________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ
૧૩૧
ખાધ્યવયમાં જ વિવાહીત થઈ ગઇ હાય તેા પછી વિધમી આ તરફથી તેવી માંગણી આવવાના ભય રહે નહીં. ખાળલગ્નના રીવાજ પ્રચલીત થવામાં આવાં ગંભીર કારણેાજ હેાવા જોઇએ. શિષ્ય--માળલગ્ન પ્રચલિત રહે તેથી આપને નુકશાન જેવુ શું જણાય છે?
સૂરિ-નુકશાન માત્ર એટલું જ કે સંસાર નર્કના રૂપમાં પલટાઇ જાય ! નિસ્તેજ મુખવાળાં યુવક-યુવતીઓનાં ટોળાં જ ખાળલગ્નની ભયંકરતાના પ્રચાર શું નથી કરી રહ્યાં? જે આ પૂર્વ જે એક કાળે પેાતાના યોગબળ અને આધ્યાત્મિક સામ વડે ઇંદ્રનું સિંહાસન ડાલાવી શક્તા હતા તે પૂર્વજોના સંતાનને આજે પેટ પુરતું અન્ન અને વસ્ત્ર મેળવવાનાં પણ સાંસા પડે છે ! શરીરબળ અને મનેામળને નામે આજે મીંડું મૂકાયુ છે! ચાવન અને મળ એ શબ્દો માત્ર હિંદના ભાષાકાષમાંજ રહી ગયા છે ! એ સર્વ પરીણામ બાળલગ્ન જેવા કુરીવાજોનું જ છે એમ કહ્યા વિના ચાલતુ નથી.
શિષ્ય-ટુકામાં સમાજ અને દેશની અાગતિમાં બાળલગ્ન નિમિત્તભૂત છે એમજ ને ?
સરિ—એક અનાચારની સાથે બીજા સેંકડા અનાચાર જોડાયેલા હૈાય છે. ખાળ વયમાંજ આરોગ્ય અને શક્તિને નાશ થઇ જવાથી મન પણ છેક શિથિલ અને વ્યગ્ર મની જાય છે. પછી એ મનમાં પાપને પ્રવેશ કરવામાં મહુ અડચણ નડતી નથી. નબળું પડેલું મન દીવસે દીવસે દુરાચાર તરફ ધસડાતુ
For Private And Personal