________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ. શિખ–દંશ થયા પછી જે દૂત માંત્રિકની પાસે જાય તે તના હાવભાવ અને અંગભંગી ઉપરથી કંઈ અનુમાન નીકળે ખરું.
સરિ–જે દૂત માથે તેલ ચાળી, વાળ છુટા રાખી, ઉઘાડે માથે અને હાથમાં શસ્ત્ર લઈ આવેલે હાય, લથડતાં વચને બેલ હોય, બે હાથ ઉંચા કરી ઉ રહેલા હોય, રોગી હોય કિંવા આકૂલ-વ્યાકુળતા ધરાવતો હોય, ગધેડું, પાડું, અથવા ઉંટ ઉપર બેસીને આવેલું હોય, ભયભીત જે જાણતા હોય, આંખોમાં ચંચળતા પ્રકટી આવતી હોય, પહેરેલા વસ્ત્ર વિના બીજું એકે વસ ન ધરાવતે હેય, મેટું બંદીને કે જીર્ણ વસ્ત્ર પહેરીને આવ્યા હોય, નદી ઉતરવાથી હાથપિોથ થઈ ગયેહોય, રીસાયેલા જેવો લાગતો હોય તે દૂત વૈધ અથવા માંત્રિકને બોલાવવા આવે તે ઝેરથી પીડાતે રેગી મરણ પામે. એથી ઉલટું જે દૂત સ્થિર, મધુર વચન બેલનારે,હાથમાં કુલ તથા અક્ષત લઈ આવેલે હાય, ખૂણાની દિશાઓ મુકી દઈ પૂર્વ આદિક ચાર દિશાઓમાંની એક દિશામાં ઉભે રહેલે હેય, રોગીની જાતને અથવા ધર્મને હોય તે દૂત વૈદ્ય અથવા માંત્રિકને બેલાવવા આવે તે ઝેરથી પીડાતા મનુષ્યનું ઝેર ઉતરી જવું જોઈએ એવું અનુમાન થઈ શકે.
શિષ્ય–ત એકી સાથે કેટલા મેકલવા જોઈએ?
સૂરિ– દૂત વિષમ સંખ્યામાં એટલે કે એક, ત્રણ, પાંચ, ઈત્યાદિ પરિમાણમાં મેકલવા શ્રેષ્ઠ ગણાય છે. તેમજ સ્ત્રીને જે - ૧૮
For Private And Personal