Page #1
--------------------------------------------------------------------------
________________
100
શ્રી શ્રાહિવિધ
“ જૈન ” પુત્ર આફીસ,
ભાષાન્તર એ
465
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈન ” ગુમાવળી—ન. ૩.
श्री
શોધ.
પડતી રત્નશેખરસુંરિએ કરેલા મૂળ ગ્રંથ તથા તે ઉપર તેમણે કરેલી કૈાસુદી નામની ટિકાનું ગુર્જર ભાષાન્તર. )
પ્રકટ કરનાર
“ જૈન ” પત્રના માલીક.
અમદાવાદ.
( સર્વ હક્કે સ્વાધિન. )
અમદાવાદ- જોદય ” છાપખાનું.
વિસ
સંવત ૧૯૬૦,
ને ૧૯૦૪,
Page #3
--------------------------------------------------------------------------
Page #4
--------------------------------------------------------------------------
________________
Sheth Dharamchand Udaichand,
Jeweller, Bombay. (Died 19th January, 1904.)
KUNTALINE PRESS, CALCUTTA.
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
નામદાર શેઠજી સાહેબ મહુમ,
ધરમચંદ ઉદયચંદ, જેઓશ્રી અનેક ધાર્મિક કાર્યો કરી, તેમજ પિતાના જાતિ ભાઈઓનું પિતાથી બનતું યથાશકિત શ્રેપ કરી અને તે શીવાય અનેક ઉત્તમ કાર્યો કરી પિતાની ૫૫ વર્ષની વયે તા.૧૯-૧–૦૪ ના રોજ આ દુનિયા છોડી દેહ મુક્ત થયા, તેમના પવિત્ર સ્મરણાર્થે આ પુસ્તક તેમને
અર્પણ કરવામાં
અમદાવાદ– જૈન
કીસ.
Page #7
--------------------------------------------------------------------------
________________
બે એલ.
કેટલાકો તરફથી એમ પૂછવામાં આવશે કે આ શ્રાવિધિ ભાપાન્તરની જરૂર શી હતી ? નર્ક આ ગ્રંથના અત્યાર સુધીનાં બે ગુર્જર ભાષાન્તરો બ્હાર પડયાં છે અને તે બન્ને પુસ્તકા જૈન ગુનાના પ્રચલીત છે. આના ઉત્તમાં એટલુંજ કહુનું છે કે આ શ્રાદ્ધવિત્ર પુસ્તક દરેક તે અ ત ઉપયોગી છે અને આ બન્ને ભાષાન્તરી કામત્ત ભારે હાવાથી સાધારડુ વગ તને જોઇએ તેટલા ઉપયોગ કરી શકે તે નથી. તે શીવાય આ અને ભાષાન્તરાના પુ અમુક દાજ છે. અક નવન્તર તે તદ્ન અશુ છે. જયારે બીજું કાંઇ સારૂં છે. પશુ તેની કીમત વવારે હોવાથી મારા બનવા પ્રમાણે તના ઉપયોગ વિષેશ થતો હોય તેમ જગુતું ના. આ ગ્રંથમાં શ્રાવક જન્મથી મરણુ પર્યંત શું હું કાર્ય કરવાનું છે તે દરા, જ્યું છે. આ એકલે. ગ્રંથ જો દરેક જૈન બધુ મનન કરે તે તે જરૂર પોતાના ધર્મ શું છે? પોતની પોતાના જાતિ ભાઇશ્રા પ્રત્યે ક્ર શી છે? નાના ઉપાય કેવી રીતે કરવો તે વગેરે બહુ સારી રિતે જાણી શકે. આવા ઉત્તમ ગ્રંથના દરેક જૈન બલુંધી ઉપયેગ કરી શકે તેમ વિચારી મેં તેની માત્ર નામની આઠ આના કિંમત લઇ મારા જેતપ ત્રના ગ્રહકાને તે ભેટ આપ્યો છે. આવી રિતે જો આ ભેટ મારા ગ્રાહક!ને ઉપયેગી થઇ પડશે. તા ભવિષ્યમાં આવું એક નહી પણુ એ ઋ ઉત્તમ પુસ્તકો માત્ર નામની મત એટલે કાગળ અને બાઈ જેટલે ખર્ચ લઇ આપવા મેં ધાર્યું છે. આમ કરવાથી એકતા મારા જનપત્રતા ડુંાળા ખપ થાય છે અને આ જૈનપત્ર કેવળ જૈત હિતાર્થે પ્રકટ થતુ હાવાયા તે દરક ... વાંચે આ વિષ્યમાં દરેક જૈન પાતાની કામના હિત ખાતર પ્રકટ થતુ આ એકજ પુત્ર છે એવું અભિમાન રાખતે થાય એ જોવાની નારી ઇચ્છા છે. જૈન પત્રની ખાતર હું કે અને કેવા પ્રશ્ન કાર ભાગ આપું છું તે કહેવાતું આ સ્થળ નથી, પણ્ માર્ચે ટૂંકામાં કેહેવું જોએ કે દરેક માણુની કરજ છે કે પાતાના જાતિના માનું. પા
Page #8
--------------------------------------------------------------------------
________________
સાથી બને તેટલું યથાશક્તી એય કરવું. અને આવું શ્રેય કરવાનું ઉત્તમ સાધન આ જમાનામાં વર્તમાન પત્રજ છે. વર્તમાનપત્ર વડેજ હજાર ગાઉ આપણે એક બીજાના વિચારો બદલી શકિયે છીએ અને આ, જૈન પત્રે આવા કેટલાએ લેખકના લેખો પોતાના પત્રમાં સ્થાન આપી નવા નવા વિચારો જાહેર કર્યો છે. તે જો કોઈ વાંચનાર સારી પેઠે જાણે છે.
હાલમાં વર્તમાન પત્રનો સમય છે. જ્યારે બીજા વર્તમાન પત્રોની હજાર નકલ ખપે છે ત્યારે પંદર લાખની વસ્તીવાળી જૈન કોમમાં અને તે પણ માતબર ગણાતી કોમમાં એક જ અઠવાડિકની માત્ર ૧ર૦૦-૧૫૦૦ કેપ ખપે તે ખરે અફશેની વાર્તા છે. માત્ર ત્રણ, ચાર રૂપિયા ખર્ચવાથી બાર માસ સુધી પિતાને જતિભાઈઓના સંબંધમાં બનતા બનાવોની ખબરો આપવા ઉપરાંત-પંચાંગ, ધર્મના પુસ્તક વગેરે મફત મળે છે તે વધારે, અને આવી રીતે નજીવા વ પક ખર્ચમાં મળતો લાભ લેવા જ્યારે મારા જાતિભાઈઓ પર થતા નથી તો તેવાઓ દ્વારા બીજા કયા શ્રેયી આશા રાખી શકાય ? વધુ પુસ્તકો ભેટ આપવા માટે વધુ ગ્રાહકોની જરૂર છે અને તેથી અમારા દરેકે દરેક ગ્રાહક એ પ્રતિજ્ઞા કરશે કે એ છામાં ઓછા દરેકે બેથી પાંચ ગ્રાહકે તે મેળવી આપવા.
અને જ્યારે આમ થશે ત્યારે જ જૈન પત્રને ન્હાળો ફેલાવો થશે. - આ ભાષાન્તર મુની માહારાજ બુદ્ધિસાગરે જોયું છે. તેમજ તે શુદ્ધ કરવા માટે બનતી કાળજી રાખવામાં આવી છે. તેમજ તેના પૃફ ધવામાં મારી ગેરહાજરીમાં મારા મિત્ર. અત્રેની ગુજરાત વર્નાક:લર સેસાયટીના આસીસ્ટન્ટ સેક્રેટરી રે. છવલાલ અમરશીએ જે તસદી લીધી છે તે માટે તેમનો આભાર માનું છું.
જૈન પત્રના અંગે એક સ્વતા છાપખાનાની જરૂર છે અને જ્યારે આવું એક છાપખાનું થશે ત્યારેજ આપણા ધર્મનાં સારા પુસ્તકે ઉત્તમ રિતે છાપવા હું શક્તિમાન થઈશ. બાકી બનતી કાળજી લેવા છતાં જે તેની છાપાળા માટે દેષ હેય તે તે દેશ મારે નથી પણ છાપખાના,
જ સમજ.
Page #9
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તક પરમ પુજ્ય શેડ ધરમચંદ ઉદયચંદના સ્મર્ણાર્થે અર્પણુ કરવામાં આવ્યું છે અને આ જગ્યાએ મારે કહેવું જોઇએ કે જૈન પત્રની હયાતી આ મર્હુમ શેઠના લીધેજ હતી—તે પવિત્ર પુરૂષની આજ્ઞાથી આ પત્ર કહાડયું હતું અને આવા ધાર્મીક પુરૂષોનાં વચન હંમેશાં ક્ળે છે અને જૈન પત્રની કાંઇ પણ ફતેહ હાય તા તે મારી નથી પણ આ શેઠના વચનતીજ છે એમ મારૂ માનવું છે. તેમણે કરેલી જેન કામની શેવા તેમના આ સાથે આપેલા જીવન ચરિત્ર ઉપરથીજ જણાશે અને આવી તેમની ઉત્તમ શેવાનું દૃષ્ટાંત મારા જાતિ ભાઇએ લે અને તે પવિત્ર પુરૂષની મુ ખમુદ્રા જોઇ પેાતાની આંખ બે ઘડી હારે એવા વિચારથી આ પુસ્તકમાં તેમની છખી પણ આપવામાં આવી છે.
છેવટ મારા મિત્રો જે પત્રની વૃદ્ધી માટે જે પ્રયાસ તેઓ લે છે પૂર્વક આભાર માનુછું.
અમદાવાદ.
તા. ૨૭-૯-૦૪
હમેશાં મારા શ્રેય માટે અને વિષેશ જૈન તેમને આ સ્થળે અંતઃકરણ
ભગુભાઈ ફતેહુચંદ કારભારી, અધિપતિ જૈન.
Page #10
--------------------------------------------------------------------------
________________
વિષયાંક.
૧ માઁગલાચરણુ.
૨ ૭ દારનાં નામ.
અનુક્રમણિકા. વિષયનું નામ.
048
0.0
06
...
..6
૩ શ્રાવકધર્મને આદરવા લાયક પુરૂષનાં લક્ષણુ. ૪ દષ્ટિરાણી ધર્મ પામી શકતા નથી તે ઉપર ભુવનભાનુ કેવલીનું દૃષ્ટાંત. ૫ ધર્મના દ્વેષી ધર્મ પામી શકતા નથી, તે ઉપર વરાહમિહિરનું દૃષ્ટાંત. ૪
૬ મૂઢ પુરૂષ ગુરૂના વચનના ભાવાર્થ જાણી શકતા નથી, તે ઉપર ગામંડીમાના પુત્રની કથા.
...
...
તેથી થતું ફળ. ૧૬ નવકાર ગણવાને વિધિ. ૧૭ જાપ કરવાને વિધિ અને તેથી
અને તે દૃષ્ટાંત,
...
...
૭ શ્રાવકના એકવીશ ગુ.
--
♦
...
૮ ભદ્રકપણા ઉપર શુકરાજની કથા. ૯ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર પ્રકારના શ્રાવકનાં લક્ષ ૮૧ ૧૦ વ્રતશ્રાવક ઉપર સુરસુંદર કુમારની સ્ત્રીઓની કથા. ૧૧ શ્રાવકથી ત્રિવિધ ત્રિવિધ ભાંગે પચ્ચખાણુ કેમ ન થાય? તે સ
...
૮૧
...
આવી પ્રશ્નાત્તર.
...
૧૨ બીજી રીતે ચાર પ્રકારના શ્રાવક સમધી પ્રક્ષેત્તર.... ૧૩ શ્રાવક શબ્દના અર્થ....
...
...
...
...
...
...
...
...
નિકૃત્યપ્રકાશ ૧
940
૧૪ શ્રાવકે સવારે કઈ વખતે ઉઠવું ? અને ઉડીને શું કરવું ? ૧૫ પૃથ્વીદે પાંચ તત્ત્વ!નું તથા ચંદ્ર સૂર્ય નાડીનું સ્વરૂપ અને
...
...
680
...
પૂાંક.
...
...
: : :
...
થતા લાભ.
...
0.0
ઉપર શિવકુમારનું અને વડ ૩
...
૩
ઃ
222
૮૨
૧૮ નવકાર ગણવાનું કુળ પર રહેલી સમળીનું ૧૯ ધર્મજાગરિકા કરવાના વિધિ.
૯૩
...
...
૨૦ રાતમાં થએલાં કુસ્વમ દુસ્વપ્ત માટે કરવાના કાઉસ્સગ્ગના વિધિ. ૯૪ ૨૧ સ્વમના વિચાર અને તેથી થતાં ફળ
૯૫
૮૩
८४
૫
८७
re
૦
૯૩
Page #11
--------------------------------------------------------------------------
________________
પૂકાંક.
૧ ૦ ૦
•. ૧૦૮
વિષયાંક.
વિષયનું નામ. ૨૨ નિયમ લેવાનો વિધિ . . .. . . . . ૮૬ ૨૩ નિયમ લેવા ઉપર કમાલકીનું દષ્ટાંત.... . ૨૪ સચિત્ત, અચિત્ત, અને મિશ્ર વસ્તુનું સ્વરૂપ ... ૨૫ શસ્ત્રના સંબંધ વિના મીઠું વગેરે વસ્તુ અચિત શી રીતે થાય છે? ૨૬ ધાન્યના બીપણાને કાળ. . . . . ૨૭ લેટને સચિત્ત અચિત્તપણાને બળ .. .. ૨૮ પકવાન વગેરેના કાળ, અશક્ય વસ્તુનું અને વિદલનું સ્વરૂપ ૨૮ ગરમ પાણીનું વરૂપ : ' . .. ૩૦ ચેખાના ધોવાનું સ્વરૂપ અને તેને કાળ. ... .. ૩૧ નિદાનું સ્વરૂપ.
. . . .. • ૧૦૭ ૩૨ અચિત્ત પરનો કાળ.. ... ... ... ... ૧૦૮ ૩૩ સચિત્ત વસ્તુના ત્યાગ ઉપર અંબડ પરિવ્રાજના શિખનું દષ્ટાંત. ૧૧૧ ૩૪ ઈંદ પ્રકારના નિયમનું સ્વરૂપ ... ... ... ... ૧ ૩૫ નવકારશી તથા ગરાડિ પચ્ચખાણનું રૂપ અને તેનું ફળ. ૧૧૩ ૩૬ ચાર પ્રકારના આહારનું સ્વરૂપ .. .. ••• • ૧૧૪ ૩૭ અનાહાર વસ્તુનું રૂ . . . . . ૧૧૬ ૩૮ પચ્ચખાણને વિષે આહારના ભેદ. . . . ૧૧૭ ૩૮ મલ મૂત્રને ત્યાગ કઈ દિશામાં અને કેવી જગ્યા ઉપર કરે? ૧૧૯ ૪૦ દાતણ કરવાની વિધિ તથા તેથી જ અગમચેતીઓ. ૪૧ ન્હાવાને વિધિ. • • • • ૪૨ દ્રવ્યસ્નાન ઉપર કુલપુની કથા. ... ... ... ૧૨૪ ૪૩ ભાવસ્નાનનું સ્વરૂપ. ... . ... ... ૧૨૫ ૪૪ ભૂમિ ઉપર પડેલાં ફુલ ચડાવવા ઉપર ચંડાળની કથા. .. ૪૫ દેવપૂજા કરતી વખતે કેવું વસ્ત્ર પહેરવું જોઈએ ? તેનું સ્વરૂ૫ ૧૨૬ ૪૬ બીજાએ વાપરેલું વસ્ત્ર પૂજા કરતી વખતે ન લેવું, તે ઉપર ' કુમારપાલ રાજાનું અને ચાહડ મંત્રીનું દષ્ટાંત. .. .. ૧૨૭ ૪૭ પૂજા કરતી વખતે દ્રવ્યશુદ્ધિ તથા ભાવશુદ્ધિનું લક્ષણ. • ૧૨૮
*
*
. ૧૨૨
Page #12
--------------------------------------------------------------------------
________________
પૂછાં,
૧ ૩૫
વિષયાંક.
વિષયનું નામ. ૪૮ મહાટી ઋદ્ધિથી ભગવંતને વાંદવા જવા ઉપર દશાણભદ્રરાજાની કથા. ૧ર૮ ૪૮ સત્તાવન પ્રકારનાં વાજિંત્રનું સ્વરૂપ. . . . ૧૩૧ ૫૦ બત્રીશબુદ્ધ નાટકના ભેદ. ... ... ... ... ૧૩૩ પર જિનમંદિરે જતાં પાંચ અભગમન સાચવવાં, તેનું સ્વરૂપ. પર નિયનું સારૂ ૫. . . . . ૧૩૬ ૫૩ નવાગે પૂજા કરવાની સમજ. • •
* * ૧૩૭ ૫૪ અંગ પૂળનું સ્વરૂપ. . . . . . . . પપ નિપૂણ કરતી વખતે શ્રાવક દયાવાન જ હોય. તે ઉપર જિ- હા એક ની કથા. ... ... ... ... ૧૪૦ પદ મૂળનાયકજીની પ્રથમ પૂજા કરવા સંબંધી પ્રશ્નોત્તર. ... ૫૭ અગ્ર પૂજાનું સ્વરૂપ.
: . . .. ૧૪૫ ૫૮ પ્રભુ નવઘ ધરવા ઉપર ખેડુતનું દષ્ટાંત. એ ૧૪૬ ૫૮ ભા પૂ નનું સ્વરૂપ. ..
... .. ૧૪૭ ૬ ચવદનના ભેદ. • • • ૧ સાત ચૈત્યવંદનનું સ્વરૂપ. ... ... ... ' . ૧૪૮ દર જિનપ્રતિમાની ત્રણ અવસ્થા. ... ... ... ૧૫૦ ૬૩ પાંચ પ્રક્વરી, અષ્ટ પ્રકાર, સર્વ પ્રકારી, વગેરે પૂજાનું સ્વરૂ૫. ૧૫૦ ૬૪ પૂનામાં પુછ્યું કે વાપરવાં ? તેનું સ્વરૂપ. .. . ૫૩ ૬૫ સ્નાત્ર કરવાનો વિધિ. . . . .. ૧૫૪
૬ પૂજમાં ધારવા યોગ્ય દશત્રિક વગેરેનું સ્વરૂપ. ૬૭ વિધિ અવધ ઉપર ચિત્રકાર પુત્રની અને બે બ્રાહ્મણોની કથા. ૧૬૩ ૬૮ ત્રણ પ્રકારની જિનપૂજાનું ફળ. * ૬૪ કપૂરના ભેદ.
. . . . . ૧૬૬ ૭૦ પારકા જિનપૂજાને દેપ કરવા ઉપર કુંતલા પાણીની કથા. ૧૬૭ ૭૧ ભાવસ્તવનું સ્વરૂ૫.
• • • • ૭૨ દ્રવ્યસ્તવ કરતાં ભાવસ્તવનું ઉત્કૃષ્ટપણું ... • ૧૫૮ ૭૩ વ્યસ્તવ ઉપર કૂવાનું દષ્ટાંત. . . . ૧૬૦
- :
' ... ૧૪૮
Page #13
--------------------------------------------------------------------------
________________
વિષયનું નામ.
વિષયાંક. ૭૪ જિનમંદિરે જતા થતુ કુળ ૭૫ ત્રણે કાળ જિનપૂજા કરવાનું કુળ. ૭૬ વિધિ અને બહુમાન ઉપર ચાભંગી.
૭૭ વિધિપૂર્વક જિનપૂજા કરવા ઉપર ધર્મદત્ત રાજાની કથા. ૭૮ જિનમંદિરની અને દેવદ્રવ્યની સારસભાળ.
૭૯ જ્ઞાનની આશાતના.
...
...
...
...
૧૮૮
૮૦ દેવની જધન્ય ૧૦, મધ્યમ૪૦ અને ઉત્કૃષ્ટ૮૪, આશાતનાનું સ્વરૂપ. ૧૮૯ ૮૧ બીજી પણ દેવની પાંચ પ્રકારની આશાતના. ૮૨ ગુરૂની તેત્રીશ આશાતના.
૧૯૧
૧૯૨
૮૩ દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્યનું સ્વરૂપ.
૧૯૫
૧૯૬
૮૪ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાના ઉપાય. ૮૫ દેવદ્રવ્ય ભક્ષણ કરવા ઉપર સાગરશ્રેષ્ટીની કથા, ૮૬ જ્ઞાનદ્રવ્ય ભક્ષણ કરવા ઉપર કર્મસારની અને સાધારણ દ્રવ્યભક્ષણ કરવા ઉપર પુણ્યસારની કથા.
0.0
••• ૧૯૭
...
...
...
...
...
...
પૃષ્ટાંક.
૧૫
૧૭૦
... ૧૭૦
૧૦૨
૧૮૭
...
...
...
...
...
...
...
૨૦′
૮૭ જ્ઞાનદ્રવ્ય તથા ગુરૂદ્રવ્યનું સ્વરૂપ. ૮૮ દેવદ્રવ્ય ખાતે આપવા કબૂલ કરેલું દ્રવ્ય તરત ન આપી શકવાથી થતી હાની અને તે ઉપર રૂષભદત્ત શ્રેષ્ઠીની કથા. ૮૯ દેવદ્રવ્યની ઉધરાણી કરવામાં આળસ રાખવા ઉપર એક વણિકની કથા. ૯૦ દેરાસરના દીવાથી ઘરનું કામ કરવા ઉપર એક ઉંટડીની કથા, ૨૦૯ ૯૧ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય એ ત્રણે ખાતાની કાઈ
૨૦૮
પણ વસ્તુ નકરા આપ્યા શિવાય વાપરવી નહિં તેનું સ્વરૂપ. ૨૧૦ ૯૨ ઘેાડા નકરા આપીને દેરાસરની વસ્તુ વાપરવા ઉપર લક્ષ્મીવતીની કથા.ર૧૧ ૯૩ ઘરદેરાસરમાં ચડાવેલા ચેાખા વગેરેની વ્યવસ્થા વિષે.
૨૧૨
૯૪ મરનારની પાછળ ધનખાતે આપવા કબૂલ કરેલા દ્રવ્યનું સ્વરૂપ. ૨૧૪ ૯પ તીર્થં ખરચવા માનેલા દ્રવ્યનું સ્વરૂપ.
. ૨૧૫
૯૬ ગુરૂવંદન વિધિ અને ગુરૂ સાક્ષીએ પચ્ચખાણ કરવાનું ફળ. ૨૧
૧૦
...
...
...
૨૦૧
૨૦૧
...
Page #14
--------------------------------------------------------------------------
________________
વિષયાંક. વિષયનું નામ.
પૃછાંક. ૮૭ ધર્મદેશના સાંભળવાથી થતા ફાયદા અને તે ઉપર પરદેશી
રાજાની કથા. . .. ••• .. ••• ૨૨૦ ૪૮ ધર્મદેશના સાંભળવાના ફળ ઉપર થાવસ્થા પુત્રની કથા. ૨૨૨ હ૮ સાધુ મુનિરાજને નિમંત્રણ કરવાનું તથા વહરાવવાનું ફળ. ૨૨૭ ૧૦૦ સાધુ મુનીરાજને નિમંત્રણ કરવા ઉપર જીર્ણશેઠનું અને અને
ભિનવ કીનું દષ્ટાંત. ૧૦૬ સાધ્વીઓની સારસંભાળ કરવાનું વિચાર. . . ૨૨૮ ૧૦૨ ન્યાય કરવા ઉપર યશવ રાજાની કથા. - ... ૨૩૦ ૧૦૩ આજીવિકા કરવાના સાત ઉપાય. .. . ૨૩૩ ૧૦૪ બુદ્ધિથી કાર્ય કરવા ઉપર ધનહીના પુત્રની કથા.... ૧૦૫ રાજસેવાની શ્રેણતા. • • • • • ૨૩૮ ૧૦૬ ત્રણ પ્રકારની ભિક્ષા. . ૧૦૭ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એ ચાર પ્રકારે વ્યવહાર શુદ્ધિ ત
થા વિરોધી માણસ સાથે વ્યાપાર ન કરવો તેનું સ્વરૂપ. . ૨૪૨ ૧૦૮ ઉધારે નહી ધીરવાની શીખામણ ઉપર મુગ્ધપુત્રની કથા - ૨૪૪ ૧૦૭ રૂણ ન રાખવા વિષે. .. . . . ૨૪૬ ૧૧૦ રૂણભવાંતરે પણું આપવું પડે છે, તે ઉપર ભાવડ શ્રેણીની કથા. ૨૪૭ ૧૧૧ પુણ્ય પ્રબલ હોય તો ગએલું ધન પણ પાછું મલી શકે છે
તે ઉપર આભડ શ્રેણીની કથા. ... ... ... ૨૪૪ ૧૧૨ ભાગ્યહીન પુરૂષે લાગ્યશાળી પુરૂષને આશ્રય કરવા, તે ઉપર
એક મુનીમની કથા, , ... ... ... ૨૫૧ ૧૧૩ જ્યાં ત્યાં ન્યાય કરવા જવા ઉપર એક શ્રેણીની કથા .. ૨૫૪ ૧૧૪ પાપની અનુમોદના ન કરવા ઉપર બે મિત્રોની કથા. .. ૨૫૫ ૧૧૫ ન્યાયથી વેપાર કરવા ઉપર હલાક શ્રેણીની કથા .. .. ૨૫% ૧૧૬ વિશ્વાસઘાત કરવા ઉપર રાજપુત્રની કથા. . . ૨૫૮ ૧૧૭ પુણ્યસંબંધી ભંગી. ... ... ... ... ૨૬૨ ૧૧૮ સત્ય બોલવા ઉપર મહણસિંહનું તથા ભીમસોનીનું દષ્ટાંત. ૨૬૪
Page #15
--------------------------------------------------------------------------
________________
(
ધs.
વિવાંક.
તે વિષયનું નામ, ૧૧૮ મિત્ર કેવા રાખવા ? તેનું સ્વરૂપ. ... ... ... ૨૬૪ ૧૩૦ સાક્ષી રાખ્યા વિના દ્રવ્ય ન આપવા ઉપર નેધર એક ની .... ૨૬૬ ૧૨૧ સાક્ષી રાખીને દ્રવ્ય આપવા ઉપર એક ધુત્ત વણિક કથા.. ૨૬૭ ૧૨૨ પરદેશ જતાં ભાગ્યશાળી માસ સાથે હોય તે સુખ થાય
છે, તે ઉપર એક માણસની કથા... .. ... ૨૬ ૯ ૧૨૩ પાપરૂદ્ધિ ઉપર ચાર મિત્રોની કથા. . ... ... ૨૭૩ ૧૨૪ ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગ સાધવાનું સ્વરૂપ ... ૨૭પ ૧૨૫ પેદાશને વિભાગ કરવાનું સ્વરૂપ. ... ... ... ૨૭૭ ૧૨૬ ખરી જરૂર પડે ધન ખરચવા ઉપર એક શેઠની કથા .. ૨૭૮ ૧૨૭ ધર્મસ્થાનકે વાપરવાથી ધન વૃદ્ધિ પામે છે, તે ઉપર વિધાપતિ ' શ્રેણીની કથા. ... ... ... ... ... ૨૭૮ ૧૨૮ નાવથી અને અન્યાયથી ધન ઉપાર્જન કરવા ઉપર દેવશ્રેષ્ઠ
ની અને યશજીની કથા ... ... ... ... ૨૮ ૧૨૮ ન્યાયથી ઉતપન્ન કરેલા ધન ઉપર સોમરાજ ની કથા. ... ૨૮૦ ૧૩ ન્યાવથી ઉજન કરેલા ધનનું ને આ પવા ઉપર ચભંગી તેમાં - બીજા માં આવી લાખ બ્રાહ્મણને જ માંડનાર બ્રાહ્મણની કથા. ૨૮૧ ૧૩૧ અન્યાયથી મેળવેલા ધન ઉપર રંક રોકીની કથા. .. ૨૮૩ ૧૩૨ દેશવિરહુ, કાળવિરૂદ્ધ અને રાજ્યવિરૂધનું સ્વરૂપ... . ૨૮૬ ૧૩૩ રાજપવિરૂદ્ધ ઉપર રહિણીની કથા. ... .. ૧૩૪ પારકા બેટા દેવ બલવા ઉપર વૃદ્ધ બ્રાહ્મણી કથા. ૧૩૫ સાચા દેશ ન કડવા ઉપર ત્રણ કે પરીઓનું દષ્ટાંત. ... ૨૮૮ ૧૩૬ કવિરૂદ્ધ અને ધર્મવિરૂદ્ધનું સ્વરૂપ .. . - ૨૮૮ ૧૩૭ માતા પિનાદિક નવ જણનું ઉચિતાચરણ. .. .. ૨૯૧ ૧૩૮ સ્ત્રીનું કહ્યું કરવાથી દુઃખી થવા ઉપર મંથર કેલીની કથા. ૩૦૨ ૧૩૮ સ્ત્રી રૂપવાન અને પુરૂષ કુરૂપવાન તેમજ પુરૂષ રૂપવાન અને
સ્ત્રી કુરૂપવાન એવા કજોડા ઉપર બે પુરૂષની કથા. - ૩૦૪ ૧૪૦ સ્વજનોની સાથે એક દિલ રાખવા ઉપર પાંચ આંગળીઓનું દાંત. ૩૦૮
Page #16
--------------------------------------------------------------------------
________________
૩૮૨
૩૮૭
૩૮૮
વિશ્વમાં, વિધ્યનું નામ.
પૃઢાંક. ૧૪૧ મુખનાં સો ભણે... .. ... ... ... ૩૧૬ ૧૪૨ નીતિ સંબંધી શીખામણ. ••• .. ••• .. ૩૨૫ ૧૪કે વ્યવહારશુદ્ધિ ઉપર ધનમિત્રની કથા. ...
... ૩૨૫ ૧૪૪ સુપાત્રદાનની યુક્તિ, તેનાં ફળ અને દાનનાં જણ. • ૧૪૫ સુપાત્રદાન અને પરિપત્ર પરિમાણ વ્રત ઉપર રનમાર કુમારને ચરિય૩૩૦ ૧૬ ભજન વગેરે કરતી વખતે દીન જનો ઉપર અનુક પ કરવા વિ. ૩૮૦ ૧૪૭ પથ્ય વસ્તુ ખાવાનું સ્વરૂપ ... ... ૧૪૮ ભજન કરવાનો અને પાણી પીવાન વિષ્ટિ " .. . ૩૮૫ ૧૪૮ સાંજે જમ્યા પછી કરવાના કાર્ય. . . .. ૩૮૬ ૧૫૦ એકવાર ભોજન કરવા વિશે અને સાંજે કઈ વખતે જમવું. ૧૫ દિવસચરિમ પચ્ચખાણ કરવાનું સ્વરૂપ ... .. .. ૩૮૮ ૧૫ દિવસચમિ પચ્ચખાણ કરવા ઉપર એડની કથા. ....
આંત્રકૃત્ય પ્રકાશ ૨ ૧૫૩ પ્રતિક્રમણ કરવાનું સ્વરૂપ. ... ... ... ' ૪૦૧ ૧૫૪ પ્રતિક્રમણને અમિગ્રડ પાળવા ઉપર એક શ્રાવકનું દૃષ્ટાંત. ૪૨ ૧૫ પાંચ પ્રકારનાં પ્રતિક્રમણ અને તે કરવાને કાળ. . ૪૦૨ ૧૫૬ પષ્મી પ્રતિક્રમણ ચદશે કરાય? કે પૂનામે કરાય? તે સંબં
' ધી ખુલાસે. .. ••• • • • • • ૧૫૭ ચિરંતનાચાર્ય કૃત પાંચે પ્રતિક્રમણ કરવાને વિવિ.
૪૦૪ ૧૫૮ શીલાં મરથ અને શ્રમણરથનું સ્વરૂપ. • ૧૫૮ પાંચપદની અને નવપરની અનાનુષનું સ્વરૂપ. .. ૧૬૦ સર કરવા ઉપર ધર્માસ શ્રાવકનું દત. •
૪૧૧ ૧૬૧ શ્રાવકે ઘરના માણસોને ધ પદેશ કરવાનું સ્વરૂપ.. - ૧૩ ૧૬૨ ધર્મોપદેશ કરવા ઉપર ધન નું દષ્ટાંત. ૧૬૩ નિદ્રા લેવાનું સ્વરૂપ. ... ... ૧૬૪ કામવિકાર જીતવાનું સ્વરૂપ ૧૬૫ કષાય છતવાનું સ્વરૂપ. ,
૪૧૮ ૧૬૬ ધર્મના મનોરય ચિંતવવાનું સ્વરૂપ.
, ૪૧૪
૪૧૫
૪૨
Page #17
--------------------------------------------------------------------------
________________
વિષયાંક.
૧૬૭ પર્વ તીથિઓનું સ્વરૂપ’ ૧૬૮ શાતિ અશાતિ અઠાઇનું સ્વરૂપ. ૧૬૯ ઉગમણી આથમતી તિષ્ઠિ માનવાનું સ્વરૂપ. ૧૭૦ પોષધ કરવાને વિધિ.
...
૧૭૧ પર્વતિથિએ ઐાષધ કરવા ઉપર ધનેશ્વર શ્રેઢીની કથા. ચાતુર્માસિકકૃત્યપ્રકાશ ૪
૧૭૨ નિયમ ગ્રહણ કરવાનું સ્વરૂપ.
