________________
કરતો હતો. એક વખતે ઈદે મનમાં તેની પરીક્ષા કરવાનું ધાર્યું. તેણે જ્ઞાન દર્શન, ચારિત્ર રૂપ ત્રણ રત્નનું સૂચક સુવર્ણની જનોઈ અને બાર. વ્રતના સૂચક બાર તિલકને ધારણ કરનારા તથા ભરતે રચેલા ચાર વેદને મુખે પાઠ કરનારા એવા તીર્થયાત્રા કરતા આવેલા કોડે શ્રાવક જણાયા. દંડીર્ય તેમને ભક્તિથી હિમંત્રગુ કરી જમાડી રહે છે. એટલામાં સૂર્ય આથમે. એ રીતે લાગ. આઠ દિવસ શ્રાવક પ્રકટ કર્યા. તેથી રાજાને આઠ ઉપવાસ થયા. પણ તેની સાધક ભક્તિ તો તરૂણ પુરૂષની શક્તિની માફક દિવસે દિવસે વધતી જ રહી. તેથી ઇંદ્ર પ્રસન્ન થયો, અને તેણે તેને દિવ્ય ધનુષ, બાણ, રથ, હાર તથા બે કુંડળ આપી શત્રુંજયની યાત્રા કરવા માટે પ્રેરણા કરી. દંડવી પણ તે પ્રમાણે કર્યું.
શ્રી સંભવનાથ ભગવાન પણ પૂર્વના ત્રીજા ભવમાં ઘાતકીખંડની અંદર આવેલા એવિત ક્ષેત્રની ક્ષેમાપુરી નગરીમાં વિમળવાહન નામે રાજા હતા, ત્યારે તેમણે મોટા દુકાળમાં સર્વ સાધર્મિ ભાઈયોને ભેજનાદિક આપીને જિનનામ કર્મ બાંધ્યું. પછી દીક્ષા લઈ દેહપાત થએ આનત દે. વલોકમાં દેવતાપણું ભોગવી શ્રી સંભવનાથ તીર્થંકર થયા. તેઓ ફાગણું સુદિ આઠમને દિવસે અવતર્યા, ત્યારે મોટો દુકાળ છતાં તેજ દિવસે ચારે તરફથી સર્વે જાતનું ધાન્ય આવી પહે, તેથી તેમનું સંભવ એવું નામ પડ્યું. બૃહભાષ્યમાં કહ્યું છે કે–શ શબ્દનો અર્થ સુખ કહેવાય છે. ભગવાનના દર્શનથી સર્વે ભવ્ય જીવોને સુખ થાય છે, માટે તેમને સંભવ કહે. છે. આ વ્યાખ્યાનને અનુસરીને સર્વ તીર્થકર શંભવ નામથી બોલાય છે. સંભવનાથજીને સંભવ નામથી ઓળખવાનું બીજું પણ એક કારણ છે. કઈ વખતે શ્રાવસ્તી નગરીમાં કાળ દોષથી દુકાળ પડ્યો, ત્યારે સર્વે માણસે દુઃખી થયા. એટલે એનાદેવીની કક્ષામાં સંભવનાથજી અવતર્યા. ત્યારે ઇદ્ર પોતે રમવીને સેનાદેવી માતાની પૂજા કરી, અને જગતને વિષે એક સૂર્ય સમાન એવા પુત્રની પ્રાપ્તિ થયાની તેને (સેનાદેવીને) વધામણું આપી. તે જ દિવસે ધાન્યથી પરિપૂર્ણ ભરેલા ઘણા સાર્થો ચારે તરફથી આવ્યા, અને તેથી ત્યાં સારું સુભિક્ષ થયું. જે માટે તે ભગવાનના સં ભવને (જન્મને) વિષે સર્વ ધાન સંભવ થયો, તે માટે માતા પિતાએ
૪૫૨