________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૮
વિવેક વલસ.
વિવેકી પુરૂષે મરણ નજીક આવ્યું પ્રાયશ્ચિત્ત, તેચ્ચાર, અભયદાન તથા દેવગુરૂના સમરણને જ વધે છે. મૃત્યુ સુધારવાને માટે વ્રત-તપ-જપ વિગેરે ઉત્તમમાં ઉત્તમ સાધન છે. તપસ્યા વિગેરેને ઉદ્દેશ પણ સમાધિ મરણને જ હવા ગ્ય છે. એક સ્થળે કહ્યું છે કે આચરેલી તપસ્યા, સ
મ્ય પ્રકારે ભણેલું જ્ઞાન અને સારી પેઠે પાળેલું વ્રત એ ત્રણેનું ફળ સમાધિ મરણ વખતે પ્રકટ થયા વિના રહેતું નથી. જે માણસ મરણ સમયે આ ધ્યાન ન કરે પણ શાંતિમાં રહે તે માણસ તિર્યંચ અથવા નરક ગતિમાં જ નથી. જે માણસ આખું જીવન ધર્મમય વ્યતીત કરે તે સાધિ મૃત્યુ પામી દેવતા થાય અને જે અનશન કરી કાળધર્મ અને તે તે દેવતાને પણ સ્વામી થાય.
શિષ્યપુણ્યશાળી પુરૂ દેહત્યાગ કેવી રીતે કરતા હશે ?
–બાલ્યાવસ્થાથી માંડી ચિરકાળ સુધી કરેલાં સુકૃત વડે પિતાનો જન્મ સફળ કરીને, ધર્મધ્યાન વિષે પિતાનું મન તલીન રાખનારા અને મેહનો નાશ કરવાને અર્થે પ્ર-ન કરનારા એવા પુણ્યશાળી લોકો અવસર બે પોતાના આયુષ્યનો છે વિશેષ જ્ઞાનથી જાને કલી રીત - ર્થાત્ ધ્યાન-ત્યાગ તથા વૃોચ્ચાર સાથે દેહનો ત્યાગ કરે છે. જે પુરૂ પિતાનું મરણ જાણે, જે મોહિની કનના અત્યંત ક્ષય કરી લેકના અંતે રહેલા શાશ્વત પદને-મુદિને પામે તેજ
For Private And Personal