાત્રને પણ અવકાશ ન મેળવી શકે અને એટલું તો એમ કહે કે “ધર્મનું કંઈ પરિણામ ન આવ્યું–ધર્મનો પ્રભાવ કંઈ પ્રત્યક્ષ ન થયો તે તે એક પ્રકારને મિથ્યાલાપ નહીં તે બીજું શું કહેવાય? જે એક માણસ પિતાના મનને જ કાબુમાં ન રાખી શકે અને છતાં દેવ-દેવતાઓને વશ કરવાની સાધનાઓ કાર
For Private And Personal
Page #422
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. તે તે શી રીતે ફળીભૂત થાય? જ્યાં સુધી આપણે આપણી પિતાની મને વૃત્તિઓને અંતર્મુખી ન કરી શકીએ ત્યાં સુધી ધર્મને કે કેવળીના વચનને વાંક કાઢ એ પિતાની હલકાઈ બતાવવા જેવું છે. કહ્યું પણ છે કે “કુગુરૂ, કુકિયા, પૂર્વભવના અંતરાય તથા કાળદેષને લીધે કેવળીનાં વચન પ્રમાણે ફળ ન આપે તે તેમાં કેવળીના વચનને શે દેશ?” મનુષ્ય મા પિતાનું આત્મવીર્ય પ્રકટાવવું જોઈએ. સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક સદગુરૂનું શરણ લઈ સુવિડિત કિયાઓ દ્વારા ધર્મનું પાલન કરવું જોઈએ. જે એટલું થાય તે ધર્મને પ્રભાવ પ્રત્યક્ષ થયા વિના રહે નહીં. માઠા અધ્યવસાયને લીધે સમિપ આવેલી સિદ્ધિઓ પણ ચાલી જાય છે, તે પછી જે સિદ્ધિઓને પત્તે પણ નથી અને કણ જાણે તે કેટલીયે દૂર હશે તેવી સિદ્ધિઓ કેવળ વાત અને દંભથી પ્રાપ્ત કરવાની અભિલાષા રાખવી એ નિરર્થક છે. ધર્મ પ્રત્યે આદરબુદ્ધિ ઉદ્ભવવી જોઈએ. જેમ આદર ન કરનાર માણસ પાસે કઈ જતું નથી તેમ ધર્મ પ્રત્યે અનાદર રાખનાર માણસ પાસે ધર્મપ્રભાવ કે ઋદ્ધિસિદ્ધિ પણ જઈ શકતી નથી.
જે લેકે પિતાના મનમાં એમ માની બેઠા છે કે “અમને આ ભવમાં સુંદર શરીર, મને રમ ભાર્યા, તથા રાજકૃપા વિગેરે અનાયાસે પ્રાપ્ત થઈ ચૂક્યાં છે, તે પછી અમને હવે ધર્મ કરવાની શી જરૂર છે?” તેઓ સંસારના યથાર્થ સ્વરૂપને નહીં સમજી શકવાને લીધે જ એમ બકે છે. આ નશ્વર સંસારમાં
For Private And Personal
Page #423
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ,
૩૮
કોઈનું શરીર કે રૂપ, ધન-ધાન્ય કે કુટુંબ-પરિવાર અજરઅમર રહી શક્યાં છે? જે વસ્તુમાં ક્ષણે ક્ષણે પરિવર્તન થયા કરે છે તેની ઉપર આસક્તિ રાખી બેસી રહેવું એ માનવજીવન રૂપી રત્નને કાચની માફક ફેંકી દેવા બરાબર છે. રાજાની કૃપા, ધન, પ્રીતિ, દેહ, દુર્જન અને આયુષ્ય એટલી વસ્તુ એને વિઘટતાં વાર લાગતી નથી. છતાં જેઓ સંસારના પગલિક વ્યાહમાં ફસાઈ, પાપ-પુણ્યમાં રહેલ પ્રત્યક્ષ ભેદ, જોઈ કે વિચારી શકતા નથી, સદ્ગુરૂને ઉપદેશ સાંભળી તે પ્રમાણે વસ્તી શક્તા નથી તેમની સ્થિતિ ખરેખર શોચનીયદયાજનક છે. સુતેલા માણસે જેવી રીતે ફેગટમાં જ રાત્રી વીતાવી દે છે તેવી રીતે ધર્માચરણ વિનાની–પ્રમાદી જીંદગી ગુજારનાર પિતાના મનુષ્યત્વને ફગટ જ ગુમાવી દે છે. મારે કથિતાશય માત્ર એટલે જ છે કે હરકોઈ પ્રકારે ધર્માચરણ કરવું, ધર્મનું તત્ત્વ સમજવું અને જીવનને ધર્મમય બનાવવું. એટલું કરશો તો પછી ધર્મને પ્રભાવ અનુભવવાને તમારે દૂર નહીં જવું પડે. ધર્મ પતે જ તમને તેને પિતાનો પ્રભાવ બતાવશે.
શિષ્ય–આપ જે ધર્મની આટલી પ્રશંસા કરે છે, તેનું કંઈ સ્વરૂપ કે પ્રકાર વર્ણવશે?
સૂરિ–તે ધર્મને દાન, શીળ, તપસ્યા અને ભાવના એમ ચાર પ્રકાર છે, અને તેથી ક્રમે ક્રમે મુક્તિ પણ પ્રાપ્ત કરી. શકાય છે. દાન શીલ, તપ અને ભાવ વિના ધર્મ કેવા પ્રકારનો
For Private And Personal
Page #424
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
હોય તેની કલ્પના થઈ શકતી નથી. જેઓ એ ચાર વસ્તુઓનું યથાયોગ્ય સ્વરૂપ વિચારી શક્તા નથી તેમને ધર્મની વાતે કરવાને પણ અધિકાર મળી શકતું નથી. મારે અમુક ધર્મ શ્રેષ્ઠ છે” એમ ઘણા માણસે વાતવાતમાં કહ્યા કરે છે અને વસ્તુતઃ પિતાના ધર્મ સંપ્રદાયનું સને જૂનાધિક પ્રમાણમાં અભિમાન હોય એ સ્વાભાવિક છે. એક સ્થળે શ્રેષ્ઠ ધર્મનું સ્વરૂપ સમજાવતાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે –“તપસ્યા, ક્ષમા, મૃદુતા, આર્જવતા, સત્ય, પવિત્રતા, અપરિગ્રહ, દયા, બ્રહ્મચર્ય અને દાન એ દસ વસ્તુઓ જેમાં હોય તે ધર્મ શ્રેષ્ઠ ગણાય છે.” ધર્મ પરીક્ષામાં આ વાત યાદ રાખવી જોઈએ, તેમજ ઉક્ત દસ વાતોમાંથી કઈ વાતનું પાલન આપણાથી થાય છે તેને આત્મસાક્ષીએ વિચાર કરીને જ પિતાની ધાર્મિકતાની બડાઈ હાંકવી જોઈએ. કેટલાક માણસે તપ, ક્ષમા, દયા, સત્યને નામે મોટું આમળા જેવું મીંડુ મુકાવતા હોય; છતાં પરમ ધાર્મિક પુરૂમાં ખપવાને દંભ કર્યા વિના રહેતા નથી. સાચા ધામિકની અને ધર્મની પણ કસે ટી ઉક્ત કથન ઉપરથી સહેજે કરી શકાય છે.
શિષ્ય—ધર્મો બહારથી જોતાં તે બધા એક સરખા જ લાગે છે!
સૂરિ–ગાયનું દૂધ અને આકડાનું દૂધ હારથી જોતાં તો એક સરખું જ સ્વચ્છ અને શુભ્ર જણાય છે, પરંતુ તેટલા જ ઉપરથી તે બન્નેમાં એક જ પ્રકારના ગુણ છે એમ ક બુદ્ધિ,
For Private And Personal
Page #425
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૩૮૩ માન કહી શકે? બાહા દેખાવ ઉપરથી કઈ વસ્તુને નિર્ણય કર એ હંમેશા નિબ્રાન્ત નથી હોતું. સાગરમાંનું જળ ઉપરથી જોતાં સર્વ સ્થળે એકસરખું ઉંડું હોય એવો ભાસ થાય; પરંતુ ડાહો માણસ એમ વિના વિચારે માની લેતું નથી. તેવી જ રીતે બહારથી જોતાં સર્વ ધર્મો સમાન લાગતા હોય તેથી કરીને સર્વ ધર્મમાં દયા, ક્ષમા, મૃદુતા, સત્ય, બ્રહાચર્ય વિગેરેનું સ્વરૂપ એક જ પ્રકારે વર્ણવામાં આવ્યું હશે એમ માની લેવાનું નથી. શુદ્ધ પરિણામવાળે માણસ દાન–શીલતપ-ભાવના તારતમ્ય ઉપરથી ધર્મની કસોટી કરી સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્રનું પાલન કરે તો તેવા નરપુંગવને મુકિતરૂપી સી બળાત્કારે પણ આલિંગન કરે એમાં શક નથી. અર્થાત એ પુરૂષસિંહ સહેજે શિવ વધુને વરે.
શિષ્ય–દાન, શીલ, તપ તથા ભાવનાનું સ્વરૂપ જરા વિસ્તારથી સમજાવશો?
સુરેદાનના ચાર પ્રકાર છે. (૧) જ્ઞાનદાન, (૨) અભયદાન, (૩) ધપકરણ દાન-અથાત્ વસ્ત્ર, પાત્ર પ્રમુખ વસ્તુઓનું દાન અને (૪) અનુકંપાદાન. જ્ઞાનદાન સત્કૃષ્ટ છે. જ્ઞાનને પ્રચાર કરવો, સત્યાસત્ય સમજી શકે એવા પ્રકારની વિવાવૃદ્ધિ કરવી એ જ્ઞાનદાન ગણાય છે. જ્ઞાન વિનાને નર પશવ મનાય છે. આપણું સ્વધર્મબંધુઓ તથા માનવ બધુએ.ન જ્ઞાન પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા કરવી એ જ્ઞાનદાનને ઉત્તમ પ્રકાર છે. જીવને મૃગુના પજામાંથી મુક્ત કરે એ
For Private And Personal
Page #426
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૮૪
વિવેક વિલાસ.
અભયદાન છે. શત્રુને પણ તેના દુશમનેથી અભય આપવું એ જેમ ક્ષત્રીને ધર્મ છે, તેવી જ રીતે પ્રાણીમાત્રને પિતાના આત્મવત્ લેખી તેમનું રક્ષણ કરવું એ દ્વિતીય દાનને એક પ્રકાર મનાય છે. ધપકરણ દાનમાં વસ્ત્રદાન તથા પાત્રદાનને સમાવેશ થઈ જાય છે. જે ત્યાગી જ્ઞાની અને સંયમી પુરૂષને વસ્ત્ર કે પાત્ર વિગેરેની આવશ્યક્તા હોય તેમને તે માન અને ભક્તિ પૂર્વક અર્પણ કરવા એ આ તૃતીય દાનને મુખ્ય ક્ત છે. શું અનુકંપા દાન–-કઈ પ્રાણીને ભૂખ-તરસ કે પરિશ્રમથી રીબાતું જેમાં તેને આહાર, પાણે કે આશ્રય આપી ગાતા ઉપજાવવી એ આ ચતુર્થ પ્રકારનો મૂળ ઉદ્દેશ છે. ધમી પુરુષે આ ચારે દાનના સ્વરૂપ વિચારી યંગ્ય પ્રસંગે તેનું પાલન કરવા ચકતા નથી. એક વાત ખાસ યાદ રાખવાની છે કેકેવળ દાન કરવાથી જ ધર્મની પ્રાપ્તિ થાય એમ માની લેવાનું નથી. દાનશીલતાની પાછળ ધર્મબુદ્ધિ જોઈએ, શુભ ભાવના જોઈએ, ભૂત દયા . કેટલાક લોકો પોતાની પ્રસિદ્ધિને ખાતર મહેટા મોટા દાને કરે છે; પણ તેવા કીર્તિદાનની વિવેકી પરૂ બહુ પ્રશંસા કરતા નથી. કીતિની ખાતર દાન કરવું એ એક પ્રકારનું વ્યસન ગણાય છે. વ્યસનમાં લાંબે વિવેક કે સાહદયતા નથી હોતી અને તેથી દાન દેનારની આ ત્મિક પ્રગતિમાં તેવું દાન સહાયક થઈ શકતું નથી. દાન આપતી વેળા પાત્ર પાત્રને પણ વિદ્યા કરવાનો છે. કુપાત્રે દાન આપવું તે પણ કલ્યાણકારી નથી. કારણ કે સપને
For Private And Personal
Page #427
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૩૮૫
દૂધ પાવાથી વિષ સિવાય અન્ય કઇ વસ્તુની વૃદ્ધિ થઇ શકે ? જે દાન કપટથી, અહુ કારથી શરમથી કે ઉપકારના બદલે વાળવાને અર્થે દેવાય તે પણ લંગભગ વ્યર્થ જ જાય છે. મેં કહ્યું તેમ એવા દાનમાં કાં તે કીર્ત્તિની લાલસા અથવા વ્યાપારી લાભની વૃત્તિ રહેલી હાય છે. દાન તા વિશુદ્ધ અત:કરણ પૂર્વક, કોઇ પણ પ્રકારના બદલાની ઇચ્છા વિના અને ધર્મ બુદ્ધિથી જ થવુ જોઇએ,
હવે શીલના વિષય લઈએ, જે પુરૂષ હૃદયમાં વૈરાગ્યભાવ આણી સ્ત્રીને એક શૃંખલારૂપ ગણે અને વિષય—ક્રિડાને વિષવત્ માને તે મ્હોટા વિવેકી ગણાય છે. શીલ વૃત્તપાળવાની જીજ્ઞાસાવાળાઓએ પરમ વિવેકના ચક્ષુ ઉઘાડી સ્ત્રી– પુરૂષની યથાર્થ રચના વિચારી બ્રહ્મચર્યનું પાલન કરવાને ઉદ્યમશીલ થવુ જોઇએ. ત્યાગી અને સંયમી મુનિવરો આજીવન એ વૃત્તનું પાલન કરે છે. તેમની વાત એક બાજુએ રહેવા દઈએ તે પણ આ લાકમાં તથા પરલાકમાં સુખી થવા ઇચ્છતા ગૃહસ્થ માત્ર ઉચિત એવું શીલ વૃત્ત પાળવુ જ જોઇએ.
