________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૦૧
સૂરિશિષ્ય સંવાદ. પ્રાણીયાનું વિષ ઉતારનારા દેવ-દેવતાઓ, માંત્રિક તથા વૈદ્યો જન સમાજના મ્હોટા આશિર્વાદ મેળવે છે. તે સિવાય ઝેરથી પીડાતા મનુષ્યનું જાગુલી, કુરૂકુલ્લા, તાતલા તથા ગરૂડ એ ચાર જણુ રક્ષણ કરી શકે છે. હવે ઝેર ઉતરાવવુ' હાય તા સા પ્રથમ ઝેરથો પીડાયલા માણુસનું કાલ–લક્ષણ જેવું. અર્થાત્ જે વખતે એર ચઢયુ હાય તે વખત કેવા હતા તે તપાસવું. પછી જીવવાનાં લક્ષણુ જોવાં અને તે પછી માંત્રિક લાકોને લાવવા. વાર, તિથિ, રાશી, નક્ષત્ર, દિશા, ડંખ, દૂત——વૈદ્ય અથવા માંત્રિકને તેડવા જનાર માણસ, મર્મ સ્થાન, ઝેરથી પીડાતા માણસ અને હુસપ્રચાર પ્રમુખ કલાએ એટલાં વાનાં કાલનાં લક્ષણ કહેનારાં છે.
શિષ્ય—વાર–તિથિ—નક્ષત્ર તથા દિશા વિગેરે સંબધી વધારે ખુલાસા થવા જેઇએ.
સુર—હું એજ વાત કહેવા માંગતા હતા. વારના સ અંધમાં એવે નિયમ જાણવામાં આવ્યા છે કે મંગળવારે, રવીવારે અને શનિવારે, પ્રભાતકાળે તથા સાયંકાળે અથવા સૂર્યની સંક્રાન્તિ વખતે જેને સર્પદશ થાય તે મરણ પામી દેવાંગનાએ સાથે ક્રિડા કરે. તિથિના સબધમાં એવા ઉલ્લેખ જોવામાં આવે છે. કે પાંચમ, હઠ, આઠમ, નવમ અને ચાદળ કે અમાસ એમાં કોઇ પણ તિથિએ સર્પદંશ થાય તો તે માણસ અવશ્ય મરણ પામે. રાશિના સંબંધમાં એવુ કહેવામાં આવ્યું છે કે ચંદ્રમાના યાગથી દગ્ધ થયેલી તિથિનેદિવસે જેને સર્પ શ થાય તેનું જીવન સંશયાત્મક સમજવું અથાત્ તે જીવશે કે મરી જશે તે એક શંકાસ્પદ વિષય બની રહે છે. હવે દુગ્ધ તિથિની
For Private And Personal