________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
ઉત્તમ ફળ પ્રાપ્ત થાય, એ સુરઘા સ્થિરતા પૂર્વક ડાબી ખાજુએ શબ્દ કરતા જણુાય તા લાભ અને સુખ થાય; પણ જો ભયભીત બની ખાલતા હાય તા ભય અને કલેશ ઉપજાવે. જો નીલકંઠ પક્ષી સામે અથવા જમણી ખાજુએ ક્ષીર વૃક્ષ ઉપર બેસીને ખેલે તા સુખ અને લાભ થાય. જે જમણી બાજુએ તારણ ઉપર બેસે તે અત્યંત લાભ અને કાર્ય - સિદ્ધ થાય. જો તે ડાબી તરફ સ્થિર ચિત્તે ખેલતા લાગે તે ઉત્તમ ફળ પ્રાપ્ત થાય. પણ જો તે ચુપચાપ બેઠી રહેતા ઉત્તમ ફળ ન મળે, નીલકંઠું અને નીલિયા પક્ષીનું દર્શન શુભકારી ગણાય છે, પરગામ જતાં તેનુ ં દર્શન થાય તેા સર્વ સંપત્તિએ આવી મળે પરદેશ જતાં અથવા કોઇપણ શુભ કાર્યના આરંભ કરતાં જો ભમરા ડાબી બાજુએ કુલ ઉપર બેઠેલા દેખાય તા હર્ષ અને કલ્યાણ ઉપજાવનારા ગણાય, જો સામે કુલ ઉપર બેઠેલા જણાય તા તે પણ શુભકારક ગણાય; પરંતુ જો એભમરા લડતા લડતાં શરીર ઉપર આવીને પડેતા અશુભ સૂચક ગણાય. એમ અને તે વસ્ત્રસહિત સ્નાન અને કાળા પદાર્થનું દાન કરી નાખવું એટલે સર્વ દાખ નિવૃત્ત થઇ જશે. કરાળીયા જો ડાબી બાજુએથી જમણી તરફ ઉતરે તે તે દિવસ પરગામ જવાનું મુલતવી રાખવુ. જો ડાબી બાજુએ જાળ માંધતે દેખાય તા કાર્યસિદ્ધ થાય. જો જમણી તરફથી ડાબી બાજુએ ઉત્તરે તા પણ શુભ ગણાય છે. જો પગ ઉપર થઇ જાંઘ ઉપર ચડે તે અશ્વની પ્રાપ્તિ થાય; જો ગળા સુધી ચઢે તા વસ્ત્ર અને આભૂ
તે
For Private And Personal