શિષ્ય-ગૃહસ્થા શી રીતે શીલ વૃત્ત પાળી શકે ? સૂરિ——જે પુરૂષ પોતાની–સ્વસ્રીમાં સંતાષ માની તિર્યંચની, દેવતાની અને ભુવનપતિની સ્ત્રીઓના તથા મનુષ્યમાં પરસ્ત્રીના ત્યાગ કરે તે ગૃહસ્થાચિત શીલવૃત્ત કહેવાય. બુદ્ધિવાન અને સદાચાર પરાયણ સ્ત્રી-પુરૂષાએ આવુ શીલ વૃત્ત
૨૫
For Private And Personal
.
Page #428
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
* ..
૮૬
વિવેક વિલાસ અવશ્યમેવ પાળવું જોઈએ. જે પ્રમાદને લીધે કઈ સમયે કચિત સ્ત્રીનાં મેહક અંગેપગે ઉપર દ્રષ્ટિ જાય અને વૃત્તિ સુબ્ધ થાય તે તે પ્રસંગે મનુષ્યના શરીરમાં રહેલી મળ-મૂત્ર વિગેરે ઘણા જનક વસ્તુઓને ચિંતવી તે ઉપર વૈરાગ્ય આણ. જે વસ્તુ બહારથી સુંદર અને મનમેહક જણાય છે તે વસ્તુત: કેવા દુધી પદાર્થોથી પરિપૂર્ણ છે એનું ધ્યાન કરી વિષયવાસનાને રેકી સખવી એજ વિવેદી પુરૂનું પ્રધાન કર્તવ્ય છે. શહેરને જે ગામડીયાઓએ કદાપિન જોયું હોયતેલોકે પિતાના શુદ્ધ ગામડાની જ પ્રશંસા કરે, તેવી રીતે જેઓ આત્માના પરમાનંદને અનુભવ લેવાને છેક નિષ્ફળ નિવડેલા હોય છે તેઓ જ વિષય વનમાં સુખની કલ્પના કરી પિતાના આત્મ સામર્થ્યને ગુમાવી દે છે. વસ્તુત: જ્ઞાન દર્શન અને ચારિત્ર્યને જે આનંદ છે તેની પાસે વિષયને આનંદ તે એક બિન્દુ માત્ર પણ નથી. પરમાનંદમાં મગ્ન રહેનાર સંચમી પુરૂષને વિષય-વાસના રંજાડી શક્તી નથી, કારણ કે તેઓ એક એવા અદ્ભુત આનંદસાગરમાં સ્નાન કરતા હોય છે કે તેમને વિષય-વાસનાના ગંદા પાણીમાં પડવાનું રૂચે જ નહીં. ગૃહસ્થ પુરૂષ અને સ્ત્રીઓએ યશાક્રમે સ્વદારા અને સ્વપતિમાં સંતોષ માની ગૃહસ્થચિત શીલ પાળવાને દરેક પ્રયત્ન કરે જઈએ. શીલના મહામ્યના અનેક અપૂર્વ પ્રણા શાસ્ત્રમાં મળી આવે છે. શીલ વૃત્ત શળીનું સિંહાસન બનાવી શકે છે એ વાત તે તમે સાંભળી જ હશે. આ વૃત સાધુ–મુનિઓને જેટલું ઉપયોગી છે તેટલું જ ગૃહસ્થને પણ છે.
For Private And Personal
Page #429
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
શિષ્ય ચન કરશે ?
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૩૮૭
તપના પ્રકાર તથા સ્વરૂપ વિષે કંઈ વિવે
સુર્િતયના એકદર ખાર પ્રકાર વર્ણવવામાં આવ્યા છે. પ્રથમ છ પ્રકાર માહી તપના અને બાકીના છ અંતરગ તપના. બાહ્ય તપમાં (૧) રસત્યાગ (૨) કાયક્લેશ (૩) ઉઠ્યા દરી-પ્રમાણ કરતાં ઓછા આહાર (૪) ઉપવાસ (૫) અંગા પાંગ સ કાચીને બેસવું તે અને (૬) વૃત્તિસક્ષેપ ઇત્યાદિ તાના સમાવેશ થાય છે. અતરંગ તપમાં ... (૧) પ્રાયશ્ચિત (૨) શુભ ધ્યાન (૩) સ્વાધ્યાય (૪) વિનય (૫) વૈયાવચ્ચ અને (૬) કાઉસગ્ગ એ છ ખાખતા આવી જાય છે. ખરા તપસ્વી સા પ્રથમ પોતાનાં મનનાં પરિણામાને શુદ્ધ કરી, સર્વ ઇદ્ધિને સમાધિમાં રાખી, સર્વ પ્રકારના આ ભ–સમારંભાને ત્યાગ કરી દુ:ખના સમુદાયને ટાળવાને અર્થે તપસ્યા કરે છે. જે અલ્પ બુદ્ધિવાળા માણુસ જગતમાં પૂજનિક થવાને માટે કોઇ એક સાંસારિક લાભ અર્થ કે ખાલી પ્રસિદ્ધિને અર્થે તપસ્યા કરી શરીરને સૂકવે છે તે તપસ્યાનું ખરૂ ફળ મેળવી શકતા નથી. વિવેક વગર તપસ્યા કરવાથી માત્ર શરીરને તાપ ઉપજે છે એટલું જ. બાકી એવા અજ્ઞાન કષ્ટોથી બહુ ફળ પ્રાપ્ત થતું નથી. તપસ્યા જ્ઞાન, વિવેક અને પવિત્ર ઉદ્દેશની સિદ્ધિ અર્થે જ થવી જોઈએ.
શિષ્ય-ભાવના એટલે શુ? તે કેટલાં પ્રકારની છે? સરિસત્ય અને હિતકર દ્રઢ વિચાર કે જે જીવન
For Private And Personal
Page #430
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
ઉપર ચિરસ્થાયી અસર કરે તેને ભાવના કહેવામાં આવે છે. મનુષ્ય વૈરાગ્ય વેગ પાળી શકે એટલા માટે બાર ભાવનાઓ, રૂપી ભૂમિકા શાસ્ત્રકારે નકકી કરી છે. (૧) અનિત્ય ભાવના (૨) અશરણ ભાવના (૩) સંસાર ભાવના (૪) એકત્વ ભાવના (૫) અન્યત્વ ભાવના (૬) અશુચી ભાવના (૭ કે આશ્રવ ભાવને (૮) સંવર ભાવના (૯) નિર્જરા ભાવના, (૧૦) લોક ભાવના (૧૧) બેધિદુર્લભ ભાવના અને (૧૨) ધર્મ ભાવના. આ ભાવનાઓની સાથે જે શાસ્ત્રોક્ત ક્રિયાઓ કરવામાં આવે તે મોક્ષ પ્રાપ્તિમાં તે અગત્યનો ભાગ ભજવે આંધળા અને પાંગળાના મેળાપથી જેમ એક બીજા પરસ્પરને પરમાપયેગી થઈ પડે તેવી રીતે ક્રિયાની સાથે જ્ઞાનજન્ય ભાવ નાઓ પણ પરસ્પરને સહાયક થઈ પડે એ નિર્વિવાદ છે.
પહેલી અનિત્ય ભાવના દ્વારા આ જગતની અનિત્યતાને વિચાર કરવાનું છે. આ શરીર, યુવાવસ્થા, ધન દેલત અને એ સિવાય સઘળા પ્રકારના સુખ સંજોગ અનિત્ય છે એમ માની સંસાર ઉપરને મેહ દૂર કરવા પ્રયત્ન કરે. બીજી અશરણ ભાવના દ્વારા, આ જગતના પદાર્થો કે સગા સંબંધીઓ પણ અંતે કંઇજ કામ આવતા નથી એમ ચિંતા વવાનું છે. ઇંદ્ર તથા ચક્રવત્તી વિગેરે પણ કાળ મર્યાદા પુરી થયે મરણ પામે છે, તેમને એક ઘડી પણ કઈ બચાવી રાખી શકતું નથી. તો પછી અન્ય સામાન્ય નર નારીઓની તે વાતજ શું પૂછવી? જગતમાં મરણ સમયે કઈ કોઈને શરણ આપી
For Private And Personal
Page #431
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ,
૩૮૬
શકતું નથી. સૌને પિતાની આયુષ્યની મુદત પુરી કરીને ચાલી નીકળવું પડે છે. આવી ભાવના ભાવી આત્માને સ્થળ બંધનોથી અલગ કરતા જવું અને સાથે સાથે સૂક્ષ્મ શકિતઓની ખીલવટ કરવી એ આ ભાવનાને હેતુ છે. ત્રીજી સંસાર ભાવ ના છે. એ ભાવના દ્વારા સંસારની અસારતા વિચારવાની છે. ને આ રીતે કે જીવ સંસાર રૂપ નાટકમાં નાટકીયાની પિડે કર્મના ગે ઉત્તમ, મધ્યમ તથા અધમ એવા નાનાવિધ વેષ ધારણ કરે છે, વસ્તુત: તે તેની મૂળ અને ચિરસ્થાયી સ્થિતિ નથી. આમ વિચારી વૈરાગ્યવાન થવું એ આ ભાવનાને ઉપદેશ છે. સંસાર ભાવના વડે રાગ-દ્વેષને ત્યાગ કરતા શીખવું જોઈએ. સંસાર દુખમય છે, પરિવર્તન શીલ છે અને જન્મ મરણના ચકમાં ફરતાં ખરી રીતે લેશ માત્ર સુખ નથી એવી દ્રઢ માન્યતા રાખવી. ચોથી એકત્વ ભાવના દ્વારા આત્માનું એકાકીપણું ચિંતવવાનું છે. જીવ એકલે જન્મ લે છે, મરાણ પણ એકલે જ પામે છે અને સુખ-દુ:ખ પણ તે એળે જ ભગવે છે, બીજો કોઈ પણ તેના જન્મ-મરણ અને સુખ–દુઃખાદિમાં ભાગ પડાવી શકતું નથી. પાંચમી અન્યત્વભાવના દ્વારા સમજવાનું કે જેવી રીતે આત્મા એકલાજ કર્તા અને ભેતા છે તેવી રીતે સર્વ વસ્તુઓથી અર્થાત્ દેહ, ધન, બાંધવ, મિત્ર વિગેરેથી તદ્દન ન્યારે છે. દેહ, બાંધવ કે ધનની ચઢતી પડતીમાં આત્માએ રાગ-દ્વેષ ન માનવે જોઈએ, છઠ્ઠી અશુચી ભાવના મનુષ્યને તેના દેહનું યથાર્થ સ્વરૂપ સમજવામાં મદદ
For Private And Personal
Page #432
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૦
વિવેક વિલાસ. કરે છે. જે દેહ ઉપર આટલો બધો મેહ રાખવામાં આવે છે. જે દેહની ખાતર ન્હાનાં–મહેટાં પાપ કર્મો કરવામાં આવે છે, તે દેહ કેવા અપવિત્ર પદાર્થોથી ભરેલું છે તેનું અશુચી ભાવના દ્વારા મનુષ્યને જ્ઞાન થવું જોઈએ. રસ, લોહી, માંસ, મેદ, હાડકાં, મજા અને વીર્ય એ સાત ધાતુઓથી બનેલું અને નવ દ્વારથી વીંટળાયેલું એવું શરીર પવિત્ર ક્યાંથી હોઈ શકે અને એવા અપવિત્ર દેહ ઉપર બહુ મેહ રાખવો એ સુજ્ઞ પુરૂષને કેમ છાજે? હવે આત્મા કેવી રીતે નિર્મળ અને પ્રગતિશીલ બને એ સવાલ ઉભું થાય છે. આત્મા શું છે તે સમજાયા પછી અને દેહ તથા સંસારનું સ્વરૂપ વિચાર્યા પછી આત્માને કર્મ રૂપી જે મેલ લાગે હોય તે દૂર કરવા ઉજમાળ થવું જોઈએ. કર્મો કેવી રીતે આત્માને લાગે છે અને શી રીતે તેમને અટકા વવા તેમજ વિખેરી નાખવા એ વિધિનું સૂચન આશ્રવ, સંવર તથા નિર્જરા ભાવનામાં થાય છે. મિથ્યાત્વ, અવિરતી, કષાય, વિષય, પ્રમાદ તથા આર્તન્દ્ર ધ્યાન આદિ જે થી આત્મા ને કર્મ વળગે છે તે તેનું જ્ઞાન મેળવવું અને ભાવને કે એ દોષ મારામાંથી દૂર થવા જ જોઈએ. આ ભાવના આશ્રવ ભાવનાના નામથી ઓળખાય છે. નવાં કર્મ આત્માને વળગે નહીં તેટલા માટે કર્મ વળગે તેવા દેને નિષેધ કરે અર્થાત સમ્યગ જ્ઞાનના શસ્ત્ર વડે મિથ્યાત્વને હઠાવવું, વિરતી દ્વારા અવિરતીને રેપ કરે, ક્ષમા વડે કૌધને પરાજય કરે ઈત્યાદિ વિધિને સંવર ભાવ
For Private And Personal
Page #433
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
કા
સૂરિશિષ્ય સંવાદ, નામાં સમાવેશ થાય છે. જે પુરૂષે આ ભાવનાનું અવલંબન ગ્રહી સંવર દ્વારા નવાં કર્મોની ઉત્પત્તિને રોકી શકે છે તેઓ ખરેખર ધન્ય છે. શાસ્ત્રમાં એમ સ્પષ્ટ પણે કહેવામાં આવ્યું છે કે “નવા કર્મની ઉત્પત્તિને અટકાવનાર સંવરને હં ન સ્કાર કરું છું, કારણ કે સંવર સમતા ર જવા શુભાશુભ કર્મોને તેડી નાખે છે. જી -૧ના કમેને ખપાવવાનું કાર્ય નવમી નિજ ભાવના વડે બજાવવાનું રહે છે. મહાત્મા પુરૂષો સારા સંયમથી અને નિષ્કામ તપસ્યા રૂપ અગ્નિથી સંસાર વધારનારાં કર્મોને બાળીને ભસ્મીભૂત કરી દે છે. આ વાત લક્ષમાં રાખી આત્માને કર્મથી મુક્ત કરવાની ભાવના રાખવી તે નિર્જ. રા ભાવના ગણાય. લેકને વિસ્તાર કેવો છે, કેટલો છે અને કેવી કેવી અદ્ધિવાળા છે તેમાં રહેલા છે, કેવી કરણી દ્વારા તેઓ અદ્ધિને પ્રાપ્ત થયેલા છે અને ઉચ્ચતમ ત્રાદ્ધિ પ્રાપ્ત કરનાર સિદ્ધ ભગવાન કયાં વિરાજી રહ્યા છે, તેનું ચિંતન આ દશમી લેકભાવના દ્વારા કરવાનું છે. શાસ્ત્ર-ગ્રંથોમાં લોકનું સ્વરૂપ આ પ્રમાણે વર્ણવામાં આવ્યું છે:–“સીધે સરાવળ નીચે અને ઉો સરાવળ ઉપર રાખ્યો હોય તે તે શરાલ સંપુટ કહેવાય. તે શરાલ સંપુટની નીચે એક ઉદ્દે સરાવલે રાખે હેાય તેવા આકારમાં રહેલું આ જગત ઉત્પત્તિ, સ્થિતિ અને લય પામનારા જીવ, અંજીવ પ્રમુખ દ્રવ્યથી પરિપૂર્ણ ભરેલું છે એમ સાધકે ચિંતવવાનું છે.” સત્યજ્ઞાન દુર્લભ છે માટે સર્વસ ભગવાને પ્રરૂપેલાં સિદ્ધાંત ઉપર શ્રદ્ધા રાખવી, સને સત્ તરીકે અને અને અસત્ તરીકે ઓળખવું તથા તેમાં પારંગ
For Private And Personal
Page #434
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૨
વિવેક વિલાસ.