૧૭૩ અછતી વસ્તુના ત્યાગ કરવા ઉપર દ્રમક મુનિનું દૃષ્ટાંત. ૧૭૪ ચામાસા સંબંધી શ્રાવક શ્રાવિકાના નિયમ.
૧૭૫ ચોમાસાના નિયમ પાળવા ઉપર રાજપુત્રની કથા. ૧૭૬ લૈાકિક શાસ્ત્રમાં બતાવેલા ચેમાસા સંબંધી નિયમ. વર્ષકૃત્યપ્રકાશ પ
વિષયનું નામ. પર્વકૃત્યપ્રકાશ ૩
...
...
600
...
...
...
...
...
...
...
...
...
200
...
...
::
૧૭૭ સધપૂજાનું સ્વરૂપ. ૧૭૮ સાર્મિવાત્સલ્યનું સ્વપ ૧૭૯ સામૈવાત્સલ્ય ઉપર દંડવીર્ય રાજાનું, વિમલવાહન રાજાનું, જગસિદ્ધ શ્રેકીનું અને આસૂસ ધપતિનું દૃષ્ટાંત....
...
...
...
...
...
૪૨૪
૪૨૫
૪૨૫
• ૪૨૮
૪૩૨
...
: :
...
૪૫૧
૧૮૦ અઠાહિયાત્રા અને રથયાત્રાનું સ્વરૂપ... ૧૮૧ રથયાત્રા કરવા ઉપર સ પ્રતિરાજાની અને કુમારપાળ રાજાની કથા. ૪૫૩
••• ૪૫૩
૧૮૨ તીર્થયાત્રાનું સ્વરૂપ. ૧૮૩ સ્નાત્રાત્સવનું સ્વરૂપ. ૧૮૪ દેવદ્રવ્યની વૃદ્ધિનું સ્વરૂપ. ૧૮૫ મહાપૂજાનું સ્વરૂપ. ૧૮૬ ધર્મ જાગરિકાનુ’ સ્વરૂપ. ૧૮૭ શ્રુતજ્ઞાનની પૂજાનુ” સ્વરૂપ ૧૮૮ ઉજમણાનું સ્વરૂપ. ૧૮૯ તીર્થની પ્રભાવના કરવાનું સ્વરૂપ. ૧૯૦ આલોયણા કરવાનું સ્વક્ષ.
૧૪
...
...
...
.. ૪૩૮
૪૩૯
...૪૪૨
...
...
...
...
...
....
પૃષ્ઠોક
...
. ૪૫
••• ૪૫૮
...
૪૧
••• ૪૫૮
૪૫૮
૪૬.
૪૬૧
...
૪૪૩
૪૪૫
...
૪૪૭
૪૪
...
...૪૬૧
૪૩
Page #18
--------------------------------------------------------------------------
________________
४१८
વિષયાંક.
વિષયનું નામ. ૧૮૧ આલયણ આપનાર આચાર્યનાં લક્ષણ.
૪૬૩ ૧૮ર આલોયણ કોની પાસે લેવી ? તેનું સ્વરૂપ
૩૬૪ ૧૯૩ આલોયણું કેવી રીતે લેવી ? તેનું સ્વરૂપ.
.. ૪૫૬ ૧૦૪ આલોયણ લેનારના દશ દોષનું સ્વરૂપ.
••• ૪૬૮ ૧૮૫ સમ્યફ પ્રકારે આયણ કરનારના ગુગ. ૧૮૬ સારી રીતે આલોયણું ન કરવા ઉપર લક્ષણ સાધ્વીની કથા. ૪૬૮
જન્મકૃત્ય પ્રકાશ ૬ ૧૮૭ રહેવાનું સ્થાન કેવું જોઈએ? તેનું સ્વરૂપ. . . ૪૭૧ ૧૮૮ મુગ્રામમાં રહેવાથી થતી હાની ઉપર એક વણિકનું દ્રષ્ટાંત .... ૪૭ર ૧૮ટ રહેવાનું ઘર કેવું જોઈએ? તેનું સ્વરૂપ....
. ૪૭૩ ૨૦૦ નઠારા પડોશીથી થતી હાની.... .. ••• .. ૪૭૩ ૨૦૧ ભૂમિની પરીક્ષા. • •
... ૪૭૪, ૨૦૨ ભૂમિથી નીકળેલા શલ્યથી થતું ફળ ...
••• ૪૭૪ ૨૦૩ સુખશાંતિ માટે વર્જવા તથા ધ્યાનમાં રાખવા યોગ્ય નિયમો, ૪૭૪ ૨૦૪ ઘર બંધાવવામાં જિનમંદિરની વસ્તુ વપરાઈ જવાથી થએલી
હાની વિષે વણિકનું દષ્ટાંત. • • • • ૪૭૫ ૨૦૫ ઘર કરવા સંબંધિ વિચાર. ૨૦૬ ઘરમાં ચિત્રામણ કેવાં જોઈએ ? તેનું સ્વરૂપ. ૨૦૭ ઘરમાં વૃક્ષોથી થતાં શુભાશુભ ફલનું સ્વરૂ૫. ૨૦ ધર બાંધકામના નિયમે. • • • • ૪૭૭ ૨૦૮ કેવા ઘરમાં રહેવું ? તેનું સ્વરૂપ. . .... .... ૪૭૮ ૨૧. સારા મહેલમાં રહેવાથી થતા ફાયદા ઉપર વિક્રમ રાજાની કથા. ૪૭૮ ૨૧૧ કાલિદાસ પંડિત ગાયો ચારતા હતા, પણ વિધાના પ્રસાદથી
માનવંત થયો તેનું દષ્ટાંત. ... ... ... . ૪૭૮ ૨૧૨ આલોકમાં ન શિખાય તો ઓછામાં ઓછી બે કળા તે અવશ્ય ,
શીખવી. • • • • • • • ૪૮૦ ૨૧૩ પાણિગ્રહણ કરવાનું સ્વરૂ૫. .. . . ૪૮.૦ ૨૧૪ વર કન્યાનાં લણની પરીક્ષા. . . . ૪૮૧
દલિત અતિ તાહમાં માળી ને
Page #19
--------------------------------------------------------------------------
________________
૪૮૧
૪૮૨.
" YY.
•
૪૮૫
૪૮૪
વિષયાંક વિષયનું નામ.
પૂછાંક ૨૧૫.આઠ પ્રકારનાં વિવાહ. • • ૨૧૬ સ્ત્રીનું રક્ષણ કરવાના ઉપાય. .... ૨.૧૭ મિત્ર કે જે કરવા ? તેનું સ્વરૂપ. .. ૨૧૮ જિનપ્રતિમા કરે વાનું સ્વરૂપ. . ...
. ૨૮ ૩, ૨૧૮ જીણી રે કરાવવાનું કારે ૫. ૨૨૦ જીર્ણોદ્ધાર કરાવનારા ભત્રી વાગભટ્ટ, ભીમ અને આંબડ નં
ત્રના દ્રષ્ટાંત. ... ૨૨૧ જિનપ્રતિમા સ્થાપન કરવાનું સ્વરૂપ. ૨૨૨ જીત મી પ્રતિમાનું અને ઉદાયન રાજાનું ચરિત્ર. ૨૨૩ પ્રતિમા શાની શાની કરાવવી તેનું સ્વરૂપ. ... ૨૨૫ કેવી પ્રતિમા પૂજપા એગ્ય હેય તેનું સ્વરૂપ ... ૨૨૫ ગિરનાર પર્વત ઉપરના સુવર્ણમય બલાનકનો સબંધ. ૨૨૬ પ્રતિષ્ઠા કરવાનું સ્વરૂપ ... ... ... .... ૪૮૮ ૨૨૭ પુત્ર પુત્રો વિગેરેનો દીક્ષા ઉત્સવ કરવાનું સ્વરૂપ .. ••• ૪૮૮ ૨૨૮ પદ સ્થાપના ( આચાર્ય પદ) આપવાનું સ્વરૂપ... ૨૨૮ પુસ્તક લખવાનું તથા વંચાવવાનું સ્વરૂપ • • ૪૮૮ ૨૩૦ પિષધશાળા કરાવવાનું સ્વરૂપ. ... ... ... ૫૦૦ ૨૩૧ વાવ સમકિત પાળવાનું તથા અણુવ્રત પાળવાનું સ્વરૂપ. ૫૦૧ ૨૩૨ અવસરે દીક્ષા ગ્રહણ કરવાનું સ્વરૂપ. . .
૫૦૧ ૨૩૩ ભાવ શ્રાવકનાં સત્તર લક્ષણે ૨૩૪ દીક્ષા ન લઈ શકાય તે વાવજછવ આરંભ ન કરવાનું સ્વરૂપ ૫૦૪ ૨૩૫ લાવછા બ્રહ્મચર્ય પાળવાનું સ્વરૂપ. ... ... . ૫૦૫ ૨૩૬ શ્રાવકની અગીયાર પ્રતિમાનું સ્વરૂ૫. ••• .. • ૫૦૫ ૧૩૭ અંતકાળે આરાધના કરવાનું સ્વરૂપ. .. ••• • ૫૦૬ ૨૩૮ સર્વ અતિચારના પરિવારને અર્થે ચાર શરણરૂપ તથા દશકારરૂપ - આરાધના કરવાનું સ્વરૂ૫. .. •••
••• ૫૦૮ ૨૭૪ અંધાવાની ગુ વળી. . .
•. ૫૦૫
.
.
૫૬ ન
૫૦૨
Page #20
--------------------------------------------------------------------------
________________
શેઠ ધર્મચંદ ઉદયચંદનું સંક્ષિપ્ત
જીવન ચરિત્ર એલે શું ?
મહાત્મા પુરૂનાં જીવનચરિત્રોએ હજારો ભાષણે, અનેક સદુપદેશ અને લાખો શીખામણુની કથાઓ કરતાં મનુષ્ય જીવનને ઉન્નત બનાવવાને પ્રબળ સાધનરૂપ હોય છે, એમ મનાય છે એમાં કાંઈપણ અતિશયોક્તી નથી. તેમાં પણ ધર્મપરાયણ પુરૂષોનાં જીવન ચરિત્રો તે દુનિયામાં એવાં વાંચનની ગરજ સારે છે કે હજાર બલકે લાખો વખત સાંભળેલી કહાણીઓને પાછળ હઠાવી દે છે. જીવનચરિત્ર નિર્મળ આયનાની માફક મનુષ્યની સમક્ષ ખડા થઈ મનુષ્યમાં રહેલા ગુણ દેવની ખામીઓ પ્રદર્શિત કરવામાં તેને સાહ્યભુત થઈ પડે છે. જીવનચરિત્રમાં બચપણથી મરણ પર્યતની જીંદગીને નાનારૂપે જે અનુભવ વર્ણવામાં આવે છે તે મનુષ્ય ધારે તે પિતાની તેવી જીંદગીનાં નાના પ્રકારનાં કામો સાથે તુલના કરી તેમાં થી બહુ બહુ શીખી શકે છે, ખરું છે કે સારગ્રાહી બુદ્ધિ પથ્થર પાસેથી પણ બધ મેળવે છે, પરંતુ બધાં માણસે કાંઈ એવી ઝીણી બુદ્ધિના હતાં નથી કે કુદરતના અનેક અદ્દભૂત ચમત્કારોમાંથી પણ બોધ લેઈ શકે. અને તેટલાજ માટે જીવનચરિત્ર સામાન્ય મનુષ્ય જાતના ઉદ્ધાર અર્થે નકલ કર- - વા જોગ તથા તેનું અનુકરણ કરી તેમાંથી તાત્પર્ય લેવા લાયક છંદગીનાં કામમાંથી પિતા માટે થઈ પડતી અનુકૂળ ભાવનાને મેળવી શકે છે, એ ટલાજ માટે જીવનચરિત્રે વધુ અનુકરણીય કહેવાય છે, જીવ ભૂતોમાં અરે કહે કે આ કુદરતની ખલકમાં મનુષ્ય પ્રાણી સર્વ કરતાં શ્રેષ્ટ છે, અને એ શ્રેષ્ઠતા હોવાનું કારણ જે બુદ્ધિ તે બુદ્ધિને વ્યાપાર મનુષ્ય કેવા નફા ટોટા સાથે કરતા રહે છે અને કેવા રસ્તે ચાલવાથી તે વ્યાપારમાં લાભ મળે છે ને કે રસ્તે ગ્રહણ કરવાથી તેમાં ટેટો આવે છે, એ જાણવાની કુંચી તે માત્ર જીવનચરિજ છે. એકનું દેખીને બીજે કરે છે એ જાણે કુદરતી કાયદો ન હોય તેમ મનુષ્ય નિકાલ કરવામાં રવભાવવી
Page #21
--------------------------------------------------------------------------
________________
૨
,
શેઠ ધર્મચંદ ઉદયચંદનું સંક્ષિપ્ત જન્મ વૃત્તાંત.
નિર્માણ થએલ હોવાથી જીવનચરિત્ર ઉપરથી તે પિતા માટે ઘણું મેળવી શકે છે. ઇતિહાસ ગાથા, કથા કે રાસા અથવા તે આપણામાં વંચાતાં વ્યાખ્યાનોમાં પણ જીવન ચરિત્રના લેખોની એક યા બીજી રીતે છાયા પડેલી જોવામાં આવે છે. તેમાં માત્ર મુખ્ય તફાવત એટલે જ જણાય છે કે જીવન ચરિત્રમાં જ્યારે અમુક વ્યક્તીના ગુણ દોષ બારીક પણે પ્રદર્શિત કરવામાં આવે છે ત્યારે ઇતિહાસ વગેરેમાં તેની માત્ર ઉપલક ખાસીયતેજ વર્ણવામાં આવે છે. જીવન ચરિત્રમાં ધારણ કરેલી ધીરજ, સહન કરેલી સહન શીલતા, ખપાવેલી ખંત, વડેલાં સંકટ, સુખ દુઃખમાં સમાનતા રાખી બનેમાં મર્યાદાની ભીતિ અને હર પ્રસંગે જણાવવામાં આવેલી સચીત બાહોશી તથા અનન્ય વર્તન, વિગેરે સદ્ગુણેની છાપ વાંચનારને હદય ઉપર એવી તે સજજડ પડે છે કે તેને ઉખાડવા કે, સમર્થ જણાતું નથી. આવાં વાંચનોથી મનની મોટાઈ આત્માની ઉન્નત સ્થિતિ, મનુષ્યને પ્રાણી માત્રમાં દર કે છે તે, તથા મનુષ્ય જીવન શા ઉદેશને માટે છે એ વગેરે જાણવાની જોગવાઈ માતાં, હું પણ એ થાઉં તે ઠીક એવી સ્વાભાવિક પ્રબળ ઇચ્છા વાંચતા મનમાં ઉદ્દભવે છે, અને એવી ઈચ્છા જે જીવન ચરિત્ર ઉત્પન્ન ન કરી શકે તે સાચું બોલતાં જીવન ચરિત્ર જ નહીં પણ માત્ર કથા કહી શકાય. આપણાનાં જીવન ચરિ લખવાનો રીવાજ પ્રાચીનકાળથી છે અને તેવા અનેક ચરિત્રો આ પણ સાહીત્યમાં અત્યારે મોજુદ પણ છે, અને તે સાંભળવાને આપણે હમેશાં ઉસુક પણ છઈએ એટલે જૈન સાહીત્યમાં જીવન ચરિત્રાનાં વાંચન કાંઈ ન સુધારો હેય એમ અમારું માનવું નથી. આપણે કર્મવાદી કોમ છઈએ અને તેના પ્રતિપાદન અર્થે આપણામાં અનેક રાસા, ગાથાઓ, વખાણો વગેરે છે, જે દરેક જૈન બાળક પણ જાણે છે. બીજી કોમમાં અને - લંકાયુકત કથાઓ હોવાથી તેઓને સત્ય વાત શોધતાં જરા અથડાવું પડે છે, પરંતુ આપણામાં તેમ નથી એજ જૈન સાહિત્યકારોની ખુબી છે. આધુનીક વખતમાં જીવન ચરિત્ર લખવાનો રીવાજ કેટલાક કહે છે કે પાશ્ચાત્ય પ્રજાના દેખાદેખી આપણે ગ્રહણ કરવા લાગ્યા છી
Page #22
--------------------------------------------------------------------------
________________
શેડ ધર્મચદ ઉદયચંદનું સક્ષિપ્ત જન્મ વૃત્તાંત.
એ, અમે તેને માન્ય કરતા નથી. અમારા પરમ પૂજ્ય જૈનશાસનમાં તે જીવન ચરિત્રાએજ મેધ ગ્રહણ કરવાને પરપરા શિષ્ટાચાર છે, જે સ્ત્રીએ પણ જાણે છે, મતલબ કે જીવન ચરિત્રાથી જૈન કામ અજ્ઞાત રહેલ નથી. તેનું મહાત્મ્ય, તેને મહિમા, અને તેનું ઉપયોગી પણ આપણા ધમાચાયોએ પ્રથમથી જાણી લેઇ તેવા રસ્તે જત બધુઓને બેધ આપવા ઘણી તકલીફ્ લઈ ધણા રસીક ગ્રંથ અને ખેાધક રાસા રચેલા છે, જે સઘળા તેના ઉદ્દેશમાં જીવન ચરિત્ર છે.
આટલા ખુલાસા કરવાનું કારણ કાંઈજ નહીં પણ આજકાલ જીવન ચરિત્રના નવા નામથી કેટલાક લે।। વાંચનારના મગજમાં પાશ્ચાય વિચારો પ્રમાણે વર્તી તેના મૂળ તરીકે પશ્ચિમના સાહિત્યની આપણે માત્ર નકલ કરીએ છીએ એમ મનાવા લાગ્યા છે, પરંતુ ખીજાને માટે ભલે તેમ થાય, પણ આપણા જૈન બાંધવાએ જૈન સાહિત્ય તરફ નજર દોડાવી જીવન ચરિત્ર તે! આપણે એક સીસ્તા જ છે માટે તે તર ઘટતા માનથી જેમને તથા તે વાંચીને તેને ધટતેા ઇન્સાફ્ આપવાતે ચુકવું જોઇતું નથી. આ પુસ્તકમાં આપેલી છખી આ જીવન ચરિત્રના નાયકની છે અને કેટલાક હરીફાઇમાં પડેલા ધુનમાં આવી જઈ છંખી, પ્રતિમાઓ કે ફોટાની જરૂરીયાત સ્વીકારતા નથી. પહેલું આપણે તે મૂર્તિ પૂજક જૈન શ્વેતાંબરી છઇએ અને મૂર્તિ એજ આપણા પરમપવિત્ર ધર્મનું પડેલું પગથીયું છે, વળી ધ્યાન તથા ધારણા માટે આકારની જરૂર હાવાથી શુષ્ક નિરાકારના ખુમાટને આપણે વર્જન આપનારા નથી તેમજ મગળ મૂર્તિ મહાત્માઓની ખીએ અને તેનાં દર્શન એજ આપણા જૈન શાસનમાં પરમ કલ્યાણકારક સાધને જણાવેલાં હોવાથી તેવા મહાત્મા પુરૂષના દર્શનના અમુલ્ય લાભને નજરમાં રાખી ખાસ તૈયાર કરાવેલી છબી અમે મેળવી શક્યા છીએ કે જેની ઝાંખી માત્ર કરવાથીજ છાતુરનાં જન્મેાજન્મનાં પાપે ખપાવી શકાય છે, વીગેરે કારહુથી આ ચરિત્રના નાયકની છતી મેળવવામાં અમાને પડેલી મહેનતના ખગ અમારા વાચકોની સેવામાં તે મૂકવાથી વળી ગએલા અમે સમજીએ છીએ.
Page #23
--------------------------------------------------------------------------
________________
શેડ ધર્મચદ ઉદયચનું સક્ષિપ્ત જન્મ વૃત્તાંત. ઉત્તમ કુળ.
ચરિત્રના નાયક ધર્મવીર શેઠ. ધર્મચક્ર ઉદયચંદનો જન્મ સંવત ૧૯૦૬ ના વૈશાખ સુદી ૧૩ ના રાજ સુરત ખાતે વીશાઓશવાળ નાતિમાં થયા હતા કે જે જ્ઞાતિ મારવાડના ઉઉંચી કામના ક્ષત્રીઓમાંથી ઉદ્ભવ્યાનું આપણા જૈન બધુ મી. અમરચંદ પરમાર જણાવે છે. રાજ્ય વક્ષી કામની શ્રેણીમાં જન્મ થવો એ આદેશ કે હર કે દેશમાં પૂરા ભાગની નિશાની ગણાય છે, કેમકે એ વશમાં ઉદ્ભરતા, નિખાલસપણૢ, વીરતા, ધૈર્યતા, અને પરાપકારીમન એ તેા જન્મ સાથેજ મળેલાં હોય છે, એવા એક કુળમાં મહુમને! જન્મ થવાથી તેમના સદ્દગુણે વિષેનું ઉત્તમ સરીશીકેટ તે જન્મ સાથેજ મળી જાય છે, તેમાં વળી જીવદયા પ્રતિપાળ જૈન ધર્મનું સમેલન થવું એ તે સોનામાં સુગધી ભળ્યા ખરાખર મનાય છે. આ ધર્મવીર શેઠને જન્મ પ્રખ્યાત થએલા શા. માણેકચંદ જીવાશાના કુળમાં થયા હતા, તે નામીચા કુટુંબમાં તેમને જન્મ થયા એજ તેમના ગર્ભશ્રીમત પણાની એક સાખીતી છે. આ કુટુંબ અસલ ગાત્રાથી સુરત રહેવા આવેલું અને કેટલીક પેઢીએ થયાં તે સુરતના વતની થયા છે. શા. માણેકચંદના પુત્ર મુળચંદ અને શા. મુળચક્રના પુત્ર ઉદયચંદ તથ! પ્રતાપદ અને તેમના પુત્ર તે આપણા આ ચરિત્ર નાયક છે. સુરત શહેરમાં ઝવેરીના ધંધામાં ગયા સૈકાની શરૂઆતથી પંકાયેલા કુટુબેકમાં આપણા ચરિત્ર નાયકનું કુટુંબ પણ એક છે. એટલુજ નહી પણ પોતાના ધધારાજગારમાં મેળવેલા પૈસા પેાતાનાજ એકલાના સુખમાં નહી વાપરતાં પેાતાના સ્વામિ બંધુઓના લાભમાં છુટા હાથે વાપરી બચપણથી અને પેાતાના ઘેરથીજ સખાવત શરૂ કરવાને ઉત્તમ દાખલા મર્હુમે બેસાડયા હતેા જે અન્ય બધુઓએ ગ્રહણ કરવા જેવા છે. પારીસમાં પોતે દુકાન ઉઘાડી કેટલાક યુવાનોને પ્રદેશ ગમનથી પૈસાદાર કર્યા હતા. અત્યાર સુધીમાં તેમની પેઢી તથી ૫-૬ જણુ જઇ આવી સુખી થયા છે. ધર્મવીર ધર્મ જૈન શાસનના દરેક કામેામાં ઉદાર હાથે મદદ આપવાની શરૂઆત
Page #24
--------------------------------------------------------------------------
________________
શેઠ ધર્મચંદ ઉદયચંદનું સંક્ષિપ્ત જન્મ વૃત્તાંત. કરી હતી, જે શરૂઆતનો અંત તેમના અંતીમકાળે ચિંતામાં જ આવ્યા હતા, એ વિષે અમે લંબાણથી બેલ જઈએ તે એકાદ સારું પુસ્તક ભરાય પણ સ્થળ સંકોચને લીધે તેમાંના બહુ જાહેર દાખલા અત્રે ટાંકીને જ સંતોષ પકડીશું. આ સ્થળે અમારે કહેવું જોઈએ કે ભાઈમના ઉન્નત વર્તનની છાયા તેમના કુટુંબમાં એવી તે સજજડ પડેલી છે કે તે કુટુંબનાં તમામ માણસે મુગે મેઢે અને ગુપચુપ પણ સારી સખાવતે કરવામાં ટેવાઈ ગયાં છે. જન સમાજમાં સાધારણ રીતે કહેવાય છે કે
જમણો હાથ શું કરે છે તેની ડાબા હાથને ખબર ન પડે તેનું નામ તે સખાવત.” વળી સખાવતની ખાતરજ સખાવત કરવી એજ ખરી સખાવત છે, નહી કે જગતની વાહવાહ કે વખાણ મેળવવાની ઠાલો નામના માટે સખાવત કરવી. આજના જમાનામાં ઘણું સાહેબે પોતાનાં બણગાં ફૂંકાવવા નજીવી સખાવતનાં કામો કરી તેની પ્રસિદ્ધી માટે પોતે યનવાન થાય છે એવી સખાવત આ સખાવતે બહાદુર નરના ધિક્કારને પાત્રજ કરેલી હેવાથી તેમનાં અનેક છુપાં કામોએ એ પ્રકાશ જોયો જ નથી એજ તેમની મગરૂબી હતી. જેઓ બચપણથી ધંધામાં જોડાઈ જાતી હુંશીયારી અને બાહેસીથી દ્રવ્ય કમાય છે તેવા પુરૂષ હમેશાં દ્રવ્યને ખરે ઉપયોગ કેવી રીતે કરવો તે બરાબર સમજે છે.
- ધંધામાં જોડાવું આ ચરિત્રના ધર્મશીલ અને ધર્મપાળ નાયક ચૌદ વર્ષની કિશોર વયમાં જ સુરતથી મુંબઈ જઈ વગર મુડીએ અને વગર મદદ ઝવેરી જેવા સંપૂર્ણ પરીક્ષકની કસોટીવાળા ધંધામાં જોડાયા હતા. અને ઉત્તરોત્તર એ ધંધામાં નામના મેળવી કસાયલા ઝવેરીઓનાં ભાન મૂકાવવા સમર્થ થયા હતા. આ ધંધે કાંઈ એકલી હુંશીયારી નથી તેમાં પૈસાની સારી થાપણુ પણ રોકવી પડે છે અને એવી થાપણ રેકવામાં રહેલું જોખમ ફક્ત કામ કરનારની દીર્ધદષ્ટિ અને કાર્યદક્ષતા ઉપર આધાર રાખતું હોવાથી તેમાં બહુ વ્યાપારી કુન્તની જરૂર હોય છે, તેવી- વ્યાપારી કુહે અને લાયકાત આ ધર્મચંદના લલાટમાં જાણે વિધાતાએ
Page #25
--------------------------------------------------------------------------
________________
શેઠ ધર્મચંદ ઉદયચંદનું સંક્ષિપ્ત જન્મ વૃત્તાંત. લખેલી જ હોય નહિ તેમ ધધામાં દિવસે દિવસે કુશળતા મેળવતા ચાલ્યા. ' જેમ જેમ ધંધામાં ફતેહ મળતી ગઈ તેમ તેમ ધર્મમાં તેમની શ્રદ્ધા અડગ થતી ચાલી અને મેળવેલા પૈસાનો સુમાગે સદુપગ કરવાને પૂર્વના પૂર્ણ પ્રતાપે વધુને વધુ ઉત્કંઠીત થતા રહ્યા.
ધર્મ તરફ ભાવ, તથા ફીદાગીરી, - પિતાની સાધારણ સ્થીતિ હોવા છતાં સંવત ૧૮૩૭ની સાલમાં તેમણે સ્વામી બાધોમાં ધર્મવૃતિ ખીલવવા ઉજમણું કર્યું હતું, અને તેમાં પૈસાની ઘણું સારી મદદ આપી ધર્મભાવની દ્રઢતામાં ઓર વધારે કર્યો હતે, હમેશાં ધર્મ તરફ પ્રીતિથી જોઈ પ્રમાણીક રસ્તેજ દ્રવ્ય કમાવાની વૃતિ રાખતા હેવાથી અસત્ય કે છળ કપટના કાવાદાવાની જાળમાં સ્વધર્મી વિર કદી પણ સપડાતા નહતા એટલું જ નહી પણ એવા પ્રપંચી કામથી સે ગાઉ દૂરના દૂર રહી પિતાની ધર્મ ભાવનાની પ્રતિતિ લોકોમાં પાડી આજુબાજુનાઓ ઉપર સારી છાપ પાડી શકયા હતા. આપણામાં તીર્થ યાત્રાના સંઘ કાઢનારને બહુ પુણ્ય હાંસલ થવાનું ફરમાન છે અને આજના વખતમાં રેલવે વીગેરે સાધનોની છત હોવા છતાં આપણે પગે ચાલી યાત્રાનું મહાપુણ્ય મેળવવા હજુ શ્રદ્ધાશીલ છઈએ ને તેવી શ્રદ્ધાના યોગે આપણામાંના શક્તીવાળા લોકો સંઘ કાઢી ધર્મ લાભ મેળવે છે. આજના સુધરેલા નવ જુવાનોમાં દ્દાચ આવી શ્રદ્ધા ડગુમગુ જણાતી હશે તો પણ જેઓ જૈન શાસનમાં પૂર્ણ શ્રદ્ધાવાળા છે તેઓ તે આ ફરમાનને પ્રાણ કરતાં પ્રીય ગણી તેનું અક્ષરશઃ અનુકરણ કરે છે; અને એવા ધર્મ પ્રિીય ધર્મવીરોમાં આ ચરિત્રના નાયકનું નામ અગ્રે મૂકવા જેવું છે. તેના પુરાવામાં સંવત ૧૮૪૬માં તારંગાજીની યાત્રા કરવા દરમીયાન શ્રી કેશરીયાજી જતાં પિતાની સાથે સંઘમાં લગભગ ૧૫૦૦) માણસો લઈ ગયા હતા અને તેની પાછળ રૂ. ૨૫૦૦૦ જેટલી રકમ ખર્ચા હતી. ૧૮૪૮માં સુરતથી શ્રી સિદ્ધાચળજીની યાત્રા કરવાને પગ રસ્તે પધારતાં સંધ કાઢયા હતા અને એ સંઘમાં પણ ૨૦૦૦ માણસોનો સમુદાય સાથે લીધો હતો જેનું તમામ ખર્ચ પતે માંડી વાળ્યું હતું. એ સંઘમાં પૂજ્ય
Page #26
--------------------------------------------------------------------------
________________
શેઠ ધર્મચંદ ઉદયચંદનું સક્ષિપ્ત જન્મ વૃત્તાંત.
સુતીરાજ મેાહનલાલજી મહારાજ પોતાના શિષ્યવર્ગ સાથે હતા તેમજ અન્ય સાધુ સાધવીએ મળી સધમાં ૬૦-૭૦ થાણા હતા. આ યાત્રા · દરમીયાન એક એવે અકસ્માત બન્યા હતા કે જે અકસ્માતના સહી સલામત નીવાણુ માટે આ ચરિત્રના ધર્મપ્રીય નાયકે સંધના કોઇ પશુ માણસ આ અકસ્માતને ભાગ નહી થઈ પડે તે માટે ધર્મ શ્રદ્ધારૂપ નાવમાં-નદીમાં આવેલા પૂર દરમીયાન એસારી સહીસલામત ઉતારે તે અન્ન. જળની આખડી લીધી હતી, આ હકીકતને આજના ઉછાંછળા અને શ્રદ્ધા, માં ડેાલણીયા પીરજાદાએ કદાચ વહેમી કહી ઉહુંમાં પસાર કરશે પરંતુ તેવી રીતે પસાર કરવા જેવી આ હકીકત નથી, કેમકે તેમાં રહેલી ધર્મ શ્રદ્ધાની ખુખી તથા સ્વામિ બધુએ પ્રત્યે તેમને ભાવ કે અનુપમ અને અપ્રતિમ હતા તેને આ દાખલેો આબેહુબ નમૂને છે અને એ દૃષ્ટાંતમાંથી થોડે પણ સાર ગ્રહણ કરવાને અમે અમારા જૈન બંધુએને આગ્રહથી ભલામણ કરીએ છીએ. ભાયણી તીર્થ જો કે પ્રાચીન નથી પણ તેમાં બિરાજતા તીર્થંકર ભગવાન પ્રાચીનતાને પૂરાવા છે તેધી તે ક્ષેત્ર તર દરેક ભાવીક જૈન બંધુતી ધર્મ શ્રદ્ઘા દૃઢ થવી જોઇએ એ રવાભાવિક નિયમ પ્રનાણે આપણા ચરિત્ર નાયકની શ્રદ્દા ત્યાં પણ દૃઢ થતાં શ્રી મલ્લુિં થજી મહારાજને એક જડાવ મુકુટ સંવત ૧૯૪૩માં ચડાવ્યા હતા, જે આજ સુધી નિદ્ગાળવામાં આવે છે.
આવા જુના વિચારના ધર્મ તરજ ઢળેલા પુરૂષો આજના નવા સુધારા તરફ પસ ંદગી બતાવનારા ભાગ્યેજ જોવામાં આવે છે પરંતુ જેએનું આખું જીવનજ ધર્મ સાથે આતપ્રેત થએલુ હોય છે તેએ ધર્મમાંજ જીવનનું સાર્થક કરવાને દરેક પળે તક મળતાં ઉત્સુક થાય છે. પૈસાની સંખ્યામાં આળેટનારા શ્રીમતે મીથ્યા આડંબરા અને ફેકટની નામના સારૂ લગ્ન પ્રસગે હજારા રૂપી ઉપર પાણી ફેરવી નકામી ધામધુમા કરવા પાછળ પૈસાનું સાર્થક થએલું ગણી પોકળ પતરાજી પાછળ પૈસામાં દીવાસળી મૂકે છે, પપ્પુ આપણા આ ધર્મવીર નાયકે પા તાના પુત્રાના લગ્ન પ્રસંગ ઉપર નકામી ધામધુમે। ન કરી શ્રી નવપદજીની
Page #27
--------------------------------------------------------------------------
________________
શેઠ ધર્મચદ ઉદયચંદનું સક્ષિપ્ત જન્મ વૃત્તાંત.
