________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
e
પુરૂષ જગતમાં શ્રેષ્ઠ, મનુષ્યેામાં શિરામણી, સુભટાના અગ્રેસર, વખાણવા લાયક, પંડિત, કળામાં કુશળ, મુનિરાજ, યાગી, જ્ઞાની તથા ગુણી લેાકામાં શ્રેષ્ઠ ગણાય.
શિષ્ય—આજે આપની વાણી સાંભળી મૃત્યુના ઘણા ખરા ભય દૂર થયા. તપ-જપ અને વ્રત વિગેરેને સમાધી મરણની સાથે શે। સંબંધ છે તે પણ સમજાયુ. હવે તપજપના ઉદ્દેશ સમજાયાથી તેમાં વધારે રસ પડશે એમ મને લાગે છે. આપે મારા ખાળેાચિત પ્રનાને પણ વધાવી લઈ જે ગંભીર અને ઉપકારક ખુલાસાઓ કર્યા છે તેના ખદલા હું આ ભવમાં તેા કેાઈ રીતે વાળી શકુ તેમ નથી, આપે મને વાત્તાં લાપ દરમીયાન વ્યવહાર અને પરમાર્થનુ જે જ્ઞાન આપ્યું છે તે હું હમેશાં મારા સ્મરણુ ભંડારમાં સંગ્રહી રાખીશ. આપની ધર્માશિ: મારા જેવા પામર મનુષ્યનું તથા વિશ્વનું કલ્યાણ કરો એજ મ્હારી એક માત્ર અંતિમ યાચના છે.
આ ગ્રંથમાં સ્થળે સ્થળે સૂરિ અને શિષ્યને જે નામેહ્લેખ કરવામાં આવ્યા છે તેમના સંક્ષિપ્ત પરિચય આ પ્રકારે છે:—
સૂરિ~~~
,
આંબાના વૃક્ષની પેઠે જગતને પ્રીતિ ઉપજાવનાર અને શ્રેષ્ઠ સજ્જન રૂપ કોકીલાએથી વ્યાસ એવા ગચ્છમાં જૈનમત રૂપ નગરીનું રક્ષણ કરનારા
For Private And Personal
ડ વાયડે જાણે કે એક