ગત થવુ એ ભાવનાને “ આધિ દુર્લભ ” એવુ નામ આપવામાં આવ્યું છે. કાઇક આસન્ન સિદ્ધ જીવજ પરિપૂર્ણ ઇંદ્રિયાવાળે મનુષ્ય ભવ પામી શ્રુત, ગુરૂ વિગેરે સામગ્રીઓના ચાગ મેળવી ાગ કરી મેધ પામે છે. આધિ દુર્લભ ભાવના વડે તત્ત્વ નિશ્ચય અને સમ્યગ્ શ્રદ્ધા ં ક્રમશઃ આગળ વધવું એજ આ ભાવનાના ઉદ્દેશ છે. છેલ્લી ભાવના ધર્મ ભાવના છે. કેવળજ્ઞાની તીથંકર પ્રભુએ જગના હિતાર્થે લાકોને જે જ્ઞાન આપ્યું છે અને શ્રેષ્ઠ ધર્માંનુ જે સ્વરૂપ સમજાવ્યુ છે તે ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખી દેશ વિરતી તથા સર્વ વિરતી રૂપ ઉપદેશાયેલા ધર્મનુ પાલન કરવું એ આપણું કર્ત્તવ્ય છે. આ છેલ્લી ભાવનાના ચિંતનથી તેમજ અનુસરણથી આત્મા પોતાનું શ્રેય સાધી શકે છે. ભાવના વિનાની ક્રિયા જેવી જોઇએ તેવી સફ઼ળ થતી નથી. ગુણસ્થાનકની શ્રેણીએ ચડવા માટે પણ આવી ભાવનાઓની આવશ્યક્તા સ્વીકારવામાં આવે છે. હું પ્રથમ આંધળા અને પાંગળાના હૃષ્ટાંતથી સૂચવી ગયો છું કે ક્રિયા અને ભાવનાને એક બીજા સાથે ઘણા ગાઢ સબંધ રહેલા છે. થાડી ક્રિયા પણ જો ઉપચુ ક્ત ભાવનાની મદદ પૂર્વક કરવામાં આવે તે તે આત્માને બહુ શ્રેયસ્કર થઇ પડે છે. ભવ્ય જીવાએ શુભ ધ્યાન પૂર્વક ઉપર કહી તેવી આર ભાવનાઆ ભાવવી. કારણ કે તે ભાવના જીવને સંસાર નાશ કરવામાં અમાઘ શસ્ત્રનુ કાર્ય ખજાવે છે.
For Private And Personal
Page #435
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ,
?
(૧૩) શિષ્ય—-આપણે વાર્તાલાપ સમાપ્તિને પામે તે પહેલાં તત્વના સંબંધમાં કંઈક જાણવાનું મળે એવી હારી નમ્ર પ્રાર્થના છે.
સૂરિ–તમારી આ તત્વજ્ઞાસા સાંભળી મને ખરેખર અત્યાનંદ થાય છે. અત્યાર સુધી મેં તમારી યાચનાને માન આપી કેટલાક વ્યવહારના તથા પરમાર્થને વિષય ચર્ચા છે; પરંતુ તત્વ સંબંધી વાત કરવાને જે જોઈએ તે પ્રસંગ મળ્યો નથી. ખરું છે કે પૂર્વભવના શુભસંસ્કારથી અથવા સદગુરૂના પ્રાસાદથી જ કોઈ શુદ્ધ મનવાળા જીવને તત્વ જાણવાની–સમજવાની જીજ્ઞાસા થાય છે. પાંજરા ઉપર મહાઈ રહેલા પામર મનુષ્ય પાંજરાને જ યત્નથી સાચવ્યા કરે છે પણ તેમાં રહેલા હંસ રૂપજીવનું શું થાય છે તેની તેઓ બહુ પરવા રાખતા નથી. પાંજરાનું રક્ષણ કરવું એ જ્ઞાન અલબત્ત જરૂરનું છે, પણ તેના કરતાં એ અધિક જરૂરનું તો જીવનું કલ્યાણ કેમ થાય તે ચિંતવવાનું છે. તમને આજે જીવ તત્વ સમજવાની ઈચ્છા ઉદ્ભવી એ તમારૂં સદ્ભાગ્ય સૂચવી આપે છે. જગતમાં એવા ઘણા પંડિત મળી આવશે કે જે વિવિધ કળાઓ અને પ્રપંચોના સંબંધમાં અસાધારણું જ્ઞાન ધરાવતા હિય; પરંતુ જ્યાં સુધી અધ્યાત્મ વિદ્યાનું જ્ઞાન ન થાય ત્યાં સુધી બીજી કઈ પણ કળા કે શાસ્ત્ર જીવનું શ્રેય કરી શકતું નથી. જેવી રીતે અજ્ઞાન લેકેને સંસાર પાત્ર-વાસણ વિગેરે સાધનોથી
For Private And Personal
Page #436
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૪
વિવેક વિશ્વાસ.
નિત્ય વધતા જાય છે તેવી રીતે પંડિત ગણાતા લેકાના સ ંસાર પશુ અધ્યાત્મ જ્ઞાન વગરના બીજા ઘણા નકામા શાઓથી વધતા જાય છે. ઘણા વિદ્વાના વિવિધ પ્રકારનાં પુસ્તકા લખી જગદ્ગુ કલ્યાણુ કરીએ છીએ ’ એવી મિથ્યા બડાઇ હાંકે છે; પરંતુ હું પૂછું કે આગાળ સરખા ઘણા ગ્રંથા રચવાથી શું લાભ થવાના હતા ? ખરા પડિંત અને મુમુક્ષુએ તે શરીરની અંદર રહેલા દિવ્ય જ્યોતિરૂપ હેાટા જીવ તત્વનો વિચાર કરવા એજ તેમને માટે શાણાસ્પદ છે.
શિષ્ય---પડિત તેમજ જ્ઞાની પુરૂષોને તે તત્ત્વજીજ્ઞાસા અવશ્યમેવ થવી જોઇએ, છતાં ઘણે ભાગે તેમ અનતુ જોવામાં નથી આવતું એનુ શુ કારણ હશે ?
સરિ—-વાતા સાંભળવી અને શાસ્ત્રીય ચર્ચા કરવી એ ઘણું સહેલું છે, પણ ઘણા જુના કાળના મલિન સંસ્કારો તેમજ જુના અભ્યાસથી મુક્ત થવુ એ સરળ વિષય નથી. ભલભલા જ્ઞાની અને સુજ્ઞ ગણાતા મનુષ્યેા પણ આવી તત્ત્વની બાબતમાં તા બાળક જેવા જ જોવામાં આવે છે. “હું સુખી છું, અથવા દુ:ખી છું, હુંગારા છું... અથવા કાળા છું, હું મજબુત છું અથવા નમળેા છું, હું ઢીંગા છું અથવા લાંબા છું, હું યુવાન છું અથવા વૃદ્ધ છુ ” એવા વિકા કિવા અધ્યવસાયાથી કાઇ વિરલા નર જ મુક્ત થઇ શકે છે. એવા અધ્યવસાયા એટલા બધા લાંબા કાળથી આપણામાં ઘર કરીને રહેલા છે કે સખ્ત પ્રયત્ન અને સતત પરિશીલન સિવાય તે ઢાષાથી નિવૃત્ત ન થઇ શકાય.
•
For Private And Personal
Page #437
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
અરિ શિષ્ય સંવાદ.
૩૯૫ કેટલાક માણસો આ જગતમાં એવા પણ જોવામાં આવે છે કે જેમણે “તત્વના અભ્યાસની પાછળ કઈક પરિશ્રમ કર્યો હોય, પરંતુ એટલું છતાં યે જે તેમનામાં જાતિ અને પાખંડના વિચારે રહી ગયા હોય તે સમજવું કે તેમને શ્રમ નિષ્ફળ જ ગયે છે. એવા મનુષ્ય તત્વ કદાચ સાંભળ્યું હોય તે તે વાર્તા રૂપે સાંભળ્યું હોય, પણ પરમાર્થથી તે તત્વની વાતને નિર્ધાર નડું જ કર્યો હોય એવી ખાત્રી મળી શકે છે. તત્વની વાત કયાં સુધી બરાબર સમજવામાં આવી છે અને તે કેટલે અંશે પરિણમી છે તેને તેલ કેવળ એક જીવાત ઉપરથી કરી શકાય. જયાં સુધા પિતાનું અને પારકું એ ભેદ રહ્યો હોય ત્યાં સુધી તત્વની વાત લેશમાત્ર પણ સમજવામાં નથી આવી એમ સમજી લેવું. જ્યાં સુધી નગરમાં અને ગામડામાં તફાવત દેખાય ત્યાં સુધી તત્ત્વની વાત નથી પરિણમી એમ માની લેવું. તત્વ સમજવું અને પચાવવું એ મહાભાગે પુરૂથી જ બની શકે છે. તેવા પુરૂષનું કુટુંબ પણ તેવું જ મહાભાગ હોય છે. તત્વ વિચારકેનું કુટુંબ કેવું હોય તે વિષે કહેવામાં આવ્યું છે કે
એવા પુરૂને પિતા ધર્મ, માતા ક્ષમા, ભાર્યા દયા, અને પુત્ર સગુણ હોય છે. એ સિવાય બીજું સર્વ તેમને ભ્રમ રૂપ જ લાગે છે.