આળીનું ઉજમણું કરી તેની પાછળ રૂ. ૩૦ હજારના ખર્ચે કર્યા હતા. પૈસા બચાવવા ખાતર કેટલાકા સુધારાને નામે સુમપણું ગ્રહણ કરે છે, તેમ નહીં પણ ધર્મ ક્રીયાની ભાવનામાં મનુષ્યભવની સાર્થકતા થાય છે એવી શ્રદ્ધાથી લગ્નના એ ધડીના આનંદમાં પરસેવાના પૈસામે ન ખર્ચી ધર્મની શાસ્વત શ્રદ્ધા પાછળ હજારા રૂપીયા વાપરવા ઉત્સુક થવું એ કાંઇ સ્હેજસાજ ધર્મભાવના ન કહેવાય, આવી ધર્મશ્રદ્ધાના દૃષ્ટાંતથી અમારા જૈન આંધવેા આ ચરિત્રના નાયકનું અનુકરણ કરી તેમની મહાન અને પરોપકારી જીંદગીના પાઠનું સ્તવન કરી તેને લક્ષ બહાર નહીં રાખે એવી અમારી તેમને પ્રાર્થના છે.
ગયા છપ્પનના દુકાળમાં લંબાવેલા સખી હાથ, સ્વધર્મીઓ પ્રત્યેની મર્હુમ શેઠની લાગણી કેટલી તીવ્ર હતી તેને તાદૃશ્ય પૂરાવા અને તેમના દયાળુ સ્વભાવની ઉદારતાના જીવતા નમૂના ગયા છપ્પનના દુકાળ વખતે તેમણે પેાતાના જૈન બધુએ માટે આપેલી મદદતા છે. ગુજરાત તથા કાઠીયાવાડમાં પેાતાના ગુમાસ્તાઓને માકલી સ્વામિ બધુ પૈકી જે મદદને લાયકના હતા તથા જે મીસકીન છતાં શરમના માર્યા માગી શકતા નહોતા તેને ઘટતી મદદ આપી એ નાશમાંથી બચાવી લીધાનું પુણ્ય વહેારી લીધું હતું. આ કામ કેટલી બધુ લાગણીનું તથા ધર્મ ભાઈઓ પ્રત્યેની પ્રીતિનું હતુ તેને તાલ કરવા અમે સુજ્ઞ વાંચકેનેજ સોંપીએ છીએ, નામના, કીર્તિ અને લોકો તરફની વાડ વાહ ઇચ્છાથી દુનિયામાં હજારા આદમીએ “ મેં કર્યું ' “ મેં કર્યું ‘’ વીગરે ઉદગારો દર્શાવવા અનેક રસ્તે ઉપાયા યાને છે, પરંતુ “ પુણ્યની ખાતરજ પુણ્ય કરનાર તેા કાઇ જવલેજ મા દીકરા જણે છે, અને તે પૈકીના આ ચરિત્રના નાયક એક હતા તે જાણી કયા જૈન બને મગરૂરી તથા માન ઉત્પન્ન નહી થાય.
,, t
tr
..
ધર્મ તથા કામ તરફની લાગણી.
આ ધર્માત્મા પુરૂષે અન્ય કામ તરફ્ દયાની લાગણી દર્શાવી પ્રાણી માત્રમાં પરમાત્માની પ્રતિતિ જોઇ હતી, તેની સાથે જૈન ધર્મ - ઉપરની
Page #28
--------------------------------------------------------------------------
________________
શેઠ ધર્મચંદ ઉદયચંદનું સંક્ષિપ્ત જન્મ લત્તાંત.
૮
તેમની ફીદાગીરી એવી તો સચોટ હતી કે જેની સાબીતીમાં તેમણે એવા તે અનુપમ પુરાવા રજુ કર્યા છે કે જેનું અનુકરણ કરવા માટે અન્ય સ્વામી બાંધને લાલચ થાય તેમ માની તેમની પદ્ધતિ વિરૂદ્ધપણ અમે આ મહાત્માનું જીવન ચરિત્ર બારીક રીતે આલેખવાને આ તક જવા દઈ શક્તા નથી. ૧૮૫૭ની સાલમાં મુની શ્રી હરખ મુનિજીએ ગણીપદ સ્વીકાર્યું તે નિમિત્તે રૂ. ૨૫૦૦૦)ની રકમ કાઢી તેને ધર્મચંદ ઉદયચંદ જૈન જીર્ણોદ્ધાર કુંડનું નામ આપી અન્ય જનબંધુઓને આ ઉત્તમ કામ તરફ હાથ લંબાવવાની તક આપી હતી, જે રકમ આજે વધીને રૂ. ૪૦૦૦૦) હજાર ઉપરાંતની થવા આવી છે. આપણી જૈન કોન્ફરન્સના પિતા તુલ્ય ગણાતા જયપુર નિવાસી મી, ગુલાબચંદજી ઠઠાના સમાગમમાં મહૂમ શીખરજીની યાત્રાથી પાછા ફરતાં જયપુરની મુલાકાતે જતા આવ્યા હતા, જેમની સાથે જૈન કોમની ઉન્નતિ અર્થે કોન્ફરન્સ સ્થાપવાની વાતચીત થતાં આ ધર્મવીરે મી. ઢઢાના વિચારોને પુષ્ટી આપી તેમના એ કાર્યમાં મદદ આપી તેમને ઉશ્કેર્યો અને કોન્ફરન્સની શરૂઆતમાં પિતાના પુત્ર મી. ગુલાબચંદ તથા સ્નેહી દીપચંદ માણેકચંદને તેમાં ભાગ લેવા મેકલી મી. ઢઢાના પ્રયાસને ફક્ત વચનોથી જ નહીં પરંતુ તન, મન, ને ધનથી દરેક મદદ આપી કોમની ઉન્નતિ કરવા તરફના પ્રયાસને અગત્યતા આપી હતી. બીજી વેતાંબર કોન્ફરન્સ પાલીતાણે ભરવાની અડચણ જણાતાં તેને મુંબઈમાં મેળવવા પિતાનો અભિપ્રાય દર્શાવી મુંબાઈમાં મેળવવા જીગરથી મદદ પુરી પાડી હતી જેની ઉપકારીક નેંધ મરહુમ શેઠ ફકીરચંદ પ્રેમચંદને માનપત્ર આપવાના એક પ્રસંગ વખતે શેઠ માણેકલાલ ઘેલાભાઈએ લીધી હતી.
જીર્ણોદ્ધાર તરફનો પ્રેમ, જૈન શાસનનો ઉપદેશ જીર્ણોદ્ધારને પોતાનું અંગ માને છે અને તેથી દરેક શ્રાવક બંધુએ તે કામ પાછળ માત્ર જીભ હલાવવી તેને પણ પુણ્ય હાંસલ થવાનું ફરમાન છે, તે આપણું ચરિત્ર નાયક જેવા ધર્મ પરાયણ શેઠે આપણું કોમમાં નાણાની જોગવાઈ ધરાવતા હેવાથી તેવા કામમાં
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૦
શેઠ ધર્મચ ઉયચંદ્રનું સક્ષિપ્ત જન્મ વૃત્તાંત.
નાણા કાઢી આપી ધર્મની પહેલી જરૂરનાં કામેા પૂરા પાડી અન્ય જાને દૃષ્ટાંતિક થઇ પડે એજ કામની, ધર્મની ઉન્નતિ સૂચવે છે. સને ૧૯૫૯ ની સાલમાં આભુજીની જાત્રાએ પધારતાં ત્યાંના હું દેરાસરજીની મદ્દમાં રૂ. ૧૫૦૦૦ આપ્યા હતા અને બીન્ન દહેરાસરાના છગ઼ાદ્વાર માટે વધુ કમ આપવાની ઇચ્છા બતાવી હતી પરંતુ હિંદુસ્થાનની સરકારે જુના:મ કાને જાળવી રાખવાને લગતા કરેલા કાયદા વચ્ચે આવતાં ના. લેર્ડ કઝૈનના અભિપ્રાય ઉપર વધુ કામ મુલતવી રાખ્યું હતું. દરમીયાન આ - માત્માના કાળ થતાં તેમાંનુ કેટલુંક કામ ખાર મે પડયું છે.
જીના વિચાર ના છતાં નવા વિચારોને આપેલા ઇનસાફ
મરહુમ સ્વર્ગવાસી શેઠ જો કે ઝાઝી કેળવણી પામેલા નહોતા છતાં આધુનિક કાળના કેળવાયલાના ઉન્નત ગણાતા વિચારાને શરામાવે તેવા માત્ર વિચારાજ તે ધરાવતા તેમ નથી, પણ ખાલે તે પ્રમાણે કરી બતાવી આજકાલના મેલકાઓને ગર્મીત રીતે ોધ આપતા હતા કે ખાલવા કરતાં કરી બતાવવું એમાંજ દરેકની ત્તેડુ છે. જૈન કામ તરફ તેમની લાગણી એટલી તીત્ર હતી કે તેનો સ્થીતિ સુધારવા તેમને મળતી દરેક પળને તે લાભ લેતા અને કેમતે આપવા કદી પશુ પછાત ૫ડયા નથી, “ જૈન ” પત્ર અત્યારે જે જૈન કામની અદના પણ સેવા બ જાવવા હયાતીમાં આવ્યું છે તે તેમનાજ ફળદ્રુપ મગજતું ફળ છે અને તેમનીજ ઉત્તમ સલાડને માટે તેની આજનો સ્થીતિ સારૂ તેમને આમારી છે, તેમણે જે જે કીંમતી સલાહે અખતે આપેલી છે અને દરેક વખતે જન 1 પત્રતી ઉન્નત ઇચ્છા તેના ફેલાવામાં જૈત કામનુ હિત સમાયલુ છે એવા તેમના ઉદ્ગારા આજે પણ એ પત્રના માલેક અને અધિ પતિ ઘણી વખતે ઉપકાર સાથે યાદ કરે છે એવા એક મુરી ધર્મવીરના ચરિત્રની નોંધ એ પત્રે તેના તા. ૨૪ મી જાન્યુઆરી ૧૯૦૪ના અંકમાં પણ લીધી છે.
જૈન સાહિત્ય તરફના શાખ
46
મુંબાઇ ખાતે સ્થપાયલા જૈન જ્ઞાન પ્રસાર્ક મંડળ”ના મર્હુમ
Page #30
--------------------------------------------------------------------------
________________
શેઠ ધર્મ, ઉદયનું સંક્ષિપ્ત જન્મવૃત્તાંત.
૧૧
જીંદગી પર્યંતના સભાસદ હતા એટલુ જ નહી પણ આ બાળ મંડળ સારી સ્થીતિમાં આવે અને તેનું કામ અટકી ન પડે તે માટે પોતાના સુપુત્રાને તેમણે એ મંડળને હરેક મદદ આપવા ઉદ્દેશ્યા હતા અને લાયક્ર પિતાશ્રીના લાયક પુત્રએ પિતાશ્રીના વચનને અપૂર્વ માન આપી એ મંડળની હાલત એવી આણી છે કે જેમાંથી બહાર પડતાં પુસ્તક ખરે જૈન સાહિત્યના ભડારની કીર્તિ જાળવીજ રાખશે. આવા એક પેાતાના કુળ ધર્મની ફીદાગીરીવાળા ઉદાર ગૃહસ્થતી ખાટ કામને ભારે જણાવા લાગી હતી. પરંતુ કહેતાં સ ંતેષ થાય છે કે તેમના સુપુત્રાએ પિતાશ્રીના પગલે ચાલી “ બાપ તેવા બેઢા ” ની સાદી કહેવત સાચી પાડી છે.
શ્રીમાતાની સાધારણ એમ
શ્રીમાને લાડી વાડીને ગાડીની મેાજમાહમાં પડી પૈસા એજ પરમૈશ્વર્ માની અન્ય દુનિયાની દરકાર કરતા નથી અરે, અન્ય દુનિયાની હાજતા પુરી પાડવા દરેક મનુષ્ય જન્મથી બંધાયેા છે તે જાણવાની કે તેને ખજાવવાની પણ પરવા રાખતા નથી તેવી તેઓના નામની સાથે સામાન્ય રીતે એમ વળગેલો હોય છે તેવી એબથી આ ધર્મવીર શેઠ સદા મેાકળા હતા, કેમકે ધર્મ ઉપરની તેમની અડગ આસ્તાથી ધર્મની ક્રીયાઆમાંજ તે મગ્ન રહેતા અને આ ક્ષણ્મગુર દુનિયાની જાડેજલાલી નિર્થક છે એવી દ્રઢ ભાવનાવાળા હોવાથી ધંધાના અંગે પૈસાની રેલછેલમાં તણાવાની ઇચ્છા હૈ।તતા તેમાંજ તણાતા જાત પરંતુ ધર્મ તરફના પ્રબળ ચાહને લીધે એવા તાણમાંથી ધર્મરૂપ નૈકાને પકડી લેઇ દુનિયાના વૈભવને ક્ષણીક અને ધુમાડાના બાચકાવત્ માની ધંધામાંથી ક્ારક થઈ ડુમસના પેતાના વિજય બાગનાં બંગલામાં એકાંત જીંદગીનું સુખ મેળવવા અને પરમા માના અહાનીશ વિચારમાં રહેવા તેમણે શરૂઆત કરી હતી.. હાથે તે સાથે.
પાપને ઠેલવા તથા પાપને અવકાશ ન મળે તેટલા સારૂ પુણ્યનાં કા મેને ધર્મઆદેશ મેટામાં મોટાં કામેમાં ગણે છે પરંતુ જે પુણ્ય ગર્વ
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૨ શેઠે ધર્મચંદ ઉદયચંદનું સંક્ષિપ્ત જન્મ વૃત્તાંત. રહીત અથવા હુંપણની યતકીચીત પણ લાગણીથી કરવામાં આવે છે તે પુણ્યનું ફળ શાસ્ત્રકારે કહે છે કે કરનારને કર્મબંધન કરતા થઈ પડે છે, માટે જ “ગુપ્ત દાન” શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. લોકની વાહ વાહ માટેજ જેઓ પુણ્ય કરે છે તેઓ પોતાના હાથથી એક પાઈ પણ છેડી શકતા નથી અને તેવા સુખ માણસોના મરણ પછી તેમનાં સંતાન માત્ર કીત ઉપર નજર રાખી કીર્તી દાન કરે છે. જે વધુ કર્મબંધન કરે છે. બાવી જાતનું પુણ્ય ધર્મના ગર્ભમાં તલ્લીન થએલાએ પસંદ કરતા નથી અને તેથી જ “હાથે તે સાથે”ના નિયમને સ્વીકારી પોતાની મેળે જ સુકભાઇનો પૈસો ધર્મ ભાગે ખચે છે. આ ધર્મવીર શેઠનો એ સિદ્ધાંત હતો કે પુણ્ય કરવું તે આત્માના ઉદાર અર્થે છે, ને આત્મા ઘટ ઘટમાં. વ્યા હોવાથી અન્યને આપવું છે તેમાં જ આપણ અગર આત્માના અંશને જ આપવાનું હોવાથી પિતાને મદદ કરી એમાં ફુલાવાનું નથી પણ એતે ધર્મ જ છે. આ ગુઢ સિદ્ધાંતને અનુસરીને જ તેમણે જે જે સખાવતે કરેલી છે તે તે સઘળી “ગુપ્ત દાનના નિયમ મુજબ કરેલો છે, અને તેને મની તેવી સખાવતે વિષે અમારી જાણમાં જે જે કાંઈ આવ્યું છે તે તે સખાવતેના “પાત્ર મારફતે આવેલ હોવાથી તે ખુલ્લી પાડવા અમો ઇચ્છતા નથી.
ભવિ જી કેવા હોય છે. આ પંચમઆરામાં જે જે ભવિ ગણાય છે તેનાં સઘળાં ચિન્હ આપવાનો આ જગો નથી છતાં સાધારણ રીતે લોકોમાં એમ મનાય છે કે બોલતાં ચાલતાં બુઝાય તે ભવિ જીવ કહી શકાય. આ પ્રમાણે આ ધર્મવીર શેઠ ધર્મનાજ ધ્યાનમાં તંદુરસ્ત તબીયત છતાં વળતે દીવસે જ સ્વર્ગવાસી થયા હતા. ૫૪ વર્ષની ઉમરે વસ્તાર વાડી તથા દુનીયાનો લીલા વિસ્તારી ધર્મને સાથે લેઈ “અરિહંત” “અરિહંત” ના માંગલીક નામોચ્ચાર સાથે આ પ્રદગલને તેમને અમર આત્મા તજી ચાલ્યો ગયો હને. આવા પુરૂષે કોમમાં ઉત્પન્ન થાય તે કોમની ઉન્નતિ થાય જ, પરંતુ અસેસ કે આવા ભવિ આત્માઓ લાંબુ આયુષ્ય ભોગવી શકતા નથી.
Page #32
--------------------------------------------------------------------------
________________
શેઠ ધર્મચંદ ઉદય'દનું સક્ષિપ્ત જન્મ વૃત્તાંત,
છબી આપવાનું કારણ,
.
લોકોમાં સાધારણ રીતે મનાય છે કે “ અન્ન તેવો ઓડકાર ” ને -દર્શન તેવી પ્રસન્નતા આ નિયમને લીધેજ મહાત્માઓની, બી આપણે આપણા ધરામાં ઢાંકીએ છીએ કે જેમનાં મંગળમય દર્શન થતાં સર્વ વિઘ્ના નાશ પામે પશુ તેવી છબીઓના અભાવે અત્યારે આપણા દેશમાં કાળ બળને લીધે તથા જમાનાની ડ્રેશનને વશ થયુંને એવા નર નારીની છીએ આપણા ઘરમાં દાખલ થએલી છે કે જેમના દર્શન માત્રથી પ્રકાત્તર પરીયા તરવાના તેા રહ્યા પણુ પ્રકાતરને એક બાંતેરે પરીયા રસાતાળ જાય. આવી છીએ કરતાં આવા ધર્મવીરાની છ બીએ જે તેમના જીવન ચરિત્રા સાથે આપવામાં આવતી હાય તે તેમની માત્ર મુખમુદ્રા જોવાથીજ તેમનાં ચારિત્રની આબેહુબ મનમય મૂર્તિ આપણા આંતરચક્ષુની સમીપે ખડી થઇ જાય અને તેવી મંગળમય મૂર્તિની ઝાં ખીજ કરવાથી આપણાં તમામ પાપાને નાશ થાય. આપણે મૂર્તીપૂજા છઇએ અને તેનુ રહસ્ય જેવુ આપણે સમજીએ છીએ તેવું અન્યધર્માં સમજતા ન હોવાથી તે અરણ્યમાં રૂદન કર્યાંજ કરે છે, પરંતુ આ પણા તીર્થંકર ભગવાનેાની મૂર્તિ માત્રના દર્શનથી આપણે જન્માંતરાનાં પાપોતે ખપાવીએ છીએ તેવીજ રીતે આવા ધર્મવીર શ્રાવકની મીના દર્શનથી પણ આપણા ચરીત્રમાં આપણુને ફેરફાર કરવા ગર્ભીત માધ મળે છે, અને તેટલાજ માટે આ મહાન પુરૂષની ધર્મમય જીંદગીનુ ટુંક વૃત્તાંત અને તેમના સ્થુળ દેહની કાંઇક પ્રતિતિ કરાવવા તેમની મનેહ છો આપી અમે સ્વામી બને તેમના ઉન્નત્ત જીવનમાંથી અમુક તત્વ પશુ ગૃહણુ કરવાની પ્રાર્થના કરીએ છીએ.
.
૧૩
Page #33
--------------------------------------------------------------------------
________________
श्राद्धविधि भाषांतर समालोचना.
लेखक सुनि बुद्धिसागरजी, मु. मेसाणा.
શ્રી તીર્થંકર મહારાજાએ ભવ્યાત્માના હિતાર્થે સમવસરણુમાં બેસી પાંત્રીસ વાણી શુયુક્ત વિગન અને શ્રાદ્ધધર્મના પ્રરૂપણા દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવયુક્ત કરી છે, શ્રી તીર્થંકરની વાણી સમુદ્ર જયંવત્ પાર છે. કંર્મવલ્લી ઠંડક તીર્થંકરની વાણીનું ગણુંધરાએ કર્ણસંપુટ દ્વારા પાન કરી દ્વા દશાંગીની રચના કરી અને મૂત્રાદિ રૂપે પ્રસરી ભવ્યાત્માઓના હ્રદયમાં શિવવધવરમાળા પે ગવરાઈ, પ્રચીન સૂત્રોના અનુસાર પૂર્વાચાર્યોએ સૂત્રનાં રહસ્ય ખેંચી ગ્રંથરૂપે પ્રભુવાણીને ફેલાવે કર્યો, તે પૈકી શ્રાદ્ધવિધિ નામને ગ્રંથ જાવે. આ અતિશય ઉપયોગી ચંતામણી રત્ન સમાન ગ્રં થના કત્તા કાવા લાગ્યો છે. તેમને વૃત્તાંત નીચે મુજબ પટ્ટાવલીમાં આપ્યા છે.
बावण्णोरयणसेहओ ॥ ५२ ॥
श्रीमुनिसुंदरसूरिपडे विचारायनः श्री रत शेखरसूरिः वि. सप्त पंचाशत् अधिक चतुर्दशशत १४५७ वर्षे कचिश्चद्विपंचाशत् अधिकजन्म त्रिषष्ट्यधिके १४६३ व्रतं ( दीक्षाग्रहाता ) अशोत्यधिके १४८३ पंडितपदं त्रिनवत्यधिके १४९३ वाचकपदं द्वयुत्तरे पंचदशशत १५०२ वर्षे सूरिपदं सप्तमाअधिक १५०७ पो० वदिषष्ठो ६ दिने स्वर्गः स्तंभतीर्थ यांनाचा भट्टेन बालसरस्वती ते नामदत्तं तत् कृताग्रंथाः श्राद्धप्रतिक्रमणदृतिः श्राद्धविधिसूत्रवृत्तिः आचारप्रदीपश्चेति.
શ્રી વીરપરમાત્માની બાવનમી પાટે શ્રીરત્નશેખરસૂરિ થયા. તેમને જન્મ વિ. ૧૪૫૭ વા ૧૪પર માં થયા લેખાય છે. વિ. ૧૪૬૩ માં દીક્ષા સીધી, ૫૨ બાવનની સાલમાં જન્મ થયે! હાય તેા અગીયાર વર્ષે દીક્ષા લીધી, પહેલાં અગીઆર વર્ષે દીક્ષા અપાતાં લેાકાપવાદને આચાર્યાં ગણુતા
Page #34
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ ભાષાંતર સમાલેચના.
નહાતા તે આ ઉપરથી સિદ્ધ થાય છે, સત્તાવનની સાલમાં જન્મ થયે ગણીએ તે છ વર્ષે દૌક્ષા ગ્રહણુ કરી સબવે છે. સવજામ્યું—એ ઉપરથી સિદ્ધ થાય છે કે, લઘુ વયમાં દીક્ષા પત્ર થી શિષ્યા મહા વિદાન થઇ શકે. દીક્ષા લીધા બાદ વોશ વર્ષ પછી પાંડતપદ ( પન્યાસ ) ગ્રહણ કર્યું એટલે એકત્રીસ વર્ષની ઉમર થયે તે વહવત્ ગ્રહણુ કર્યું. પ્રથમના મુનિવરે। સ ંગીન શાસ્ત્રાભ્યાસ કરી પંકિતપત્ર ગ્રહણ કરતા હતા. સ. ૧૪૯૩ માં વાપર્ લીધું. સ. ૧૫૦૨ માં ઝેર લીધું. સ ૧૫૧૭ ના પાસ વદી છઠ્ઠના રાજ સ્વર્ગગમન કર્યું. તેમના વખતમાં એટલે ૧૫૦૮ ની સાલમાં લુંકામત નીકળ્યે, વેધરી તે (. ૧૫૩૩ ની સાલમાં થયા, પ્રથમ વેધારી મર્ત્ત નામને થયા. તેણે સિનપ્રતિમારું ઉત્થાપન કર્યું. આ મહાન્ ચ નાના ઉપર મેટા ઉપકાર કયાછે, આ ગ્રંથમાં શાવકનાં દરેક ધર્મ ત્યેનો સમાવેશ થાય છે, ૧ દિન કૃત્ય, ૨ રત્રિકૃત્ય, ૩ પર્વકૃત્ય, ૪ ચાતુર્માસિકકૃત્ય, ૫ વાર્ષિકત્ય, હું જન્મ કૃત્ય. આ છ ભાગનું સવિસ્તર યથાયેાગ્ય આ ગ્રંથમાં વર્ણન કર્યું છે.
ના
આધુમાં શ્રાવકના એકવીસ ગુણ ઉપર સવિસ્તર ઉપયેગી સારી વ્યાખ્યા કરી છે. શ્રાવકે પ્રભાતમાં ઉડી શું કૃત્ય કરવું? કેવી રીતે ઉઠવું ? તેનું બ્યાન સારૂ આપ્યું છે. તે ઉપરથી એમ સિદ્ધ થાય છે કે, चायों स्वरशास्त्रमां परिपूर्ण कुशल हता भने योगविद्यामां पशु રાહ દરા: ચંદ્રપાલી, સૂર્યના અને જીણુળા આ ત્રણના વહેવાથી શું શું ફળ થાય? તે આ ગ્રંથમાં દર્શાવ્યું છે. સક્રાંતિએમાં પણ નાડીવનનું ફળ દશાવ્યું છે તેથી જ્યાતિષ્ય શાસ્ત્રમાં ગવાયો મૂળ દુરાજી હતા. તે જૈનના જ્યોતિષ્પ શ્રંથો ઉપરથી સિદ્ધ થાય છે. હાલ જ્યોતિ વિદ્યા લુપ્ત પ્રાય: થઇ છે, અને થતી જાય છે. તેને ઉદ્દાર થાય તે સારૂ. અને બનાવવાંપ નીકળે તેમ જેને પ્રવૃત્તિ કરશે, આગળ નવાર વિગેરે જાપ કેવા આસને કરવા. તેનું વર્ણન કર્યું છે, વિગેરે પ્રભાત કૃત્યને સમાવેશ સાચુ કર્યો છે તે જિન મંદિર કેવી રીતે કરાવવું. દેવદ્રવ્યનું રક્ષણ કરવું, દેવદ્રવ્ય ભક્ષણુથી થતી હાનિ વિગેરેનું વર્ણન સારૂ
-
૧૫
Page #35
--------------------------------------------------------------------------
________________
શ્રાદ્ધવિધિ ભાષાંતર સમાલોચના. -~-~
~ ~~-~~-~કર્યું છે, તે વાંચવાથી માલુમ પડશે. ગુરૂવંદન ગુરૂ આશાતના પરિહારનું, તથા વ્યાખ્યાન સાંભળવાનું, તથા ભેજના કૃત્યનું વર્ણન સૂક્ષ્મ બુદ્ધિથી કર્યું છે. શ્રાવકે કેવા વ્યાપાર કરવા અને કેવા વ્યાપાર કરવા નહીં, તથા નોકરી ખેતીનું ખ્યાન આ ગ્રંથમાં આપ્યું છે. પત્ર ૨૮૦ મેં ન્યાય અને અન્ય ઉપર બે મિત્રોનું ચરિત્ર વર્ણવ્યું છે, પત્ર ૩૧૬ મેં સે મૂખનું વર્ણન કર્યું છે તે રસિક અને વાંચવા લાયક તથા ધ્યાન આપનાર છે. શ્રાવકને કેવી નીતિથી ચાલવું તેને મારા સંપૂર્ણ આ ગ્રંથમાં છે. માટે શ્રાવણ નીતિરાને પણ આ ગ્રંથમાં સમાવેશ કર્યો છે. પત્ર ૪૦૦થી રાત્રિ નું વર્ણન કર્યું છે. શ્રાવકનાં કેટલાં પડ્યું છે. અને તે પર્વ દિવસોમાં કેમ વર્તવું. પત્ર ૪૦૩ થી કર્યું છે. પત્ર ૪૩૮ થી શાતુમતિ નું વિવરણ કર્યું છે. પત્ર ૪૪૭ થી વર્ષનું સ્વરૂપ દર્શાવ્યું છે. છઠ્ઠામાં માનું વર્ણન પાના. ૪૭૧ થી છે. પાણિગ્રહણનું વર્ણન પત્ર ૪૮૦ થી છે તેમાં કન્યા અને વર કેવાં જોઈએ તેનું ખ્યાન આપ્યું છે પત્ર ૫૦૨ મેં ભાવ શ્રાવકના સત્તર ગુણો દર્શાવ્યા છે. અંતે વાર્થે સિત દર્શાવી છે. ખરેખર આ અમૂલ્ય ગ્રંથ છે. આ ગ્રંથને વાંચ્યા વિના શ્રાવક પિતાના કૃત્યને જાણી શકતા નથી. માટે દરેક શ્રાવક આ ગ્રંથ વાંચે એમ ઈચ્છું છું.
___ इत्येवं श्री शांतिः शांतिः शांतिः
प्रमाण पत्र. જૈન પત્રના અધિપતિ કારભારી ભગુભાઈ ફતેહચંદ તરફથી આ ગ્રંથનું ભાષાંતર મારી તરફ આવ્યું તે મેં સર્વ તપાસી જોયું છે, ભાવાર્થમાં ભૂલ નથી. એકંદર સારી રીતે ભાષાંતર થએલું જઈ હું ખુશ થાઉં છું, દરેક લેક જુજ કિંમતમાં આ પુસ્તકનો લાભ લેઈ સ્વકૃત્ય - ભજે તેજ ભાષાંતરને હેતુ છે. તેમજ ભગુભાઇ વિગેરે સજ્જનોને હેતુ છે,
દુર્વ થી રાતિઃ શાંતિઃ શાંતિઃ
Page #36
--------------------------------------------------------------------------
________________
श्री वितरागाय नमः ।
श्री
श्राद्धविधि.
શરૂઆતમાં ટીકાકાર નીચેના લોકો મંગલાચરણ કરે છે
( રાવત વૃત્તા) अर्हत्सिद्धगणीन्द्रवाचकमुनिप्रष्ठाः प्रतिष्ठास्पद, पञ्च श्रीपरमेष्टिनः प्रददतां प्रोञ्चैरिष्ठात्मताम् ॥
द्वेधा पञ्च सुपर्वणां शिखरिणः प्रोदाममाहात्म्यतश्चेतश्चिन्तितदानतश्च कृतिनां ये स्मारयन्त्यन्वहम् ॥ १॥
જે, પંડિતોને પોતાની લોકોત્તર વડાઇથી દેવતાના પાંચ મેરૂને અને મનોવાંછિત વસ્તુના દાનથી પાંચ કલ્પવૃક્ષોને હમેશાં સ્મરણ કરાવે છે, તે યશકીર્તિના સ્થાનક બીઅરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિવર્ય એ પંચ પરમેષ્ટી આરાધક એવા ભવ્ય જીવોને ઘણી એકતા આપો. પાલાા હવે ટીકાકાર મંગલાચરણ પૂર્ણ કરીને આગળ શું કરવાનું છે તે કહે છે.
