________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ
૩૬૩
ચાલે તે તેનું આયુષ્ય બહુ લાંબું હોય એમ સમજવું. જે ત્રણ રાત અને ત્રણ દિવસ સુધી સુષમ્રા ચાલે તે એક વર્ષનું આયુષ્ય અને જે ચાર દિવસ સુધી બરાબર સુષુમ્રા ચાલે તે છ મહિનાનું આયુષ્ય સમજી લેવું જોઈએ.
શિષ્ય–સ્વરશાસ્ત્રના આધારે પુત્ર કે પુત્રી પિદા થશે, એમ શી રીતે કહી શકાય?
સૂરિ–જ્યારે ચંદ્ર સ્વર ચાલતું હોય ત્યારે સામેથી આવી કઈ પ્રશ્ન કરે કે–ગર્ભવતીને પુત્ર થશે કે પુત્રી? તે ઉત્તર માં કહેવું કે “પુત્રી થશે. સૂર્યસ્વર ચાલતું હોય અને સામે આવી પ્રશ્ન કરે તે “પુત્ર અને સુષમ્રા ચાલતી હોય ત્યારે પ્રશ્ન કરે તે “નપુંસક થશે એમ કહેવું. જ્યારે સૂર્યસ્વર ચાલતું હોય ત્યારે સામેથી આવી કેઈ સવાલ કરે અને સવાલ કરનારને પિતાનો ચંદ્રસ્વર ચાલતું હોય તે કહેવું કે “પુત્ર થશે તે ખરે, પણ તે લાંબો વખત આવશે નહીં.” જે પ્રશ્ન વખતે બનેને સૂર્યસ્વર ચાલતો હોય તે કહેવું કે “પુત્ર થશે અને ચિરંજીવી થશે.” જે આપણે ચંદ્રસ્વર ચાલતો હોય અને પ્રશ્નકર્તાને સૂર્યસ્વર ચાલતા હોય તે કહેવું કે “પુત્રી થશે અને તે દીઘાયુષી થશે.” જે સૂર્યસ્વરના પૃથિવી તત્ત્વમાં તેજ દિવસે પ્રશ્ન કરે તે કહેવું કે “પુત્ર થશે અને તે રૂપવાન રાજ્યવાન તથા સુખી થશે.” જે સૂર્યસ્વરમાં જળતત્ત્વ ચાલતું હોય તે કહેવું કે “પુત્ર થશે અને તે સુખી, ધનવાન અને છે રને ભેગી થશે.” જે ચંદ્રશ્વરમાં ઉક્ત બને તત્વ-પૃથિવી
For Private And Personal