________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
૩૫૯ આદિ ત ચાલતાં હોય તે સમજવું કે–“રેગીના શરીરમાં મિશ્રિત રેગે છે.”જે પ્રશ્ન કરતી વેળા સૂર્ય સ્વરમાં અગ્નિ, વાયુ અથવા આકાશ તત્વ ચાલતું હોય તો સમજવું કે– રેગીના શરીરમાં એકજ રેગ છે. ” પરંતુ જે પ્રશ્ન સમયે સૂર્ય સ્વરમાં પૃથ્વિ તત્વ અથવા જળ તત્વ વર્તતું હોય તે સમજવું કે “ગીના શરીરમાં એકથી
અધિક રે રહેલા છે. ” ધ્યાનમાં રાખવું કે વાયુ અને પિત્તને સ્વામી સૂર્ય છે. કફને સ્વામી ચંદ્ર તથા સન્નિપાતને સ્વામી સુષુમ્ના છે. જો કે પુરૂષ, ચાલતા સ્વર તરફથી આવી ચાલતા સ્વરની તરફ ઉભે રહી અથવા બેસી પ્રશ્ન કરે તે કહી દેવું કે- “જો તારે મનોરથ સિદ્ધ થશે.” જે કઈ પુરૂષ ખાલી સ્વર તરફથી આવી, ખાલી સ્વરની તરફ જ ઉભું રહી અથવા બેસી પ્રશ્ન કરે તે કહેવું કે–“તમારૂ કઈ પણ કાર્ય સિદ્ધ નહીં થાય.” જે કઈ પુરૂષ ખાલી સ્વર તરફથી આવી ચાલતા સ્વરની બાજુમાં ઉભું રહી અથવા બેસી પ્રશ્ન કરે તો કહેવું કે–“તમારું કાર્ય બેશક સિદ્ધ થશે.” કઈ પુરૂષ ચાલતા સ્વર તરફથી આવી, ખાલી સ્વર તરફ ઉભેરહી અથવા બેસી પ્રશ્ન કરે તે કહી દેવું કે–“તમારું કાર્ય સિદ્ધ નહીંથાય” જે ગુરૂવારે વાયુ તાવ, શનિવારે આકાશ તત્વ, બુધવારે પૃથિવી તત્વ, સેમવારે જળ તત્વ અને શુક્રવારે અગ્નિ તત્વ પ્રાત:કાળમાં ચાલતું જાય તે સમજવું કે-“શરીરમાંને પૂર્વ કેઈરાગ મટી જ જોઈએ.”
For Private And Personal