(સાર્થ વૃતમ્) श्रीवीरं सगणधरै, प्रणिपत्य श्रुतगिरं च सुगुरूंश्च ॥ વિદ્યુમિ પશ-વિધવા જિરિત્ ૨ |
ભગવાન શ્રી મહાવીર સ્વામી, મૈતમાદિ ગણધર, કૃતવાણી (જિનભાષિત સિદ્ધાંત) અને છત્રીશ ગુણના ધારક એવા મહારા સગુરૂ એ સર્વને ભાવથી વંદના કરીને પોતે રચેલા “શ્રાદ્ધવિધિ પ્રકરણની લેશમાત્ર વ્યાખ્યા કરું . તે ૨
Page #37
--------------------------------------------------------------------------
________________
(હવે ટીકાકાર ટીકા કરવાનું કારણ કહે છે.) युगवरतपागणाधिप-पूज्यश्रीसोमसुन्दरगुरूणाम् ॥ વારિતરત્વ, વાર્થ વતિ || ||
યુગપ્રધાન; તપાગચ્છના આચાર્ય અને પૂજ્ય શ્રી સોમસુંદર ગુરૂ - હારાજના વચનથી કેવળિભાષિત તત્વને જાણ થયેલ હું, તેમના વચનથીજ ભવ્ય જીવોના હિતને અર્થ વ્યાખ્યા કરું છું. તે ૩ છે
. (મૂત્રજાથા.) सिरिवीरजिणं पणमिम, सुआउ साहमि किमक्सिट्राविहिं ।। रायगिहे जगगुरुणा, जह भणि अभयपुठेणं ॥ १ ॥
ભાવાર્થ-કેવળજ્ઞાન, અશોકરક્ષાદિ આઠ પ્રાતિહાર્ય, વાણીના પાંત્રીસ ગુણે ઈત્યાદિ ઐશ્વર્યથી વિરાજમાન શ્રી વીરજિનને મન, વચન, કાયાવડે ભાવથી વંદના કરીને, રાજગૃહી નગરીમાં અભયકુમારના પૂછવાથી શ્રી વીર ભગવાને જે રીતે ઉપદેશ કર્યો હતો, તે રીતે સિદ્ધાંત વચનને અને ગુરુ સંપ્રદાયને અનુસરી શ્રાદ્ધવિધિ (શ્રાવકોની સામાચારી) ટુંકમાં કહું છું. ૧
અહિં શ્રી મહાવીર સ્વામીને “વીરજિન એવા નામથી ઓળખાવ્યા છે, તેનું કારણ એ છે કે –કર્મરૂપ શત્રુઓને સમૂળ ઉછેદ કરો, તપ સ્યાથી શોભવું વગેરે કારણથી વીર કહેવાય છે, અને રાગાદિકને જીતનાર તેથી જિન કહેવાય છે. વળી કહ્યું છે કે –જે માટે કર્મનું વિદારણ કરે છે, અને તપે કરીને શોભે છે, તે માટે વીર્ય અને તપસ્યાથી વિરાજમાન ભગવાન વીર કહેવાય છે. વળી શાસ્ત્રમાં પણ ત્રણ પ્રકારના વીર કહ્યા છે. “૧ દાનવીર, ૨ ચુદ્ધવીર અને ૩ ધર્મવીર’ આ ત્રણે પ્રકારનું વીરપણું ભગવાનમાં હોવાથી એમને વર કહે છે. કહ્યું છે કે–(વાર્ષિક દાનની આ વખતે) ક્રોડ સોનૈયાના દાનથી જગતને વિષે દરિશ્ચને મિથ્યા કરીને અને થાત કહેવા માત્ર દારિત્ર્ય રાખીનેમહાદિકના કુળમાં થએલા અને કેટલાક ગર્ભમાં (સત્તામાં) પણ રહેલા ચળકતા (કર્મરૂપ) શત્રુઓને હણીને, તેમજ ફળની વાંછા નહિ રાખતાં કોઇથી કરાય નહિ એવી મોક્ષને આપનારી તપસ્યા કરીને જે ત્રણ પ્રકારની “વીર’ પદવીના ધારક થયા, એટલે બહુ દાન દેવાથી દાનવીર થયા, રાગાદિક શત્રુઓને મૂળ સહિત હણવાથી
Page #38
--------------------------------------------------------------------------
________________
યુદ્ધવીર થયા, અને મહા તપસ્યા કરવાથી ધર્મવિર થયા; તે ત્રણે જગતની ગુરૂ શ્રી મહાવીર જયવંતા વર્તે. અહિં ‘વીરજિન” આ પદથી ૧ અપાયાપગમાતિશય, ૨ જ્ઞાનાતિશય, ૩ પૂજાતિશય અને ૪ વચનાતિશય આ ચાર અતિશય શ્રી વીર ભગવાનને વિષે છે એમ કહ્યું. હવે એક ગાથાએ કરી આ પુસ્તકના વિભાગ સંબંધી કહે છે.
- ( કૂદાઈ. ) રિ–ત્તિ-ઉદ-ચરમ-સી-ઉછર–નવા-વારાણું છે. auruprદા, રવિણ મજાતિ ૨ //
- ભાવાર્થ-૧ દિનકૃત્ય, ૨ રત્રિકૃત્ય, ૩ પર્વકૃત્ય, ૪ ચાતુર્માસિકૃત્ય, ૫ વાર્ષિક કર્યો અને ૬ જન્મકય; એમ આ છે ભાગ શ્રાવક જન ઉપર ઉપકાર કરવાને માટે આ “શ્રાદ્ધવિવિ' ગ્રંથમાં વર્ણવામાં આવશે. ૨ . . આમ પહેલી ગાથામાં મંગલ અને બીજી ગાથામાં ગ્રંથને વિષય કહીને, હવે જે લાયક હોય તેને જ વિદ્યા, રાજ્ય અને ધર્મ એ ત્રણ વસ્તુ પ્રાપ્ત થાય છે માટે શ્રાવકધર્મ આદરવા લાયક કોણ યોગ્ય છે તે વિષે કહે છે: -
સહજ કુળ, મદાર વિનિમ नयमग्गरई तह दढ-नियवयणाठिई विणिदिठो ॥ ३ ॥
ભાવાર્થ-૧ ભદ્રપ્રકૃતિ, ૨ વિશેષનિપુણમિતિ, ૩ ન્યાયામાર્ગરતિ અને ૪ દ્રઢનિજવચનરિથતિ જેણે પ્રાપ્ત કરી છે એ પુરૂષ શ્રાવકપણાને ચોગ્ય છે. . ૩ થી - ૧ ભદ્રકપ્રકૃતિ એટલે ભદ્રક સ્વભાવનો એટલે કોઈ વાતમાં પક્ષપાત ન રાખતાં મધ્યસ્થ રહી નજીવી બાબતમાં કદાહ ન રાખે તે કહ્યું છે કે ૧ મિયાતી ઉપર દૃષ્ટિ રાગ રાખનાર, ૨ ધમનો હેવી, ૩ બિલકૂલ મૂઢ ( જડમતિ ) અને ૪ પૂર્વવ્યુદ્રાહિત એટલે ગુરૂનો લાભ થયાં પહેલાં જ જેનું ચિત્ત કોઇ મતવાદીએ એકાંતવાદમાં ખોટું સમજાવીને દઢ કર્યું હોય તે, એ ચાર પુરૂષો ધર્મ પામવા લાયક નથી. માટે જે મધસ્થ ( કોઈ મત ઉપર પક્ષપાત ન રાખનારો) હોય, તેજ ધર્મ પામવા યોગ્ય જાણો. ૧ દષ્ટિરાગી ધર્મ પામી શકતો નથી, તેના ઉપર એક દ્રષ્ટાંત છે કે જેમ
Page #39
--------------------------------------------------------------------------
________________
ભુવનભાનુ કેવળીને જીવ પૂર્વ ભવમાં વિશ્વસેન નામા રાજપુત્ર હતા. તે ત્રીડીના ભક્ત થયો. તેને ગુરૂએ ધણીજ મહેનતથી પ્રતિમાષ્યા, અને અંગીકાર કરેલા સમકિતને વિષે દૃઢ કર્યો; તે પણ પૂર્વ પરિચિત ત્રિદ ડીના વચનથી પાછો તેનામાં ટિરાગને ઉદય થયા. તેથી પૂર્વે પામેલું સમકિત વમીને તે અનંતા કાળ સુધી સંસારમાં ભમ્યા. ૨ ધર્મના ધી ધર્મ પામતા નથી, તેના વિષે કહ્યું છે કે—જેમ ભદ્રબાહુ સ્વામીના ભાઈ વરાહમિહિર ધર્મને દ્વેષી હોવાથી પ્રતિષેધ ન પામતાં સંસારમાં ભમ્યા. ૩ મૂઢ એટલે જે ગુરૂના વચનને ભાવાર્થ જાણી શકતા નથી તે. એના ઉપર એક ગામડિયાના પુત્રના લેાકપ્રસિદ્ધ નીચે આપેલા દાખલા છે:
-
'
એક ગામડિયાને પુત્ર હતા. તે ધણોજ જડ હોવાથી સહેજ વાતમાં પણ કાંઇ સમજતે નહેાતે. એક દિવસે રાજસેવાને અર્થે તેની માતાએ તેને શીખામણ આપી કે, હે પુત્ર ! દરબારમાં વિનય કરવા. ” પુત્રે પૂછ્યું, “ વીનય તે શું ? માતાએ કહ્યું. “ જુહાર કરવા, નીચુ જોઇને ચાલયું, અને રાજાની મરજી માફક વñવું વગેરે વિનય જાણવા. ” પછી તે એક વખત રાજ્યસેવાને અર્થે જ્યાં દરબાર હતા, તે નગર તરફ નોકન્યા. માર્ગમાં શિકારી લોકો હરણના શિકાર કરવા સારૂ તાકીને ગુપચુપ બેઠા હતા, એટલામાં પેલા ગામડિયાના છેકરાએ તેમની આગલ જઇ મ્હાર્ટ સાથે ' ભાષા, જીહાર !. 2 એમ કહ્યું. તે શબ્દ સાંભળતાંજ આસપાસ આવેલાં હરણ નાસી ગયા. તેથી ગુસ્સે થયેલા શિકારીઓએ તેને ઘણાજ ભારયેા. પેલા છેાકરાએ ખરી વાત હતી તે કહી ત્યારે તેમણે તેને ડયા, અને કહ્યું કે, “ એવું કામ દેખાય ત્યારે છાનું જવું. ” આગળ જતાં ધાબીઓને દેખી તે ચેારની માફક જવા લાગ્યા. તે ધાબીનાં લૂગડાં ચેરેએ પહેલાં ચાયા હતાં, તેથી તેમણે ચાર જાણી પેલા છોકરાને પકડયો. તેણે ખરી વાત કહી ત્યારે ધેાબીએ તેને કહ્યું, “ અરે મૂઢ ! આવા અવસરે ‘ પાણીવડે ધણું જ ધોવાઇ ગયાથી શુદ્ધ થાએ ' એમ કહવું. આગળ જતાં ખેડુત લેાકેા ખેતરમાં ધાન્ય વાવતા હતા, તે દેખી પેલા ોકરાએ ધોબીના કહેવા પ્રમાણે કહ્યું કે, પાણીવડે ધણું જ ધાવાઇ ગયાથી શુદ્ધ ચ. ’' તે સાંભળી ખેડ્ડતાએ અંતે ઘણાજ ભાર
.
k
.
"
(6
૪
رو
Page #40
--------------------------------------------------------------------------
________________
..
આ
""
""
ભારયેા. છેવટ તેણે ખરી વાત કહી, ત્યારે ખેડુતાએ તેને છેડયા અને કહ્યું:-, આવા અવસર ઉપર ‘ ઘણુ” ધણુ થા ’ એમ કહેવું. ગળ જતાં ‘મડદું જોઇ પેલા છોકરાએ હું ઘણું ઘણું થાઓ ’’એમ કહ્યું. તે સાંભળી મડદાને પહાચાડનારા લેાકાએ ( સમશાનીયા ) તેને કહ્યું કે, “ એવું ન થાઓ એમ કેહવું. આગળ જતાં વિવાહના પ્રસંગે એવું ન થાએ ’ એમ કહેવાથી તેને ઘણે! માર પડયા, અને શીખાન મચ્છુ મળી કે, “ એવા અવસર ઉપર ‘હમ્મેશાં એમજ થા એમ કહેવુ આગળ જતાં હાથ પગમાં મેડીથી બંધાયેલા એક કેદીને જોઇને તેણે કહ્યું કે, “ હમ્મેશાં એમજ થા. ” તે સાંભળી પેલા બંદીવાતે એને શીખામણુ આપી કે, “ એવુ દેખી · શીઘ્ર છુટી જાએ. ’ એમ ક હેવું ” પછી કેટલાક લોકો મૈત્રી કરતા હતા, તેમને
..
.
જોઇ પેલા છોકરાએ ' શીઘ્ર છુટી જાઓ ' એમ કહ્યું, ત્યારે તેમણે તેને ધા માર મારીને છેડી દીધા. પછી તે એક સરદારના પુત્રની ચાકરી કરવા રહ્યા. એક વખત ઘણા દુકાળ પડયા, ત્યારે ધણા ધાન્યના અભાવથી સરદારના પુત્રની સ્ત્રીએ રાબડી તૈયાર કરી અને પેાતાના પતિને ખેલાવવા માટે પેલા ગામડિયાના છેકશને કહ્યું. તે વખત સરદાર પુત્ર સભામાં બેઠા હતા. ત્યાં આવી પેલા જડ પુરુષે ખૂમ પાડી કે “ રાખડી તૈયાર થઇ છે. ” આથી શરમાયેલા સરદાર પુત્રે તેને ઘણા માર્યો, પીયા, અને કહ્યું કે, “ આવી વાત અવસર જોઇને કાનમાં કહેવી. ' પછી પ્રભાત સમયે સરદાર પુત્રના ધરમાં આગ લાગી ત્યારે પેલા મૂખાએ એકાંત ' મળી, ધણી ધીરજથી સરદાર પુત્રના કાનમાં પેલી વાત કહી. એટલામાં ઘર બળી ગયું. ત્યારે સરદાર પુત્રે તેને શીખામણ આપી કે, “ એવું કાંઇ થાય તે તુરતજ આપણે તેના ઉપર ધુળ, પાણી વિગેરે નાંખવુ. એક વખત સ રદાર પુત્ર ન્હાઈ ધાઇ પેાતાના માથાના વાળને સુગંધી ધૂપ દેતા હતા, ત્યારે પોતાના શેઠના માથા ઉપર ધુમાડે જોઈ પેલા એ મૂઢે "" હાય હાય ” કરી ઘણી ઉતાવળથી પેાતાના શેઠના માથા ઉપર છાણુ અને ધળના ( ટાપલા ) નાંખી પાણી રેડયું. એવા મૂઢ પુરુષ શિખામણને લાયક નથી. ૪ પૂર્વયુદ્ધાહિતમાં ગાશાલકે નિયતિવાદમાં દૃઢ કરેલા નિયતિન
"
Page #41
--------------------------------------------------------------------------
________________
વાદી વગેરેના આ દાખલે જાણવા.
આવી રિતે ચારે પુરુષો ધર્મને લાયક નથી પણ આર્દ્રકુમારાદિકની પેઠે જે પુરુષ મધ્યસ્થ હોય, અથાત્ જેતે કોઇણુ મત ઉપર રાગ અથવા દ્વેષ નથી, તેજ પુરુષ ધર્મ પામવાને લાયક જાણુવા, માટે મૂળ ગાથામાં ‘ભદ્રકપ્રકૃતિ ’ હાય તેજ ધર્મયાગ્ય એમ કહ્યું છે તેમજ ૨ વિશે. ષ નિપુણમતિ એટલે હેય ( ત્યાગ કરવા ચેાગ્ય ) અને ઉપાદેય ( આદરવા ચેાગ્ય ) વસ્તુઓમાં શે! તફાવત છે, તે જાણવામાં જેની મતિ નિપુણુ હાય, તેજ ધર્મને લાયક જાગ્રુવે, તેટલા માટે ઉપર કહેલા ગામડિયાના પુત્ર જેવા મૂઢને ધર્મનેા અધિકાર નથી. તથા વ્યવહારની શુદ્ધિ રાખવી વિગેરે ન્યાયમાર્ગ ઉપ× જેને ધણી અભિરુચિ હોય, પણ અન્યાય માર્ગ ઉપર બિલકૂલ ન હોય તે ૩ ન્યાયમાર્ગ રતિ અને પોતાનું વચન પાળ વાના કામમાં જેની દૃઢ પ્રતિજ્ઞા હોય તે ૪ નિન્દ્વવચન સ્થિતિએ બન્ને પુરુષ ધર્મને લાયક જાણવા. ૧ ભદ્રકપ્રકૃતિ, ૨ વિશેષ નિપુર્ણમતિ, ૩ ન્યાયમાર્ગરતિ અને ૪ દૃઢ નિવચન સ્થિતિ; આ ઉપર કહેલાં સંાર વિ શેષણામાં આગળ શ્રાવકના એકવીશે ગુણેના સમાવેશ કરવામાં આવ્યા છે: શ્રાવકના એકવીશ ગુણ:
૧ અક્ષુદ્ર ( ઉદાર દિલને ), ૨ રૂપવાન્ ( જેનાં અંગોપાંગ તથા પાંચે ઇંદ્રિયા વિકાર રહિત સારાં છે એવે ), ૩ પ્રકૃતિસામ્ય ( સ્વભાવથીજ પાપકર્મથી દૂર રહે તથા ચાકર વગેરે લોકો જેની રાજી ખુશીથી સેવા ચાકરી કરી શકે એવા ), ૪ લોકપ્રિય ( દાન, શીક્ષ વિનય વાગેરે ગુણૅાથીલોકોના મનમાં પ્રીતિ ઉત્પન્ન કરનારા ), ૫ અક્રૂર (મનમાં સક્લેશ ન રાખનારા ), ભીરૂ (પાપથી અને અપયશથી ડર રાખનારે), ૭ અશઃ (કાને ઠંગે નહીં એવે), સદાક્ષિણ્ય (કોઇ કાંઇ ચીજ માગે તે તેના પૃચ્છાભંગ ન થવે! જોઇએ’ એવા ડર રાખનારા), ૯ લજ્જ્વળુ (મનમાં શુંરમ હાવાથી ખાટા કાર્યને વર્જનારા ), ૧૦ દયાળુ, ૧૧ મધ્યસ્થ અને સે મ્ય દ્રષ્ટિ, (એતા પુરૂષ ધર્મતત્વતા જાગુ થઇ દેષતા ત્યાગ કરે છે.) ૧૨ ગુગુરાગી અને નિર્ગુણુની ઉપેક્ષા કરનારા, ૧૩ સહથ ( ધર્મ સબંધીજ વાત જેને પ્રિય છે એવા ), ૧૪ સુપયુકત (જેને! પરિવાર શીલવત
Page #42
--------------------------------------------------------------------------
________________
અને ઉપરીની મરજી માફક ચાલનારે છે એવા ), ૧૫સુદીર્ધદર્શી (દુરદર્દી હાવાથી ઘેાડી મહેનતમાં ઘણું લાભ થાય એવું કાર્ય કરનારા ), ૧૬ વિશેષજ્ઞ (પક્ષપાતી ન હોવાથી વસ્તુની અંદર રહેલા ગુણુ દેષોને યથાર્થપણે જાણનારા ), ૧૭ બૃહ્રાનુગ (દીક્ષ પર્યાયવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અતે વયેવૃદ્ધ, એમની સેવા કરનારા ),૧૮ વિનીત ( આપણા કરતાં જેમાં વધારે ગુણુ હોય, તેનું આદરમાન કરનારે ), ૧૯ કૃતજ્ઞ ( આપણા ઉપર કરેલા ઉપકારને નહી ભૂલનારા ), ૨૦ પરહિતાર્થકારી ( કાંઇ લાભની આશા ન રાખતાં પારકું હિત કરનાર ) અને ૨૧ લ‰લક્ષ ( ધર્મકૃત્યની ખાઋતમાં જેતે સારી શીખામણુ મળેલી છે એવા ), આ એકવીશે ગુણ્ણા ઉપર કહેલા ભદ્રક પ્રકૃતિ વગેરે ચાર વિશેષણામાં ઘણાખરા સ માઇ જાય છે; તે નીચે પ્રમાણે:
જે માસમાં (૧) ભદ્રક પ્રકૃતિ હોય, તેનામાં ઘણું કરીને અક્ષુદ્ર પણું, ૩ પ્રકૃતિસામ્યપણું, પ અક્રપણું ૮ સદાક્ષિણ્યપણું, ૧૦ દયાળુપણું ૧૧મધ્યસ્થ સૈ:મ્યદ્રષ્ટિપણું, ૧૭ વૃદ્ઘાનુગપણું અને ૧૮ વિનીતપણું' એ આઠ ગુ ા દેખાય છે. જે માસ વિશેષ નિપુણુમતિ હાય, તેનામાં રૂપવાન્ પણ', સુદીર્ઘદર્શીપણું અને, વિશેષજ્ઞપણુ, ૧૯ કૃતજ્ઞપણું, ૨૦ પરહિતાચૈકારીપણ અને ૨૧ લબ્ધલનપણુ એ છ ગુ! પ્રાયે જોવામાં આવે છે. જે માણસ (૩) ન્યાયમાર્ગરતિ હાય, તેનામાં હું ભીરૂપણુ, ૭ અશહંપણ, ૯ લાળુપણુ, ૧૨ ગુગુરાગી પણું અને ૧૩ સત્કથપણું એ પાંચ ગુણે ઘણુ કરીને દેખાય છે. જે માણસ (૪) દ્રઢનિજવચનસ્થિતિ હાય, તેનામાં ૪ લોકપ્રિયપણું અને ૧૪ સુપનયુક્તપણુ એ એ ગુ! પ્રાયે જોવામાં આવે છે. માટે મૂળ ગાથામાં શ્રાવકોના એકવીશ ગુણાને બદલે ચાર વિશેષણાથીચારજ ગુરુ ગ્રહણ કર્યા છે.
જે માસમાં ૧ ભદ્રકપ્રકૃતિપણું, ૨ વિશેષનિપુણુમત્તિપરૢ અને ૩ ન્યાયમાર્ગરતિપણુ એ ત્રણ ગુÀા ન ઔાય, તે કેવળ કદાચઢી, મૂઢ તથા અન્યયી હોવાથી શ્રાવકધર્મ પામવા ચેગ્ય નથી. તથા જે ૪ - પ્રતિજ્ઞ ન હોય, તે કદાચ શ્રાવક ધર્મને અંગીકાર કરે, તે પણ જેમ રંગ લોકોની મૈત્રી, ધેલા માણુસને સારો વેષ અને વાંદરાના
ગળામાં
૭
Page #43
--------------------------------------------------------------------------
________________
પહેરાવેલે હાર, એ ઘણી વાર ટકી શકતાં નથી, તેમ તે માણસ પણ - યાવચ્છવ ધર્મ પાળી શકતો નથી.
માટે જે મૂળ ગાથામાં કહેલા ચાર ગુણધારી હેય, તેજ જેમ સારી તૈયાર કરેલી ભીંત ચિત્રામણને, મજબૂત પૂરે પાયે મહેલ ચણવાને અને તાપ વિગેરે દઈને ચોખ્ખું કરેલું સોનું માણિક્ય રત્નને લાયક છે, તેમ તે માણસ પણ શ્રાવક ધર્મ પામવા ગ્ય છે. વળી તે જ માણસ ચુલ્લક વિગેરે દશ દષ્ટાંતથી દુર્લભ એવું સમકિતાદિક, સદ્ગર વિગેરે સામગ્રીના - ગથી પામે છે અને શુકરાને જેમ પૂર્વભવે પાળ્યું તેમ સારી પેઠે પાળે છે.
શુક રાજાની કથા ભરતક્ષેત્રમાં પૂર્વે કોઈ ઠેકાણે ભળી ન શકે એવી ધાન્યની સંપદાને સારે પાક ધરાવનારૂં ક્ષેત્ર હેય નહી ! એવું ક્ષિતિપ્રતિષ્ઠિત નામા પ્રસિદ્ધ નગર હતું. જે નગરમાં ખર્શને વિષેજ નિર્બિશપણું (કુર ઘાતકીપણું] હળને વિષેજ કુશળતા (લેઢાની ફાલ) જળને વિષેજ જડતા અને પુષ્પને વિષેજ બંધન હતું, પરંતુ નગરવાસી જનોમાં કોઈ પણ કર, કુશીલ, જડ અને બંધનમાં પડેલું ન હતું. તે નગરમાં કામદેવના સરખે રૂપવંત અને શત્રુઓને સંહાર કરવામાં અગ્નિ સમાન એ ઋતુધ્વજ - જાને પુત્ર મૃગધ્વજ રાજા રાજ્ય કરતું હતું. રાજલક્ષ્મી, ન્યાયલક્ષી અને ધર્મલક્ષ્મી એ ત્રણે સ્ત્રીઓએ ઘણું હરીફાઈથી તે રાજાનું પિતાની મેળે જ પાણિગ્રહણ કર્યું હતું.
વખત જ્યારે લોકો ઘણું કરીને રમત ગમ્મતમાજ રસ ચાખતા રહે છે, તેવી વસંતઋતુ આવતાં, મૃગધ્વજ રાજા અતઃપુરના પરિવાર સહિત નગરના ઉધાનમાં ગયે. જેમ હાથી હાથણુઓની સાથે રમે છે. તેમ મૃગ ધ્વજ રાજાએ પોતાના અંત:પુરતી સાથે જલક્રીડા વિગેરે જાત જાતની ક્રીડા કરી. તે ઉધાનમાં ભૂમી રૂ૫ સ્ત્રીનું જાણે ઓઢવાનું છત્રજ હાયની ! એવું સુંદર આકારનું વખાણવા લાયક એક આંબાનું વૃક્ષ હતું. તે જોઈ ને મૃગધ્વજ રાજાએ વિધાન સંસ્કાર હોવાથી તેનું નીચે પ્રમાણે વર્ણન કર્યું.
પૃથ્વીના કલ્પવૃક્ષ રૂપ છે આમ્રવૃક્ષ! હારી છાયા જગતને ઘણુંજ પ્રિય લાગે છે, પાંદડાંને સમુદાય ઘણું માંગલિક ગણાય છે. આ પ્ર
Page #44
--------------------------------------------------------------------------
________________
ત્યક્ષ દેખાતે હારી મંજરી (મહેર) સમુદાય જેની બરાબરી કોઈ પણ કરી શકે નહીં એવાં ફળની વૃદ્ધિ કરે છે, અને હાર આકાર જેતાંજ માણસના મનને આકપ લે છે તેમજ તે અમૃત સમાન મધુર રસવાળાં ફળ આપે છે, માટે ડેટા મહેતા વૃક્ષોમાં અમે તને નક્કી છેછ ગણીએ છીએ. શોભાય એવા હે આમ્રવૃક્ષ ! પિતાનાં પાન, ફૂલ, ફળ, કાષ્ટ છાયા વગેરે સર્વ અવયએ કરીને સર્વ જી ઉપર પરોપકાર કરવામાંજ મંડી રહેલા એવા હારા કરતાં બીજો કોણ વખાણવા યોગ્ય છે ? જે પિતાને આમ્રવૃક્ષ સમાન કહેવરાવે છે, એવા હેટા વૃક્ષને અને તેનાં વખાણ કરનારા, પાપી મિથ્યાવાદી મહેટા મહેતા કવિને પણ ધિક્કાર થાઓ.”
આ પ્રમાણે આમ્રવૃક્ષની પ્રશંસા કરીને, જેમ દેવતા કલ્પવૃક્ષની છાયામાં બેસે છે. તેમ મૃગધ્વજ રાજા આદરથી અંતઃપુરના પરિવાર સહિત આમ્રવૃક્ષની શિતળ છાયા નીચે બેઠા. મૂલ્યથી હેટ અને મણિરત્નાદિ વસ્તુની ઘટનાથી સારભૂત એવો શૃંગાર કરેલ હોવાથી જાણે મૂર્તિમાન શૃંગાર રસ જ હેયની! એવી પિતાની અંતઃપુરની સ્ત્રીઓને જોઈને મૃગધ્વજ રાજા આશ્ચર્યથી વિચાર કરવા લાગ્યું કે, “જાણે પૃથ્વીમાંથી સાર સાર સ્ત્રીરત્ન જોઇને કાઢેલાંજ હેયની! એવી અંતઃપુરની સ્ત્રીઓ અને મળી, માટે મહારા ઉપર દૈવની હેટી કૃપા છે. સ્ત્રીઓ તે ઘેર ઘેર છે જ, પણ મારા જેવી સુંદર સ્ત્રીઓ તો બીજા કોઈને ત્યાં ભાગ્યે જ હશે. ઠીક છે! તારાઓ તે ચંદ્રમાની જ સ્ત્રીઓ હેય, બીજા ગ્રહોની ક્યાંથી હેય!”
જેમ ચોમાસામાં આવેલા પુરથી નદી બહાર ઉછળે છે, તેમ મૃગવજ રાજાનું મન પણું ઘણું મહટાઈથી સહેજ આવે એવા અહંકારથી ઉછળી જાય છે એટલી વારમાં આંબાના વૃક્ષ ઉપર બેઠેલે એક સુંદર પિોપટ અવસર જોઈ બોલનારા પંડિતની પેઠે એક વાર બેલ્યો કે –“મન કલ્પિત અહંકાર કયા ક્ષુદ્ર પ્રાણીને પણ નથી હોતો ? જુઓ, રખે આકાશ આપણું ઉપર પડે ! એવા ડરથી ટીંટડી પણ પિતાના પગ ઉંચા કરીને સુઈ રહે છે.”
આ સાંભળી રાજાએ વિચાર કર્યો કે, “અરે! આ પિપટ કે ધીઠો
Page #45
--------------------------------------------------------------------------
________________
છે! અડકાર કરનાર એવા મતે એ તદ્દન તુચ્છ કેમ કરી નાંખે છે? અથવા એ પંખીની જાત એ જે કાંઇ લે છે, તે અજાકૃપાલુ, કાકતાલીય, ભ્રુણાક્ષર અને ખતિબિલ્વ એવા ન્યાયથીજ સાચા જેવું લાગે છે. બાકી મનમાં કાંઈ પણ મતલબ ન રાખતાં એ પેપટ સ્વભાવથીજ ઉપર કહેલું વાય ખેલ્યા ડરો. ’
t
..
મૃગમજ રાજા આમ વિચાર કરે છે, એટલામાં ફરીથી પાપટ એક અન્યાક્તિ મેક્લ્યા કે:—(આ વાક્યમાં દેડકા પૂછે છે અને હંસ ઉત્તર આપે છે.) (સવાલ) “હું પખી ! તું કયાંથી આવ્યે ? '' (જવાબ) “હું મ્હારા સરોવરમાંથી આવ્યેા. ” (સવાલ) તે સરવર કેટલું મ્હોટું છે? ’> (જવાબ) “ધણું મ્હાટુ છે.” (સવાલ) “કેમ મ્હારા ઘર કરતાં પણ સરોવર મ્હોટુ છે?” (જવાબ) ધણુંજ.” તે સાંભળી દેડકેા નજીક બેઠેલા હંસને ગાળા દેવા લાગ્યા કે, “અરે પાપી! તું મ્હારી આગળ કેમ મિથ્યા વચન ખેલે છે? ધિક્કાર થાએ તને !' આ ઉપરથી હુ ંસને તે હલકો પ્રાણી ચાડુ કાંઇ મળે, તોપણ ધણે! અહંકાર કરે છે. ” એટલુ જ સમજી લેવું ઉચિત છે.”
આ અન્યાક્તિ-સાંભળી મૃગધ્વજ રાજાએ વિચાર કર્યો કે, અન્યક્તિ કહેનારા એ પાપટે નક્કી મને કૂવાની અંદર રહેનારા દેડકા જેવા જાણ્યો, માટે મને કાંઈ આશ્ચર્ય ઉપજે છે કે, મુનિરાજની પેઠે એ ઉત્તમ પોપટ પણ નાની છે. ” રાજા મનમાં એવા વિચાર કરે છે, એટલામાં ફરીથી પે।પટ ખેલ્યું કે “ભૂખના સરદાર એવા ગામડિયાનું આ તે કેવું ગામડિયાપણું ! કે, જેથી એ પોતાના ગામડાને સ્વર્ગપુરી સમાન ગણે છે! ઝૂંપડીને વિમાન જાણે છે! પાતાના ખાવાના અન્ન પાનને અમૃત માને છે! પહેરવા અને એઢવાનાં લૂગડાંઓને દ્રિવ્યવસ્ત્ર સમજે છે! પોતાને ઈંદ્ર માટે છે ! અને પાત્તાના સર્વ પરિવારને દેવતા માફક દેખે છે; ” તે
૧ અચાનક બકરીનું આવવું અને તરવારનું પડવું. ૨ કાગડાનું એસવું અને તાડનું પડવું. ૩ કામાં રહેનારા ધુણુ જાતિના કીડાનું કાતરવું અને તેમાં અક્ષરાના આકારની આકૃતી થવી. ૪ ટાળવાળા માણુસતું વૃક્ષની નીચે બેસવું અને તેના મસ્તક ઉપર ખીલીના ફળનું પડવું.
૧૦
Page #46
--------------------------------------------------------------------------
________________
r
સાંભળો મૃગધ્વજ રાજાએ મનમાં વિચાર્યું કે આ મહા પંડિતે મને ગામડિયા માફક ગણ્યા તેથી મને એમ લાગે છે કે, કદાચ આ મ્હારી - ત:પુરની સ્ત્રીના કરતાં પણ વધારે સુંદર સ્ત્રી કાઈ ખીજે સ્થળે હુશે.
મૃગધ્વજ રાજા એવા વિચાર કરે છે, એટલામાં તે સુંદર પેપટ રાજાનું મન તણીને ફરીથી એહ્યો કે:“ઠીક જ છે, અધુરી વાત કહેવાથી માણસને આનંદ થતા નથી ? હે રાજન ! જ્યાં સુધી તું માંગલિ ઋષિની પુત્રીને જોઇશ નહીં, ત્યાં સુધી તું પોતાના અંતઃપુરની સ્ત્રીઓને મનેહર માનીશ. ત્રણ લાકમાં સુદર અને સર્વ અવયવોએ પૂર્ણ એવી તે પુત્રીને સજીને વિધાતાએ આજ સુધી કરેલી સુષ્ટિની મહેનતને બદલે મેળબ્યો, જેણે તે પુત્રી દેખી નથી, તેનું જીવત મીથ્યા છે અને જેણે જોયાં છતાં પણ તેને આલિંગન કરી નથી, તેનું જીવિત પણ્ ટ્રાકટ છે. તે સુંદર પુત્રીને જેણે જો, તે બીજી સ્ત્રી ઉપર શી રીતે પ્રીતિ કરે? ભ્રમર માલતીનું ફૂલ ચાખીને ખાજે ઠેકાણે કદી આસક્ત થાય કે ? ના, નજ થાય. જેવી સૂર્યની પુત્રી કમલમાલા તેવી તે કમલભાલા પુત્રીને જો જોવાની અથવા પરણવાની ઇચ્છા હોય તે ઉતાવળા મ્હારી સાથે ચાલ. ”
એમ કહીને તે પોપટ વૃક્ષ ઉપરથી ઉડયા. એટલામાં મનમાં ઘણીજ ઉત્સુકતા રાખનારા રાજાએ એકદમ ખૂમા પાડી ચાકરીને કહ્યુ કે, “ રે ખિજમતદારા ! મ્હારા પત્રન માફક ચાલનારા સત્યાન્વય નામને ધેડે જલદી તૈયાર કરીને અહિં લાવા !” સેકડે! રાજાએ જેના તાબેદાર છે એવે મૃગધ્વજ રાજા ચાકરાએ તુરત પલાણુ ચઢાવીને લાવેલા ધાડા ૬પર ચઢયે અને પાપની પછવાડે ગયે. જેમ દૂર રહેલા લેાકાએ પેપટ ની વાણી સાંભળી નહી, તેમ એક રાજા વિના ખીજા નજીક્રૂ રહેલા કોઇ પણ રાજાના સેવકે કાં અજબ કારણથી તે વાણી સાંભળી નહી. તેથી મંત્રી વગેરે લોકો ‘આજે રાજાને શું થયું અને એ યાં જશે ? એમ ગભરાઈને રાજાની પછવાડે કેટલાક ગાઉ સુધી ગયા અને પાછા વળ્યા પાપટ આગળ અને રાજા પાછળ એમ ઘણા વેગથી ચાલનારા તે બન્ને જણા ૫વતની પેઠે એક ક્ષણ માત્રમાં પાંચસા યેાજન ઉલ્લધી ગયા. કાઇ દિવ્ય પ્રભાવથી રાજા અને તે ધેડે એટલા માર્ગ ઉલ્લધી ગયા, છતાં બીલકુલ
'
૧૧
Page #47
--------------------------------------------------------------------------
________________
થાક્યા નહીં. જેમ કર્મ ખેંચાયેલો જીવ ભવાંતરે જાય છે, તેમ વિઘથી બચાવનાર તે પિોપટે ખેંચાયેલે મૃગધ્વજ રાજ મહેતાં અટવીમાં ગયો.
