________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૩૩
શષ્ય—પચકાસન એટલે ?
સૂરિ—પ્રથમ જમણી જાંઘ અને જમણા સાથળ ઉપર ડાબે પગ અને ડાબે હાથ સ્થાપન કરવા, પછી ડાખી જાંધ અને ડાબા સાથળ ઉપર જમણા પગ અને જમણા હાથ મુકવા તે પર્યંકાસન કહેવાય.
શિષ્ય—અને પ્રતિમાજી ઉભા હાય તો ? સૂરિ—તે તેના બે ભુજ ઢીંચણ સુધી લાંબા હોવા જોઇએ. અને પ્રતિમા શ્રી વત્સ, ઉષ્ણીષ અને ત્રણ છત્ર ઇત્યાદિ પરિવાર યુકત હાવી જોઇએ.
શિષ્ય-પ્રતિમાના પ્રમાણના સબંધમાં શાસ્રાક્ત નિયમે હશે કે કેમ ?
સરિ—મે આગળ જણાવ્યું તેમ એ વિષય ખાસ અભ્યાસ કરવા જેવા છે ! વિદ્વાન પુરૂષા અને શિલ્પશાસ્ત્રના વેત્તાએ જ તે યથાર્થ પણે સમજી શકે છે. તે પણ તે પ્રમાગુના સંબંધમાં એટલું કહેવુ ખસ થશે નાર્કીકાના અગ્રભાગ ઉપર ત્રણ છત્રના અગ્ર ભાગની સમરેખા આવે તે તે ત્રણ ત્ર સર્વોત્તમ જાણવા, તેમજ નાસિકા અને કપાળ એના મધ્ય ભાગમાં આડી રેખાથી કપાળનો વેધ થવા જોઇએ. પ્રતિમાના પરિવારમાં પત્થરના વર્ણ શંકર ન થાય તેની સંભાળ રાખવી તેમજ પ્રતિમાનું પ્રમાણ પણ છે, ચાર, છ, આઠ ઇત્યાદિ સમસંખ્યામાં હોય તે તે ઇષ્ટ ન જાણવુ, એકથી ખીન્ન ઢીંચણુ
3
For Private And Personal