________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેકવિલાસ. ળી જે આકાર તે ધારણ કરે છે અને તે પછી સાત દીવસે અંદરથી નક્કર ભાગ રચાવા લાગે છે. શિષ્ય–માસિક કન્નતિ કેવી રીતે થતી હશે?
રિ–ગર્ભ પહેલે મહિને દેસે ચઠી જેટલો તેલમાં હોય છે. બીજે મહીને તે કરતાં સહેજ વધે છે અને ત્રીજે મહિને તે ગર્ભ માતાના દીલમાં દેહળે ઉત્પન્ન કરવાને શક્તિમાન થાય છે.
શિષ્ય–ગર્ભના શુભાશુભ પ્રમાણે માતાને સુરૂચી તથા કુરૂચી ઉત્પન્ન થાય છે એટલું જ નહીં પણ જે જાતિને દેહળો થાય તેજ જાતિને પુત્ર કે પુત્રી થાય એમ પણ આપે એકવાર અગાઉ જણાવ્યું હતું તે મને બરાબર યાદ છે.
સુરિ–દેહળા પ્રમાણે સ્વપ્નનું પણ એવું જ સારૂં-નરસું ફળ મળે છે. જે માતાને દેહળે પૂર્ણ ન થાય તે ગર્ભને નુકશાન પહોંચે છે, એ વાત મેં અગાઉ જણાવી હતી; પરંતુ તેમ થવામાં મુખ્ય કારણ શું છે, તે આ પ્રસંગે મારે જણાવી દેવું જોઈએ. દેહળે પૂર્ણ ન થવાથી ગર્ભિણીના શરીરની અંદર રહેલે વાયુ પ્રકોપ પામે છે અને તે કેપ પામેલે વાયુ ગર્ભને કવચિત્ નાશ કરે છે કિંવા તેને કદરૂપ બનાવી દે છે.
શિષ્ય–ત્રણ માસ વીતતાં ગર્ભનું સ્વરૂપ કેવી રીતે પષ્ટ થતું જાય છે ?
સુરિ—-ચે મહિને ગર્ભ માતાના શરીરને ખૂબ પુષ્ટ બનાવે છે અને પાંચમે મહિને તે ગર્ભમાંથી હાથના બે, પગના
For Private And Personal