Book Title: Shraddh Vidhi
Author(s): Jain Patra
Publisher: Jain Patra

View full book text
Previous | Next

Page 499
________________ જો કોળો, ચારિત ગુણ છે खेअनो अविसाई, भणिओ आलो अणायरिभो ॥ ३ ॥ અર્થ-આલેયણા આપનાર આચાર્ય ગીતાર્થ એટલે નિશિથ વગેરે સૂત્રને અર્ચના જાણ, કૃતયોગી એટલે મન વચન કાયાના સુભગ રાખનારા અથવા વિવિધ તપસ્યા કરનારા, અથાત્ વિવિધ પ્રકારના શુભ ધાનથી તથા વિશેષ તપસ્યાથી પિતાના જીવને તથા શરીરને સંસ્કાર કરનારા, ચારિત્રી એટલે નિરતિચાર ચારિત્ર પાળનાર, ગ્રહણ કુશળ એટલે આલેયણ લેનાર પાસે બહુ યુકિતથી જુદા જુદા પ્રકારનાં પ્રાયશ્ચિત્ત તથા તપ આદિ કબૂલ કરાવવામાં કુશળ, ખેદ એટલે આલોયણ તરીકે આપેલી તપસ્યા વગેરે કરવામાં કેટલે શ્રમ પડે છે ? તેની જાણ અથવા આલેયણા વિવિનું જેમણે ઘણા અભ્યાસથી જ્ઞાન મેળવ્યું છે એવા, અવિષાદી એટલે આયણા લેનારને માટો દેશ સાંભળવામાં આવે, તો પણ વિષાદ ન ક. રનારા, આલોયણ લેનારને જુદાં જુદાં દષ્ટાંત કહી વૈમના વચનથી ઉ સાહ આપનારા એવા શાસ્ત્રમાં કહ્યા છે. સાવાવ મા, થાવરણ gયુર્વેદ | .. अपरिस्लावी निउजेव, अवायदंसी गुरू भणिो ॥ १ ॥ . આચારવાન એટલે જ્ઞાનાદિ પાંચ આચારને પાલન કરનારા, ૨ આ ધારવાનું એટલે આલે એળા દોષનું બરાબર મનમાં સ્મરણ રાખનારા, ૩ વ્યવહારવાન એટલે પાંચ પ્રકારને વ્યવહાર જાણી પ્રાયશ્ચિત્ત આપવામાં સમ્યફ પ્રકારે વર્તન કરનારા, પાંચ પ્રકારનો વ્યવહાર છે, તે એ કે – પહેલે આગમ વ્યવહાર તે કેવળી, મન:પર્યવજ્ઞાની, અવવિજ્ઞાની, ચતુદશપૂર્વી, દશપૂરી અને નવપૂ ન જાણું. બીજો મૃત વ્યવહાર તે આડથી અર્ધપૂર્વ સુધીના પૂર્વધર, અગીઆર અંગના ધારક તથા નિશીયાદિક સૂત્રના જાણ વગેરે સર્વે શ્રુતજ્ઞાનીઓનો જાણ. ૩ ત્રીજે આજ્ઞા વ્યવહાર તે ગીતાર્થ બે આચાર્યો દૂર દેશમાં રહેલા હોવાથી એક બીજાને મળી ન શકે તે તેનું કોઈ જાણી ન શકે એવી રીતે જે માંહોમાંહે આલયણપ્રાયશ્ચિત્ત આપે છે તે પ્રમાણે જાણુ. ૪ ચોથો ધારણ વ્યવહાર તે પિવાના ગુરૂએ જે દેશનું જે પ્રાયશ્ચિત આપ્યું હોય, તે ધ્યાનમાં રાખી તે ૪૬૪

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548