________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
ટાકર
સૂરિશિષ્ય સંવાદ. ઉપર પિશાબ કરતે દેખાય તે બહુ કષ્ટ ઉત્પન્ન થાય એમ સમજવું. એવું શુકન જોઈ પરદેશ ન જવું. વિદાય થતાં જે કુતરૂ ઉચે સ્થાને બેસી કાન, મસ્તક અને હૃદયને ખજવાળતું કિંજલ ચાટતું દેખાય અથવા બે કુતરાઓ ગેલ કરતાં જણાય તે કાર્યસિદ્ધિ થાય. જે તે જમીન ઉપર આલેતું અથવા પિતાના ધણી સાથે લાડ કરતું ખાટલા કે પાટ ઉપર બેઠેલું દેખાય તે તે મહેટે કલેશ ઉપજાવે. નીકળતી વખતે પોતાના મુખમાં કોઈપણ જાતને ભક્ષ્ય પદાર્થ લઈ બીલાડી સામે આવતી જ. ણાય તે લાભ અને કુશળ થાય. પણ જો બે બીલાડીઓ અંદર અંદર લડતી અને ઘુરઘુર શબ્દ કરતી હોય તે ઠીક ન ગણાય. જે બીલાડી આડી ઉતરે તે ગ્રામાંતર જવાનું માંડી વાળવું. છછુંદરનું ડાબી બાજુએ ઉતરવું ઉત્તમ તથા જમણી બાજુએ ઉતરવું ખરાબ ગણાય છે. પરગામ જતાં જે પ્રાત:કાળમાં હરણાઓ જમણી તરફ ઉતરે તે સારું; પરંતુ જે તે પિતાના સી. ગડા ને ઠેક્તા, માથાને હલાવતા, મળ-મૂત્ર કરતા તથા છીંકતા હોય તેમજ જમણી તરફ ઉતરતા હોય તે ઠીક ન ગણાય. બહારગામ જતાં શગાલનું ડાબી બાજુ બેલવું તથા દાખલ થતા જમણી બાજુ બેલવું ઉત્તમ ગણાય છે.
શિષ્ય–સ્વરશાસ્ત્ર તથા શુકન શાસ્ત્રના વિવેચનમ આજે ઘણે સમયનીકળી ગયું છે. પુણ્ય-પાપ સંબંધી વિચાર હવે આવતી કાલને માટે રહેવા દઈએ એજ ઉચિત ગણાશે.
સૂરિ–તથાસ્તુ!
For Private And Personal