________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ.
૨૮૩ કંઠને સ્પર્શ કરે છે, મહાપદ્મ ઘણે શ્વાસ મુકે છે, શંખ નામક નાગ ભૂમિ તરફ જોઈ હસે છે અને કુલીક નામને નાગ ડાબી બાજુથી વીંટળાતે જાય છે.
શિષ્ય–ડંખનું ઝેર ડંખમાં કેટલો વખત રહે અને ત્યારપછી તે કેવી રીતે પ્રસરતું જાય ?
સૂર–ઠીંચણને હાથે પ્રદક્ષિણા દઈ એક ચપટી વગાતાં એટલે વખત લાગે તેને એક માત્રાનો કાળ કહેવામાં આવે છે. ડંખમાં ઝેર બાવન માત્રા સુધી રહે છે પછી કપાળ, આંખ, મુખ, નાડીઓ અને સાતે ધાતુઓમાં પ્રસરી જાય છે.
શિષ્ય—પણ ઝેર શરીરના કયા ભાગ સુધી પડે છે તે શી રીતે જાણી શકાય ?
સૂર–ઝેર જે રસ ધાતુ સુધી પહોંચ્યું હોય તો જ ઉજક, લેહમાં મળ્યું હોય તો શરીરના બા હા ભાગ ઉપર તાવ ઉપજાવે, માંસમાં મળ્યું હોય તે ઉલટી ઉત્પન્ન કરે અને એ ધાતુમાં પહેરવું હોય તે બન્ને અખને નુકશાન કરે, હાડમાં હોય તે માથાનકે છે ડા કરે, મ માં હોય તે શરીરનો અંદર બળતરા ઉત્પન્ન કરે અને શુક્ર ધાતુમાં હોય તે જુ પમાડે. એ રીતે ધાતુના અનુકમથી સપના વિરની અસરજણી શકાય છે.
- બિ–પેર ક્યા ભાગ સુધી પહોંચ્યું હોય ત્યાં સુધી સુસાય ગણાય?
–રસ,લેહી, માંસ અને મેદના સ્થાનક સુધી વિષ પહોંચે તેટલામાં જે તેની ચિકિત્સા કરવામાં આવે તો તે દૂર
For Private And Personal