________________
તત્કાળ કરેલી તલપાપડી તેજ દિવસે પણ અચિત્ત ગણવાના વ્યવહાર છે. વૃક્ષ ઉપરથી તત્કાળ ગ્રહણ કરેલા ગુંદ, લાખ, છાલ વગેરે તથા તત્કાળ કાઢેલા લિંબુ, લીમડા, નાળિએર, કેરી, શેલડી વગેરેના રસ, તેમજ ત કાળ કાઢેલું તલાદીકનું તેલ, તત્કાળ ભાગેલું અને નિર્મીંજ કરેલું નાળિ એર, શીંગાડાં, સાપારી વગેરે નિર્મીંજ કરેલાં પાકાં કુળ, ઘણું ખાંડીને એક રહીત કરેલું જીરૂ, અજમા વગેરે એ ઘડી સુધી મિશ્ર અને તે પછી અચિત્ત એવા વ્યવહાર છે.
શકા:-શસ્ત્રને સંબંધ નહીં છતાં કેવળ સા યેાજન ઉપર ગયાથીજ લવણાદિક વસ્તુ અચિત્ત શી રીતે થાય છે?
સમાધાનઃ—જે વસ્તું જે દેશમાં ઉત્પન્ન થાય છે, તેને તે દેશ, ત્યાંનાં હવા પાણી વગેરે માફક આવે છે, તેજ વસ્તુને ત્યાંથી પરદેશ લઇ જઇએ તે તેને પૂર્વે જે દેશ, હવા પાણી વગેરેની પુષ્ટિ આપનારા આહાર મળતે હતા, તેના વિચ્છેદ થવાથી તે વસ્તુ અચિત્ત થાય છે. એક પાત્રથી બીજા પાત્રમાં અથવા એક વખારમાંથી બીજી વખારમાં એમ વારવાર ફેરવ્યાય પણ લવણાદિ વસ્તુ અચિત્ત થાય છે. તેમજ પવનથી, અગ્નિથી અને રસાડા વગેરે સ્થાનકને વિષે ધૂમાડે લાગવાથી પણ લવણાદિક વસ્તુ અચિત્ત થાય છે. “ લવણાદિ” એ પદમાં “ આદિ” શબ્દનું ગ્રહણ કર્યું છે તેથી હરતાળ, મનશીલ, પીંપર, ખન્નુર, દ્રાક્ષ, હરડાં એ વસ્તુ પશુ સે ચેાજન ઉપરાંત ગયાથી અચિત્ત થાય છે એમ જાત્રુ; પણ એમાં કેટલાક વાપરવા યેાગ્ય અને કેટલાક નહિ' વાપરવા યેાગ્ય છે. પીપર, હરડે ઈત્યાદી વાપરવા યાગ છે, અને ખજૂર દ્રાક્ષ વગેરે નહી વાપરવા યોગ છે.
tr
tr
હવે સર્વે વસ્તુનું પરિણામ થવાનુ સાધારણ (સર્વને લાગુ પડે એવું કારણુ કહે છે. ગાડામાં અથવા બળદ વગેરેની પીઠ ઉપર વારંવાર ચઢા વવા ઉતારવાથી, ગાડામાં અથવા બળદ ઉપર લાવેલા લવણાદિ વસ્તુના ભારને વિષે માણસ બેસવાથી, બળદના તથા માણસના શરીરની ઉષ્ણતા લાગવાથી, જે ચીજના જે આહાર છે, તે ન મળવાથી, અને ઉપક્રમથી લવાદિ વસ્તુને પરિણામ થાય છે, અર્થાત તે અચીત્ત થાય છે. ઉપક્રમ એટલે શસ્ત્ર તે (શસ્ત્ર) સ્વકાય ૧, પરકાય ૨, અને ઉભકાય ૩, એવા
૧૦૨