મોટા પુરૂષોમાં પણ પૂર્વભવને સંસ્કાર કેવો દઢ રહે છે ? કે જેથી ઠામ ઠેકાણાની કાંઈ પણ ખાત્રી નહીં છતાં મૃગધ્વજ રાજા પોપટની પાછવાડે ! જાણે મેરૂ પર્વતની એક ટૂંકજ આવી હોયની ! એવું તે અટવીમાં કલ્યાણનું આપનારું અને દિવ્ય કાંતિ ધારણ કરનારૂં શ્રી આદિનાથનું
એક સુવર્ણરત્નમય મંદિર હતું તેના કળશ ઉપર બેસીને પિપટે મધુર વાણીથી કહ્યું. “હે રાજન ! જન્મથી માંડીને કરેલાં બધાં પાપની શું ? દ્ધિને અર્થે શ્રી આદિનાથ ભગવાનને વંદના કર.” પોપટને જવાની ઘણી ઉતાવળ છે,” એમ જાણું રાજાએ શીધ્ર ઘોડા ઉપરથી જ ભગવાનને ઘણું વંદના કરી. ઉચિતના જાણ એવા ચતુર પોપટ. રાજાનો તે અભિપ્રાય જાણ તેના હિતને અર્થે પોતે મંદિરની અંદર જઈને પભુને પ્રણામ કર્યા જેમ સારા પુરૂષના ચિતમાં જ્ઞાનની પાછળ વિવેક પ્રવેશ કરે છે, તેમ રાજ પણ તુરત ઘેડા ઉપરથી ઉતરીને પિોપટની પછવાડે મંદિરમાં ગયો ત્યાં શ્રી રૂષભદેવ ભગવાનની રત્નમય અને ઉપમાએ રહિત પ્રતિમા જોઇને મૃગધ્વજ રાજાએ તેને વંદના કરી અને મધુર વાણીથી સારી સ્તુતિ કરી અને બે ક–એક તરફ સ્તુતિ કરવાને વિષે ઘણી ઉત્સુક્તા અને બીજી તરફ નિપુણતાને અભાવ. એમ હોવાથી મહારૂં ચિત્ત ભક્તિથી સ્તુતિ કરવા તરફ અને શક્તિ ન હોવાથી ન કરવા તરફ ખેંચાવાને લીધે દેલાયમાન થાય છે. તથાપિ હે નાથ! હું યથાશક્તિ તમારી સ્તુતિ કરૂં છું. મચ્છર પણ પિતાની શક્તિ માફક આકાશમાં વેગથી ઉડતા નથી કે શું? અપરિમિત (પ્રમાણ રહિત) દેનારા તમને પ્રમાણ સહિત દેનારા કલ્પવૃક્ષ વિગેરેની ઉપમા શી રીતે અપાય? તેથી તમે અનુપમ છે, તમે કોઈ ઉપર પ્રસન્ન થતા નથી અને કોઈને કાંઈ આપતા નથી, તથાપિ સર્વે કે તમારી આરાધના કરે છે, તેથી તમારી ગતિ અદ્ભુત છે. તમે મમતા નહીં છતાં જગના રક્ષણ કરનારા અને કઈ ઠેકાણે સંગ નહીં છતાં જગતના પ્રભુ કહેવરાવે છે, એવા લોકોત્તર સ્વરૂપના ધારક મનુષ્યરૂપી તમને મહારે નમસ્કાર થાઓ.”
Page #48
--------------------------------------------------------------------------
________________
મૃગધ્વજ રાજાએ એવી સ્તુતિ કરી, ત્યારે ગાંગલિ ઋષિ નજીકના આશ્રમમાં બેઠા હતા તેમણે મુગધ્વજે મધુર શબ્દથી કરેલી સારી સ્તુતિ આનંદથી સાંભળી. જાણે બીજે શંકરજ હેયની એવા જટાધારી અને વલ્કલ (વૃક્ષની છાલ) પહેરનારા ગાંગલિ રૂષિ કોઈ કારણથી મંદિરમાં આવ્યા અને નિર્મળ વિઘાના જાણ એવા તેમણે ભક્તિથી શ્રી રૂષભદેવ ' ભગવાનને વંદના કરીને મનોહર, નિર્દોષ અને નવાં તુરત બનાવેલાં ગધાત્મક વચનથી ભગવાનની પ્રાર્થના કરી. કે “ત્રણે જગતના નાથ; જેથી ત્રણે જગતુ ઉપર ઉપકાર થાય એવી જશકીર્તિ આપવાને સમર્થ, અનંત જ્ઞાન, અનંત દર્શન વગેરે અતિશયોથી ભનારા એવા છે આદિનાથ ભગવાન ! આપ જયવંતા વર્તે. નાભિરાજાના કુલ રૂપ કમલને વિકસિત કરવાને સૂર્ય સમાન, ત્રણે જગતના જીવોને સ્તુતિ કરવા લાયક, શ્રી ભરૂદેવી માતાની કુક્ષિ રૂ૫ સુંદર સરોવરને વિષે રાજહંસ સમાન એવા છે ભગવાન ! તમે જયવંતા વર્તો. રૈલોક્યની અંદર રહેલા ઘણું ભવ્ય જીવોનાં ચિત્ત રૂપ જે ચક્રવાક (ચક) પક્ષી તેનો શેક દૂર કરવાને સૂર્ય સમાન, બીજા સર્વ દેવના ગર્વને સદંતર ઉખેડી નાખે એવો નિર્દોષ, નિસ્ટીમ અને કોઈ જેની બરાબરી કરી શકે નહીં એ પિતાને મહિમા, તેજ લક્ષ્મી, તેના વિલાસને અર્થ પિતે કમલાકર છે, એવા હે ભગવાન. આપ જ્યવંતા વર્ત. સરસ ભક્તિના રસથી શોભતા અને સ્પર્ધાથી વંદના કરતા એવા દેવતાઓના અને મનુષ્યનાં મુકુટોને વિષે રહેલાં રત્નની કાંતિ, તે રૂપ નિર્મળ જળવડે જોવાઈ ગયા છે ચરણ જેમના અને મનની અંદર રહેલા રાગ, સમૂલ ઉચ્છેદ કરી નાંખ્યા છે વગેરે માલ જે. મણે દ્વેષ એવા હે ભગવાન ! આપ જયવતા વર્તો. પાર વિનાના સંસાર સમુદ્રમાં ડૂબતા જીવને કિનારા ઉપર ઉતારવાને મોટા જહાજ સમાન, સર્વ સ્ત્રીઓમાં શ્રેષ્ટ જે સિદ્ધિ રૂપ સ્ત્રી તેના પ્રિયપતિ, જરા, મરણ અને ને ભયથી રહિત, સર્વ દેવોમાં ઉત્તમ એવા હે પરમેશ્વર, યુગાદિ તીર્થંકર, શ્રી આદિનાથ ભગવાન! તમને નમસ્કાર થાઓ.”
ગાંગલિ ઋષિએ ઉપર કહ્યા પ્રમાણે આનંદ પૂર્વક શ્રી ત્રભદેવ ભગવાનની સ્તુતિ કરી અને પછી મૃગધ્વજ રાજાને
Page #49
--------------------------------------------------------------------------
________________
સરળ સ્વભાવથી
કહ્યું.
'
ઋતુધ્વજ રાજાના પુત્રને વિષે ધ્વજ સમાન એવા હું ભૃગધ્વજ રાજન ? હે વત્સ ! તું મ્હારા આશ્રમમાં આવ. ઠીક થયું. તું અમારા અણુધાય આવેલે પરાણા છે, માટે અમે અમારાથી અને તેવે હારા આદર સત્કાર કરીશું. ત્હારા જેવા પાણા તેા ભાગ્યેજ મળે છે. ’' ગાંગલ ઋષિનું એવું વચન સાંભળી મૃધ્વજ રાજા મનમાં વિચારવા લાગ્યા કે, આ ઋષિ કાણુ છે ? મને ધણા આગ્રહથી શા માટે લાવે છે ? અને પરિચય નહીં છતાં એ મ્હારૂં નામ ઠામ શી રીતે જાણે છે ?’’ મનમાં એ વિચાર આવવાથી ધણા આશ્ચર્ય ષામેલા મૃગધ્વજ રાજા, ગાંગલિ ઋવિની સાથે તેના આશ્રમે ગો!. ઠીક છે, કાઇ કાંઇ પ્રાર્થના કરે તેા સત્પુરૂષો તેને ભંગ કરતા નથી. મહા પ્રતાપી એવા મૃગધ્વજ રાજાની તે તાપસોએ સારી રીતે પણાગત કરી ખરૂ` છે કે, એવા તાપસે તે! જે કામ હાથમાં લે, તેમાં યશસ્વીજ નિ વડે છે. પછી બુદ્ધિશાળી ગાંગલ ઋષિએ મૃગધ્વજ રાજાને કહ્યું. હું રાજન્! તમે પાયાથી અમે કૃતાર્થ થયા, માટે અમારા કુળને અલંકાર સમાન. જગા નેત્રાને વશ કરવાને જાણે સાક્ષાત્ કામણુ રૂ૫૪ હાયની ! જાણે અમારા રૂપનું પ્રત્યક્ષ જીવિતજ હાયની ! એવી કલ્પવ્રુક્ષ્ાનાં ફૂલોની માલા સખી કમલમાળા નામની મ્હારી કન્યા તનેજ લાયક છે, માટે તેનુ... પાયિહ કરીને અમારા અંગીકાર કર '
66
મનને ગમતી વસ્તુજ વૈધે બતાવી” એવી વાત થઇ. તે મૃગÜરાખતે મનમાં કબૂલ હતી, તેા પશુ ગાંગલિએ ઘણું આગ્રહ કર્યો, ત્યારેજ તેણે તે વાત કબૂલ કરી. સત્પુરૂષોની રીત એવીજ હોય છે. પછી ગાંગલ ઋષએ નવા યાનથી ખીલી નીકળેલી પેાતાની પુત્રીને આનંદથી તુરત મૃગધ્વજ રાજાની સાથે પરણાવી. શુભ કૃત્ય કરવું હોય તે! વાર કેાણ લગાડે ? ૫હેરેલાં વલ્કલ ( વૃક્ષની છાલ)વના જેના શરીર ઉપર બીજા કોઈ અલંકાર નથી એવી પણ કમલમાલાને જોઇને ભૃગધ્વજ રાજા ધણા રાજી થયા. ઠીકજ છે, રાજહંસની પ્રીતિ કમળમાળા ( કમળાની પંક્તિ ) ઉપર થાયજ. પછી ગાંગલિ ૠષિએ પોતાની પુત્રી કમળમાળાને મૃગધ્વજ રાજાની સ.થે પરણાવીને કરમેાચનને અવસરે જાતે પુત્રની સતતિ આપનારે એક મંત્ર
૧૪
r
Page #50
--------------------------------------------------------------------------
________________
ન
આપ્યા. ઋષિયેાની પાસે ીજું આપવા લાયક શું હાય? તે વખત પામેલી તાપસીએએ ગવાયેલાં ધવલગીતથી ઉલ્લાસ પામવા લાગ્યો, અને પેતાની તથા વરની ગ્યતાને અનુસારે સર્વ વિધિ ગાંગલી ઋષીએ પેાતે કરાવ્યાથી ઘણી શેશભા વધી.
,,
વિવાડુ થયા પછી મૃગધ્વજ રાજાએ ગાંગલિ ઋષિને કહ્યું કે, “ કાશ્વને રાજ્યની ભલામણ કર્ય! વિના હું ઐચિ ંતા અહિં આવેલો છુ ગાંગલ ઋષિએ કહ્યું કે, “ ત્યારે શીઘ્ર જવાની તૈયારી કરે. દિગંબર જેવા અમારી તૈયારી તે શુ હોય ? પણ હે રાજન ! હારા દિવ્યલેષ અને પેતાના વક્કલ વેષ જોઈ જોઇને, આ કમળમાળા ડુંોટા પુરુષોને ખેદ ઉપજાવે છે; તેમજ આ પુત્રી અમારા આશ્રમમાં આજ સુધી ક્ષેાને જલ આપતી અને જન્મથી માંડીને તાપસી સ્ત્રીએનાજ રિવાજ હુમ્મેશાં જોતી આવેલી છે, માટે જન્મથી ભોળી પણ હારે વિષે ઘણીજ અનુરાગિણી આ મ્હારી પુત્રીને શેય થકી કાંઇપણ તિરસ્કાર વિગેરે નહીં થવા જોઇએ.’
,,
રાજાએ કહ્યું. “ એની શેય થકી ધણી ઋદ્ધિ થશે, પણ તિરસ્કાર નહી થાય. તેથી તમારા વચનનુ લેશમાત્ર પણ ઉટાપન નહિ થાય. ચતુર રાજાએ મધુર વચનથી તાપસાને ખુશી કરીને તાપસની સ્ત્રીએ વગેરેને સતાય થવા માટે પ્રકટપણે ફરીથી કહ્યું કે, “હું પેાતાને સ્થા નર્ક ગયા પછી એના પોતાની નવી સ્ત્રીના સર્વ મનેરથ પૂર્ણ કરીશ. હાલ અહિં તે પહેરવા ઓઢવાનું પણ ક્યાંથી મળી શકે ? '' પછી ખેદ કરતાં ગાંગલ ઋષિએ કહ્યું કે, દરદ્રી એવા મ્હારાથી જન્મ દરિદ્રીની પેઠે પુ ત્રીને પહેરામણી પણ અપાઇ નહીં, તેથી મને ધિક્કાર થાએ, એમ ખેાલતાં છતાં ગાંગલિ ઋષિની આંખમાંથી દુ:ખનાં આંસુ પડે છે, એટલી વારમાં મેઘથી જલવૃષ્ટિ થાય, તેમ નજીકના એક આંબાના વૃક્ષથી દિગ્દ વચ્ચેના અને અલંકારેના ઢગલે ઢગલા પડયા ! તે જેમ બધાએ મનમાં ચમત્કાર પામી નિશ્ચય કર્યો કે, ઉત્તરાત્તર આ કન્યાનું ભાગ્ય વધતુ છે. જેમ મેઘ થકી જાદિક પડે છે, તેમ વૃક્ષ થકી લાદિક પડે, પણ દિવ્ય વસ્ત્રો તથા અલંકારા કાઇ કાળે પડે નહીં. તેથી પુણ્યનું માહાત્મ્ય અદ્ ભુત છે. આ લેાકમાં પુણ્યથી ૩૪ વાત સંભવતી નથી ? અર્થાત્ સર્વે
"6
૧૫
Page #51
--------------------------------------------------------------------------
________________
""
66
સ'ભવ છે. રામચંદ્રના પુણ્યથી મેરુપર્વત સરખી શલાએ પણ સાગર ઉપર તરતી રહી તેા પછી શું? પછી શું ? પછી હર્ષ પામેલા ગાંગલિ ઋષિની અને નવી પરણેલી કમળમાળાની સાથે મૃગધ્વજ રાજા ચિત્તને પ્રસન્ન કરનારા શ્રી આદિનાથ ભગવાનના દેવાલયમાં ગયા અને હું પ્રભા ! ફરીથી આપનાં પવિત્ર દર્શન શીઘ્ર થાઓ અને શિક્ષા ઉપર કાંતરેલી મૂર્તિની પેઠે આપની મૂર્તી મ્હારા ચમત્કાર પામતા ચિત્તમાં સ્થિર રહેા, '' એમ કહીને મૃગધ્વજ રાજાએ પેાતાની સ્ત્રી કમળમાળા સાથે બગવાનને વદના કરી અને જિનમંદિરમાંથી બહાર આવી તાપસને માર્ગ પુછ્યો. તાપસે કહ્યું. “હું માર્ગ વગેરે જાણતા નથી. ' રાજાએ કહ્યું. તા મ્હારા નામ વગેરેની આપને શી રીતે ખબર પડી ? ' ગાંગલિ રુષિએ કહ્યું. “હે રાજન! સાંભળ, એક વખત મારી આ નવયેાવનને પામેલી કન્યાતે આનંદથી જેતે મેં મનમાં વિચાર કર્યેાકે, એને યેાગ્ય વર કાણ મળશે?' એટલામાં આંબાના વૃક્ષ ઉપર બેઠેલા એક પોપટે મને કહ્યું. હું ગાંગલી! વૃથા ચિંતા કરીશ નહીં. રૂતુધ્વજ રાજાના પુત્ર મૃગધ્વજ રાજાને હું આજે હમણાંજ આ જિનમંદીરે લઈ આવું છું. કલ્પવેલી જેમ કલ્પવૃક્ષને વરવા લાયક, તેમ આ હારી કન્યા પણ જગત્માં શ્રેષ્ઠ એવા મૃગધ્વજ રાજાનેજ વરવા યોગ્ય છે. આ વાતમાં લેશ માત્ર પણ સંશય કરીશ નહીં.” એમ કહીને પાપટ ગયા અને થેડી વારમાંજ હે રાજન ! તમે આવ્યા. પછી થાપણ રાખેલી વસ્તુ જેમ પાછી અપાય છે, તેમ આ મારી પુત્રી મે તમને આનંદથી આપી. એ કરતાં વધારે વાત હું જાણતા નથી. ''એટલું કહીને ગાંગલી ઋષિ ગૈાનપણે સ્થા અને મૃધ્વજ રાજા આગળ શું કરવું ?’ તેની ચિંતામાં પડયા. એટલામાં અવસરના જાણુ પુરૂષની પેઠે તે પોપટે શીઘ્ર આવી રાજાને કહ્યુ', ' હું રાજન્ ! આવ આવ! હું તને માર્ગ દેખાડું. હુ' જાતને એક ક્ષુદ્ર પ ́ખી છુ, તે પણ હું આશ્રિત ( મ્હારા વિશ્વાસ રાખનાર) જનની ઉપેક્ષા નહીં કરૂં. આપણા ઉપર વિશ્વાસ સખી બેઠેલા કાઈ હલકા પાણી હાય. તેા તેની પણ ઉપેક્ષા ન કરવી; તા મ્હોટાની ન કરવી એમાં તે કહેવુંજ શું? ચંદ્રમા, પેાતાના આ શ્રિત સસલા બાળક હોવાથી તેને પોતાના ખેાળામાંથી આધે પા મુકે
૧૬
Page #52
--------------------------------------------------------------------------
________________
છે કે શું ? ના. હે રાજન ! તું જગત્માં શ્રેષ્ઠ અને આર્ય છતાં પણ અનાર્યની પેઠે એક ક્ષગુ માત્રમાં મને ભૂલી ગયા, પણ હું ક્ષુદ્ર પ્રાણી સ્ટ્રાટા ભાણુસની પેઠે તને શી રીતે ભૂલી જાઉ` ?
re
..
(6
પોપટનું એવુ વચન સાંભળી મૃગધ્વજ રાજા ચિત્તમાં ચમત્કાર પામ્યા અને ગાંગલિક રુષિતે પ્રણામ કરી, શીઘ્ર સ્ત્રી સહિત ધોડા ઉપર બેસી પોપટની પછવાડે ગયા. પેાતાને નગર જવાની ઘણી આતુરતાથી મૃગધ્વજ રાજા પોપટની પછવાડે જતા હતા, એટલામાં તેનું ક્ષિતિપ્રતિષ્ટિત નામનું નગર દૂરથી સહેજ નજરે પડયું. ત્યારે તે પોપટ એક વૃક્ષ ઉપર ચઢીને સ્વસ્થ થઇને ખેડા. તે જોઈ રાજા મનમાં ચિકત થયા અને ઘણા આગ્રહથી પેપટને કહ્યુ. “ હે પોપટ ! જો કે નગરના મહેલ, કોટ વગેરે આગળ દેખાય છે; તેા પણ હજી નગર દૂર છે, માટે તું કેમ રૂટ થયાની પેઠે ખેડો છે ? પોપટે હુંકારા કર્યો અને કહ્યું. ” એમ કરવાનું એક મ્હાટુ કારણ છે કેમકે ડાહ્યા પુરૂષો હેતુ વગર કાપષ્ણુ કાર્ય કરતા નથી. ’ આથી રાજા ગભરાયે અને તેને પૂછ્યું કે, આ તે શું ? ” પેપરે કહ્યું. “ હે રાજન ! હું કહુ છું તે સાંભળ ચંદ્રપુરીના ચંદ્રશેખર રાજાની ચદ્રવતી નામની બહેન, તે હારી પ્રિય સ્ત્રી થાય છે. તે અંદરથી કપટી અને ઉપરથી મધુર વચન કહેનારી હોવાથી ગૈા મુખ ધારણ કરનારા વાઘ જેવી છે, જેમ જળની તેમ સ્ત્રીની પણ પ્રાયે વાંકી ગતિ હોય છે. ‘ તું વૈરાગીની માક રાજ્ય મૂકીને યાંદ્ધિ ધણું દૂર જતા રÀા ' એમ ધારી જોઇએ તેવેા અવસર મળવાથી પ્રબળ થએલી, શાકિની જેવી હારી સ્ત્રીએ પેાતાના ભાઈને તુરત જણાવ્યું કે, રાજ્ય હરણુ કરવાના આ અવસર છે. ' પેાતાની મતલબ સાધવી હાય તો છળ-કપટ એજ અબ ળાનું સ્ફુટુ બળ છે. પછી ચતુરગણી સેનાના પરિવાર સાથે ચદ્રશેખર રાજા હારૂ રાજ્ય લેવા માટે શીઘ્ર આવ્યેા પેાતાની મેળે ચાલતુ આવેલુ રાજ્ય કાણુ મૂકે છે? શત્રુને જોઇ અંદર રહેલા સુભટાએ હારા નગરના દરવાજા તુરંત બંધ કર્યો. પછી જેમ પોતાના શરીરે કરીને સર્પ નિધિને વીંટે છે, તેમ ચંદ્રશેખર રાજાએ પોતાની સેનાવડે ચારે તરફથી હાફ' નગર ઘેર્યું. હવે શૂરવીરપણાને સતેજ અહંકાર ધારણ કરનારા,
૧૭
Page #53
--------------------------------------------------------------------------
________________
હારા પરાક્રમી સુભટો નગરની અંદર ચારે તરફ ઉભા રહીને શત્રની સાથે સાથે લડે છે; પણ “નાયક વિનાનું સૈન્ય દુર્બળ છે.” એ લેક પ્રસિદ્ધ કહેવતને અનુસરી પિતાને નાયક વિનાની સમજનારી હારી સેના શત્રુને શી રીતે જીતી શકે ? આવા પ્રસંગને લીધે આપણું બને જણથી નગરની અંદર શી રીતે જઈ શકાય ? માટે હે રાજન ! એમ વારી મનમાં ખેદ કરતો હું આ ઝાડ ઉપર બેઠે છું. ”
હૃદયને છેદી નાંખે એવી પોપટના મુખથી આ વાત સાંભળતાં જ જાણે અંદર જવાનો માર્ગ મળી છે તેથી જ તે શું ? રાજા મનમાં સ. તાપવા લાગ્યો. અને તેણે મનમાં વિચાર્યું કે, “ દુષ્ટ આચરણવાળી સ્ત્રીના હૃદયની અંદર રહેલા કપટને ધિક્કાર થાઓ ! અને ચંદ્રશેખર રાજાનું પણ આ કેવું સાહસ ! તેના મનમાં બિલકુલ ભય જ નથી તેને પિતાના ધણીનું રાજ્ય હરણ કરવાની અભિલાષા થઇ ? આ તેનો કેટલે મોટો અન્યાય! એમાં ચંદ્રશેખરનો શું દોષ ? નાયક વિનાનું રાજ્ય લેવાની બુદ્ધિ કોને ન થાય ? કઈ રક્ષક ન હોય તે ખેતરને સુઅર જેવા સુક પ્રાણીઓ પણ ખાઈ જતા નથી કે શું ? અથવા પરવશ થઈ રાજ્યની આવી અવસ્થા કરનારા મને જ ધિક્કાર થાઓ. કઈ પણ કાર્યમાં વિવેક ન કરે, તે સર્વ આપદાની વૃદ્ધિ કરનારું છે. વિવેક વિના કાંઈ કરવું, થા. પણ મુકવી. કોઈ ઉપર વિશ્વાસ રાખ, દેવું લેવું, બોલવું, છેડી દેવું, ખાવું એ સર્વ માણસને ઘણું કરીને પાછળથી પસ્તા આપે છે. કહ્યું છે કે—જેની અંદર સારા ગુણે રહ્યા છે, એવું અથવા ગુણ રહિત કાર્ય કરવું હોય તો તે કરતાં પહેલાં પંડીત પુરૂષે યત્નથી તેનું પરિણામ વિચારવું જોઈએ, જેમ હદયાદિ મર્મસ્થળમાં પેકેલું શ૯ય મરણ સુધી હૃદયને દાહ કરનારી પીડા આપે છે, તેમ વિવેક વિના સહસાત્કારથી કરેલાં કાર્યો પણું મરણ સુધી પીડા કરે છે. જે
રાજ્યની અભિલાષા મૂકી હોય એમ મનમાં પસ્તાવો કરે અને આ શું થયું !” એમ આશ્ચર્ય પામતા મૃગધ્વજ રાજાને પોપટે કહ્યું કે, “હે રાજન ! હવે નાહક પસ્તાવો ન કર. મહારા વચન પ્રમાણે કરવું હેય તે અશુભ કયાંથી થાય ? જાણીતા વૈવના કહેવા પ્રમાણે દવા કરે
- ૧૮
Page #54
--------------------------------------------------------------------------
________________
તે શું દર્દ કઈ કાળે પણ મટયા વિના રહે ? હે રાજન તું એમ ન જાણીશ કે, મહારૂં રાજ્ય ફેગટ જતું રહ્યું. તું હજી ઘણુ કાળ સુધી સુખે સમગ્ર રાજ્યને ભોગવીશ. ”
નિમિત્તિયા જેવા પોપટનાં એવાં વચનથી મૃગધ્વજ રાજા પોતાનું રાજ્ય પાછું મળવાની આશા રાખે છે, એટલી વારમાં રાજાએ વનની અંદર સળગેલા અગ્નિની પેઠે ચારે તરફથી પ્રસરતી ચતુરંગિણી સેના સહસ્ત્રબદ્ધ થઈને સામી આવતી જોઈ અને ભયથી મનમાં વિચાર્યું કે, “જેણે મને આટલી વાર દીનતા ઉત્પન્ન કરી, તેજ આ શત્રની સેનાઅહિં ' આવેલા મને જાણીને ખરેખર મહા વધ કરવા માટે દોડતી આવે છે. હવે હુ એકલો આ સ્ત્રીને બચાવ શી રીતે કરું ? અને એમની જોડે કેવીરીતે લ ડું?” મનમાં એ વિચાર આવવાથી હવે શું કરવું તે મૃગધ્વજ રાજાને સૂક્યું નહીં. એટલામાં “હે સ્વામિન? જીવતા રહો, જયવંતા વર્તા, આપના સેવકોને આદેશ આપો. મહારાજ, હાથમાંથી ગયેલું નિધાન જેમ પાછું મળે છે. તેમ આજે આપ સાહેબનાં દર્શન થયાં બાળક જેવાઆ સેવકો તરફ પ્રેમદ્રષ્ટિથી જુઓ.” ઈત્યાદિ વચન બોલનારી પિતાની સેના જોઈને મૃગધ્વજ રાજા ઘણું આશ્ચર્ય પામ્યો. પછી રાજાએ મનમાં હર્ષ પામીને સૈનિક કોને પૂછયું કે, “તમે અહીં શી રીતે આવ્યા ?” સૈનિકોએ કહ્યું કે, “હે રાજન ! અહિં પધારેલા આપના ચરણેને અમે જોઈએ છીએ, પણ આ વાત જાણતા નથી કે, અમને જલદીથી કોણ અને શી રીતે અહિં લઇ આવ્યો ? મહારાજ ! આપણું સારા ભાગ્યથી આ કોઈ દેવતાને પ્રભાવ થયો જણાય છે.” જગતને આશ્ચર્ય પમાડનારા એવા આ બનાવથી મૃગધ્વજ રાજ ઘણો ચમત્કાર પામ્યો અને મનમાં વિચાર કરવા લાગ્યું કે, “જે આ પોપટની જ વાણી સાચી હોય તો, એનો હારે ઘણે આદર સન્માન કરે જોઈએ. કેમ કે, એણે મહારા ઉપર ઘણું મોટા ઉપકાર કર્યા છે. વળી કહ્યું છે કે—કોઈ પુરૂષ આપણા ઉપર ઉપકાર કરવાનું ઈષ્ટ કાર્ય કરીને ગમે એટલે બદલે વાળે તો પણ તે પુરૂષ પ્રથમ ઉપકાર કરનારની બરાબરી કરી શકતો નથી. કારણ કે, તે પુરૂષ પ્રથમ ઉપકાર કરનારે કરેલે ઉપકાર ધ્યાનમાં લઈ તેનું અનુકરણ કરે છે અને પ્રથમ
Page #55
--------------------------------------------------------------------------
________________
ઉપકાર કરનાર તેા કેઇ પણ બદલાની આશા રાખ્યા શિવાય ઉપકાર કરે છે ’” એમ વિચારી રાજા પ્રીતિપૂર્વક પોપટ તરફ જુએ છે, એટલી વારમાં પ્રાતઃકાળે સૂર્યના પ્રકાશથી અદ્રશ્ય થએલો વધને તારા જેમ કાંહિ પણ દેખાતા નથી, તેમ તે પાપટ પણ અદૃશ્ય થયા ! પછી રાજાએ વિચાર્યું કે, “ હું. ઉપકારના બદલા કાંઈ પણ આપીશ, એવા ભયથી એ સારી જીવ ( પાપટ ) ઉપકાર કરતાંજ યાંહિ પણ દૂર જતા રહ્યા, એમાં સંશય નથી. કહ્યું છે કે—બુદ્ધિશાળી સત્પુરૂષોના મનની એ કોઇ અલૌકિક અને ઘણીજ કઠોરતા છે કે, તેનેા ઉપકાર કરીને તુરતજ પ્રત્યુપકારના ભયથી ખસી જાય છે. એવા જ્ઞાનનિધિ જીવ નિરંતર પાસે હોય તે દુ:ખાદી સમય તત્કાળ જાણુવામાં આવે? ગમે તે વિશ્ર્વ આવે તેા પશુ તે તત્કાળ દૂર કરી શકાય. અથવા એવા ઉત્તમ મદદગારી જીવ કોઇ સ્થળે પ્રાયે મળે નહી' અતે વખતે મળે તેા દારિદ્રીના હાથમાં આવેલા દ્રવ્યની પે લાંખે વખત ટકે નહીં, વળી આ પેપટ તે કોણ ? એ આટલા જાણુ શી રીતે થયા ? મ્હારા ઉપર એટલેા દયાળ કેમ ? કયાંથી આવ્યા ? અને આ વૃક્ષ ઉપરથી કયાં જતા રહ્યા ? આ સર્વ વાત શી રીતે બની હશે ? તેમજ મ્હારી સેના પણ અહિં શી રીતે આવી ? :દિક મને ઘોડું સંશય થાય છે. ગુફાની અંદર રહેલા અધકારને જેમ દીપક વિના કાઇ પણ દુર કરી શકતા નથી, તેમ તે પાપટ વિના આ શશયને કાણુ દૂર કરે ? ”
મૃગધ્વજ રાજા એવા વિચારથી વ્યગ્ર થયેા, એટલામાં તેના મુખ્ય સેવકાએ થએલી બાબતમાં પ્રશ્ન કર્યું, ત્યારે રાજાએ તુરત મૂળથી માંડીને પોપટને સર્વ વૃત્તાંત પ્રકટપણે કહ્યા. તે સાંભળી સર્વે સેવક આશ્ચર્ય તેમજ આનંદ પામ્યા. અને તેમણે કહ્યું કે, “હે મહારાજ ? થોડા કાળમાંજ તે પાપટના અને આપને કોઇ પણ ઠેકાણે સમાગમ થશે. કેમ કે, જે પુરૂષ' જેનું હિત કરવા ઇચ્છે છે, તે તેની અપેક્ષા રાખ્યા વિના રહેતા નથી. જેમ સૂકાયેલું પાન સહજમાં ભગાય છે, તેમ આપણા મનમાં - હેલા સર્વ સંશય પણુ જ્ઞાની મુનિરાજને પૂછવાથી તુરંત ભાગી જાય તેમ છે. કારણ કે. નાની પુરૂષાથી નહી જાણી શકાય એવું શું છે ! માટે હું
૨૦
Page #56
--------------------------------------------------------------------------
________________
મહારાજ ! આપ એ ચિંતા મૂકી દઈ આપણા નગરમાં પધારી. જેમ મેધના દર્શનથી ઢોર હર્ષ પામે છે, તેમ આપના દર્શનથી નગરવાસી લેકાને આનદ થાઓ. ’
સેવનું આ કહેવું મૃગધ્વજ રાજાતે ઠીક લાગ્યું. ઠીક છે. અવસર જોઇ કરેલું કાર્ય અને કહેલું વચન કેતે સમ્મત ન થાય ? પછી મૃગધ્વજ રાજા પરિવાર સહિત મંગળ વાજિંત્રના મધુર ધ્વીથી દિશાને ક્ષણમાત્ર શબ્દવાલી કરતા છતા પેાતાના નગર તરફ ચાલ્યેા. જેમ બીલાડીથી દૂર રહેલા ઉદર મામા આવતા તક્ષક નાગને જોતે નાશી જાય છે, તેમ પરિવાર સહિત ઘણા આડંબરથી આવતા મૃગધ્વજ રાજાને.એને ચદ્રશેખર રાજા નાશી ગયા અને આત્પાતિક બુદ્ધિને ધણી હોવાથી તેજ અ વસરે સૂઝેલી યુક્તિને અનુસરી તેણે મૃગધ્વઝ રાજા તરફ્ તુરત પેાતાના એક સુભટને સાથે ભેટછુ આપી મેકલ્યા. તે સુભટે મૃગધ્વજ રાજા પાસે આવી ઘણા વિનયથી કહ્યું કે, “હે મહારાજ અમારા સ્વામી આપના ચરણકમળની પાસે આપ સાહેબનું ચિત્ત પ્રસન્ન કરવા સારૂ વિન ંતિ કરે છે કે, કોઈ રંગ લેાકાએ છળ કરવાથી આપ નણે રાજ્ય મૂકીતેન્દ્ર ક્યાંય જતા રહ્યા, એમ જાણી હું આપના નગરમાં સ્વાસ્થ્ય રાખી તેની રક્ષા કરવાને અર્થે આવ્યા હતા, પરંતુ તમારા સુભટાને આ વાતનું જ્ઞાન નહી. હાવાથી તે સર્વે બખત પહેરી, હથિયારો ઉપાડી જેમ શ ત્રુની સાથે લડે, તેમ મ્હારી સાથે લડવા લાગ્યા, ત્યારે મે શસ્ત્રના સર્વ પ્રહાર સહન કર્યા અને તમારા નગરનુ મારાથી બન્યુ તેટલુ શત્રુઓથી રક્ષણ કર્યું. સ્વામીનું કાંઇ કાર્ય ઉત્પન્ન થાય, ત્યારે એક દિલથી કામ ન કરે, તે કાંઈ સેવક કહેવાય ? ના. માટે તેતેાજ કોઈ પ્રસ`ગ આવે તે પુત્ર પિતાને અર્થે, શિષ્ય ગુપ્તે અર્થે, સેવક સ્વામીને અર્થે અને સ્ત્રી ભચારને અર્થે પોતાના પ્રાણને તખલા માફક ગણે છે, તે યેાગ્યજ છે.
