________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ
૧૦૩
સરિ–જેમની આંગળીઓના પર્વ, કેશ, નખ, દાંત અને ચામડી એ પાંચવાનાં સૂક્ષ્મ હોય તે માણસ પિતાનું જીવન સુખશીલતા પૂર્વક વિતાવી શકે છે.
શિષ્ય-ધન્યવાદને ચગ્ય થઈ પડે એવા પુરૂષના લક્ષણે કેવાં હોય?
–જે પુરૂષની છાતી વિસ્તીર્ણ હય, બે નેત્રની વચ્ચેનો ભાગ, બે બાહ, નાસિકા અને હડપચી એટલા અવયવો દીર્ઘ હોય તે પુરૂષ ધન્યવાદને પ્ય થાય.
શિષ્ય-ઉન્નતીશીલ પુરૂષનાં લક્ષણો?
સૂરિ-નાસિકા, ગ્રીવા (ડાક) નખ, કાખ, છાતી, અને મુખ એ છ અવયવે જેના ઉંચા હોય તે પુરૂષ હમેશાં ઉન્નતી પામે છે.
શિષ્ય-કાર્યસિદ્ધિ કરી શકે એવા પુરૂષ શી રીતે ઓળખાય?
સૂર–જેમના આંખના ખૂણું, જીભ, તાળવું, નખ, હોઠ તથા હાથ–પગનાં તળીયાં એ સાત અવયવ રાતાં હોય તેઓ મોટે ભાગે ધાર્યું કાર્ય સિદ્ધ કરી શકે.
શિષ્ય–મનુષ્ય પરીક્ષામાં ગતિ, વર્ણ, સ્નેહ, સ્વર, તેજ અને સત્વ એ સર્વ વસ્તુઓની કટી કરવી પડે છે, તેમાં પ્રધાનતા કઈ વસ્તુને આપવી તે કેટલીકવાર મુશ્કેલ થઈ પડે છે એ ગુંચવાડે ઉભો થાય તો શું કરવું ?
સૂરિ–આટલી વાત ધ્યાનમાં રાખવી કે ગતિ કરતાં વર્ણ, વર્ણ કરતાં નેહ, સ્નેહ કરતાં સ્વર, સ્વર કરતાં તેજ અને
For Private And Personal