શિષ્ય–ગી પુરૂષે જ તત્વને સમજી શકે એ આ પના કથનને આશય હોય એમ જણાય છે. ગ-સાધના વિષે કંઈ ઉપદેશ મળશે?
For Private And Personal
Page #438
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. સરિ—ગીઓને ઘર-બાર નથી હોતા એ તે તમે જાણતા જ હશે. પગરૂપ મજબુત પાયાવાળું, કેડરૂપ મધ્ય ભાગવાળું, ભૂજારૂપ ભુંગળવાળું, સાત ધાતુરૂપ ભીંતવાળું અને નવદ્વારવાળું એવું શરીર તેજ ભલા યોગીનું ઘર હોય છે. છતાં સમાધિને માટે એક ખાસ સ્થાનની આવશ્યક્તા માનવામાં આવે છે. સત્યરૂએ સમાધિને અર્થે એવું સ્થાનક શોધી કહાડવું કે જે મનેહર, શાંત, એકાંતવાળું, પવિત્ર, વિશાળ, સરલ તથા સમતા ઉપજાવનારું હાય. તેથી વિપરીત પ્રકારનું ગૃહ ચિત્ત વૃત્તિને વિક્ષિત કરી નાખે છે અને તેથી મનની એકાગ્રતામાં વિઘકાર થાય છે. સ્થાનની એગ્યતા કરતાં પણ સાધકની ગ્યતા વિષે તે બહુજ સૂક્ષ્મ રીતે વિચાર કરવાને છે. જો કેઈને વેગ સાધનાને કે ધ્યાનને એક સરખે અધિકાર મળી શકતું નથી.
શિષ્ય–ધ્યાન કરવાને અધિકારી કેણ હોઈ શકે?
સૂરિ---જેને જઠરાગ્નિ, દિ દેષ, રસાદિ ધાતુ અને મલ સમાન હેય, અર્થાત વૈદ્યક શાસ્ત્રમાં જેનું જેટલું પ્રમાણ કહ્યું છે તે તેટલા જ પ્રમાણમાં હોય તથા જેનાં ઈદ્રિય અને મન સુપ્રસન્ન હોય તે સ્વસ્થ પુરૂષ ગ–ધ્યાન કરવાને અધિકારી ગણાય છે. આ સ્વસ્થતા ઉપરાંત નીચેના ગુણે પણ તેટલા જે આવશ્યક છે એ યાદ રાખવું. જે પદ્માસન વાળીને બેસી શકો હાય, ઈદ્ધિને વશ રાખવામાં નિપૂણ હોય, કોઈ વિગેરે કષાચિને વશ ન થતું હોય, શીત–ઉષ્ણુ પ્રમુખ પરિષહેથી પરાભવ પામેલે ન હોય, વિષય–ભેગ પ્રત્યે વેરાગ્ય ભાવ ધરાવનાર
For Private And Personal
Page #439
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
૩૯ હાય, પિતાના દેહ ઉપર પણ મૂછન રાખતે હેય, રાજા તથા રંકને સરખી દ્રષ્ટિથી જોઈ શક્ત હય, પવનની માફક કેઈ ઠેકાણે પ્રતિબંધ ન રાખનારે હોય, પર્વતની પેઠે નિશ્ચળ, ચંદ્રમાની પેઠ જગતને આનંદ ઉપજાવનારે, બાળકની પેઠે સરલ સ્વભાવને, સર્વ ક્રિયાઓમાં નિલેપ રહેનારે, પિતાને વિષે પિતાને જાણનારો, જગતને આત્મતુલ્ય જાણનારે, એક્ષમાર્ગને વિષે આસક્ત થયેલા તથા સંસારથી વૈરાગ્ય પામેલે હાયએ બુદ્ધિશાળી પુરૂષ ધ્યાનક્રિયા કરવાને એગ્ય ગણાય છે. શિષ્ય–ભેગીઓના ચિત્તની સ્થિતિ કેવા પ્રકારની હોય?
સુરિ–ખરા ગીઓનું ચિત્ત સર્વથા નિર્મળ હોય છે. એવા યોગી પૂર્વના પુણ્ય ભેગે જ મળે છે. એક સ્થળે કહ્યું છે કે કુલીન, પંડિત તથા સુશીલ પુરૂષે હેલાઈથી જગમાં મળી આવે છે, પરંતુ તત્વના જાણ અને વિશુદ્ધ ચિત્તવાળા
ગીઓ મળવા બહુ દુર્લભ છે. કેટલાકે બહારથી તે બહુજ સ્વચ્છ દેખાવાને પ્રયત્ન કરે છે, પરંતુ તેમના અંતઃકરણમાં ઉતરીને જોઈએ તે ત્યાં-કામ-ધ-માન-માયાદિના કીડાઓ ઉછળી રહ્યા હોય છે. તમે જ કહો કે આવી ઉપરની સ્વચ્છ તાથી જીવનું કલ્યાણ શી રીતે થાય? લીબળી જયારે પાકે છે ત્યારે તેમાં કંઇક મિષ્ટતા આવે છે. પણ અદર તપાસીને જોઈએ તે જણાય કે લીંબોળીનું બીજ તે હજી જેવું ને તેવું જ કડવું રહી ગયું છે. મહત્વની વાત તો એ છે કે મિષ્ટતા કે સ્વચ્છતા અંદરથી આવવી જોઈએ. રોગીઓની ચિત્તવૃત્તિ બહારથી અને
For Private And Personal
Page #440
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૯૮
વિવેક વિલાસ.
અંદરથી સમાન ભાવવાળી હોય છે. તેઓ જ્યારે ધ્યાનાવસ્થામાં તલ્લીન થાય છે ત્યારે તેમના શુદ્ધ આત્મા જગને લગભગ ઘેલા જેવું જ નીહાળે છે; છતાં પૃથ્વી એ છે કે તેમનામાં સમભાવ એટલા બધા ગભીર હોય છે કે જગતનું ઉપહાસ કરતા નથી. વચનની મર્યાદાના પણ ભંગ થવા દેતા નથી. તેમનુ કોઇ આવીને અપમાન કરે તા પણ તેએ સામાન્ય માણસની માફક ક્રોધ કે વેરથી ધમધમી ઉઠતા નથી. જેમના મનમાં વિકા ઉદભવતા હાય તેઓજ અમુક વસ્તુને માન અને અમુક વસ્તુને અપમાન ગણે; પરંતુ જ્યાં વિકલ્પને જ અભાવ ાય ત્યાં માન-અપમાન આદિની કલ્પના શી રીતે સંભવે ? સાધક પુરૂષોને એમ પણ નથી લાગતું કે અહા હા ! આ જગતમાં મારા કેટલા બધા અનુયાયીઓ છે ? હું કેવા ભાગ્યશાળી છું ! ” તેમ એવા પણ શેચ નથી થતા કે—“ અરેરે ! આ જગતમાં મારે જોઇએ તેટલા અનુયાયીઓ નથી! લાકે કેટલા કૃતઘ્ધી છે ! “ મતલબ કે સાધકો અને નિર્મલ આત્માવાળા ચેાગીઆને એવી ખાખતમાં હર્ષ-શોક થતા નથી. વિચાર કરો કે જે માણસને જૂદી જૂદી રૂચીવાળા આત્માની અને મનની સાથે સીધી મૈત્રી બંધાઇ હાય તેને ચેટગમાં વિન્ન ઉપજાવે એવાં સ્થલ ઇંદ્રિયરૂપી મિત્રાની સાથે તુક કરવાની ઇચ્છા જ શી રીતે ઉદ્ભવે ? ક્રિયા તા અનુચરો માત્ર છે ! રાજાની સાથે જ્યાં સીધેા સમધ ચાલતા હૈાય ત્યાં પાળીયાઓને! કે રક્ષકના ભાવ કેાણ પૂછે ?
66
""
For Private And Personal
Page #441
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૯
સૂરિ શિષ્ય સંવાદ શિષ્ય–ગીઓ અશક્ય ભેગી તેમજ અપેય પીનારા અને અગમ્ય ગામી ગણાય છે એ શું સત્ય હશે?
સરિ–એકરીતે એ સત્ય છે. ગીઓ નહીં ખાઈ શકાય એવી વસ્તુને ખાનાર ગણાય છે, તે આ રીતે –કાળ સર્વ વસ્તુનું ભક્ષણ કરી જાય છે, કાળને પજે વસ્તુ માત્રને જીર્ણ બનાવી દે છે, કાળનું ભક્ષણ કેઈ કરી શુકતું નથી પરંતુ આ જગતમાં
ગીઓ જ એવા છે કે જે કાળનું પણ ભક્ષણ કરી જાય છે, અર્થાત્ સમાધી અવસ્થામાં કાળને પ્રભાવગીઓ ઉપર ચાલી શકતું નથી. હવે નહીં પીવા ચોગ્ય વસ્તુ પીનાર કેવી રીતે ગણાય તેને વિચાર કરીએ. બ્રહ્મામૃત રૂપી કળા આ સંસારમાં કઈ પી શકતું નથી. રોગીઓ તે બ્રહ્મામૃતનું ઘુંટડા ભરી ભરીને પાન કરે છે એટલા માટે તેઓ અપેય પીનારા ગણાય છે. જ્યાં કેઈથી જઈ શકાય નહી એ સ્થાને યેગીઓ પહોંચી જાય છે. પરમપદ રૂપ અગમ્ય સ્થાનકે પણ રોગીઓ પહોંચી શકે છે એટલા માટે તેમને અગમ્યગામી કહેવામાં આવે તે તે ખોટું નથી. રોગીઓ ખરા બ્રહ્મચારી ગણાય છે. આત્માનું બીજું નામ બ્રહ્મ છે. બ્રહ્મમાંજ રમણ કરનાર તથા બ્રહ્મનું જે મનન-ચિંતવન કરનાર પુરૂષ ખરે બ્રહ્મચારી ગણાય. જેણે સ્ત્રીને કે વિષય સંગને ત્યાગ કર્યો હોય, પરંતુ આત્મ તત્વ ચિંતનમાં રસ લેતે ન હોય તે તે ખરેખરે બ્રહ્મચારી ન ગણાય. કામગને વર્જનારે સાધક સ્થળ બ્રહ્મચારી કહેવાય, બાકી બ્રહ્મના આનંદમાં લીન રહેનારને જ ખરેખરા બ્રહ્મ
For Private And Personal
Page #442
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૪૦૦
વિવેક વિલાસ ચારીનું નામ ઘટી શકે. સ્થળ બ્રહ્મચર્ય તે નપુંસક પણ પાળી શકે, પરંતુ આત્મધ્યાન વિનાનું તે બ્રહ્મચર્ય એટલું બધું પ્રશંસનીય નથી.
શિષ્ય–ત્રી–પ્રદ-કરૂણા તથા માધ્યસ્થ આદિ ભાવ નાઓનું સ્વરૂપ તથા બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા વચ્ચે ભેદ બતાવશે?
- સૂરિ–છવ કર્મના વશથી અનેક આકાર ધારણ કરે છે, પણ કર્મથી છુટાયેલા જીવને તેમ કરવાની જરૂર પડતી નથી. એટલા માટે મુક્ત જીવને “એકાકાર” કહેવામાં આવે છે. આ જગતમાં કોઈ પણ જીવ દુઃખી ન થાય, કેઈ પણ જીવ પાપ ન કરે, સંપૂર્ણ જગત મોક્ષને આનંદ ભેગવે તે સારૂં એવી જે મતિ તે મૈત્રી ભાવના કહેવાય છે. કોઈ કાળે કોઇની સાથે રાગ-દ્વેષ વિગેરે કરવાં નહીં, કોઈને રાગ-દ્વેષ કરતાં જોઈ ખુશ થવું નહીં, જગના પ્રાણીમાત્રને પિતાના મિત્રવત્ લેખી તેમના સુખમાં આપણું ખરું સુખ છે એમ માનવું તે મૈત્રી ભાવના કહેવાય. દોષ રહિત આચરણ કરનાર અને ધર્મના સર્વ સ્વરૂપને જાણનાર એવા પુરૂના ગુણ ઉપર રાગ તે પ્રમદ ભાવના કહેવાય. સંતે મહાત્માઓ અને પોપકારી પુરૂનાં ગુણ જોઈ એ ગુણોનું પાન કરવા ઉજમાળ થવું અને મન થકી એ ગુણની પ્રશંસા કરવી એ પ્રભેદ ભાવનાને ઉપદેશ છે. ડરી ગયેલા, રેગથી પીડાતા, દીન અને જીવનનાં સાધને જેની પાસે ખુટી ગયાં હોય એવાં પ્રાણીઓને જોઈ
For Private And Personal
Page #443
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
અસહાય કે
ભાવનાથી તેમને
સુરિ શિષ્ય સંવાદ.