66
?
ચંદ્રશેખ્સના સુભટનું એવું વચન સાંભળીને મૃધ્વજ રાજાના ૨નમાં એ વચનની સત્યતા વિષે કાંઇક સંશય તેા પડયા, પણ કેટલેક ભાગે આ વચન સત્ય હશે,' એમ તેણે સરળ સ્વભાવથી ` માન્યું. પછી તુરત મળવા માટે સામા આવેલા ચંદ્રશેખર રાજાને શ્રૃધ્વજ રાજાએ
૨૧
Page #57
--------------------------------------------------------------------------
________________
""
સન્માન આપ્યું આ મૃગધ્વજ રાજાની કેટલી દક્ષતા, સરળતા અને ગ ભીરપણું ? પછી લક્ષ્મી સરખી કમળમાળાથી વિષ્ણુની પેઠે શાભતા મૃગધ્વજ રાજાએ ધણા આનંદથી નગરમાં પ્રવેશ કર્યો અને જેમ શંકરે ચંદ્રની કલા મસ્તકે ચઢાવી, તેમ પેાતાની સુંદર પ્રિય પત્ની કમળમાળાને રાજાએ પટ્ટરાણીના પદે સ્થાપી. તે ઉચિતજ કર્યું. “ જેમ યુદ્ધમાં જય મેળવનાર મુખ્ય રાજા છે અને પાયદળ વગેરે સેના તેને માત્ર મદદન કરે છે, તેમ પુત્રાદિક ઇષ્ટ વસ્તુ આપનાર મુખ્ય ધર્મજ છે અને મંત્ર વગેરે તે તેને સહાચ્ય માત્ર કરે છે. એમ વિચારી મૃગધ્વજ રાજાએ. પુત્ર પ્રાપ્તિને અર્થે એક દિવસે મત સ્થિર રાખી ગાંગલિ ઋષિએ આપે લા મત્રતા યથાવિધિ જપ કર્યાં. તેથી સર્વે રાણીઓને એકેક પુત્ર થશે. ઠીકજ છે. સર્વે કારણાના યાગ બરાબર મળી આવે તે કાર્યની સીધી થાયજ. મૃગધ્વજ રાજા સરળ સ્વભાવથી ચક્રવતી રાણીને બહુ માન આપતા હતેા; તા પણ પૂર્વે ભથારની સાથે વૈર ખાંધ્યું, તે પાતકથીજ અગર ખીજા કારણથી તેને પુત્ર થયા નહીં. એક દિવસે ક - ળમાળા રાણી રાત્રીના સમયે સુખે સૂતી હતી, તે વખતે દિવ્ય પ્રભાવથી તેણે સ્વમ જોયું અને રાજાને એવી રીતે કહ્યું કે, “ હે પ્રાણનાથ ! આજે થે।ડી રાત્રી બાકી રહી, ત્યારે કાંઇક ઉધતાં, કાંઈક જાગતાં એવી અવસ્થામાં મે′ સ્વપ્રમાં તે તાપસના આશ્રમના ચૈત્યને વિષે નિવાસ કરનારા શ્રી ઋષભદેવ ભગવાનને વંદના કરી. તેજ વખત પ્રસન્ન થએલા શ્રી ઋષભદેવ ભગવાને મને કહ્યું કે, “ હે ભદ્રે ! આ પેપટ તું લે અને ખીજી કોઇ વખતે તને હું એક હંસ આપીશ ” એમ કહી ભગવાને જાણે એક દિવ્ય વસ્તુ આપી હોયની ! એવા સર્વ અવયવાથી સુંદર પા પ મને આપ્યો. તે પ્રભુના પ્રસાદથી જાણે ચારે તરફ્થી અશ્વર્યની પ્રાપ્તિજ થઇ હાયની ! એવા મતે પરમ આનંદ ઉપજ્યા, અને તેજ સમયે હું જાગી ઉડી. માટે હે પ્રાણનાથ ! એચિંતા મળેલા આ સ્વમ રૂપ વૃક્ષતાં આપણુને કેવાં ફળ મળશે ? તે આપ કહો, ’
પરમાનદ રૂપ કંદને નવપલ્લવ કરવાને જાણે વરસતા મેધજ હાયની! એવું કમળમાળાનું વચન સાંળળીને સ્વપ્રમાં ફળ જાણનારા રાજાએ
.૨૨
Page #58
--------------------------------------------------------------------------
________________
હતા
ને
થઇ
કહ્યું કે, “જેમ દેવતાનાં દર્શન દુર્લભ છે, તેમ આવાં સ્વપ્રોનાં દર્શન પણ દુર્લભ છે મહટાં ભાગ્ય હોય તો જ એવાં સ્વો દેખાય છે અને તેનાં પૂરાં ફળ પણ મળે છે. હે પ્રિયે ! જેમ પૂર્વ દિશાના ચંદ્રમાં અને સૂર્ય એ બે દિવ્ય પુત્ર થાય છે, તેમ આ દિવ્ય સ્વમ થકી તેને દિવ્ય સ્વરૂપને ધારણ કરનારા બે પુત્રો અનુક્રમે થશે. જેમ પોપટ અને હંસ, પક્ષીના કુળમાં સર્વ પ્રકારે શ્રેષ્ઠ ગણાય છે, તેમ હું સુંદરી! હારા બે પુત્રે પણ આપણા રાજ્યમાં કુળ દીપક થશે. પ્રિયે, જે માટે ભગવાને પિતાને હાથે તને પ્રસાદ તરીકે બે પુત્રો આપ્યા. તે માટે તે પુત્ર અને મુક્ત થઈ ભગવાન જેવાજ થશે, એમાં જરા પણ સંશય નથી.”
એ સાંભળી ખુશી થએલી કમળમાલાએ જેમ પૃથ્વી અમૂલ્ય રત્નને અથવા આકાશ સૂર્યને ધારણ કરે છે, તેમ ગર્ભ ધારણ કર્યો. જેમ મેરૂપર્વતની ભૂમિમાં દિવ્ય રસથી કલ્પવૃક્ષને કંદ પુર્ણ થાય છે, તેમ ધર્મને અનુસરતા રમણીય દેહદો મૃગધ્વજ રાજાને પૂર્ણ કરવાથી કમળમાલાનો ગર્વમાં વૃદ્ધિ પામે. એક વખત શુભ દિવસ, શુભ લગ્ન અને લગ્નને અંશ પણ શુભ એવા સમય ઉપર કમળમાલા રાણીએ, જેમ પૂર્વદિશા પૂર્ણ ચંદ્રમાને પ્રસેવે છે. તેમ સુપુત્ર પ્રસ. પટ્ટરાણુનો પુત્ર છેવાથી રાજાએ તેનો જન્મ મહોત્સવ બીજા સર્વ પુત્ર કરતાં અધીક કર્યો; અને તે રજવાડી રીવાજ છે. પછી ત્રીજે દિવસે મૃગધ્વજ રાજાએ પિતાના પુત્રને ઉત્સવસહિત સૂર્યનું અને ચંદ્રમાનું દર્શન કરાવ્યું. છઠે દિવસે રાજાએ ઉત્સવની ઘણું દેદીપ્યમાન શોભાથી પોતાની યોગ્યતાને શોભે એવું ઘણું દ્રવ્ય ખરચીને રાત્રિ જાગરણ કર્યું. પછી રાજાએ સારે દિવસ જોઇને ઘણું ઉત્સાહ અને ઉત્સવથી સ્વપ્નને અનુસરતું તે પુત્રનું શુટરાજ એવું નામ પાડયું જેમ પાંચ સમિતિએ રક્ષણ કરેલ સંયમ વૃદ્ધિ પામે છે, તેમ ઘણી પ્રીતિ કરનારી પાંચ ધાવમાતાઓથી પાલન કરાતો તે શુકરાજ અનુક્રમે મોટો થયો. માતા પિતાને અતી આનંદ ઉત્પન્ન કરનારું અન્નપ્રાશન (ચાટણ), જાણે સાક્ષાત્ લમીની દૃષ્ટિની લહરીજ હોય નહી ! એવું પાડીએ ચાલવું, મનમાં હર્ષ ઉપજાવનારૂં ચાલવું, જાણે લક્ષ્મીનું સુખે સૂઈ રહેવાનું બિછાનું જ હોયની! એવું શુભતું કાલુકાલુ બે
૨૩
Page #59
--------------------------------------------------------------------------
________________
લવું, ચિત્તને ઘણાજ સતીષ કરનાર કપડાં પહેરાવવાં, જાણે મૂર્તિમાન પ્રેમગ્રંથિજ હાયની ! એવી વરસગાંઠ ઇત્યાદિક તે પુત્રનાં સર્વે મૃત્યા મૃધ્વજ રાજાએ હેાટા ઉત્સવથી અનુક્રમે કર્યા. મ્હોટા પુછ્યાની એવીજ પદ્ધતિ હાય છે. ન્યાયમાર્ગે ચાલનારા શુકરાજ અનુક્રમે મ્હોટા થતાં પાંચ વર્ષના થયા, ત્યારે એટલી ન્હાની અવસ્થામાં પણ જેમ આંબાનું વૃક્ષ પાંચ વર્ષનું થતાંજ મધુર ફળ આપે છે, તેમ તે જે જે કાંઇ કરતા હતા, તેમાંથી સાર્જ કુળ નિપજતું હતું. પરિપૂર્ણ એવા સર્વે સદ્ગુએ પોતાના રૂપે કરી જયંત નામા ઇંદ્રના પુત્ર નીરૂપ સંપદાને જીતનારા શુકરાજને માંહા માંહે સ્પર્ધા રાખીને આશ્રય કર્યો. ખેલાની ચતુરતા, મધુરતા, પટુતા અને અંદર રહેલા અર્થની ખુથ્વી એવા ગુ]ાએ કરી તે બાળકે (શુકરાજે) મ્હાટા પંડિતની પેઠે સજ્જતાનું મન રીઝાવ્યું.
એક વખત વસંત ઋતુમાં સુગંધી પુષ્પાથી સર્વે ઉદ્દાત સુગંધમય થઈ ગયું હતું, તે વખતે મૃધ્વજ રાજા રાણીના અને પુત્રના પરિવાર સાથે ત્યાં ગયા. જે આંમાના ઝાડ ઉપર પોપટને સંવાદ થયા હતેા, તેજ વ્રુક્ષના સુદર તળને વિષે રાજા ખેડા અને પૂર્વે થએલી સર્વ વાત સભાળુને રાણી પ્રત્યે ખેલ્યા. “જે વૃક્ષ ઉપર પોપટે કહેલું હારૂ નામ સાંભળીને હું મ્હોટા વેગથી તે આશ્રમ તરફ દોડતા ગયા, અને ત્યાં તને પરણીને મે મ્હારા આત્મા કૃતાર્થ કર્યો, તેજ આ સુંદર આંબાનુ ઝાડ છે.” આ સર્વ વાત પિતાના ખેાળામાં બેઠેલા શુકરાજે સાંભળી.
**
તે વાત સાંભળતાં વેંતજ શુકરાજ જબરી મૂર્ચ્છા ખાઇને, જેમ શ અથી છેઠેલી કલ્પવૃક્ષની ડાળી ભૂમી ઉપર તૂટી પડે છે, તેમ તે તુરત પડી ગયા. આણી તરફ માતા પિતાને હર્ષ જે છેક ઉંચે ચઢી ગયા હતા, તે પશુ તેજ વખતે તદ્દન જતેા રહ્યા. ધણા આતુર થએલાં માતા પિતાએ એવા કાલાહલ કર્યો કે, જેથી સર્વે લેાકે ત્યાં એકઠા થઇ ગયા ! હાય હાય ! આ શું થયું ! ! ” એમ કહી સર્વે લાધ્યું બહુ આકુળ વ્યાકુળ થયા. કહ્યું છે કેઃ—મ્હોટા પુરૂષ! સુખી હોય તેા સર્વે સુખી અને તે દુ:ખી હાય તે સર્વે દુઃખી. પછી ચંદનનાં શીતળ જળ છાંટવાથી, કેળના પત્રને પવન નાંખવાથી તથા બીજા પણ ધણા શીતળ ઉપચાર કરવાથી ઘણી
२४
Page #60
--------------------------------------------------------------------------
________________
વાર થયા પછી તે કુંવર (શુરાજ) ચેતન થયો. તેની આંખોની પાંપ'ણે કમળપત્રની પેઠે ઉઘડી ગઈ ચેતના રૂપ સૂર્યનો ઉદય થયો, તે પણ તેનું મુખકમળ પ્રફુલ્લિત થયું નહીં. તે બે આંખોથી ચારે તરફ વિચાર પૂર્વક જેવા લાગે, પરંતુ ઉચ્ચસ્વરે ઘણું બોલાવતાં છતાં પણ કઈ બેલ્યો નહીં. છદ્મસ્થ તીર્થંકરની પેઠે તે કુમાર મૌન ધરી બેઠે, ત્યારે માતા પિતાએ વિચાર કર્યો કે, “દૈવયોગથી એ આમ તેમ જોયા કરે છે, એમાં કાંઈ પણ છળ-કપટ હોવું જોઈએ; પણ ઘણી દુઃખની વાત છે કે, અમારા દુર્ભાગ્યથી એની જીભજ ઉઘડતી નથી.”
એમ વિચારી ગાભર બની ગયેલાં માતા પિતા કુમારને ઘેર લઈ ગયાં. પછી મૃગધ્વજ રાજાએ શકરાજ કુમારની વાણી પ્રકટ કરવા માટે નાનાપ્રકારના ઉપાય કર્યો; પણ દુર્જન ઉપર કરેલા ઉપકારની પેઠે તે સર્વ નિફળ થઈ ગયા! આમ કુમાર મન અવસ્થામાં છતાં છ માસ જતા રહ્યા, પરંતુ કોઈ પણ તે મનનું ખરું નિદાન કહી શક્યો નહીં. ઘણી દિલગરીની વાત છે કે, વિધાતા પિતાના સૂજેલા પ્રત્યેક રત્નમાં કોઈ પણ દેશ રાખે છે. જેમ ચંદ્રમામાં કલક, સૂર્યમાં તીણતા, આકાશમાં શૂન્યતા, નાસ્તુભ મણિમાં થથરપણું, કલ્પવૃક્ષમાં કાપણું, પૃથ્વીમાં રજકણ, સમુદ્રમાં ખારાપણું, સર્વ જગતને ઠંડક આપનાર એવા મેઘમાં કૃષ્ણમુખપણું જળમાં નીચગતિ, સુવર્ણમય મેરૂ પર્વતમાં કઠણપણું, કપૂરમાં અસ્થિ રપણું, કસ્તુરીમાં કાળાશ, સજજનોમાં નિર્ધનતા, શ્રીમાનમાં મૂર્ખતા અને રાજાઓમાં લભીપણું રાખ્યું છે, તેમ સર્વથા નિર્દોષ એવા એ કુમારમાં મૂળાપણું છે એવી રીતે ઉચ્ચસ્વરથી સમસ્ત લોકેએ ઘણે જ શેક કર્યો. મોટા લોકોનું કાંઈ મા ડું થાય તો કોના હદયમાં ખેદ ન ઉપજે ? - પછી, જેની અંદર લોક ઉજાગરા કરી કીડારસને સ્વાદ લે છે, તે લોકોના નેત્રોને આલ્હાદ ઉત્પન્ન કરનાર એ કૌમુદી મત્સવ આવ્યો. ત્યારે પાછો મૃગધ્વજ રાજા કમળમાલાને તથા શુકરાજાને સાથે લઈ ઉ. ધાનમાં ગયો, અને તે આમ્રવૃક્ષને જોઈ દીલગીર થઈ કમળમાલાને કહેવા લાગ્યું કે, “ દેવિ ! ઝેર જેવા આ આમ્રવૃક્ષને દુરથી જ તજવું જોઈએ કેમકે, એની નીચે આપણું પુત્ર રત્નની એવી ખરાબ અવસ્થા થઈ?”
Page #61
--------------------------------------------------------------------------
________________
*
એમ કહીને આગળ જાય છે, એટલામાં તેજ વૃક્ષની નીચે હર્ષ ઉપજાવનારા દુંદુભીને દિવ્યધ્વનિ થયા. ત્યારે રાજાના પૂછવાથી કાઇએ કહ્યું કે, ‘ શ્રીદત્ત મુનિમહારાજને હમણાંજ કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ, તેને દેવતાએ મહેાસવ કરે છે. ત્યાં જમને કેવળી ભગવાને પુત્રના સ્વરૂપ વિષે પુછુયું ” એમ વિચારી ઘણી ઉત્સુકતાથી પરિવાર સહિત મૃધ્વજ રાજા ત્યાં ગયા. અને મુનિરાજને વંદના કરી પુત્રની સાથે પાદમાં બેઠો. પછી કેવળી મહારાજે કલેશને નાશ કરનારી અમૃત સમાન દેશના દીધી. અવસર જોઇ રાજાએ પૂછ્યું કે, “ હે મહારાજ ! એ મ્હારા પુત્રની વાણી ચભાણી, તેનું શું કારણુ છે ? ” કેવળી મહારાજે કહ્યું કે, “ એ બાળક એલશે. ” તે સાંભળી ખુશી થયેલા રાજાએ કહ્યું કે, “તે એ કરી કરી અમારી તરફ કેમ જોઈ રહે છે ? ” કેવળી મહારાજે કહ્યું કે, “હે શુકરાજ ! તું અમને યથાવિધિ વંદના કર. ' તે સાંભળી શુક્રરાજે ઉચ્ચ સ્વરથી વદનાસૂત્ર ખેલી કેવળી મહારાજને વદના કરી. તે જોઈ પર્વદા; માં બેઠેલા સર્વ લેાકેા અજબ થયા અને કહેવા લાગ્યા કે (" કેવી આ ચર્યની વાત છે ! આ મુનિ મહારાજને મહિમા તે કેવા ! કે આ બાળક કોઇપણુ મત્ર કે તંત્ર વગર જોતાં જોતાં સ્પષ્ટ ખેલનારા થઈ ગયે। ? પછી રાજાએ એ વાતના ખુલાસા પૂછ્યા ત્યારે કેવળી મહારાજે કહ્યું કે, હૈ ચતુર ! આ વાત બનવાનું કારણ પૂર્વભવે થયું, તે સાંભળ.
66
પૂર્વકાળમાં મલય દેશની અંદર ભહિલપુર નઃમનું એક નગર હતું. ત્યાં યાચક જતાને અલકાર વગેરે આપનારા, તથા પોતાના દુશ્મને ને બંદીખાને મોકલનારા; ચાતુર્ય આદર્ય, શાર્ય વગેરે ગુણેનુ વસતિ સ્થાન અને જેવુ ચરિત્ર આશ્ચર્યકારી છે એવે જિતાર નામા રાજા રાજ્ય કરતા હતા. એક વખત તે સભામાં ખેડે છે, એવામાં દ્વારપાળે આવીને વિનતિ કરી કે, હે દેવ ! આપના દર્શનની ઇચ્છાથી આવેલા વિજયદેવ રાજાના દૂત, જે શુદ્ધ મનને દેખાય છે તે દ્વાર આગળ ઉભા છે. રાજાએ અદર્ આવવા દે.’’એમ કહ્યું. ત્યારે દ્વારપાળ તેને લઈને અંદર આવ્યેા. પેાતાના કર્તવ્યને જાણ્ અને સત્યવક્તા એવા દૂત
pe
* ઇચ્છાની ખમાસમણેના પાઠ,
૨૬
Page #62
--------------------------------------------------------------------------
________________
રજોને પ્રણામ કરી પોતાનું કામ કહેવા લાગ્યા. તે આ રીતે – - “હે મહારાજ ! સાક્ષાત દેવપુર-(સ્વર્ગ)-જ હેયની ! એવું દેવપુર નામા નગર છે ત્યાં વાસુદેવ જે પરાક્રમી વિજયદેવ નામે રાજા છે. તેની પ્રીતિમતી નામે પટ્ટરાણી મહાસતી છે, સારી રાજનીતિ જેમ સામ, દામ, ભેદ અને દંભ આ ચાર ઉપાયને પ્રસવે છે, તેમ તે રાણીએ સારા ચાર પુત્રોને જન્મ આપે. પછી તે રાણીને ચાર પુત્ર ઉપર, જેમ હંસલીની બને પાંખો સફેદ હોય છે, તેમ જેનો મેસાળ પક્ષ અને પિતાનો પક્ષ શુદ્ધ છે એવી એક સુલક્ષણ અને સુંદર હંસી નામે પુત્રી થઈ જે વસ્તુ થોડી હોય, તે ઉપર વધારે પ્રીતિ રહે છે. એવી લોકિક રીતિ પ્રમાણે માતા પિતાની ચારે પુરો કરતાં તે પુત્રી ઉપર વધારે પ્રીતિ હતી. એવી તે પુત્રી વખત જતા મે ટી થતી આઠ વર્ષની થઈ. એટલામાં જેમ સા. રસ પક્ષીની સ્ત્રી સરોવરના સુંદર જળમાં પુત્રીને પ્રસવે, તેમ અમારા માહારાજની બીજી સ્ત્રીએ પણ એક બહુજ રૂપવાન સારસી નામની પુત્રીને જન્મ આપ્યો. મને એમ લાગે છે કે, પૃથ્વી અને સ્વર્ગનો સાર લઇને વિધાતાએ તે બે પુત્રીઓ ઉત્પન્ન કરી છે. કેમકે, તે બનેની સરખામણીમાં માંહેજ થાય છે. સર્વ જગતમાં એવી કોઈ કુમારીકા નથી કે, જે એમની બરાબરી કરી શકે તે બનેની પરસ્પર પ્રીતિ ઘાડી થઈ. તેથી તેઓ એમ માનવા લાગી કે, “આપણા બનેનાં શરીર જૂદાં છે, તે કરતાં એક હેત તો ઠીક, પણ તેમ નથી તેથી તે વાત ઘણું ખેદકારક છે.” જાણે કામદેવરૂપ હસ્તી ને ક્રીડા કરવાનું મન જ હોયની એવી તરૂણ અવસ્થા પ્રાપ્ત થઈ તે પણ પિતાની બહેનનો વિયોગ થાય એ ભયથી હંસીએ પિતાનો વિવાહ પ્રથમ કરવાની વાત માંડી વાળી. વખત જતાં સારસી પણ યૌવન દશામાં આવી, ત્યારે બન્ને બહેનોએ “આપણે બંને એકજ પતિને વરશું ” એ પ્રીતિથી નિશ્ચય કર્યો. પછી અમારા મહારાજે તે બે પુત્રીઓને મનોહર વરની પ્રાપ્તિને અર્થે સ્વયંવર મંડપની પોતે જ યથાવિધિ રચના કરી. તેમાં બેઠકોની રચના એવી કરી છે કે, તેની શોભા કેઈથી પણ કહી શકાય નહીં. ત્યાં ઘાસના અને ધાન્યના તો એટલા મોટા ઢગલા કરેલા છે કે, તેની આગળ પર્વતની મેટાઈ પણ ગણિતમાં નથી ! પછી અમારા મહારાજે અંગ, વંગ, કલિંગ,
૨૭
Page #63
--------------------------------------------------------------------------
________________
આંધ, જાલંધર, મરૂસ્થળ, લાટ, ભોટ, મહાભેટ, મેદપાટ, વિરાટ, ગેડ, ચડ, મહારાષ્ટ્ર, સૈારાષ્ટ્ર, કુરૂજંગલ, ગૂર્જર, આભીર, કિક, કાશ્મીર, ગોલ્લ, પંચાલ, માલવ, ણ, ચીન, મહાચી, કચ્છ, કર્ણાટક, કે કણ, સપાદલક્ષ, નેપાલ, કાન્યકુજ, કુંતલ, બમધ, નિષધ, સિંધુ, વિદર્ભ, દ્રવિડ, ઉં વગેરે દેશોના અનેક રાજાઓને સ્વયંવરમાં પધારવા માટે વિનતિપત્ર મેક
લ્યા છે. હે મલયદેશાધિપતિ મહારાજ ! ત્યાં પધારવા વિનતિ કરવા માટે મને મહારા સ્વામીએ આપ સમીપ મોકલ્યો છે, માટે આપ ત્યાં પધારીને સ્વયંવરને શોભા આપશે.”
દૂતનું એવું વચન સાંભળી જિતારિ રાજાના મનમાં કન્યાનો અભિલાષ હોવાથી ઘડીકમાં જવાનો વિચાર થાય અને એ આપણને જ વરશે એની શું ખાત્રી ? ” એવા સંશયથી પાછે વિચાર ફરી જાય, એમ હોવાથી તેનું મન ચકડોળે ચડ્યું. છેવટ પાંચની સાથે આપણે પણ જવું જેઈએ.” એમ વિચારી જિતારિ રાજા સ્વયંવરમાં જવા નીકળ્યો. માર્ગમાં શકુન સારા થયા, તેથી તે ઉત્સાહભેર ત્યાં ગયો, તેમજ બીજા પણ ઘણા રાજાઓ ત્યાં આવ્યા હતા.
વિજયદેવ રાજાએ બધા પધારેલા રાજાઓનો ઘણો સારો આદરસત્કાર કર્યો. પછી દેવતાઓ જેમ વિમાનમાં વિરાજે છે, તેમ તેઓ ઊંચા સિંહાસન ઉપર વિરાજ્યા. એટલામાં જાણે સાક્ષાત સરસ્વતી અને લક્ષ્મી જ હોયની ! એવી તે બન્ને કુમારીકાઓ ન્હાઈ ધોઈ, તિલક કરી, શુદ્ધ વસ્ત્રો અને આભૂષણો પહેરી પાલખીમાં બેસીને તે મંડપમાં આવી જેમાં ગ્રાહકો કોઈ નહી મળતી ચીજ વેચાથી લેવી હોય, ત્યારે આગળ થઈ થઈને હરિફાઈથી તે વસ્તુનું ઘણું મૂલ્ય આપે છે, તેમ મંડપની અંદર બેઠેલા સર્વે રાજાઓએ તે બે કન્યાએ મળવાની ઈચ્છાથી “હું પહેલો આપીશ, હું પહેલો આપીશ” એમ ધારી પિતાની દ્રષ્ટિ અને મન એજે સર્વોત્કૃષ્ટ મૂલ્ય કન્યાઓને આપ્યું. અર્થાત્ સર્વે રાજાઓએ પિતાની દષ્ટિ અને મન કન્યા તરફ ફેંક્યું. પછી કન્યાઓએ વશ કરેલા સર્વ રાજાઓએ પિતાની મનની અંદર રહેલી અભિલાષા પ્રકટ જણાવવાને માટેજ હોયની ! તેમ નાનાવિધ ચેષ્ટાઓ કરી. તે ઉપરાંત સખીએ કન્યાઓની આગળ રાજાઓની નીચે
Page #64
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે પ્રશંસા કરી:
“સર્વે રાજાઓને રાજા એ આ રાજગુડ નગરને રાજા છે. શત્રુ નું સુખ ઉખેડી નાંખવામાં કુશળ એ આ કૌશલ દેશને રાજ છે. સ્વયંવરની શોભાથી દેદીપ્યમાન એ આ ગૂર્જરાધિપતિનો પુત્ર છે. જયંત નામા ઇંદ્રપુત્રની ઋદ્ધિને પણ જીતે એવી ઋદ્ધિથી શોભતો એ આ સિં. ધુ દેશાધિપતિનો પુત્ર છે. શોર્યલક્ષ્મીનું અને ઔદાર્યલક્ષ્મીનું જાણે ક્રીડા કરવાનું સ્થાનક જ હેની ! એ આ અંગદેશને રાજા છે. રમણીય એવી ઋદ્ધિએ પોતાની મેળે આવીને તેને આલિંગન દીધું છે એ આ ઘણો જ સેમ્ય કલિંગદેશનો રાજા છે. પિતાના રૂપે કરી કામદેવના અહંકારને ખંડિત કરનાર એ આ બંગદેશનો રાજા છે. જેના તાબામાં પાર વિનાની લક્ષ્મી છે, એ આ માલવદેશનો રાજા છે. પ્રજાનું સારી રીતે પાલન કરનાર અને ઘણોજ દયાળુ એવો આ નેપાલદેશને રાજા છે. પ્રસિદ્ધ સશુણોથી જેને ઘણું આદરમાન મળે છે, એ આ કુરૂદેશનો રાજા છે. શત્રુ ની સ્ત્રીઓને અલંકાર પહેરવાની મનાઈ કરનાર અર્થાત્ શત્રુને સમૂળ ઉચ્છેદ કરનાર એ આ નિષધદેશનો રાજા છે. કીર્તિરૂપ ચંદનવૃક્ષની સુગંધીથી જાણે સાક્ષાત ભલય પર્વતજ હાયની! એવો આ મલયદેશનો
રાજા છે.”
