Book Title: Vivek Vilas
Author(s): Bhimji Harjivan
Publisher: Meghji Hirji

View full book text
Previous | Next

Page 436
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir ૩૪ વિવેક વિશ્વાસ. નિત્ય વધતા જાય છે તેવી રીતે પંડિત ગણાતા લેકાના સ ંસાર પશુ અધ્યાત્મ જ્ઞાન વગરના બીજા ઘણા નકામા શાઓથી વધતા જાય છે. ઘણા વિદ્વાના વિવિધ પ્રકારનાં પુસ્તકા લખી જગદ્ગુ કલ્યાણુ કરીએ છીએ ’ એવી મિથ્યા બડાઇ હાંકે છે; પરંતુ હું પૂછું કે આગાળ સરખા ઘણા ગ્રંથા રચવાથી શું લાભ થવાના હતા ? ખરા પડિંત અને મુમુક્ષુએ તે શરીરની અંદર રહેલા દિવ્ય જ્યોતિરૂપ હેાટા જીવ તત્વનો વિચાર કરવા એજ તેમને માટે શાણાસ્પદ છે. શિષ્ય---પડિત તેમજ જ્ઞાની પુરૂષોને તે તત્ત્વજીજ્ઞાસા અવશ્યમેવ થવી જોઇએ, છતાં ઘણે ભાગે તેમ અનતુ જોવામાં નથી આવતું એનુ શુ કારણ હશે ? સરિ—-વાતા સાંભળવી અને શાસ્ત્રીય ચર્ચા કરવી એ ઘણું સહેલું છે, પણ ઘણા જુના કાળના મલિન સંસ્કારો તેમજ જુના અભ્યાસથી મુક્ત થવુ એ સરળ વિષય નથી. ભલભલા જ્ઞાની અને સુજ્ઞ ગણાતા મનુષ્યેા પણ આવી તત્ત્વની બાબતમાં તા બાળક જેવા જ જોવામાં આવે છે. “હું સુખી છું, અથવા દુ:ખી છું, હુંગારા છું... અથવા કાળા છું, હું મજબુત છું અથવા નમળેા છું, હું ઢીંગા છું અથવા લાંબા છું, હું યુવાન છું અથવા વૃદ્ધ છુ ” એવા વિકા કિવા અધ્યવસાયાથી કાઇ વિરલા નર જ મુક્ત થઇ શકે છે. એવા અધ્યવસાયા એટલા બધા લાંબા કાળથી આપણામાં ઘર કરીને રહેલા છે કે સખ્ત પ્રયત્ન અને સતત પરિશીલન સિવાય તે ઢાષાથી નિવૃત્ત ન થઇ શકાય. • For Private And Personal

Loading...

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467