૪૦૧ શક્તિ અનુસાર તેમની જરૂરીઆતે પુરી પાડવી, તેમને સુખ ઉપજે એમ કરવું એ કરૂણા ભાવનાના નામથી શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. આ જગતમાં કરૂણ લાવવા એગ્ય પ્રાણુઓને કયાં તેટે છે ? જ્યાં જ્યાં કઈ દુ:ખી, અસહાય કે ત્રાસદાયક અવસ્થામાં હોય ત્યાં ત્યાંથી તેમને ઉદ્ધાર કરવા પ્રયત્ન કરે એ આ કરૂણ ભવિનાના કાર્ય પ્રદેશ છે એમ પ્રસંગે પાત મારે કહી દેવું જોઈએ. મેહાંધતાને લીધે ધર્મને દ્વેષ કરનારા, બીક રાખ્યા વિના પાપના પ્રદેશમાં ઘુમનારા અને તેિજ પિતાનાં વખાણ કરનારા એવા લોકેને તિરસ્કાર ન કરતાં તેમના પ્રત્યે ઉપેક્ષા કરવી, તેમના તરફ બહુ ધ્યાન ન આપવું-એ “માધ્યસ્થ ભાવના” કહેવાય છે. એક માણસ ગમે તે દુર્ગણું કે ભ્રષ્ટ હોય તે પણ તેને તિરસ્કાર ન કરતાં મધ્યસ્થ વૃત્તિથી સમજાવવા અને એટલું છતાં ન સમજે તે આપણે આપણું આત્માને તે કેઈપણ કાળે કલુષિત ન થવા દે. કેટલીક વાર એવું બને છે કે એક દુરાચારી માણસને ઉપદેશ આપવા જતાં અથવા સુધારવા જતાં આપણે પોતે જ એટલા બધા તિવ્ર અને ઉશ્કેરાએલી વૃત્તિવાળા બની જઈએ છીએ કે સામા આત્માનું હિત થવું તો દૂર રહ્યું; પણ આપણે પિતે જ આપણા આત્માને મલીન બનાવતા હોઈએ છીએ. એ પ્રસંગે માધ્યસ્થ ભાવનાનું અવલંબન લેવું એજ સ્વ–પરને હિતાવહ છે.
લક્ષ્મી અને શરીરાદિ પદાથો “બહિરાત્મા” ગણાય છે. શરીરના અધિષ્ઠાયક તથા કર્મવડે બંધાયેલો જીવ “અંત
For Private And Personal
Page #444
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૮૦૨
વિવેક વિલાસ રાત્મા” કહેવાય છે. ભય, આકાંક્ષા, વિક૯૫ અને કર્મને લેપ એ ચાર વાનાં જેનાં જતાં રહ્યાં હોય, જેના આત્મીય ગુણેને નાશ અથવા ક્ષય ન થઈ શકે એવા હોય–અર્થાત જેના અનંત ગુણ હોય એ જીવ પરમાત્મા” ગણાય છે.
શિષ્ય–પ્રત્યેક જીવ શું પરમાત્મા બની શકે?
સૂરિ–જેમ વનસ્પતીના પેગથી લોઢાનું સેનું થાય છે, તેમ જીવ પણ પરમાત્માના ધ્યાનથી પોતે જ પરમાત્મા બની શકે છે. ધ્યાનમાં આત્મવિચારણાને પ્રધાન સ્થાન આપવામાં આવે છે એ ભૂલવાનું નથી. આત્મવિચાર વિના કેવળ શાસ્ત્રમાં રહેલા ધ્યાનથી કાંઈ પણ ફળ નીપજતું નથી. પાણીમાં ફળોના પડછાયા પડેલા તે તમે જોયા હશે, તે પડછાયામાંના ફળ ખાવાથી શું કોઈને કદાપિ કાળે તૃપ્તી થાય ખરી? તેવીજ રીતે શાસ્ત્રમાં ધ્યાનનું વર્ણન કરવામાં આવ્યું છે એમ કહ્યા કરે, તે સંબંધી વિવેચન પણ મુખથી બે લ્યા કરે; પરંતુ આત્મવિચારણ સાથે ધ્યાનમાં પ્રવેશ ન કરે તો તેવા શાસ્ત્રગત ધ્યાનથી જીવનું શી રીતે કલ્યાણ થાય ? શિષ્ય–ધ્યાન કેટલા પ્રકારનાં છે અને તે ક્યા કયા?
સૂરિ–રૂપસ્થ, પદસ્થ, પિંડસ્થ, અને રૂપાતીત એ રીતે ચાર પ્રકારનાં સ્થાને સંસારરૂપ સમુદ્ર તરી જવામાં નીકા સ્વરૂપ ગણાય છે. સાધક પ્રથમ ધ્યેય વસ્તુનું રૂપ જુવે છે, પછી પદે કરી તે ધ્યેય વસ્તુની સ્તવના કરે છે, તે પછી પિંડને વિષે તન્મય થાય છે અને પછી અનુકમે રૂપાતીત થાય છે. એ રીતે ચાર પ્રકારના ધ્યાનની સંક્ષિપ્ત વ્યાખ્યા સમજી લેવી.
For Private And Personal
Page #445
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
મૂરિ શિષ્ય સંવાદ.
૪૦૩ શિષ્ય-દ્રષ્ટાંત સાથે એ ચારે ધ્યાનનું રહસ્ય સમજાવશે ?
સૂરિ—તીર્થકર ભગવાનનું જેવું રૂપ છે તેવા રૂપનું આલંબન લઈને જે ભગવાનનું હર્ષથી ધ્યાન કરવું તે રૂપસ્થ કહેવાય છે. વિદ્યામાં, મંત્રમાં, ગુરૂની કે દેવની સ્તુતીમાં અને બીજી પણ પવિત્ર વસ્તુની સ્તુતીમાં જે ધ્યાન ધરવામાં આવે તેને પદસ્થ ધ્યાન કહેવામાં આવે છે, તેમાં વિવિધ હેતુઓને અર્થે પદના કે મંત્રના અક્ષરે જુદા જુદા વર્ગમાં ચિંતવવાના હોય છે. ઉદાહરણાર્થ–સ્તંભન કરવું હોય તે મંગાક્ષર સેના સરખા પીળા, વશીકરણ કરવું હોય તે રાતા, કેઈને લેભ પમાડ હેય તે પરવાળા સરખા ગુલાબી રંગના, મારણ કરવું હોય તે કાળા, ઠેષ ઉપજાવવો હોય તે ધુમાડા જેવા રંગના, શાંતિ પ્રસરાવવી હોય તે ચંદ્રમા સરખા સફેદ અને આકર્ષણ કરવું હોય તે રાતા રંગના માક્ષરો ચિંતવવા એવો નિયમ છે. પરંતુ હું એક વાર્તાલાપ દરમીયાન તમને કહી ચુ છું કે મારણની કે ઉદ્વેગ ફેલાવવાની સાધના એ બહુજ હલકા પ્રકારની છે અને તે તેના સાધકને ઉંડી અધોગતિએ લઈ જાય છે. ભૂલે ચુકે પણ એવી મલીન સાધનાના પાશમાં ન ફસાવું. તન્મય ભાવથી શુદ્ધ એવું જે કાંઈ શરીરમાં દેવતાદિકનું ધ્યાન કરવામાં આવે તેને પિંડસ્થ ધ્યાન કહેવામાં આવે છે.
શિષ્ય–કઈ કઈ સાધક આ સ્થળે કુંભક–રેચક આદિની વિધિ બતાવે છે તે શા માટે ?
For Private And Personal
Page #446
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૪૪
વિવેક વિલાસ.
સરિ—ડાખી વાટેથી પ્રાણવાયુને શરીરમાં ભરી તે જ બાજુથી પાછા વાયુને મ્હાર કડ્ડાડવા અને એ રીતે મનને બ્રહ્મપદે લઇ જવું એવા વિધિ છે; પણ જો મન સ્થિર રહી શકતુ હાય તા રેચકાદિકના અભ્યાસની બહુ જરૂર પડતી નથી. મનની સ્થીરતા હાય તા વાયુ પણ પોતાની મેળે જ સ્થિર થઇ જાય છે. જેએ મન સ્થિર ન કરી શકતા હોય તેઓ ભક-રેચકાદિના વિધિથી લાભ મેળવી શકે.
શિષ્ય—મનને કાબુમાં શી રીતે લઇ શકાય ? સરિ—મન ઘણું ચંચળ છે. પ્રત્યેક અર્ધ નિમેષમાં તે તે ત્રણે લેાકમાં ફરી વળે એવી તેની ગતિ છે; છતાં આશ્ચર્ય જેવું તા એ છે કે તે યુકિતથી સ્થિર કરી શકાય છે. મનને કાઇ કોઇ સ્થળે સર્પની પણ ઉપમા આપવામાં આવે છે. ચંચળ મન જો કાંઇ આધા ન નડે તેા સર્પની માફ્ક પોતાની ઇચ્છાનુસાર ગમે ત્યાં ભરાઈ જાય અને એવે વખતે જો તેની સ્વચ્છંદતા સામે અવરોધ મુકવા જઇએ તો સર્પની પેઠે ક્ષેાભ પણ પામે છે. મનને સ્થિર થવામાં જે એક મહાન સંકટ અથવા વિજ્ઞ નડે છે તે અજ્ઞાનતાનુ છે. મન રૂપી નેત્ર જ્યાં સુધી અજ્ઞાનરૂપ અંધકારથી વીંટળાયેલું ડાય છે ત્યાં સુધી તે બિચારી
ન્ય દેખી શકતું નથી; અને તેથી તે વિષયમાં જ સુઝાયા કરે છે, સ્થિરતા પ્રાપ્ત કરવી અશકય થઈ પડે છે. અજ્ઞાનતા દૂર કરવા મનને ક્ષણે ક્ષણે સમજાવવુ જોઇએ કે * 4 હું મન ! જન્મ, મરણ, ધન અને દારિદ્ર એ
For Private And Personal
Page #447
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
૪૦પ
સર્વ પિત પિતાના કાળે થયા જ કરે છે! તું ફેગટ એની ચિંતા અને હાયય કરી શા માટે વ્યથિત થાય છે? તારે એ બધાની સાથે ક્યાં લાંબો સંબંધ છે?” આવી રીતે વિકમય પ્રશ્નોમાં મનને તલ્લીન કરવાથી અને એગ્ય માર્ગ વાળવાથી તે કાબુમાં આવી જાય છે. પછી તે જેમ પવન વિનાના ઘરમાં દીપક સ્થિર રહે તેમ મનની સર્વ વાસનાઓનો લકંથવાથી પંડિત પુરૂ િજગતમાં સિદ્ધની પેઠે નિરંતર સ્થિર થઈને રહે છે. મનસ્થિરથવાથી અમૂલ્ય તત્ત્વવિચારરૂપ રત્ન પણ સહેજે પ્રાપ્ત થઈ જાય છે.સમુદ્રમાં જયારે મેજા ઉછળતા બંધ થઈ જાય ત્યારે સમુદ્રના તળીયે રહેલા રને પ્રગટ પણે જોઈ શકાય. તેવી જ રીતે વિકજેને સર્વથા અભાવ થવાથી આત્માની શૈતન્ય તિ પ્રગટ થાય છે અને એ જ્યોતિમાં અનેક અણમૂલ રત્ન સામગ્રી પ્રાપ્ત થઈ શકે છે. મન સમતાને પ્રાપ્ત થાય તે પછી ઇંદ્રિયને વિષયને વિષે જોડવાની કે વિષયથી વારવાની જરૂર રહેતી નથી. મનની સમતા પિતાની મેળે જ ઈદ્રિને શાંત કરી દે છે. ઇંદ્રિય સ્વાભાવિક રીતે જ પિત–પિતાના વિષયને વિષે દેડી જાય છે. પણ તે ઇન્દ્રિયેની પાછળનું મન જે રાગ-દ્વેષથી મુક્ત હોય તે તેથી બહુ હાની થતી નથી. મનની વિશુદ્ધિ ઉપર જ ઘણે ખરે આધાર રહેલો છે એ વાત તમે સમજી શક્યા હશે. મનના આદેશમાં રહેલે ઇદ્રિને સમુહ પોતાની ઈચ્છા માફક ભલે ગમે તે વિષયને વિષે જાય; પણ તેને વાળ નહીં. કારણ કે બળાત્કારથી વાળવા જતાં તે સિંહ સરખો લોભ પામે છે.
For Private And Personal
Page #448
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
મતલબ એ છે કે મનને હડથી કે બળથી રૂદ્ધ કરવાને બદલે તેને ધીમે ધીમે કેળવતાં શુદ્ધ બનાવવું જોઈએ. હઠ કિવા બળથી રેકેલું મન થડા સમયને માટે કાબુમાં આવી ગયું હેય તેમ લાગે છે, પરંતુ તેને પ્રત્યાઘાત સામાન્ય જીવને માટે અસહ્ય થઈ પડે છે. બળવાન આત્માઓ જ તેવા ભને સહન કરી શકે છે. એટલા માટે જ્ઞાન-વિવેક અને વૈરાગ્ય પૂર્વક મનને સંયમમાં રાખવું એ સૌથી વધારે હિતાવહ છે. શિષ્ય-રૂપાતીત ધ્યાનનું સ્વરૂપ શી રીતે ચિતવાય?