આમ સખીએ રાજાઓની પ્રશંસા કરી, ત્યારે ઇંદુમતી જેમ અજ રાજાને વરી, તેમ હસીએ અને સારસીએ જિતારિ રાજાનું પાણિગ્રહણ કર્યું. તે વખત બીજા રાજાઓના મનમાં ઇચ્છા, ઉત્સુકતા, સંશય, અહંકાર, ખેદ, લજજા, પશ્ચાત્તાપ અને અદેખાઈ વગેરે મનોવિકાર પ્રકટ થયા. * કેટલાક સમજુ રાજાઓ ખુશી પણ થયા. કેટલાક રાજાઓને સ્વવર ઉપર, કેટલાકને પોતાના આગમન ઉપર, કેટલાકને પિતાના દેવ ઉપર તથા કેટલાકને તે પિતાના મનુષ્યભવ ઉપર પણ તિરસ્કાર આબે. તે પછી વિજયદેવ રાજાએ સારે દિવસ જોઈ મોટા ઉત્સવથી જિતારી રાજાની સાથે બે કન્યાઓનો વિવાહ કર્યો અને ઘણું દ્રવ્ય, વાહન, સૈન્ય વગેરે દઈને વરનો ઘણો સારો સત્કાર કર્યો. બીજા હાટા મહેતા રાજાએ પણ તે સ્વયંવરમાં નિરાશ થઈ ગયા તેનું એક કારણ છે કે,
Page #65
--------------------------------------------------------------------------
________________
પુણ્ય વિના માણસોને મનગમતી વસ્તુની પ્રાપ્તિ થતી નથી. તે વખત જિ. તારિ, રાજાના ઉપર ઈર્ષ રાખનારા સેંકડો રાજાઓ હતા. પણ આશ્ચર્યની વાત એ છે કે, તેમાં કોઈ પણ જિતારિ રાજાને ઉપદ્રવ કરી શકો નહીં ? અથવા જે જિતારી ૪ તેને પરાભવ કોણ કરી શકે ? પછી રતિ પ્રીતિ સરખી બે સ્ત્રીઓથી કામ દેવને લજાવતે; અને બીજા રાજાઓને મદ ઉતારત જિતારિ રાજ પિતાના નગરે ગયો. અને ત્યાં જઈ તેણે હંસીને તથા સારસીને પટ્ટાભિષેક કરી. પટ્ટરાણીઓ બનાવી. જેમ બન્ને આંખ ઉપર મનુષ્યની સરખી પ્રીતિ રહી. રાજા બનેનું ભાન સરખું રાખતો હતો, તે પણ તે રાશિઓને સપત્ની ભાવથી કાંઈક એમ લાગ્યું કે, “ હારા ઉપર રાજાનો પ્રેમ છેડે છે અને બીજી ઉપર વધારે છે.” બે મનુષ્યોને એક વસ્તુની અભિલાષા હોય ત્યારે એવા વહેમથી* પ્રેમ સ્થિર રહેતો નથી. હંસી, હંસલીની પેઠે રાણલ સ્વભાવની હતી. પણ સારસી તે કપટી હોવાથી વારંવાર થોડું થોડું કામ કરતી હતી. એવી રીતે રાજાના મનને રાજી રાખનારી સારસીએ માયાથી ઘણું ભારે કર્મ બાંધ્યું અને હેરતી તો સરલ સ્વભાવથી કર્મબને શિથિલ કરી રાજાને પણ માન્ય થઈ છે કપટ કરીને ફોગટ પોતાને પરલોકને વિષે નીચ ગતિમાં લઈ જાય છે. એ તેમનું કેટલું અજ્ઞાન છે ? - એક વખત જિતારિ રાજા, હંસી અને સારસીની સાથે ગોખમાં બેસી નગરની શોભા જેતે હતા, એટલામાં નગરમાંથી બહાર નીકળો યાત્રાળુ લોકોનો પવિત્ર સંઘ તેની નજરે પડ્યો. પછી રાજાએ પોતાના એક માણસને પૂછયું કે, “આ શું છે ?” ત્યારે તે માણસે ત્યાં જઈ તપાસ કરી રાજાને કહ્યું, “હે મહારાજ ! આ તો શંખેશ્વરથી આવે છે. સંઘ શ્રી મહાતીર્થ પાલીતાણે જાય છે.”
આ સાંભળી જિતારિ રાજા મૈતથી તે સંઘની અંદર ગયો. ત્યાં શ્રતસાગર નામ આચાર્યને જોઈ તેણે તેમને વંદના કરી, અને શુદ્ધ પરિણામથી પૂછયું કે, “આ જગતમાં વિમલાદિ (પાલીતાણા) તે કેણું છે ? તેને તીર્થપણું ક્યાંથી આવ્યું ? અને તેનું માહામ્ય શું છે? ”
* દુશ્મનને હરાવી જય મેળવનાર, ૧. શક્યપણુથી.
Page #66
--------------------------------------------------------------------------
________________
ક્ષીરાવ નામા મહાલા ધના ધારક એવા ધૃતસાગરસૂરિએ રાજાનું વચન સ ભળીને આ રીતે કહ્યું, “હે રાજન ! ધર્મથીજ ઈષ્ટ મનોરથની સફળતા પ્રાપ્ત થાય છે. કારણકે, જગતમાં ધર્મ શિવાય બીજુ કાંઈ છે? નથી. ધમમાં પણ અહણીત ધર્મજ શ્રેષ્ઠ છે. તેમાં પણ તત્ત્વશ્રદ્ધાન રૂપ સમકિત શ્રેષ્ઠ છે. કારણ કે, સમકિત વિના સર્વે અજ્ઞાનકષ્ટ રૂ૫ ક્રિયાનું વાંઝિયા વૃક્ષની પેઠે નિષ્ફળ છે. તત્તરદ્ધાન રૂપ સમકિતમાં વીતરાગ દેવ, શુદ્ધ પ્રરૂપક ગુરૂ અને કેવળ ભાવિત ધર્મ આ ત્રણ તો આવે છે, તે ત્રણે તામાં વીતરાગ દેવ મુખ્ય છે. સર્વે વીતરાગોમાં યુગાદીશ શ્રી -
ભદેવ ભગવાન શ્રેષ્ઠ છે. તે ભગવાનના શાસનમાં આ વિમલાદિ તીર્થનો અદ્દભૂત મહિમા પ્રકટ થયા. સર્વે તધામાં વિમલાદિ તિથે પ્રથમ સ્થાન ભગવે છે જૂદા જૂના કારણથી તે તીર્થનાં ધણું નામ છે. જેવાં કે ૧ સિદ્ધિક્ષેત્ર, ૨ તીર્થરાજ, ૩ મરૂ દેવ, ૪ ભગીરથ, ૫ વિમલાચલ ૬ બાહુબલિ, 9 સહ અકમલ, ૮ તાલધ્વજ, ૮ કદંબ, ૧૦ શતપત્ર, ૧૧ નગાધિરાજ, ૧૨ અષ્ટોત્તરશતકૂટ, ૧૩ સહસ્ત્રપત્ર, ૧૪ઢ ક, ૧૫ લેહિત્ય, ૧૭ કપીનિવાસ ૧૭સિદ્ધિશેખર, ૧૮ પુંડરીક, ૧૦ મુકિતનિલય, ૨૦ સિદ્ધિપર્વત અને શત્રુ જય એવાં આ તીર્થનાં એકવીશ નામ દેવતા, મનુષ્ય તથા રષિએ એમણે કહેલાં છે, તે હાલમાં ભવ્ય જીવોથી ગવાય છે. આ તીર્થનાં ઉપર કહેલાં એકવીશ નામ આ અવસર્પિણીમાં જાણવાં. તેમાં કેટલાંક નામ પૂર્વ કાળે થઈ . ગયાં છે અને કેટલાંક આવતા કાળમાં થવાનાં છે. તેમાં જેનો અર્થ પ્રત્યક્ષ દેખાય છે એવું “શત્રુંજય ” એ નામ આવતા ભવમાં તું જ નિર્માણ કરીશ. એમ અમે જ્ઞાનીઓના મુખેથી સાંભળ્યું છે. વળી શ્રી સુધર્મ સ્વામીએ રચેલા શ્રી શત્રુંજય મહાકામાં એ તીર્થના એક આઠ નામ પૈકી કેટલાંક આ પ્રમાણે કહેવાય છે –૧ વિમલ દ્રિ, ૨ સુરલ, ૩ સિદ્ધિક્ષેત્ર, ૪ મહાચલ, ૫ શત્રુંજય, ૬ પુંડરીક, ૭ પુણ્યરાશિ, ૮ શ્રીપદ, ૮ સુભદ્ર,૧૦ પર્વ તેં, ૧૧ કઢશક્તિ, ૧૨ અકમક, ૧૩ મહાપદ્મ, ૧૪ પુષ્પદંત, ૧૫. શાશ્વ ત, ૧૬ રાચંકામપ્રદ, ૧૭ મુક્તિગૃહ; ૧૮ મહાતીર્થ ૧૮ પૃથ્વીપીઠ, ૨૦ પ્રભુપદ, ૨૧ પાતાળ મૂળ, ૨૨ કૈલાસ, ૨૩ ક્ષિતિમંડળમંડન આદી એકસો ને આઠ નામ જાણવાં. એજ અવસરપીણમાં અષભદેવ ભગવાનથી માંડીને
૩૧
Page #67
--------------------------------------------------------------------------
________________
ચાર તીર્થંકરનું અહિં સમવસરણ થયું છે અને નેમીનાથને વજીને, બાકીના ઓગણીશ તીર્થકરેનું સમવસરણ આવતા કાળમાં અહિં થવાનું છે. તેમજ પૂર્વકાળે અહિં અનંતા સિદ્ધ થયા અને આવતે કાળે પણ અનંતા સિદ્ધ થશે, માટે આ તિર્થને સિદ્ધક્ષેત્ર કહે છે. જગતને સ્તુતિ કરવા લાયકે એવા, મહાવિદેહ ક્ષેત્રની અંદર વિચરતા શાવતા તીર્થકરે પણ આ તીર્થની ઘણી જ પ્રશંસા કરે છે. તેમજ ઈહાંના ભવ્ય જીવો પણ હંમેશાં એનું સ્મરણ કરે છે. જેમ સારી ભૂમીમાં વાવેલું બીજ અતીઘણી સંખ્યામાં થાય છે, તેમ આશાશ્વતા તીર્થ કરેલી યાત્રા, પૂજા, તપસ્યા, સ્નાત્ર અને દાન એ સર્વ અતીઘણું ફળ આપે છે, વળી કહ્યું છે કે શત્રુંજય તીર્થનું ધ્યાન કરવાથી હજાર પલ્યોપમ જેટલી અશુભ કર્મની સ્થિતિ ક્ષય પામે છે અને શત્રુજયે જવા માર્ગે પગ મૂકવાથી એક સાગરોપમ જેટલી અશુભ કર્મની સ્થિતિનાશ થાય છે. શત્રુંજય પર્વત ઉપર શ્રી આદીનાથ ભગવાનનાં દર્શન કરવાથી તિર્યંચ અને નારકી એ બે દુર્ગતિનો નાશ થાય છે. તેમજ કોઈ ભવ્ય જીવ ત્યાં સ્નાત્ર પૂજા કરે તો હજાર સાગરોપમ જેટલી અશુભ કર્મની સ્થિતિ ખપાવે છે. કેઈ ભવ્ય જીવ શત્રુંજય પર્વત તરફ જવા માટે એ. કેક પગલું મૂકે તે કેડે ભમાં કરેલાં પાતકોમાથી પણ તે મુક્ત થાય છે. શુદ્ધ પરિણામને કોઈ જીવ બીજે ઠેકાણે ક્રેડ પૂર્વ સુધી શુભ ધ્યાન કરીને જેટલું શુભકર્મ બાંધે છે, તેટલું શુભકર્મ આ પર્વતને વિષે બે ઘડી શુભધાન કરવાથી નિચે બંધાય છે. કોડે વર્ષ સુધી મુનિરાજને સૂઝતે ઈચ્છિત આહાર આપવાથી તથા સંધર્મીને ઇચ્છાભોજન દીધાથી જે પુણ્ય બંધાય છે, તે પુણ્ય શત્રુંજય પર્વત ઉપર એક ઉપવાસ કરવાથી બંધાય છે, જે ભવ્ય જીવ ભાવથી શત્રુ જય પર્વતને વંદના કરે તેણે સ્વર્ગ માં, પાતાળમાં તથા મનુષ્યક્ષેત્રમાં જેટલાં તીર્થો છે તે સર્વેનાં દર્શન કર્યા એમ જાણવું. ભવ્ય છવ શ્રેષ્ટ એવા શત્રુજયનાં દર્શન કરે, અથવા ન કરે; પણ જે શત્રુંજયે જતા સંઘનું વાત્સલ્ય કરે, તે પણ ઘણું શુભકર્મ ઉપાર્જ છે. તે જેવાં કે—શત્રુંજય પર્વતને ન જોતાં જે શકુંજયના સંધનું જ કેવળ વાત્સલ્ય કરે, તે, સાધારણ સાધર્મિવાત્સલ્ય કરતાં ક્રોડગુણું પુણ્ય પ્રાપ્ત કરે અને જે શત્રુંજયનાં દર્શન કરીને સઘનું વાત્સલ કરે.
Page #68
--------------------------------------------------------------------------
________________
તે અનંત ઘણું પુણ્ય પ્રાપ્ત કરે. જે ભષ્ય જીવ મન વચન કાયાની શુહિં રાખી પ્રથમ રાત્રુંજય તીર્થનું સ્મરણુ કરે અને પછી આહારને ત્યાગ કરવાને અર્થે નાકારસી, પેરિસી, પુરિમમ્ડ, એકાશન, આંખિલ, છ, અઠમ, દશમ ( ચાર ઉપવાસ ), દુવાસ (પાંચ ઉપવાસ ), માસખમણ, અર્ધમાસખમણુ (૫દર ઉપવાસ) વગેરે પચ્ચખાણ કરે, તે પચ્ચખાણુનું પૂરેપૂરું ફળ પામે. શુત્રુંજય પર્વત ઉપર પૂજા તથા સ્નાત્ર કરવાથી જે પુણ્ય ભવ્ય જીવ પામે છે, તે પુણ્ય અન્ય તીર્થને વિષે ગમે તેટલું સુવર્ણ ભૂમિ તથા આભૂષણ દીધાથી પણ પામી શકે નહીં. ભવ્ય જીવ શત્રુંજય પર્વત ઉપર ધૂપ ઉવેખે તે પદર ઉપવાસનુ કપૂરનેદીવા કરે તેા માસખમણુનુ અને મુનિરાજને સૂઝતા આહાર આ પે તે કાર્તિક માસમાં કરેલા માસખમણતું પુણ્ય પ્રાપ્ત કરે છે. જેમ ખીજાં તળાવ, સરોવર, નદીએ વગેરે સ્થાનક જળમય કહેવાય છે, અને સમુદ્ર તેા જળને નિધિ કહેવાય છે, તેમ બોા સર્વે તીથૅ છે અને શત્રુ જય તે। મહા તીર્થ કહેવાય છે. તે શત્રુંજયની યાત્રા કરીને જેણે પોતાનુ કર્તવ્ય કર્યું નહીં, તે માથુમનાં મનુષ્ય બંત્ર, વિત, ધન અને કુટુંબ એ સર્વ શા કામનાં ? જેણે શત્રુંજય તીર્થને વદના કરી નહીં, તે મનુષ્ય, મ નુષ્ય ભવ પામ્યા છતાં પણ નહી પામ્યા એમ સમજવું. વળી જીવતાં છતાં પણ મુવા જેવા જાણવા, અને મોટા જાણુ હોય તે। પણ અજ્ઞાનીજ સમજ - વે. જો કે દાન, શીલ, તપ અને તીવ્ર ધર્મ ક્રિયાએ કરવી કાણુ છે, પણ સહજથી થઇ શકે એવી તીર્થંવદના કેમ બહુ માનથી ન કરવી ? જે પુરૂષ *છ–રી પાળીને પોતાને પગે શત્રુંજય તીર્થની યાવિધિ સાત યાત્રા કરે છે તે પુરૂષાને ધન્ય છે અને તે જગમાં માન્ય છે. વળી કહ્યું છે કે-જે પુરૂષ લાભટ ચવિહારા છડ કરીને શત્રુંજય તીર્થે સાત યાત્રા કરે, તે ત્રીજે ભવે સિદ્ધિ પામે છે.
:)
* એકલ આહારી~એક વખત જમવું ૧, સચિત્ત પુહારી-સચિત્ત વસ્તુ ત્યાગ કરવા ૨, બ્રહ્મચારો-બ્રહ્મચર્ય પાળવું ૩, પવચારી-પગે ચાલીને જવું ૪, ગુરૂ સહચારી–ગુરૂની સાથે ચાલવું પ, અને ભૂમિ સથારી-ભૂમિ ઉપર સૂઇ રહેવું ૬. એમ છ−રી કહેવાય છે. આ શબ્દને અપભ્રંશ ખરેડી પાળતા થઇ ગમે છે.
૩૩
Page #69
--------------------------------------------------------------------------
________________
જેમ વર્ષાદનું પાણી કાળી માટી ઉપર પડવાથી ચીકાશ આપે છે, તેમ ગુરૂ મહારાજ શ્રી શ્રતસાગરસૂરિના વચનથી જિતારિ રાજાનું મન ભદ્રિક હેવાથી (કોમળ બન્યું) સૂર્ય સમાન શ્રી શ્રુતસાગરસૂરિજી અને સૂર્યકિરણ સમાન તેમની વાણી એ યોગ મળવા જિતારી રાજાના મનમાં મિથ્યાત્વ રૂપ જે અંધકાર હતું, તે ક્યાંય પણ જતો રહ્યા, અને સમ્યકત્વ રૂપ પ્રકાશ થયે; સમકિતને લાભ થવાથી જિતારિ રાજાને શત્રુંજયની યાત્રા કરવાને માટે ઘણીજ ઉત્સુકતા થઈ. અને તેથી તેણે ઉતાવળથી મંત્રિાને કહ્યું કે, “અરે મંત્રિજનો ! ઘણી ઉતાવળથી યાત્રાની તૈયારી કરો.” એમ કહી જિતારિ રાજાએ સહસા એવો અભિગ્રહ કર્યો કે, “જ્યારે હું પગે ચાલીને ને શત્રુંજય પર્વત ઉપર શ્રી ઋષભદેવ ભગવાનને વંદના કરીશ, ત્યારે જ હું અન્નપાણું લઈશ.” હંસી, સારસી તથા બીજા ઘણું લોકેએ પણ આ વાત સાંભળી રાજાના જે અભિગ્રહ કર્યો. કહ્યું છે કે, જેવા રાજ તેવી પ્રજા. જ્યારે કોઈ ધર્મનું કાર્ય કરતી વખતે માણસને વિચાર કરવો પડે, ત્યારે તેનો ભાવ તે શું ? માટેજ રાજદિકોએ કાંઈ પણ વિચાર કર્યા વિના કેવળ ભાવથીજ અભિગ્રહ કર્યો. “આ આપણું નગર કયાં અને તે શગુંજય તીર્થ ક્યાં ? વિચાર ન કરતાં સહસા એ અભિગ્રહ લેવાને કદાગ્રહ તે કેવો ?! એ ઘણી ખેદની વાત છે. ” એમ ઘણી રીતે મંત્રી વગેરે લેકેએ રાજાને કહ્યું, તેમજ શ્રી શ્રુતસાગરસૂરિજીએ પણ કહ્યું કે, “હે રાજન ! અભિગ્રહ વિચાર કરીને જ લેવાય છે. કેમકે, વગર વિ. ચારે કાંઈ કાર્ય કર્યું હોય, તેને પાછળથી પશ્ચાતાપ થાય છે, અને પશ્ચાત્તાપ થાય તે કાંઈ લાભ થતો નથી, એટલું જ નહીં પણ આધ્યાનથી અશુભ કર્મનો બંધ થાય છે.”
જિતારિ રાજાએ કહ્યું કે, “ગુરૂ મહારાજ જેમ પાણી પીધા પછી પાનારનું નામ ઠામ પૂછવામાં તથા મુંડન કરાવ્યા પછી નક્ષત્ર પૂછવામાં કાંઈ લાભ નથી, તેમ અભિગ્રહ લીધા પછી વૃથા વિચાર કરવામાં શું લાભ? ગુરૂ મહારાજ ! પશ્ચાત્તાપ ન કરતાં હું પિતાના અભિગ્રહને નિવહ કરીશ, અને આપના ચરણના પ્રસાદથી શત્રુંજયે શ્રી કષભદેવ ભગવાનને વંદના કરીશ. એમાં અશક્ય વાત તે શી છે ? અરૂણ (સૂર્યને
૦૪
Page #70
--------------------------------------------------------------------------
________________
..
સારિય ) પંગુ છતાં પણ સૂર્યના પ્રસાદથી દરાજ આકાશના એક છેડાથી બીજા છેડા સુધી શું જતેા નથી ! ” આટલું કહી રાજા પરિવાર સહિત સધ સાથે ચાલ્યેા.
જાણે કર્મ રૂપ રાત્રુ ઉપર ચઢાઈજ કરવી હોયની ! એવી ઉતાવળથી પંથ કાપતાં કેટલેક દિવસે જિતારિ રાજા કાશ્મીર દેશની અંદર એક અ ટવીમાં આવી પહેાંચ્યા. જે વખતે ક્ષુધા, તૃષા, પગે ચાલવું તથા માર્ગને પરિશ્રમ ઇત્યાદિ કારણાથી રાજા તથા તેની એ રાણીએ ઘણાં આકુળ વ્યાકુળ થયાં હતાં. તેમજ જિતારિ રાજાને સિંહ નામાં મુખ્ય પ્રધાન ધા ચતુર હતા, તેણે ચિ ંતાતુર થઇ શ્રુતસાગરસૂરિજીને કહ્યું કે, “ ગુરૂ મારાજ! આપ યુક્તિથી રાજાના મનનું સમાધાન કરો, નહિ તે ધર્મને સ્થાનકે લોકમાં ધણા ઉડ્ડાદ્ધ થશે. ' તે સાંભળી શ્રુતસાગરસૂરિજીએ રાજાને કહ્યું કે, “ હે રાજન્ ! હવે તું લાભાલાભનેા વિચાર કર. સહુસાકારથી કરેલું કાઇપણ કાર્ય પ્રમાણે મનાતું નથી. માટેજ પચખ્ખાણુના દંડકમાં સર્વે ઠેકાણે સહસાકારાદિ આગાર રાખેલા છે. ’’
""
જિતારિ રાજા શરીરથી અકળાણા હતા, પણ મનથી સાવધાન હતા, તેથી તેણે કહ્યું કે, ગુરૂ મહરાજ ! જે જીવ આદરેલું પાળવાને અશક્ત હાય, તેને એવા ઉપદેશ કરવા ઘટે છે. પરંતુ હું તે! મ્હારે અભિગ્રહુ પાળવાને સમર્થ છું. પ્રાણની હાનિ થાય તે! ચિંતા નથી, પણ મ્હારા અભિગ્રહના ભંગ ન થાઓ.” પોતે ધૈર્ય તથા ઉત્સાદ્ય રાખીને પેાતાના પતિએ લીધે અભિગ્રહ પાળવાના કામમાં ઉત્તેજન આપતી એવી હંસી અને સારસીએ તે સમયે પેાતાનું વીરપત્નીપણું પ્રકટ કર્યું. અર્થાત્ પતિને ધૈર્ય આપી. અભિગ્રહ પાળવા માટે આગ્રહ કર્યો. “ અહે। આ રાજાનું ચિત્ત ધર્મને વિષે કેટલું તલ્લીન છે ? એનું કુટુંબ પણ કેવું ધર્મી છે ? અને એનું સત્ત્વ પણુ કેવુ દૃઢ છે ? રાજાની એવી સર્વ એ સ્તુતિ કરી.
""
તે વખતે તારિ
((
પછી હવે શું થશે ! અને શું કરવું ? ” એવી ચિ ંતા સમાન ચિત્તાથી સિદ્ધ મંત્રી આકુળ વ્યાકુળ થયા. તેનું હૃદયકમળ તાપથી કરમાઇ ગયું અને અવસર થયા ત્યારે તે બિછાના ઉપર જઇને સૂર્ખ રહ્યો. એટલામાં
૩૧
Page #71
--------------------------------------------------------------------------
________________
શત્રુંજયના અધિષ્ટાયક ગોમુખ નામા યક્ષે સિદ્ધ મંત્રીના સ્વપ્રામાં પ્રકટ થઇને કહ્યું કે, “ હે મંત્રી ! ચિંતા કરીશ નહીં. જિતારિ રાજાના સાહસથી ખેંચાયલા હું સંતુષ્ટ થઈ પાતાની દિવ્ય શક્તિથી શૈત્રુંજય તીર્થને
અહિં નજીક લાવું છું. પ્રાત:કાળમાં તમે પ્રયાણ કરશેશ, ત્યારે નિશ્ચયથી તમને શત્રુંજય પર્વતનાં દર્શન થશે. ત્યાં રૂષભદેવ ભગવાનને વંદના ૪રીતે તમે પેાતાના અભિગ્રહ પૂરા કરજો. ” એમ સાંભળી મંત્રીએ સ્વર્ણમાંજ યક્ષને કહ્યું કે, “ હે યક્ષ ! જેમ મતે જણાવ્યું તેમ તું સર્વે લોકેશ ને પણ જણાવજે. એટલે તેમને વિશ્વાસ આવશે. મંત્રીનું એવું વચન સાં ભળી યક્ષે સર્વે, લોકોને સ્વપ્રમાં આવેલી ઉપરની વાત જણાવી. પછી યક્ષે તે અટવીમાં પર્વત ઉપર ક્ષમાત્રમાં આબેહૂબ શત્રુંજય તીર્થ લાવી આપ્યું. દેવતા શું નથી કરી શકતા ? દેવતાએ આણેલી વસ્તુ ધણા કાળ રહે તે એક પખવાડિયા સુધી રહે છે, પણ ગિરનાર ઉપરની જિનમૂર્તિની ભાક દેવતાએ તૈયાર કરેલી વસ્તુ તે! ઘણા કાળ સુધી રહે છે.
પછી પ્રભાત થતાં શ્રી શ્રુતસાગરસુરિ, જિતારિ રાજા, સિદ્ધ મંત્રી, રાણીએ તથા બીન્ન પણ સધના લોકો પોતાને આવેલાં સ્વપ્ત માંડ માંડે કહેવા લાગ્યા. સર્વેનાં સ્વમાં સરખાં મળતાં આવ્યાં ત્યારે સર્વે લેકે આ ગળ ગયા, અને સ્વમમાં કહ્યા પ્રમાણે પર્વત ઉપર શત્રુંજય તીર્થે જોઇને ધણેજ હર્ષ પામ્યા. પછી રાજા અને રાણી વગેરે લેાકાએ રૂષભદેવ ભગવાનની વદના પૂર્વક પૂજા કરી પોતાના અભિગ્રહ પૂર્ણ કર્યા. તે વખતે ભગવાનના દર્શનથી તેમના શરીર ઉપર હર્ષથી રામરાજિકિસ્વર થઈ, અને સુકૃત રૂપ અમૃતમાં તેમને આત્મા નિમગ્ન થઈ રહ્યા. પછી જિતારિ રાજાએ તથા બીજા લોકોએ સ્નાત્રપૂજા કરી, ધ્વજા ચઢાવી, માળા પહેરાવી, તથા બીજા પણ તીર્થ ઉપર કરવા લાયક ધમૈકૃત્ય કરીને સર્વે લેાકેા ત્યાંથી નીકળ્યા. જિતારી રાજા પરિવાર સહિત ત્યાંથી વિદાય થયા ખરા. પણુ ભગવાનના ગુણુ રૂપ કામણુથી ખેચાયા, ત્યારે ભગવાનને વના કરવાને અર્થે પાછા વળ્યા. જાણે નરક રૂપ સાત દુર્ગતિમાં પડા થી આત્માનું રક્ષણ કરવા માટેજ કે શું? તેમ જિતારિ રાજા પૂર્વે કલા પ્રમાણે સાત વાર માર્ગે ચાલ્યું અને સાત વાર ભગવાનને વધના કરવા
૩૬
ܙܐ
Page #72
--------------------------------------------------------------------------
________________
માટે પાછો વળ્યો. તે જોઈ સિંહ મંત્રીએ રાજાને પૂછયું કે, “આ શું!” ત્યારે રાજાએ કહ્યું કે, “જેમ બાળક માતાને છેડી શકતો નથી, તેમ હું પણ આ તીર્થરાજને છેડી શકતો નથી. તેથી મને રહેવા માટે અહિંજ એક સારા નગરની સ્થાપના કર.” કયો બુદ્ધિવાન પુરૂષ નિધાન જેવું મનગમતું સ્થાનક મળે તે તે મૂકી શકે? પછી મંત્રીએ વાસ્તુશાસ્ત્રમાં કહેલી રીતિ પ્રમાણે ત્યાં એક નગર સ્થાપન કર્યું. ઠીક જ છે, ભલી બુદ્ધિને અધિકારી કો માણસ સ્વામીનું યોગ્ય વચન ન માને ? તે નગરમાં, ઈ. પાસેથી પણ બિલકૂલ કર લેવાતો નહોતો, તેમજ શ્રી સંઘમાંના બીજા પણ ઘણા લોકો સ્વાર્થનાં તથા વીર્થનાં કૃત્ય સાધવાને અર્થે ત્યાં રહ્યા. પછી તે નગરનું “વિમળપુર” એવું યોગ્ય નામ પડી ગયું. જે વસ્તુમાં નામ પ્રમાણે ગુણ રહ્યા હેય, તેજ વસ્તુનું નામ યથાર્થ કહેવાય છે. પછી જિનેશ્વરના ખાનને વિષે તત્પર એ જિતારિ રાજા ઉતમ રાજ્ય રદ્ધિને ભગવતે છતે દ્વારિકામાં કૃષ્ણની પેઠે સુખે રહેવા લાગ્યા. ત્યાં ભગવાનના મંદિર ઉપર હંસની પેઠે સુસ્વર વાણીવાળો એક પોપટ હતું, તે રાજાના મનને ઘણોજ રીઝવતા હતા. તેથી જિતારિ રાજાનું તે એક કડાનું સ્થાનક થઈ ગયો. અરિહંત પ્રભુના મંદિર પ્રત્યે ગએલા એવા પણ એ રાજાનું અરિહંત ધ્યાન, ધૂમથી મલીન થએલા ચિત્રામણની પેઠે પોપટના કીડારસથી મલિન થયું. સમય જતાં જિતારિ રાજાને અંતકાળ આવ્યા, ત્યારે તેણે શો રૂષભદેવ ભગવાનના ચરણકમળ. પાસે અનશન કર્યું ધર્મ વેકેની એવીજ રીતિ હેય છે. તે વખતે હંસીએ અને સારસીએ મનમાં ધીરજ રાખી રાજાની સારવાર કરી અને તેને નવકાર મંત્ર સંભળાવ્યો.
