________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૮૦
વિવેક વિલાસ.
જય વિમધ્યમાં મા વિરાછલેભાગે જળમય વિષ હવે પહેલું આરિમય વિર મહા સુસાધ્ય અને દુઃખદાયક ગણાય છે, બીજું માહેંદ્રવિષ કષ્ટસાધ્ય, એટલે કે મહેનતથી પણ ઉતરી શકે એવું મનાય છે અને ત્રીજું જળમય વિષ સુસાધ્ય સુખેથી ઉતારી શકાય એવું હોય છે. . શિષ્ય–સુસાધ્ય હેવા છતાં પણ જે તે વિષ દૂર ન થાય તો?
સરિ–તે ત્યાં અપરાન્તાગ જાણ. શિષ્ય–અપરાંત ગની સ્થિતિનું પ્રમાણ કેવી રીતે અંકાય છે?
સરિ–રવિવાર, રોહિણી નક્ષત્ર તથા અમાવાસ્યા હોય તે બે પહાર સુધી અને સેમવાર, અશ્લેષા નક્ષત્ર તથા અષ્ટમી તિથિ હોય તે ચાર પહેર સુધી વિષની મર્યાદા રહે છે. નવમીને દિવસે મંગળવાર તથા ઉત્તરા ફાલ્યુની નક્ષત્ર હોય તે એક સરખી છે પહેાર સુધી અને ચતુથોને દિવસે બુધવાર તથા અનુરાધા નક્ષત્ર હોય તે આઠ પહેરસુધી વિષની મર્યાદા રહે છે. પ્રતિપદાને દિવસે ગુરૂવાર તથા કા નક્ષત્ર હોય તે સોળ ૫હાર સુધી અને તૃતીયાના દિવસે શુક્રવાર તથા મઘા નક્ષત્ર હેય તે બત્રીસ પહેર સુધી વિષની મયાદા હોય છે. ચતુર્દશીને દિવસે શનીવાર તથા આદ્રા નક્ષત્ર હોય તે છ દિવસ સુધી વિષની મર્યાદા હોય છે. એવી રીતે કેટલાક લોકોએ ગ, તિથિ, વાર અને નક્ષત્રના વેગથી અપરાંત ચોગ માન્ય છે.
For Private And Personal