સૂરિ–કમલેપ વિનાના, નિરાકાર અને ચિદાનંદમય સિદ્ધ પરમાત્માનું ચિંતન કરવું તે “રૂપાતીત ધ્યાન કહેવાય છે. સુવર્ણ વિગેરેનું બિબ બનાવ્યું હોય અને તેના દ્વારની પિલાણ કાઢી નાખી હેય તેમજ બિંબનું સંસ્થાન તેજોમય હોય એવા સ્વરૂપને વિષે રૂપાતીતની કલ્પના થાય છે. તેજ કોને કહેવાય એ પ્રશ્ન પણ વિચારવાનો છે. જે દેખાય તે તત્વ ન હોય અને જે તાવ હોય તે દેખાય નહીં. એટલે દેહ અને આત્માના મધ્યસ્થ ભાવને તેજતત્વ કહેવામાં આવે છે.
શિષ્ય–આત્માના સ્વરૂપ વિષે વધુ કંઈ વકતવ્ય સંભવે છે?
સૂરિ–નિકટ રહેલી ઇઢિયે પણ આત્માને દેખી શકતી નથી; છતાં આત્મા તે ઈદ્વિઓને નીહાળતે જ હોય છે. એ કારણને લીધે ક્ષેત્રજ્ઞ આત્માને અલક્ષ્ય પણ કહેવામાં આવે છે. અન્ય ક્ષેત્રનું વાવેલું બીજ બીજા જ કેઈના ક્ષેત્રમાં વવાય છે
For Private And Personal
Page #449
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૪૦૭
સૂર શક સંવાદ. અને તે ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ તે ઉગેજ જાય છે એ એક હે, આશ્ચર્ય ગણાય છે. અતિ સૂક્ષ્મ પરમાણુ અને સર્વવ્યાપી આકાશ એ બને વસ્તુને પિતાના માહામ્યથી જીતનારા પરમાત્મા હંમેશા વંદનીય જ છે. તેમના સ્મરણ માત્રથી સંસાર સાગર સેષાઈને ખાબોચીયા જે બની જાય છે. અગત્ય ઋષિ જેવી રીતે સમુદ્રનું પાન કરી ગયા હતા તેવી રીતે પરમાત્માના ધ્યાનથી સંસાર પણ એક કોગળા જેટલો જ બની જાય છે. આત્માની અનેક બાદ્ધિ-સિદ્ધિઓને ભૂલી જઈ જે લેકે બાહ્ય દ્રવ્ય-ધન-દૌલત પ્રાપ્ત કરવા તનતોડ પ્રયત્ન કરે છે તેમની સ્થિતિ ખરેખર દયાજનક જ ગણાવી જોઈએ. ભંડારમાં અસંખ્ય દ્રવ્ય ભર્યું હોય અને છતાં ઘરે ઘરે ભીખ માગવા જાય તેના જેવી બીજી મૂર્ખતા કઈ હોઈ શકે? આત્માની સમૃદ્ધિને પાર હજી સુધી કઈ પામી શકયું નથી. એવી સમૃદ્ધિ પ્રાપ્ત કરવા પ્રતિ જે લોકો બેદરકાર રહે છે તેઓ સાચું સુખ શી રીત પ્રાપ્ત કરી શકે? તેમના ભાગ્યમાં તો રખડવાનું અને કુટાવાનું જ નિમાયેલું હોય છે. કસ્તુરીવાળો મૃગ જેવી રીતે પિતાની નાભીમાં કસ્તુરી હોવા છતાં કસ્તુરીની ખાતર જંગલમાં રખડી-રખડી પોતાનું જીવન નિષ્ફળ ગુમાવી નાખે છે, તેવી રીતે આત્માની શક્તિ અને સમૃદ્ધિ ઉપર વિશ્વાસ નહીં રાખનારા મનુષ્ય પણ પિતાનું જીવન વ્યર્થ જ વિતાવી નાખે છે, એમ કહીએ તે ખોટું નથી.
શિષ્ય––સંસાર, મેક્ષ તથા સ્વર્ગગામીને શો અર્થ કરે જોઈએ ?
For Private And Personal
Page #450
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. રિ–કર્મથી વીંટળાયેલા જીવને પંડિત સંસાર કહે છે, કર્મથી મુક્ત થએલા જીવને મોક્ષ કહે છે. એ જીવ જ કર્મ કરોને રહિત થાય અને કેવળજ્ઞાનથી સૂર્ય સમાન પ્રકાશી, લેક તથા અલકને જાણે તે કેવળી ગણાય, તેમને સર્વગામી પણ કહી શકાય. જીવ શુભાશુભ કર્મને અત્યંત ક્ષય થવાથી જ્યારે એકાકી થાય છે ત્યારે તેજ જીવ શૂન્ય પણ કહેવાય છે.
શિષ્ય–ત્યારે ધ્યાન કેવા આત્માનું કરવું?
સૂરિ–ડાહ્યા પુરૂષે ત્રણ લિંગથી મુકાએલા, સિદ્ધ, એક, નિરંજન, નિરાકાર એવા આત્માનું ધ્યાન કરવું. એવા આત્મ
ધ્યાનથી ઇંદ્રિયે વશીભૂત થાય છે, શરીર હળવું થાય છે, કેમળતા ઉત્પન્ન થાય છે, મન-વચન અને કાયા પરમ પ્રસન્ન રહે છે, ચેતનાને ઉદય થાય છે, સુધા, મત્સર, કામવિકાર, અહંકાર, કપટ, ભય, ક્રોધ, નિદ્રા અને લેભ ઇત્યાદિક વિકારને નાકા થાય છે. શિષ્ય-ધ્યાનાવસ્થામાં રહેલો જીવ હારથી કે દેખાય?
સૂરિ–અભ્યાસથી ધ્યાનમાં તલ્લીન થએલા અને પરમાત્માનાં દર્શનથી આનંદ પામેલે જીવ જાગૃત હોય છે. પણ સૂતેલાની પેઠે નિશ્ચય દેખાય છે. વિવેકી પુરૂષોએ મન-વચનકાયાથી આરંભ–સમારંભ વઈ, સર્વત્ર ઉદાસીનપણે વત્તી નિશ્ચળ રહેવાને પ્રયત્ન કરે જોઈએ. કેટલાકે એ પ્રશ્ન કરે છે કે પુણ્યના અર્થે પણ શું આરંભ ન કરે? મુક્તિની અભિલાષા રાખનારાઓ એવા પ્રયત્ન કરવા ઈચ્છતા નથી.
For Private And Personal
Page #451
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
૪૯ કારણ કે પાપ-પૂણ્યને સમૂળો નાશ થાય ત્યારે જ મુક્તાવસ્થા મળે એ જગપ્રસિદ્ધ નિયમ છે. કહેવાની મતલબ એટલી જ છે કે પાપ-પુણ્ય બન્નેને વિષે સમતા રાખવી એ મુમુક્ષુઓને આંતરિક ઉદ્દેશ હોય છે. તમારે પણ સંસારમાં જ્યાં કાંઈ સુખ જેવું જણાય ત્યાં દ્રષ્ટિકમ કે દ્રષ્ટિને ભેદ સમજી તે પ્રત્યે ઉદાસીન ભાવ જ ધારણ કરે. વેદ, યજ્ઞ, તપસ્યા, શાસ્ત્ર, સંયમ એ સર્વેને એકઠા કરીએ તે પણ તે બધા સમતાની બરાબરી કરી નથી શકતા. તત્વના વિચારકે સમતા પ્રાપ્તિના રાજમાર્ગે પ્રયાણ કરવા પિતાને અભ્યાસ ચાલુ રાખે છે. પછી તે ગમે તે ધર્મ કે સંપ્રદાયના હેય તેની ચિંતા કરવાની રહેતી નથી. જૂદા જૂદા રંગની સર્વ ગાયને વિષે દૂધ તે એક જ પ્રકારના રંગનું હોય છે તેમ ધર્મનું બાહ્ય સ્વરૂપ જૂદા જૂદા પ્રકારનું હેવા છતાં પરમ તત્ત્વ તે એકજ હોય છે અને તત્વના અભ્યાસીઓ એજ તત્ત્વને સ્વીકાર કરી આત્મહિતના માર્ગમાં આગળ વધે છે.
શિષ્ય–ચાર્વાક આદિનાસ્તિકે જે આત્માને અસ્વીકાર કરે છે તેમને કાંઈ યુક્તિપૂર્વક ઉત્તર આપવામાં આવે છે શું?
સરિ–તેમની વિચિત્ર શંકાઓ અને તેના અસરકારક ઉત્તરે જાણવા જોગ છે. તેઓ એક એવી દલીલ કરે છે કે
મોઢે લાખ ચોટાડી મજબુત બંધ કરેલી કોઠીમાં એક ચાર રાખ્યું હતું, તે મરણ પામ્યો. હવે છિદ્ર વિનાની તે વસ્તુમાંથી
For Private And Personal
Page #452
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૪૧૦
વિવેક વિલાસ. ચેરને જીવ બહાર શી રીતે નીકળ્યો? તેમજ તેના શરીરે બીજા કૃમિરૂપ જીવ પડ્યા હતા તે શી રીતે અંદર પેઠા?” આને અસરકારક ઉત્તર એવી રીતે વાળવામાં આવે છે કે કેઠીમાં ચાર હવે તેણે જ્યારે શંખ વનિ કર્યો ત્યારે તે અવાજ બહાર શી રીતે નીકળ્યો? બીજો પ્રશ્ન એ પણ ઉદ્ભવે છે કે અગ્નિ તે આકારવાળે છે; છતાં તે લોઢાના ધગધગતા ગાળામાં શી રીતે દાખલ થઈ જાય છે? જે સાકાર વસ્તુ અન્ય વસ્તુમાં પેસી અને નીકળી જઈ શકે છે તે જીવરૂપ નિરાકાર પદાર્થ કેડીમાંથી હાર નીકળે અને અંદર દાખલ થાય એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે?” આ ઉત્તર સાંભળી નાસ્તિકે જીવનું અસ્તિત્વ માનવાને તૈયાર થઈ જાય છે. - શિષ્ય–જીવનું અસ્તિત્વ હોય તે પછી તે દેખાતે કેમ નથી? એ પ્રશ્ન તે ઉદ્ભવ જ જોઈએ.
સૂરિ—નાસ્તિકની એ શંકાનું સમાધાન પણ બહુ. સુંદર રીતે કરવામાં આવ્યું છે. અરણું વૃક્ષમાં અદશ્ય રૂપે અગ્નિ રહેલું હોય છે એમ સૌ કે સ્વીકારે છે પરંતુ તે વૃક્ષના કટકે કટકા કરી નાખીએ તે પણ અંદર રહેલા સાકાર અગ્નિ નજરે પડતું નથી. જે સાકાર વસ્તુ પણ નથી પ્રત્યક્ષ થઈ શકતી તે પછી જીવને સ્થળ દ્રષ્ટિથી નીહાળ્યા પછી જ તેને સ્વીકાર કરે એ કદાગ્રહ નહીં તે બીજું શું કહેવાય?
શિષ્ય-નાસ્તિકે આ સ્થળે ત્રીજો પ્રશ્ન એ કરે કે ભલે જીવ પ્રત્યક્ષપણે ન દેખાય, પણ તેને તેલ તે થે
For Private And Personal
Page #453
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
જોઈએ ને? એક ચારને જીવતો તેળીએ અને પછી તુરતમાં જ તેને શ્વાસરોધથી મારી નાખીને તળીએ તોપણ તેલમાં કંઈ વધઘટ થતી નથી તેનું શું કારણ?
સૂરિ–પાણું ભરવાની જે મશક આવે છે તે તે તમે જોઈ હશે. એ મશકને ખાલી તોળીએ કે પવન ભરીને તેળીયે તે પણ તેના વજનમાં કંઈ ફેરફાર થતું નથી તેનું શું કારણ? પવનનું જેમ વજન થઈ શકતું નથી તેવી રીતે જીવનું પણ વજન થઈ શકતું નથી. વજન થાય તે જે વસ્તુ સિદ્ધ થાય એમ માનવું એ બુદ્ધિભ્રંશતા છે.
શિષ્ય—નાસ્તિકે કંઈ એટલી યુક્તિઓ સાંભળીને જ બેસી ન રહે, કેટલાક નાસ્તિક કહે છે કે “ચૈતન્ય માનવામાં અમને હરકત નથી, પણ તે ચેતન્ય કેવું છે? જેમ જળ, લેટ વિગેરે વસ્તુઓના મિશ્રણથી એક નવી જ વસ્તુ ઉત્પન્ન થાય છે અને વિવિધ દ્રવ્યના મિશ્રણથી મધમાં માદક શકિત આવે છે તેવી રીતે અચેતન પાંચ મહાભૂતના સંમેલનથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે, તેજ જે જીવસ્વરૂપ મનાતું હોય તે અમે તેટલું માનવાને તૈયાર છીએ.”
