________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૧૫
શિષ્ય—નાકરે કેવી જાતનાં વસ્ત્રો પહેરવાં જોઇએ ?
સૂરિનસેવકવગે પેાતાના માલીક કરતાં અધિક સાર
અથવા સરખા વેષ પહેરવા એ યાગ્ય નથી. એથી સેવકના ખાટા દંભ માલેકની દ્રષ્ટિમાં તરી આવે છે, અલખત્ત, શેઠે પોતે રાજીખુશીથી જે વસ્ત્રો તથા અલંકારા સપ્રેમ ભેટ કર્યા હાય તે પહેરવામાં કાઇ જાતની હરકત નથી.
શિષ્ય—રાજસભામાં કે કાઇ ખીન્ન એવા સ્થાને અમારે કઇ વાતની ખાસ કાળજી રાખવી જોઇએ ?
સૂરિસભામાં કદાચ છીંક, બગાસુ કે ઓડકાર આવે તે એટલા વાનાં મુખ ઢાંકીને કરવાં. બહુ મ્હોટા અવાજથી હસવું નહીં. હસવું રોકાય તેમ ન હાય તે મુખ આડું વસ્ત્ર રાખી હસવુ’. કેટલાકે સભામાં બેસી નાક કાન ખાતરે છે, તે પણ ઠીક નથી. હાથ-પગના આંગળાના ટચાકા ફાડવા તે પણ અયેાગ્ય છે. શિષ્ય ચેતી રાખવી ?
વાત્તોલાપ કરતી વેળા કેવી જાતની સાથે
સૂરિ+વાર્તાલાપ કરતાં પોતાના ઉપરી—અધિકારી શુ કહેવા માગે છે તે ખરાખર સમજી લેવું. અર્ધું સમજાયું ન સમજાયું કે તુરત જવાબ આપી દેવાથી “હીરા ઘેઘે જઇ આવ્યા” જેવું હાસ્યાસ્પદ પરિણામ આવે છે. ઉત્તર આપતી વખતે સ્વામીને તુંકારથી ન મેલાવાય, એ પણ સાવધાની રાખવી ઘટે છે.
For Private And Personal