________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
સૂરિ–ગર્ભકાળ ૪૦ અઠવાડીયાના એટલે ૨૮૦ દિવસના સામાન્યત: ગણાય છે; તેા પણ વખતે થાડા દિવસની વધ-ઘટ થઈ જાય છે. હવેજો પુત્ર હેાય તે તે ગર્ભિણી સ્ત્રીનું જમણું પાસુ વિશેષ પ્રમાણમાં રેશકે છે. અને પુત્રી હોય તેા ડાણ્યુ પાસુ રોકે છે. જોડલુ હાય તેા બન્ને ખાજુ ભરાવદાર જણાય અને નપુંસક હાય તે મુખના મધ્ય ભાગમાં સ્થાન લે એવા સાધારણ નિયમ છે. કેટલીક વાર સારી દાયા પણ આ ગુંચવાડા ભર્યા નિયમ વડે ચાક્કસ નિશ્ચય કરી શકતી નથી. શિષ્ય-ગર્ભિણીએ ખાસ કરીને કયા કયા નિયમાનુ પાલન કરવું જોઇએ ?
૧૮૬
માટે અને પવિત્રતા માટે નીચેના
સરિ—સગર્ભાવસ્થામાં સ્રીએ ગર્ભના સંરક્ષણ નિયમા યથાશકિત પાળવા એવા આગ્રહ કરવામાં આવ્યે છે:—(૧) હમેશાં શરીર તથા વસ્ત્ર પવિત્ર રાખવાં, (૨) સુખાસન ન હાય એવાં વાહના ઉપર બેસવું નહી, (૩) પુરૂષ-સંગ સર્વથા અંધ કરવા (૪) જઠરાગ્નિ ખગડે નહી એવા પ્રકારનું હલકુ તથા રૂચીકર ભાજન કરવું (૫) માટે સાઢું–ઘાંટા પાડીને ખેલવું નહીં, અતિશય ક્રોધ, શાક કે ઇર્ષા વગેરે કરવા નહીં (૬) તેલ વિગેરે પદાર્થા નું મન કરાવવું નહીં, થાક લાગે તેવુ કામ કરવું નહીં, વાંકા વળી ભાર ઉપાડવા નહીં, ભુખ તરસ વેઠવી નહીં, તેમજ ઝડા–પીસાખના વેગને રોકી રાખવા નહીં (૭) પવિત્ર પુરૂષા અને સતી સન્નારીઓના ચરિત્ર વાંચવા વિચારવામાં તથા
For Private And Personal