સૂરિ—પણ ચૈતન્ય તેવું મિશ્રણજન્ય નથી એ વાતની જેવી જોઈએ તેવી ખાત્રી આપી શકાય તેમ છે. વસ્તુઓ જુદી જૂદી હોય છતાં એ વસ્તુઓના મિશ્રણમાં કંઈક અદ્ભુત પ્રકારની શક્તિ આવી જાય એમ માનવું એ અસંગત છે. મિશ્રણમાં તેજ શક્તિ આવી શકે કે જે મૂળ પદાર્થમાં છેડે
For Private And Personal
Page #454
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
ઘણે અંશે પણ વર્તમાન હેય; જે વસ્તુમાં જ શક્તિ ન હોય તે પછી સમુદાયમાં તે શી રીતે આવે? ઘણા બીકણ માણસને એક સ્થળે સમાગમ કરીએ તે શું ઘણું બીકણ મળવાથી શુરવીરપણું ઉત્પન્ન થાય ખરૂં ? જે શુરવીરપણું કેઈ એક વ્યક્તિમાં હોય તે જ સમુદાયમાં બહાર આવે. મૂળ ન હોય તે પછી તેની શાખા સંભવે જ કેમ? નાસ્તિકે જે આ વાતને વિચાર કરે અને વિવિધ વસ્તુઓના ધર્મનું મનન કરે તે તેમને જીવનું સ્વયંસિદ્ધ ચિતન્ય સમજાયા વિના રહે નહીં.
શિષ્ય—નાસ્તિકો પ્રત્યક્ષ સિવાયના બીજા પ્રમાણને માનતા જ નથી તે કેમ?.
રિતે તેમની મહેટામાં હેટી ભ્રાંતિ છે. અનુમાન પ્રમાણને આધાર લીધા વિના ચાલતું નથી. લગડાના હાલવા ઉપરથી જ જેમ વાયુનું અનુમાન નીકળી શકે છે. તેવી રીતે જીવ પણ અનુમાન ઉપરથી જ સિદ્ધ થઈ શકે છે. જેમ સુંદર બીજમાં અંકુર, સૂર્ય. કાંતમણીમાં અગ્ની અને ચંદ્રકાંત મણીમાં જળ રહેલાં છે અને તે યુક્તિથી જ સિદ્ધ કરાય છે. તેવી રીતે શરીરમાં રહેલે જીવ પણુ યુક્તિથી જ સિદ્ધ કરી શકાય છે. યુક્તિ કે અનુમાન વિના ખાલી પ્રત્યક્ષ પ્રમાણને જ વળગી રહેવું એ ખેટે મતાગ્રહ છે. મતને અંધ આગૃહ હોય ત્યાં સુધી કઈ વસ્તુ સંપૂર્ણ રીતે ઓળખી જ કેમ શકાય?
For Private And Personal
Page #455
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ,
૪૧૩ શિષ્ય–અનુમાન કે યુકિત વિના ન જ ચાલે એમ કહેવાનું શું પ્રજન?
સુરિ–પ્રત્યક્ષ પ્રમાણ જ જે માનવામાં આવે તે “તારામાં બુદ્ધિ છે કે નહીં” એ પ્રશ્નનો ઉત્તર આપો ભારે થઈ પડે ? પ્રત્યક્ષ થઈ શકે એ જ વસ્તુને જો તમે માનતા હે તે બુદ્ધિ કે જે પ્રત્યક્ષપણે જોઈ શકાતી નથી, પરંતુ કેવળ લક્ષણ ઉપરથી જ જાણી શકાય તેમ છે તેને સ્વીકાર શામાટે કરે છે ? ધારો કે તમારૂં કઈ સગું વ્હાર ગામ ગયું હોય. જો તમે પ્રત્યક્ષ પ્રમાણ જ માનતા છે તે તમારૂં તે સગું તમારી નજરે નથી પડતું માટે તે મરી ગયું હોવું જોઈએ એમ શું તમે કહી શકશે? આપણે નથી જોઈ શકતા એટલા માટે તે વસ્તુ વિશ્વમાં વિદ્યમાન જ ન હોય એમ કહેવું છે ઘર અજ્ઞા નતા છે. જેમ તલમાં તેલ, લાકડામાં અગ્નિ, દુધમાં ઘી અને કુલમાં સુગંધી રહેલી જ છે અને તે તેના યુક્તિ સંગત લક્ષણો ઉપરથી નક્કી કરી શકાય છે તેવી જ રીતે જીવ પણ શરીરમાં રહેલો છે એમ યુક્તિથી સિદ્ધ કરી શકાય છે.
શિષ્ય–જીવનું અસ્તિત્વ સિદ્ધ કરવામાં શી શી યુક્તિઓ છે?
સરિ–પ્રત્યેક જીવતા શરીરમાં જીવ નિશ્ચયથી રહેલા છે એમ સંજ્ઞા, વિજ્ઞાન, ચૈતન્ય, ચિત્ત વિગેરે લક્ષણે ઉપરથી સહેજે સિદ્ધ થઈ શકે છે. બાળકને વિષે ધાવવાની, સંકોચ પામવાના સ્વભાવવાળી વનસ્પતીમાં ભય, અશેક વૃક્ષને વિષે
For Private And Personal
Page #456
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૪૧૪
વિવેક વિશ્વાસ.
મૈથુન તથા બિલ્વવૃક્ષને વિષે અર્થ સગૃહ કરવાની જે સા રહેલી છે તે ચારે સંજ્ઞાએ જીવને વિષે હાય છે જ. સ્થાવર અને જંગમ જીવામાં પણ ક્રિયાની અપેક્ષાએ થાડુ ઘણુ ચૈતન્ય તે નિશ્ચયે કરીને હાય છે જ, એમાં શંકા કરવા જેવુ નથી.
શિષ્ય—તા પછી મનુષ્યમાં જ્ઞાનનું વધતા-ઓછા પણ્ કેમ જોવામાં આવે છે એમ કાઈ પૂછે તે ? સરિ—સત્તામાં તે સઘળા આત્માઓમાં જ્ઞાન સરખું જ હાય છે; પણ મતિ, શ્રુતિ, અવધી, મન: પર્યં વ તથા કેવળ એ પાંચ નિર્મળ જ્ઞાનામાં કેટલું ક કોઇ ઠેકાણે જ્ઞાન તરાયના તુટવાથી જ પ્રકટ થાય છે. એમાં અંતરાય કર્મોના ક્ષય જેટલા પ્રમાણમાં હાય તેટલા જ પ્રમાણમાં જ્ઞાન શક્તિ ખીલે. ચિત્તની વ્યાખ્યા પણ આ સ્થળે સમ” લેવી જોઇએ. અતીત અનાગત અને વર્ત્ત માન એમ ત્રણે કાળના વિષયની ચિંતાને હુંમેશા ધારણ કરનારૂ તથા નાનાવિધ સંકલ્પ-વિકલ્પવાળુ ચિત્ત હોય છે. નાસ્તિકા જો આવી રીતે તથ્ય ગ્રહુણુ કરવાની જીજ્ઞાસાવૃત્તિથી વિષય ચર્ચ તેા તેમને સાવ નિરૂત્તર જ થવાના પ્રસંગ આવે. નાસ્તિકાની નિ:સાર દલીલેા આસ્તિકા પાસે બીલકુલ ચાલી શકતી નથી. ખરૂં જો પૂછો તો નાસ્તિકને પ્રશ્ન કરવાની પણ સત્તા નથી. પર ંતુ તેમના નાસ્તિકપણાના અહંકાર જ તેમને બધુ ખેલાવે છે.
શિષ્ય—આપણા ધ્યાનના મૂળ વિષય હતા તે મુકી દઇ આસ્તિક-નાસ્તિકની ચર્ચામાં ઉતરી પડયા.
For Private And Personal
Page #457
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૪૧૫
અરિ શિષ્ય સંવાદ. સૂરિ—આ ચર્ચાને પણ ધ્યાનની સાથે સીધો સંબંધ રહેલ છે. જે આત્મા વસ્તુ સિદ્ધ કરવામાં ન આવે તે કેણ કેનું ધ્યાન કરે? આત્માની સિદ્ધિ કરવી એ સર્વ આસ્તિક દર્શનેનું મુખ્ય લક્ષ હોય છે. આપણે પણ એ આત્મસિદ્ધિને માટે જ આસ્તિક-નાસ્તિકની યુક્તિ પૂર્ણ દલીલે ચચી હતી. છેવટે આત્મા સિદ્ધ થયા. જે આસ્તિકે આત્માને સ્વીકાર કરી ધ્યાન કરે છે તેમની ઉપર દુઃખ, કઠણ રોગ તથા મનના વિકારે પિતાને હુમલે લઈ જઈ શક્તા નથી. ધ્યાની પુરૂષના હાથમાં સિદ્ધિ રમી રહેલી જ હોય છે સર્વ પ્રકારના કલ્યાણે શુભ ધ્યાની પુરૂષના ચરણની આગળ નોકરની માફક રાહ જોતા ઉભા રહે છે. તેમને માઠાં કર્મ લાગ્યાં હોય તો તે કર્મ પણ કમળતંતુની પેઠે સહજમાં તુટી જાય છે. ધ્યાનને જગમાં સર્વોપરી પદવી આપવામાં આવી છે તે સાર્થક છે, એમ ઉપરના વિવેચનથી સ્પષ્ટ થયું હશે.
શિષ્ય—આજે આત્મકલ્યાણના અનેક વિષયે ઉપર ચર્ચા થઈ ગઈ. ધ્યાનની સ્તુતી કર્યા પછી વિષયની સમાપ્તિ કરવી રોગ્ય થઈ પડશે એમ માની આજે એટલેથી જ વિરમવાની પ્રાર્થના કરું છું.
(૧૪) શિષ્ય–સંસારમાં જે કઈ ન્હોટામાં મહેટે ભય હોય અને જે રાજા-મહારાજાઓથી લઈ એક ગરીબમાં ગરીબને
For Private And Personal
Page #458
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. પણ એક સરખી રીતે ભય પમાડતે હોય તે તે મૃત્યુને જ ભય છે એમ લગભગ સે કઈ સ્વીકારે છે. એ મૃત્યુને ડર જે. માણસને માથે ન હોત તે આ સંસારનું સ્વરૂપ આજે કેવું હોત તે કહી શકાતું નથી. મૃત્યુના ભયથી જ કેટલાક જ સદાચારના માર્ગે ચાલે છે. મૃત્યુના ભયને લીધે જ લેકે પાપકર્મ કરતાં પાછું વાળીને જુવે છે. મહેતના કેટલાક ઉપકરે છે એમ પણ ચખું જણાય છે. મહાપુરૂષોને-સાધુઓને મૃત્યુ મહત્સવરૂપ થઈ પડે છે. જે વસ્તુ સમગ્ર સંસારને ભયાનક લાગે છે તે મહાપુરૂષને તદ્દન સામાન્ય જણાય છે તેનું શું કારણ હશે તે સમજાતું નથી. એટલા માટે આજનો છેલ્લે દિવસ એ વિષયમાં જ વિતાવવાની અને સમાધિ–મૃત્યુ સંબંધી બે શબ્દ આપના શ્રીમુખથી સાંભળવાની મારી વાંછા છે. હું સે પહેલું જાણવા માગું છું તે એ છે કે મૃત્યુ સમિપ આવેલું શી રીતે જાણી શકાય?”
રિમાઠાં સ્વપ્નથી, પિતાની પ્રકૃતીના બદલાવાથી, માઠાં નિમિત્તાથી. માઠા ગ્રહગથી તથા હંસચાર કિંવા સ્વરના ફેરફારથી મરણ સમિપમાં આવેલું હોય એવી કલ્પના થઈ શકે. પરંતુ તમે જે મૃત્યુને મહા ભયંકર માની બેઠા છે તેને તેટલું બધું ભયંકર માનવાનું શું કારણ છે તે હું સમજી શકતા નથી. વિદ્વાન હોય કે સાવ જડ જે મનુષ્ય હોય તે પણ સર્વ જીવોને એક વાર મરવાનું તો છે જ. તે પછી વિવેકી પુરૂએ મૃત્યુનું નામ સાંભળીને કે તેને પિતાની પાસે આવતું
For Private And Personal
Page #459
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
૪૧૭ જોઈને શામાટે ગભરાઈ જવું જોઈએ? અલ્પ ધન છતાં દાન દેવાની ઈચ્છા, દુ:ખ આવવા છતાં મનની સ્થિરતા, તથા મરણ સમિપ આવતાં છતાં ધીરતા એ સત્પરૂષને સામાન્ય સ્વભાવ જ હોય છે. તથાપિ મૃત્યુ મહા ભયંકર અને ત્રાસદાયક લાગતું હોય તે ફરીથી મરણ ન થાય એવું કાંઈ પણ કૃત્ય કરવું એ સર્વોત્તમ છે. સારા પુરૂષે પુનઃ પુન: જન્મ ધારણ કરી વિશ્વના કલ્યાણની ખાતર સંસારમાં આવતા હોય તે તે એક રીતે વખાણવા યોગ્ય ગણી શકાય. પરંતુ અવિરતી અને કષાયપરિપૂર્ણ જે પુનઃ પુનઃ જન્મ અને મરે એ તે ખરેખર તેમને માટે શરમભરેલું છે.
શિષ્ય–જીવને મૃત્યુ જ ન આવે એ કંઈ ઉપાય છે ખરે?
