________________
પ્રતિમાને અવિકારે શ્રૌવ્યવહાર ભાવમાં કહી છે. તે એ કે:
तीरिअसामनिओ-अ दग्रूणं ससिाहुमप्याहे ॥ दंडिअ भोर असई, सावगसंघो प सारं ॥ १ ॥ અથઃ—પ્રતિમા પૂરી થાય ત્યારે પ્રતિમાવાહક સાબુ, જ્યાં સાધુ આવે!સચાર હાય એવ! ગામમાં પોતાને પ્રકટ કરે, તે સાધુને અથવા શ્રાવકને સદેશે! કહેવરાવે,
"
પછી ગામના રાજા, અધિકારી અથવા તે ન હોય તે। શ્રાવક શ્રા વિકા અને સાધુ સાધ્ધાને સમુદાય તે પ્રતિમાવાહક સાતે આદર સત્કાર કરે. આ ગયા ભાવાર્થ એમ છે કે, વર્તમા પૂરી થઈ છતે જે નજીકનાં ગામમાં ધણા ભિક્ષાચરા તથા સાધુએ વિચરતા હોય, ત્યાં આવી પાતાળે પ્રકટ કરે, અને તેમ કરતાં જે સાધુ અથ શ્રાવક વ્હેવામાં આવે, તેની પાસે સંદેશા કહેવરાવે કે, મેં પ્રતિમા પૂરી કરી, અને તેથી હું આપે! છું.” પછી ત્યાં આચાર્ય હોય તે રાજાને આ વાત જહેર કરે, અમુક મોટા તપસી સાધુએ પેાતા ી તપસ્યા યથાવિધિ પૂરી કરી છે, તેથી તેને ધણા સત્કારથી ગચ્છમાં પ્રવેશ કરવા છે. પછી રાજા, તે ન હોય તે ગામના અધિકારી, તે ન હોય તે સાધ્વી આદી ચતુર્વૈધ શ્રીસધ પ્રતિભાવાહક સાધુને યથાશક્તિ સત્કાર કરે. ઉપર ચંદ્રએ બાંધવા, મંગળ વાજીંત્રો વગાડવાં, સુગંધી વાસક્ષે કરવા પગેરે સત્કાર કહેવાય છે. એા સત્કાર કરવામાં ગુગુ છે. તે એને કે: उपभावणा पवणे, सहाजणणं तदेव बहुमाणो ॥ ओहावणा कुतित्थे, जी तह तित्थबुड्ढीअ ॥ १ ॥ અર્થ:—પ્રવેશતે વખતે સત્કાર કરવાથી નશાસન ઘણુ શાભે છે, ખીજા સાધુતે શ્રદ્દા ઉત્પન્ન થાય છે, કે જેથી એવી શાસનની ઉન્નતિ થાય છે, તે સત્કૃષ અમે પશુ એવી રીતે કરીશું: તેમજ શ્રાવક શ્રાવિકાઆની તથા બીન ખેની પશુ જિનશાસન ઉપર બહુમાન બુદ્ધિ ઉત્પન્ન થાય છે, જેમાં એવા મ્હોટા તપસ્વીઓ થાય છે, તે જિનશાસન મહા પ્રતાપી છે.” તેમજ ખોટા તિથૈિયાની હીલના થાય છે, કેમકે, તેમનામાં એવા મહા સ સત્યવત પુશ્બો નથી. તેમજ પ્રતિમા પૂરી કરતાર સાધુને સત્કાર કરવા એ આ
4
૪૨