________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૨૭૯
સુધી ઝેરને ઉદય ધારણ કરે છે. તેનું શરીર રાતું હોય છે, તેને મસ્તકે સાથીઆનું ચિન્હ હોય છે. જળમય વિષને ધારણ કરનારે કટક નામે શુદ્ર જાતિને નાગ બુધવારે પિણાચાર ઘડી સુધી ઝેરને ઉદયધારણ કરે છે. તેના શરીરને રંગ અંજન સરખો હોય છે, તેના શરીર ઉપર ત્રણ રેખાઓ હોય છે. માહે દ્રવિજને ધારણ કરનારો પ નામે શુદ્ર જાતિનો નાગ ગુરૂવારે પોણાચાર ઘડી સુધી ને. ઉદા ધારણ કરે છે. તેના શરીરનો સુવર્ણ રહે છે, તેના શરીર ઉપર ચંમા સરખા પાચ સફેદ બિંદુઓ હોય છે. મય વિતા ધાર કરનાર મહાપા ના શુદ્ર જાતીને નાગ શુક્રવારે પણ ચાર ઘડી સુધી ઝેરનો ઉદય ધારણ કરે છે. તેના શરીરનો રંગ મેઘ સરખો હોય છે, તેના મરતક વોરાળ હોય છે. તેજોમય વિષ ધારણ કરતા શેખ નામે ક્ષત્રીય જાતિનો નાગ ની રે, પણ હર ઘડી સુધી ઝેરનો ઉદય ધારણ કરે છે, તેના શરીરને રંગ અ ણ સરખા રાતા હોય છે, તેને ગળે સફેદ રેખાઓ હોય છે. વાયુમય વિષ ધારણ કરનારો રાહુ સરખો કારક ના બ્રાહ્મણ જાતીને નાગ સર્વવા ને વિષે ઘડીયાના સહી કાળમાં ઝેરના ઉદય ધારણ કરે છે, તેના શરીરનો રંગ રદ હોય છે.
શિ—આપે જે વિની ગણના કરવી તેમાં સુસાધ્ય અને દુઃસાધ્ય ક્યા ક્યા હશે?
–સામાન્ય રીતે દિવસ તથા રાત્રીને સર્વ સમય વિષમય ગણાય છે, પણ તેમાં ત્રણ ભાગ પડે છે. પ્રથમ અગ્નિ
For Private And Personal