સૂરે–સર્વ વસ્તુઓની શક્તિ જણવા છતાં તથા સર્વ વસ્તુઓ પાસે હોવા છતાં શ્રી જીનભગવાનની જાણમાં પણ મૃત્યુને દુર કહાડવાનો કે આયુષ્ય વધારવાનો ઉપાય આવ્યા નહીં. એજ બતાવી આપે છે કે મૃત્યુ તે પ્રાણી માત્રને માટે અને નિવાર્ય જ છે. વિચાર કરે કે જગતમાં મૃત્યુ ન હોય તો આ લેકની શી સ્થિતિ થાય? સર્વ જીવના પૂર્વજો તે દૂર રહે, પણ દરેક જીવ જે જગતમાં સ્થિર રહે તે પણ આ આખા લેક તેટલાથી ભરાઈ જાય.
શિષ્ય–મૃત્યુ સુધરે એ તે કંઈ ઉપાય હશે ને?
For Private And Personal
Page #460
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૮
વિવેક વલસ.
વિવેકી પુરૂષે મરણ નજીક આવ્યું પ્રાયશ્ચિત્ત, તેચ્ચાર, અભયદાન તથા દેવગુરૂના સમરણને જ વધે છે. મૃત્યુ સુધારવાને માટે વ્રત-તપ-જપ વિગેરે ઉત્તમમાં ઉત્તમ સાધન છે. તપસ્યા વિગેરેને ઉદ્દેશ પણ સમાધિ મરણને જ હવા ગ્ય છે. એક સ્થળે કહ્યું છે કે આચરેલી તપસ્યા, સ
મ્ય પ્રકારે ભણેલું જ્ઞાન અને સારી પેઠે પાળેલું વ્રત એ ત્રણેનું ફળ સમાધિ મરણ વખતે પ્રકટ થયા વિના રહેતું નથી. જે માણસ મરણ સમયે આ ધ્યાન ન કરે પણ શાંતિમાં રહે તે માણસ તિર્યંચ અથવા નરક ગતિમાં જ નથી. જે માણસ આખું જીવન ધર્મમય વ્યતીત કરે તે સાધિ મૃત્યુ પામી દેવતા થાય અને જે અનશન કરી કાળધર્મ અને તે તે દેવતાને પણ સ્વામી થાય.
શિષ્યપુણ્યશાળી પુરૂ દેહત્યાગ કેવી રીતે કરતા હશે ?
–બાલ્યાવસ્થાથી માંડી ચિરકાળ સુધી કરેલાં સુકૃત વડે પિતાનો જન્મ સફળ કરીને, ધર્મધ્યાન વિષે પિતાનું મન તલીન રાખનારા અને મેહનો નાશ કરવાને અર્થે પ્ર-ન કરનારા એવા પુણ્યશાળી લોકો અવસર બે પોતાના આયુષ્યનો છે વિશેષ જ્ઞાનથી જાને કલી રીત - ર્થાત્ ધ્યાન-ત્યાગ તથા વૃોચ્ચાર સાથે દેહનો ત્યાગ કરે છે. જે પુરૂ પિતાનું મરણ જાણે, જે મોહિની કનના અત્યંત ક્ષય કરી લેકના અંતે રહેલા શાશ્વત પદને-મુદિને પામે તેજ
For Private And Personal
Page #461
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
e
પુરૂષ જગતમાં શ્રેષ્ઠ, મનુષ્યેામાં શિરામણી, સુભટાના અગ્રેસર, વખાણવા લાયક, પંડિત, કળામાં કુશળ, મુનિરાજ, યાગી, જ્ઞાની તથા ગુણી લેાકામાં શ્રેષ્ઠ ગણાય.
શિષ્ય—આજે આપની વાણી સાંભળી મૃત્યુના ઘણા ખરા ભય દૂર થયા. તપ-જપ અને વ્રત વિગેરેને સમાધી મરણની સાથે શે। સંબંધ છે તે પણ સમજાયુ. હવે તપજપના ઉદ્દેશ સમજાયાથી તેમાં વધારે રસ પડશે એમ મને લાગે છે. આપે મારા ખાળેાચિત પ્રનાને પણ વધાવી લઈ જે ગંભીર અને ઉપકારક ખુલાસાઓ કર્યા છે તેના ખદલા હું આ ભવમાં તેા કેાઈ રીતે વાળી શકુ તેમ નથી, આપે મને વાત્તાં લાપ દરમીયાન વ્યવહાર અને પરમાર્થનુ જે જ્ઞાન આપ્યું છે તે હું હમેશાં મારા સ્મરણુ ભંડારમાં સંગ્રહી રાખીશ. આપની ધર્માશિ: મારા જેવા પામર મનુષ્યનું તથા વિશ્વનું કલ્યાણ કરો એજ મ્હારી એક માત્ર અંતિમ યાચના છે.
આ ગ્રંથમાં સ્થળે સ્થળે સૂરિ અને શિષ્યને જે નામેહ્લેખ કરવામાં આવ્યા છે તેમના સંક્ષિપ્ત પરિચય આ પ્રકારે છે:—
સૂરિ~~~
,
આંબાના વૃક્ષની પેઠે જગતને પ્રીતિ ઉપજાવનાર અને શ્રેષ્ઠ સજ્જન રૂપ કોકીલાએથી વ્યાસ એવા ગચ્છમાં જૈનમત રૂપ નગરીનું રક્ષણ કરનારા
For Private And Personal
ડ વાયડે જાણે કે એક
Page #462
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
મહા કેટ જ હાયની અને વાદિ રૂપ શૂરવીરેથી કદાપિ હાર ન પામે એવા તેમજ સ્થિરતા વિગેરે સદ્ગુણોનું એક મહેતું વસતિસ્થાન જ હોયની એવા શ્રી રાશિપ્રભુ થઈ ગયા છે. શ્રી જીવદેવ ગુરૂમહારાજના ગુણેની લીલા તે કંઈ અદ્ભૂત જ છે. કારણ કે તે ગુણે વિદ્વજના મસ્તક રૂપ હીંચકાને કોઈ કાળે પણ મુકતા નથી. અર્થાત્ વિદ્વાને પણ જે જીવદેવગુરૂ - હારાજના ગુણને સંસ્મયો-પ્રશસ્યા કરે છે તે જીવદેવ ગુરૂમહારાજની ચરણસેવાથી કલ્યાણની પરંપરા પામેલા એવા શ્રી
નદત્તસૂરિ નામે આચાર્ય કે જે સર્વ આચાર્યોમાં પ્રસિદ્ધ જ છે તેમને પ્રસ્તુત ગ્રંથમાં “સૂરિ” તરીકે સ્વીકારવા.
શિષ્ય
“બાહુમા” વંશરૂપ સમુદ્રને ઉલ્લાસ પમાડવાને ચંદ્રમાં સમાન એવા શ્રી ઉદયસિંહ નામે, જાબાલીપુરને એક રાજ થઈ ગયા છે. તે રાજાને ઘણો વિશ્વાસુ તથા તેના ભાંડાગારની
ક્ષા કરવામાં નિપુણ એ દેવપાવી નામે એક માટે મંત્રી હતા. તે મંત્રી બુદ્ધિ રૂપ નંદનવનમાં ચંદન સરખે અર્થાત બુદ્ધિશાળીઓની સભાને ભાવે એવું હતું. તેને સર્વ ધર્મોને આધાર, જ્ઞાનશાળી લેકેમાં અગ્રેસર, સર્વ પુણ્યનું વસતિસ્થાન, તથા જાણે કે સર્વ સંપદાઓની ખાણ કેમ ન હોય એ પવિત્ર, બુદ્ધિશાળી, વિવેકથી વિકાસ પામતા મનને ધા
For Private And Personal
Page #463
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ.
૧
.
રણ કરનારા અને વાયડ વશમાં ઉત્પન્ન થયેલે એવા “ ધનપાળ ” નામના માનેલા પુત્ર હતા. તે ધનપાળ જ પ્રસ્તુત ગ્રંથમાંના શિષ્ય. શ્રી જીનદત્તસૂરિજીએ ધનપાળના મનને સ તેષ પમાડવા ખાતર જ આ વિવેકવિલાસ નામે ગ્રંથ રચ્ચે છે. અંતે પ્રા વાનુ કે—
-
નાગકુમારના સ્વામી ધરણેદ્ર દેવ, સ્ફુરણ પામતી સ કળાઓને ોભાવનાર અને સર્વજ્ઞ એવા શ્રી યુગાદિનાથ ઋષભદેવ ભગવાનની અતિશય ભક્તિ જ્યાં સુધી પ્રગટ કરે છે ત્યાં સુધી પંડિત પુરૂષો વડે આદર પૂર્વક વારંવાર પઠન કરાતા એવા આ ગ્રંથ ચિરકાળ જયવંત રહેા !
રામાપ્ત
For Private And Personal
Page #464
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
નાટક અને સીનેમાઓમાં તન-મન-ધનની બરબાદી કરવા કરતાં અવનવા ભાવે અને હદયભેઠક બાર
ચિત્રો યુકત આદર્શ ચરિત્ર
મહુચરણુંકશે
વાંચી જીવનને પવિત્ર, ઉજવળ અને સ્વર્ગીય
બનાવવું શું છેટું છે? નાટક અને સીનેમા એ આજકાલની એક મહટી જાહ ગણાય છે. પરંતુ તેની પાછળ તન-મન-ધનને જે દુરૂપયેગ થાય છે અને તે ઉપરાંત જે દુરાચારે દાખલ થાય છે, તેનું વર્ણન કરવું નકામું છે! એ બચાવ કરવામાં આવે છે કે નાટક જેવાથી મનુષ્ય સદાચારી થાય છે, સીનેમા જેવાથી મનુષ્યને દુનીઆદારીનું ભાન થાય છે. તે પછી વસ્તુ દુનીઆમાં દુરાચાર અને દુષ્ટતાને પ્રચાર નિત્ય વધતે જાતે જોવામાં આવે છે તેનું શું કારણ? આજે આપણે દષ્ટિ આગળથી આદર્શ પુરૂષનાં ચરિત્ર અને સતી સન્નારીઓનાં દૈવી જીવને છેક અટળ થઈ ગયાં છે. તેને બદલે દુષિત
For Private And Personal
Page #465
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વનેના ચિતારા પગલે પગલે આપણ દષ્ટિ સંમુખ ખડા કરવામાં આવે છે. એમાં શિક્ષણ અને બેધ લેવા લાયક અંશો તે નહિં જેવાજ હોય છે. - અમે કહીએ છીએ કે, “મલયાસુંદરીનું” જે આદર્શ ચરિત્ર અમારા તથ્થથી થોડા જ વખતમાં બહાર પડનાર છે તેના વાંચનથી જાણે જુદી જ દુનીઆમાં વિમાન વડે વિહાર કરતા હૈઈએ, સ્વદ્યાનમાં ચમત્કારિક દવે અનુભવતા હોઈએ એ ભાસ થાય છે. નાટક અને સીનેમાના દેખાવે તે આ ચરિત્રમાંના પ્રસંગ પાસે પાણી ભરે! એક વાર પુસ્તક હાથમાં લીધા પછી નિચે મુકવાનું મન થતું નથી, પ્રત્યેક લોંટી અને પૃષ્ઠ વાંચતાં બીજી લીંટી અને બીજું પૃષ્ઠ વાંચવાની જીજ્ઞાસા કધતી જાય છે. મૂળ આચાર્યની વર્ણન શૈલીની અદ્ભુતતા સાથે મનહર બાર ચિત્રોને સંગ થવાથી સુવર્ણ અને સુગંધનેજ સંગમ થયે છે, એમ કહીએ તો ખોટું નથી.
પંન્યાસ શ્રી કેશરવિજયજી મહારાજ કે જેમની લેખનશૈલી “ગશાસ્ત્ર” ગ્રંથના અભ્યાસીઓ એકી અવાજે રખાણી રહ્યા છે તે જ માનવંતા લેખકની લેખિનીથી મલયાસુંદરીનું ચરિત્ર નવા જમાનાની નવી શૈલીમાં લખાયેલું છે.
એક વાત અમારા વાંચોએ ખાસ કરીને યાદ
For Private And Personal
Page #466
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
રાખવી જોઈએ કે અમારા તરફથી પ્રગટ થતાં oથા જે કે, મહાવીર જીવન વિસ્તાર-મહાવીર ભકત મણિભદ્ર સચિત્ર આદશ-રામાયણ અને અદભુત દ્રષ્ટાંતમાળો. જોત જોતામાં ઉપડી જતાં હોવાથી પાછળથી આવનારાઓને નિરાશ થવું પડે છે, એટલા માટે સુરતમાં નામ નેંધાવવાને આગ્રહ કરીએ છીએ. મલયાસુંદરી ચરિત્ર (પૃષ્ઠ ૫૦૦) આ માસ દરમ્યાન પ્રગટ થવાની આશા રાખવામાં આવે છે.
અગાઉથી નામ નંધાવનાર પાસેથી રૂ. ૨-૦-૦ અને પાછળથી રૂા. ૩-૦-૦ લેવાને અમે ઠરાવ કર્યો છે. નામ ધાવનારાએ પોઝીટ તરીકે આના બેની પિસ્ટેજ ટિકીટ મોકલી આપવી. અને અમારું કુપન (બીલ) મંગાવી લેવું. પિતાનું શિરનામું હંમેશા સાફ અક્ષરોમાં લખવું.
મેસર્સ મેઘજી હીરજી બુકસેલર
પાયધુની નં. ૫૬-મુબઈ,
For Private And Personal
Page #467
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir For Private And Personal