બુદ્ધિવાળા મનુષ્યો સમયના જાણજ હોય છે. તે અવસરે પેલા પોપટ મંદિરના શિખર ઉપર બેસી મધુર ધ્વનિ કર્યો, ત્યારે કર્મની વિચિત્ર - હિથી રાજાનું ચિત્ત તે તરફ ગયું. પછી પોપટના ધ્યાનથી રાજાને જવ
ટનીજ નિમાં ઉત્પન્ન થયે, જેમ પોતાની છાયાનું ઉલ્લંઘન કરવું અનાય છે, તેમ ભવિતવ્યતાનું પણ ઉલ્લંઘન કરી શકાતું નથી. અંતે અતિ તેવિ ગતિ” એવી પંડિત લોકોમાં કહેવત છે, તે બેટી ન પડે તે માટેજ કે શું ? જિતારિ રાજા પોપટ થશે. “પોપટ અને મેના વગેરે
૩૭
Page #73
--------------------------------------------------------------------------
________________
તિર્યંચની સાથે ક્રીડા કરવાથી અનર્થ નિપજે છે,” એમ જે જિનેશ્વર મહારાજે કહ્યું છે, તે બરોબર છે. જુઓ, જિતારિ રાજા સમકિતી છતાં પણ તેની તે ક્રીડાથી જ એવી ભાઠી ગતિ થઈ ! જિતારિ રાજા જેવા ધર્મ માણસની પણ એવી ગતિ થઈ તેથી જીવની વિચિત્ર ગતિ અને જિનભાષિત સ્યાદ્વાદ પ્રગટ દેખાય છે. ભવ્ય જીવ શત્રુંજય તીર્થની યાત્રા - રવાથી નારકી અને તિર્ધચ એ બે દુર્ગતિને પમાડનારું અશુભ કર્મ અપાવે છે; પણ ખપાવ્યા પછી ફરીથી જે તે કર્મ બાંધે, તે અવશ્ય ભોગવવું પડે જ. એમ થવાથી તીર્થનું માહાસ્ય લેશમાત્ર પણ ઓછું થતું નથી. વે સાજે કરેલો માણસ ફરીથી અપથ્ય વસ્તુનું સેવન કરીને જે માંદો થાય તેમાં વૈદ્યને શો છેષ? જે કે પૂર્વ ભવના દુર્દેવથી ઉત્પન્ન થએલાં માઠા ધ્યાનથી જિતારી રાજા તિર્યંચ યોનિમાં ગયો; તો પણ તે થોડા કાળમાં જ કલ્યાણકારિ સમકતનું શ્રેષ્ઠ ફળ પામશે. પછી જિતારી રાજાનું અગ્નિસંસ્કારાદિક ઉત્તરકાર્ય થઈ રહ્યા પછી હસી તથા સારસી એ બને રાણીઓએ તેજ દીવસે દીક્ષા લીધી, અને અનુક્રમે કાળ કરી તેઓ સ્વર્ગમાં દેવીઓ થઇ. પછી અવધિજ્ઞાનથી તેમણે પોતાના પતિને જીવ કયાં છે, તે જોવાથી તેમના જાણવામાં આવ્યું કે, તે તે તિર્યંચ નિ. પિપટ થયું છે. ત્યારે તેમણે ઘણા સ્વદેશથી ત્યાં જઈ પિતાના પતિને પ્રતિબ, અને તેજ તીર્થ ઉપર તેમણે તેની પાસે અનશને લેવરાવ્યું. પછી તે મરણ પામી તે દેવીઓને પોતે રૂ૫ દેવ થયો. એ સર્વ વાત, યોગ્ય જ છે. કાળક્રમથી પ્રથમ તે દેવીઓ સ્વર્ગથી આવી, ત્યારે પાછળ રહેલા દેવે કેવળી ભગવાનને પૂછયું કે, “હે ! હું સુલભધિ છું કે દુર્લભધિ ?” ત્યારે કેવળી ભગવાનને કહ્યું કે, “તું સુલભધિ છે.” એમ કેવળીએ કહ્યું ત્યારે પાછું એણે પૂછયું કે, “એ વાત શી રીતે? તે મને કહે ” કેવળીએ કહ્યું. “જે હારી બે દેવીઓ સ્વર્ગથી આવી, તેમાં હંસીને છવ ક્ષિતિપ્રતિષ્ઠિત પુરમાં રૂતુધ્વજ રાજને પુત્ર મગધ્વજ નામે શઅને સારસીને જીવ, પૂર્વ ભાયા કરવાથી કાશ્મીરદેશમાં આવેલા વિમળાચળની પાસે એક આશ્રમમાં ગાંગલિ ઋષિની કમળમાળા નામે પુ. ત્રી થઈ. તુ હવે તેમને જેતિસ્મરણ જ્ઞાનવાળા પુત્ર થઈશ” (શ્રી દત્ત મુનિ
Page #74
--------------------------------------------------------------------------
________________
કહે છે) હું મૃગધ્વજ રાજન! કેવળીના મુખથી એવી વાત સાંભળીને પે!પટના જીવ દેવતા મધુર વચનથી તે આશ્રમમાં તેને લઇ ગયેા. ત્યાં તેણે કન્યાને પહેરવા યોગ્ય અલંકાર આપ્યા. પાછે તેને લઇ આવી હારી સેનાની સાથે ભેગા કર્યો, અને પછી તે સ્વર્ગે ગયે. સ્વર્ગથી ચ્યવીતે હવે એ તમારા પુત્ર યેા છે. એણે પેાતાને વૃત્તાંત સાંભળો જાતિસ્મરણ જ્ઞાન પામી વિચાર કર્યો કે, “પૂર્વ ભવમાં જે મ્હારી ખે સ્ત્રીએ હતી, તેજ આ ભવમાં મ્હારાં માતાપિતા થયા છે, હવેહું તેમને હૈ તાત ! હે માત !’ એમ શી રીતે કહું ? માટે મને માન કરી બેસવુંજ ઠીક લાગે છે. ” દોષ નહીં છતાં પણ એણે આજ સુધી માન આદર્યું. મોં અમારૂં વ ચન ઉલ્લધાય નહી એમ જાણી ખેલવા લાગ્યું. પૂર્વ ભવના અભ્યાસથી બાલ્યાવસ્થામાં પણ એનું શકિત વગેરે દૃઢ છે. પૂર્વ ભવના અભ્યાસથીજ દૃઢ સંસ્કાર રહે છે, ’
કાંધ
માંહુ
પછી શુકરાજે પશુ એ સર્વ વાત લેશમાત્ર કપટ નહી' રાખતાં કહી તેને કેવળીએ કરીથી કથ્રુ કે, “હે રાજપુત્ર! એમાં શું આશ્ચર્ય છે ? આ સંસારનું નાટક એવુંજ છે. સર્વે જીવ સર્વ જીવાની સાથે' માં સર્વે પ્રકારના સબંધ અનતી વાર પામ્યા છે. કારણ કે જે આ ભવમાં પીતા છે, તે આવતા ભવમાં પુત્ર થાય છે, પુત્ર છે, તે પિતા થાય છે. સ્ત્રી છે, તે માતા થાય છે, માતા છે, તે પિતા થાય છે. જે ઠેકાણે સર્વે જીવ અનેતી વાર્ જન્મ્યા નથી, અને મરણ પામ્યા નથી, એવી કાઇ પશુ જાતિ નથી, યાનિ નથી, સ્થાન નથી, તેમજ કુળ પણ નથી. માટે સારા પુરૂષે સમતા રાખી કોઇ પણ વસ્તુ ઉપર રાગ અથવા દ્વેષ રાખવે! નહીં કેવળ વ્યવહાર માર્ગનું અનુસરણ કરવું ( શ્રીદત્તમુનિ કહે છે. હું રાજન! મને પણ એવાજ સબંધ વિશેષ વૈરાગ્યનુ કારણુ થયા, તે સારી પેઠે સાંભળ.
જાણે શ્રીદેવીનુ રહેવાનુ` મદિરજ હાયની ! એવા શ્રીમદિરપુરમાં સૂરકાંત નામે રાજા સ્ત્રીલ પટ, કપટી અને દુર્દાંત ( કાઇથી જીતાય નહીં એવા) હતેા. તે નગરમાં ઉદારતામાં જેની બરાબરી કાઇ કરી શકે નહીં એવા એક સામ નામે મ્હોટા બ્રેકો રહેતા હતેા. લક્ષ્મીના રૂપમે પણુ જીતે એવ
૩૯
Page #75
--------------------------------------------------------------------------
________________
.
રૂપવતી સામત્રી નામે તે શ્રેષ્ઠીની સ્ત્રી હતી. તેમને શ્રીદત્ત નામે પુત્ર હતા, અને શ્રીમતી નામે પુત્રની સ્ત્રી હતી. એ ચારેના મેળાપ સારા પુણ્યના ચે ગથીજ થયા હતા. કહ્યું છે કેજે પુરૂષને પુત્ર આજ્ઞામાં હાય, સ્ત્રી પતિ ઉપર પ્રેમ રાખનારી અને મન માફક ચાલનારી હોય, તથા જે જેટલું દ્રવ્ય મળે તેટલામાંજ સતાય રાખતા હાય, તે પુરૂષને આ લાકમાંજ સ્વર્ગ છે. એક વખત, સામોછી સમશ્રીની સાથે ક્રીડા કરવાને અર્થે ઉદ્યાનમાં ગયા. દૈવના યાગથી સૂરકાંત રાજા પણ તેજ ઉધાનમાં આવ્યા. ત્યાં મુદૂર એવી સામથ્રીને જોઇને રાજાના મનની અદર રહેલેા રાગ રૂપી સા ઞર તેાની થયા. પછી દુષ્ટ મનના સૂરકાંત રાજાએ રામ વશ થઇને ક્ષમાત્રમાં સેનાને પોતાના અંતઃપુરમાં મેાકલાવી દીધી. કહ્યું છે કે— તરૂણુ અવસ્થા, ધનની વિપુલતા, અધિકાર અને અવિવેક એ ચારેમાં એકેક વસ્તુ પણ અનર્થ ઉપાવે છે, તે પછી જે ચારે એકઠી હોય તે અનર્થ ઉપજાવે એમાં શું કહેવું! “અન્યાય એ રાજ્ય રૂપ લતાને બાળી નાંખનાર દાવાગ્નિ જેવો છે, એમ છતાં રાજ્યની વૃદ્ધિના અર્ધાં કર્યા પુરૂષ પરસ્ત્રીની ઇચ્છા કરે ! હમ્મેશાં રાજાએાજ લેકીને અન્યાય માર્ગે જતાં અટકાવે છે, તેને બદલે જો તેઆજ પોતે અન્યાય માર્ગે ચાલે, તે જેમ સાગરમાં ભળવાન મત્સ્ય દુર્બળ મત્સ્યને ખાય છે, તેવા પ્રકાર થયા.” સામથ્રેકીની પ્રેરણાથી મંત્રો વગેરે લેાકાએ રાજાને ઉપર કહેલી યુક્તિથી સમજાવ્યેા. તેથી તેણે ન સમજતાં મંત્રી વગેરેનેજ કાઢી મૂકયા. પરંતુ. અગ્નિના વાદ માફક મુખમાંથી દુર્વચન નિકળતાં હતાં, તે તેણે છેડયાં નહીં. એવા દુષ્ટ ચિત્તના લોકોને ધિક્કાર થાએ, અથવા સૂર્યકાંત મણૢિ જેમ સૂર્યના યોગથી અગ્નિની વૃષ્ટિ કરે છે, તેમ પ્રધાન રૂપ સૂર્યના યાગથી સુ ર્યકાંત સરખા સૂરાંત રાજા ક્ષણમાં અગ્નિ સરખાં દુચન મુખમાંથી કા ઢવા લાગ્યા એમાં શું આશ્ચર્ય! પછી મંત્રી વગેરે લોકોએ કહ્યું કે, “ હે શેઠ! આ વાતમાં હવે કાંઇ પણ ઉપાય જણાતા નથી. હાથીને કાન ઉપર શી રીતે રાખવે? તેમ રાજાને શી રીતે અન્યાયથી વાર? ખીજ્રથી રક્ષણ કરવા માટે કરેલી વાડજ જો અંદર પાકેલાં ચીભડાં ખાય, તે મ્હાટા દક્ષ માણસ હોય તે પણ તેમની રક્ષા શી રીતે કરી શકે? લોક
૪૦
Page #76
--------------------------------------------------------------------------
________________
માં પણ કહ્યું છે કે–જે માતા પુત્રને વિષ દે, પિતા પુત્રને વચે, અને રાજા સર્વસ્વ લૂટે, તે ત્યાં શું ઉપાય ?”
પછી સમશ્રેણી ઘણજ ગુસ્સે થયે અને પોતાના પુત્રને કહેવા લાગે. હે શ્રીદત્ત ! જેનો બિલકુલ સંભવ નહીં હો, એવું આપણું દુર્ભાગ્યથી મહેસું અપમાન થયું. વળી કહ્યું છે કે, કોઈ પિતાનો અથવા માતાને પરાભવ કરે, તે વખતે પુત્ર સહન કરી શકે, પણ કોઈ સ્ત્રીનો પરાભવ કરે તે તેને તિર્યંચ પણ સહન કરી શકતા નથી ! માટે ગમે તે ઉપાય કરીને એ વાતનો બદલે વાળવો જોઇએ. હે પુત્ર! દ્રવ્યને વ્યય કરો. એજ ઉપાય મારી નજરે આવે છે. છ લાખ રૂપિયા આપણી પાસે છે, તેમાંથી પાંચ લાખ સાથે લઈને હુ કોઈ દૂર દેશ જઈશ, ત્યાં જઈ કઈ મહાન બળવાન રાજાની સેવા કરીશ. પછી તે પ્રસન્ન થાય, ત્યારે તેની મદદથી એક ક્ષણમાં હારી માતાને પાછી લઈ આવીશ. પિતામાં પ્રભુતા ન હોય અને રાજા પણ વશ ન હોય, તે ઈષ્ટ કાર્યની સિદ્ધિ શી રીતે થાય! જે આપણી પાસે વહાણ ન હોય, અને વહાણને ચલાવનાર પણ અનુકૂળ ન હોય, ત્યારે તે પુરૂષ શી રીતે સાગર તરી શકે ?” એમ કહી સાથે દ્રવ્ય લઈ સોમશ્રેણી છાને માનો એક દિશા તરફ જતા રહ્યા. પુરૂષો સ્ત્રીને અર્થે શું ન કરે ? કહ્યું છે કે, પ્રિય પતિએ પ્રિય સ્ત્રીને અર્થે દુષ્કર કાર્યો પણ કરે છે. શું પાંડવો દ્રૌપદીના માટે સમુદ્ર ઉલ્લંધી ગયા નહીં કે ?
હવે સોમશ્રેણી પરદેશ ગયા પછી બીદત્ત ઘરમાં રહેતા હતા. તેને એક પુત્રી થઈ. દુર્દેવ પણ અવસર મળે પિતાનું જોર ચલાવે છે. ત્યારે શ્રી મનમાં વિચાર્યું કે, “ધિક્કાર થાઓ! હારા ઉપર કેટલાં દુઃખ આવી પડયાં! એક તો માતા પિતાને વિયમ થ, દ્રવ્યની હાનિ થઈ, રાજા દે થયો, અને તેમાં વળી પુત્રીની ઉત્પત્તિ થઇ ! પારકા જીવને વિધ્યમાં મુકીને જ સંતોષ પકડનારું દુધૈવ હજી પણ કોણ જાણે શું કરશે?” એવી રીતે ખેદ કરતાં શ્રી દત્ત દસ દિવસ કાઢયા. પછી શ્રીદતનો શંખદત્ત નામા એક મિત્ર હશે, તેણે તેને કહ્યું કે, “હે શ્રી દત્ત ! તું ખેદ કરીશ નહીં. ચાલો, આપણે દ્રવ્ય ઉપાર્જવાને અર્થે સમુદ્રમાં મુસાફરી કરીશું. તેમાં જે લાભ થાય, તેમાં અર્ધો ભાગ ત્યારે અને અર્ધ મહારે.” શ્રી દત્તે તે વાત ક.
૪૧
Page #77
--------------------------------------------------------------------------
________________
બૂલ કરી. પછી પોતાની સ્ત્રીને તથા પુત્રીને કોઇ તેના સગાને ત્યાં ભળાવીને શ્રીદત તૈયાર થઇ શંખદત્તની સાથે વહાણ ઉપર ચઢ, અને સિંહલદ્વીપમાં આવી ઘણું વર્ષ રહ્યા. પછી “કટાહ દીપમાં ઘણો લાભ થશે, એમ વિચારી તે બન્ને જણા ત્યાં જઈ સુખે બે વર્ષ રહ્યા. વખત જતાં તે બન્ને જણાએ આઠ ક્રોડ દ્રવ્ય સંપાદન કર્યું. અનુકૂળ દૈવ અને દીર્ધ પ્રયત્ન એ બેને વેગ થાય તે દ્રવ્ય મળે એમાં શું આશ્ચર્ય! જેમ પોતાના પુણ્યની ગણત્રી નથી, તેમ અગણિત કરિયાણાં તેમણે ખરીદ કર્યો, અને પર્વત સરખાં સેંકડો વ હાણોમાં હાથી સરખાં તે કરિયાણ ચઢાવીને પિતે બને જણ વહાણમાં બેસી ત્યાંથી સુખરૂપ વિદાય થયા. એક વખત વહાણના છજામાં તે બન્ને જણ બેઠા હતા, એટલામાં સમુદ્રમાં તરતી એક પેટી તેમની નજરે પડી કે, તરત તે તેમણે વહાણ ચલાવનારા લોકો પાસેથી બહાર કઢાવી. “અંદર જે વસ્તુ નીકળે, તેનો અર્ધ અર્ધ ભાગ દરેકે લેવો ” મધ્યસ્થ માણ સને સાક્ષમાં રાખી તે બન્ને જણે આ ઠરાવ કર્યો અને પછી પેટી ઉપાડી. તેમાં જુએ છે તે, લીંબડાના પાંદડામાં વીંટાયલી, નીલવણની અચેતન થઈ ગએલી એક કન્યા તેમના જોવામાં આવી. સર્વે લેક આ તે શ” એમ કહેવા લાગ્યા. ત્યારે શંખદત્તે કહ્યું. “આ કન્યાને કોઈ દુષ્ટ સર્વ દેશ કર્યો છે, તેથી તેને કોઈએ જળમાં વહેતી મૂકી દીધી છે.” એમ કહી શંખદત્તે તેને કપડાં ઓસડી મંત્રેલા પાણીથી સચેતન કરી, અને હર્ષથી કહ્યું કે, “અરે શ્રીદત્ત ! મેંજ એને સચેતન કરી છે, માટે સૈદર્યથી મેનકાની બરાબરી કરનારી એ સ્ત્રીને જ પરણીશ.” ત્યારે શીદને કહ્યું કે, “અરે શખદત્ત ! એમ કહીશ નહીં. કેમકે મેં પહેલાંથી જ અધઅર્ધ ભાગ લેવાની વાત કરી છે. માટે એ કન્યા હું જ લઈશ, અને દ્વારા અર્ધ વિભાગને બદલે તને દ્રવ્ય આપીશ.” જેમ મેંઢળના સેવનથી વમન થાય છે, તેમ ઉપર કહ્યા પ્રમાણે વિવાદ કરનારા તે બને - ણાએ સ્ત્રી સંગની ઈચ્છા પરસ્પર જે પ્રીતિ હતી, તે છોડી દીધી. કહ્યું છે કે–એક બીજા ઉપર ઘણી પ્રીતિ કરનારા ભાઈઓને અથવા મિત્રના મનમાં એક સ્ત્રી, વિના બીજી કોઈ વસ્તુ ભેદ ઉત્પન્ન કરતી નથી. તાળું ગમે તેવું મજબૂત હોય, તો પણ ચી રૂપ સ્ત્રી અંદર પેસતાંજ
૪૨
Page #78
--------------------------------------------------------------------------
________________
તે ઉઘડે છે. પછી વાદી પ્રતિવાદીની પેડે તે બને ઘણે કલર કરવા લાગ્યા, ત્યારે ખલાસી લોકોએ કહ્યું કે, “હમણું તમે સ્વસ્થ રહે. બે દિવસમાં આપણું વહાણ સુવર્ણ કૂલ નામના બદરે પહોચશે, ત્યારે ત્યાં જાણીતા પુરૂ પાસે એ વાતને સંદેહ ટાળીશ. ” નિર્યામકના કહેવાથી શંખદત્ત સ્વસ્થ થઇને બેઠે ત્યારે શ્રીદત્તે વિચાર્યું કે, શંખતે આ કન્યાને સચેતન કરી, માટે ન્યાયપૂર્વક ઇન્સાફ કરનારા ન્યાયી પુરૂષે પણ એને જ આ કન્યા અપાવશે. માટે તેવો સમય આવ્યા પહેલાં જ હું કાંઈ ઉપાયની રચના કરૂં. ” એમ વિચારી રૂઝ બુદ્ધિવાળા શ્રી શંખદત્તને પોતાના ઉપર ધણોજ વિશ્વાસ બેસાડ્યો. પછી તે શ્રીદત તેને સાથે લઈ વહાણના છજામાં આવી બેઠો અને કહેવા લાગ્યા કે, “હે શંખદત્ત ! જે, આ આઠ મુખનો મર્યો જાય છે. ” એમ કહેવાથી શંખદત્ત ત્યાં આવી કૌતુકથી જુએ છે, એટલામાં મિત્ર શ્રી દત્ત શત્રુની પેઠે શંખદત્તને ધક્કા મારી સમુદ્રમાં નાંખે. જેને અર્થે સારા ભવ્ય છે પણ મિત્રહ જેવું મહા પાપ માથે લે છે, તે દેખાવામાં સારા મુખની, પણ ખરેખર જોતાં તે જેનું મુખ જોવા લાયક નથી એવી સ્ત્રીને ધિક્કાર થાઓ ! ધિક્કાર થાઓ ! ! દુટ બુદ્ધિવાળા શ્રી દત્તનું ધારેલું કાર્ય સિદ્ધ થવાથી ઘણે આનંદ પામ્યો, પણ સવાર થતાં બે પકાર કરી કહેવા લાગ્યો કે, હાય હાય! મહારે મિત્ર કેમ ક્યાંય દેખાતું નથી ?” જેમ સર્પ પિતાની અંદર વિષ ન હોય. તે પણ લેકને બતાવવા સારૂ ફણ કાઢે છે, તેમ કપટથી દિલગિરી દેખાડનાર શ્રદત્ત પણ પછી સુવર્ણકૂલબંદરે આવ્યો અને તેણે ત્યાંના રાજાને મહેટા હાથી ભેટ મોકલ્યા. આથી રાજા ખુશી થયા અને બહુ માન દઈ શ્રીદતને ઘણા ઉત્સવથી બંદર ઉપર ઉતાર્યો, અને તેને હાથીની કિસ્મત આપી બંદરને સર્વ કર માફ કર્યો. પછી એક મોટી વખાર લઈ શ્રીદત ત્યાં મોટો વ્યાપાર માં, તે કન્યાની સાથે પરણવા માટે શ્રીદતે પિતાને ઘેર લગ્ન નક્કી કર્યું. વિવાહની સર્વ સામગ્રી તૈયાર થવા માંડી. શ્રીદત્ત દરરોજ રાજસભામાં જતો હતો. એક વખત રૂપથી લક્ષ્મીને લજજા પમાડનારી રાજાની ચામરધારિણીને જોઈને તેણે તેનું સ્વરૂપ કઈ માણસને પૂછયું. તે માણસે કહ્યું, “એ રાજાની
૪૩
Page #79
--------------------------------------------------------------------------
________________
આશ્રિત સુવર્ણ રેખા નામે પ્રખ્યાત વેસ્યા છે. અર્ધ લક્ષ દ્રવ્ય આપ્યા વિના એની સાથે વાતચિત પણ થતી નથી.” આ સાંભળી શ્રોદત્તે તે વેશ્યાને અર્ધ લક્ષ દ્રવ્ય આપવું કબૂલ કર્યું અને તેને તથા તે કન્યાને રથમાં બેસારી તે વનમાં છે. ત્યાં સ્થિર મન કરી શ્રીદત્ત એક ચંપકરક્ષની છાયામાં બેઠે, અને એક પાસે તે કન્યાને તથા બીજે પાસે વેશ્યાને બેસારી હાસી મશ્કરીની વાત કરવા લાગ્યો. એટલામાં એક વાર ચતુરાઈથી અનેક વાનરીઓની સાથે કામકીડા કરતો ત્યાં આવ્યો. શ્રીદતે તેને જોઈ સુવર્ણ રેખાને પૂછ્યું કે, “ એ સર્વ વાનરીઓએ વાનરની પિતાની સ્ત્રીઓ હશે કે કેમ ? ” વેશ્યાએ કહ્યું. “અરે દશા ! તિર્યંચની જાતિમાં આ તે શું પ્રશ્ન ? એમાં કોઈ એની માતા હશે, કેટલીક બહેને હશે, કેટલીક પુત્રીઓ હશે, અને કેટલીક બીજી કોઈ પણ હશે.” તે સાંભળી શ્રીદતે શુદ્ધ ચિત્તથી અને ગંભીર વાણીથી કહ્યું કે, “જેમાં માતા, પુત્રી, બહેન એટલે પણ ભેદ નથી, એવા અવિવેકી તિર્યંચના અતિ નિ ધ જન્મને ધિક્કાર થાઓ, ધિક્કાર થાઓ ! જેમાં કૃત્યનો અથવા અકૃત્યનો વિભાગ પણ કરી શકાય નહીં, એવી બલવત્તર મઢતા રહે છે, તે નીચ જન્મ અને તે જીવીત પણ શા કામનું ? જેમ કોઈ અહંકારી વાદી કોઇનું આક્ષેપ વચન સાંભળીને પાછા વળી તુરત જવાબ આપે છે, તેમ તે વાનર જાતે હવે, તે શીદત્તનું વચન સાંભળતાં જ તુરત પાછો વળી કહેવા લાગ્યો કે, “ અરે દુષ્ટ ! અરે દુરાચારી ! પરના દેવને કહેનારા ! તું પર્વત ઉપર બળતું માત્ર જુએ છે, પણ પિતાના પગ નીચે શું બળે છે ? તે જે નથી. પાકા દેષજ માત્ર તને કહેતાં આવડે છે! કહ્યું છે કેદૂર માણસ રાઈ જેટલાં અથવા સરસ જેટલાં પણ પારકાં છિદ્ર જુએ છે, અને પોતાનાં બીલીફળ જેવડાં છિદ્ર જોતાં છતાં પણ દેખ નથી. રે દુ: ખરાબ નિષથી એક બાજૂએ પિતાની પુત્રીને અને બીજી બા જૂએ પોતાની માતાને બેસારીને તથા પોતાના મિત્રને સમુદ્રમાં ફેકી દઅને તું મારી નિંદા કરે છે ?” એમ કહી વાનર ફૂદ મારતો પિતાના ટોળામાં જઈ ભેગો થયો. પછી અંદર પ્રહાર જેવી વેદના ભોગવતો થીદત્ત વિચાર કરવા લાગ્યું કે, “ ધિક્કાર થાઓ ! વાનરે એકદમ આ શું
४४
Page #80
--------------------------------------------------------------------------
________________
દુર્વચન કહ્યુ ? જેને સમુદ્રમાં મને લાભ થયે, તે આ કન્યા મ્હારી પુ ત્રી શી રીતે હેાય ? અને આ સુવર્ણરેખા પણ મ્હારી માતા શી રીતે હાય? મ્હારી માતા તે! એના કરતાં કિ ંચિત્ માત્ર ઊંચી છે અને તેના શરીરના વર્ણ પણ જરા શ્યામ છે. આ સુવર્ણરેખા તેવી નથી. અનુમા નથી હુમ્મરનાં વર્ષ ગણિએ તેા કદાચિત્ એ કન્યા માત્ર મ્હારી પુત્રી હશે એવા સભવ છે; પણ સુવણરેખા તે મ્હારી માતા સંભવતીજ નથી. તથાપિ હું એને પુછું તે ખશે ” એમ વિચારી શ્રીદત્તે સુવર્ણરેખાને પૂછ્યું. ત્યારે તેણે સાફ કહ્યું કે, “ અરે મુગ્ધ ! વગડામાં તને કાણુ એ ળખે છે? તું જાનવરની વાણીથી ફેાગઢ ભ્રાંતિમાં કેમ પડે છે?'' સુવ ણરેખાએ એમ કહ્યું, તેા પશુ શ્રીદત્તના મનની શંકા ગઈ નહીં. તુરત તે ત્યાંથી ઉઠયા. જે કૃત્યમાં અનર્થની શકા આવી, તે કૃત્ય કરવું સદ્ગુરૂષને યોગ્ય નથી. કયા શુભ છનાર પુરૂષ જાણી જોઇને અથાગ પાણીમાં પ્રવેશ કરે ? પછી આમ તેમ ભમતાં શ્રીદત્તે એક મુનિરાજને દીઠા, અને તેમને વદના કરીને પૂછ્યુ કે, “ હું સ્વામિન્! વાનરે મને ભ્રાંતિ રૂપ સમુદ્રમાં નાંખ્યા છે. આપ જ્ઞાનની સાહાય્યતાથી મ્હારો ઉદ્ધાર કરે.” મુનિરાજે કહ્યું. આ જગમાં સૂર્યની પેઠે ભવ્ય જીવ રૂપ કમળને એક કરનાર મ્હારી ગુરૂ કેવળી છે, અને તે આજ હું અવિધજ્ઞાનથી જે કાંઇ જાણું , તે તને હુમાં કહું છું વાત કહી, તે સર્વ સ્વજન મનુષ્યના વચનની પેઠે તું સત્ય જાણુ.
ર
દેશમાં છે.
વાનરે જે
૬ શી
રીતે સત્ય જાણું ?” એમ શ્રીદત્તે પૂછ્યું, ત્યારે પાછું મુનિરાજે કહ્યું કે,
*(
.
‘હે ચતુર પુરૂષ! સાંભળ, તને પ્રથમ ત્હારી પુત્રીનું, વૃત્તાંન કહું છું. હારા પિતા પાતાની સ્ત્રીને તાબામાં લેવા માટે છાનેા નીકળ્યે, તે રણમાં ક્રૂર એવા સમરનામા પલ્લીપતિ પાસે આવ્યો, “ એવા માસ જ ( પક્ષીતિ ) આપણું કામ કરવા યેાગ્ય છે એમ વિચારી સેમથેષ્ટીએ પન્નીપતિને સર્વ વાત કહી, અને દ્રવ્ય પશુ આપ્યું. ત્યારે પક્ષીપ તિની સેના શ્રીમ ંદિરપુર તરફ ચાલવા માંડી. વેલા ઉપરાંત ચઢી ગએલા સાગરથી જેમ લોકો ડરે છે, તેમ પલ્લીપતિની સેનાથી શ્રી મંદિરપુરની સર્વ પ્રજા ભય પામી. સંસારથી ભય પામેલા ભવ્ય જીવ જેમ શિવસુખની ઇન્ન
૪૫
Page #81
--------------------------------------------------------------------------
________________
કરે છે, તેમ સર્વે પ્રાએ કાઇ સુરક્ષિત સ્થાને જવાને! વિચાર કર્યાં. તે વખત તે દ્ઘારી સ્ત્રી પેાતાની પુત્રીને સાથે લઇ ઉતાવાથી ગ ંગા નદીના કિનારા ઉપર સિંહપુરમાં આવેલા પોતાના પિતાને ઘેર ગઇ. ત્યાં એ પેાતાના ભાઇ પાસે ઘણાં વર્ષ રહી. એને પતિ, સાસુ, સસરા વગેરેના વિયેાગ થાય, ત્યારે પિતા અથવા ભાઇ રક્ષણ કરે. એક વખત શ્વાઢ મહિનામાં એક ઘણા ઝેરી સર્પે હારી પુત્રીને ડરા દીધે દુષ્ટ જીવાના દુષ્કમૈંને ધિક્કાર થાઓ ! પછી હારી પુત્રી મૂળ ખાઇ અચેતન થઇને પડી. હારી ઓ વગેરે ટીકાએ ધણી દવા કરી, પગૢ જેમ વધ્યા સ્ત્રીને સંતતિ થતી નથી, તેમ તે પણ ચૈતન્ય પામી ની. “ સર્પથી ડાયેલા માણસતે ઉતાવળથી અગ્નિસસ્કાર કરવા ઠીક નથી. આયુષ્ય ૬૩ હશે તે કદાચિત્ એ પાછી જીવતી થશે. હારી સ્ત્રી વગેરે લેકાએ એવા વિચાર કરી હારી પુત્રીને લીંબડાના પાંદડાથી વીંટી એક સારી પેઢીમાં રાખી, અને તે પેટી ધણા શેકથી ગંગા નદીના પ્રવા૬માં તરતી મૂકી. પછી ધણી વૃષ્ટિ થવાથી ગંગા નદીમાં પૂર આવ્યું તેથી તેના કિનારા ઉપરનાં આશ્રિત એવાં વૃક્ષો પણ જડમૂળથી ઉખડીને પ્રવાહમાં તણાતાં ગયાં. જેમ વાયુના વેગથી વાસુ ચાલે છે, તેમ તે પ્રવાહના વેગથી પેટી પણ તરતી તરતી સમુદ્રમાં આવી તે હારા હાથમાં આવી આગળ જે થયું તે સર્વ તું જાણે છે તેથી આ હારી પુત્રીજ છે, એમાં બિલકુલ શશય નથી. હવે તારી માતાનું વૃત્તાંત કહું છું, તે સ્થિર ચિત્ત કરીને સાંભળ. તે પલ્લીપતિનો દાવાનળ સમાન ઉસ્સહ સેના પાસે આવી, ત્યારે તેના તેજથી સૂકાંત રાજા તેજ રહિત થઇ ગયા. પછી તેણે પહાડ જેવા કિલ્લે તુરત સજ્જ કર્યો, અને પૂરની અંદર ધાસ, દાણા, લાકડાં વગેરે સર્વ વસ્તુ પૂરેપૂરી ભરી મૂકી. કિલ્લાની અંદર ઠેકાણે ઠેકાણે સારા પરાક્રમી સુભટાને રાખ્યા. જે રાજા શત્રુ ઉપર ચઢાઈ લઇ જઇને યુદ્ધ કરી શકે નહી, તેનેા એવા બદોબસ્ત કરી રહેવું એજ બળ છે. પછી પલ્લીપતિની સેનાએ એક ક્રમ મૂકી ચારે તરફથી ચઢાઇ કરવા માંડી, જેમ મુનિરાજને દુષ્કર્મ તાડતાં વાર લાગતી નથી, તેમ શૂરવીર સેનાને કિલ્લે તેડી નાખતાં શી વાર ? જેમ મદ્રેİન્મત્ત હાથી અકૂશના પ્રહારને ગણુતા નથી, તેમ પલ્લીપતિની
Y'
27
'
Page #82
--------------------------------------------------------------------------
________________
સેનાએ કિલા ઉપરથી શૂરવીરેનાં આવતાં બાણને તણખલા સમાન પણ ગણ્યાં નહીં. પછી જૂની વસ્તુ જેમ તેડી પાડતાં વાર લાગતી નથી, તેમ શ્રીમંદીરપુરની પિળને દરવાજે તે સેનાના લોકોએ ક્ષણમાત્રમાં ઘણથી અને મુદ્રરથી તેડી નાખ્યા અને સર્વે લોકો નદીના પ્રવાહની પેઠે એકદમ અંદર પેસી ગયા. તારો પિતા સમડી ઘણી ઉત્સુકતાથી - ગળ જતો હતો, એટલામાં કપાળમાં એક આકરું બાણ વાગવાથી તે તુરત મરણ પામે. માણસ શું ધારીને કાંઈ કામ કરે છે, અને દેવ તેનું કેવું ભાડું પરિણામ નિપજાવે છે. સ્ત્રીને પોતાના તાબામાં લેવા માટે સો
શ્રેષ્ઠીએ કરેલા પ્રયત્ન તેના પોતાના નાશને અર્થે થયા. કહ્યું છે કે – હાથીને મનમાં કાંઈ બીજુજ હતું, વાઘના મનમાં બીજું, સર્પના મનમાં બીજું, શિયાળિયાના મનમાં પણ બીજું અને (દૈવન) મનમાં તે સર્વે કરતાં કાંઈ જુદું જ હતું મંદિરપુરમાં પલ્લી પતિની સેનાએ હરિણીની પેઠે ભયથી ધ્રુજતી સામગ્રીને તુરત પકડી લીધી. પછી નગર તૂટીને પિતાની મરજી પ્રમાણે ભિલ્લ લોકો પોતાના સ્થાન તરફ જવા લાગ્યા, ત્યારે સારા દૈવના વેગથી સેમથી પણ કોઈ રીતે તેમનાથી જૂદી પડી. અટવીમાં ભમતાં તેણે એક વૃક્ષનું ફળ ખાધું. તેથી તેનું શરીર કિંચિત્ માત્ર કિંગશું થયું; પણ શરિરની કાંતિ પહેલા કરતાં ઘણુજ ગર વર્ણ અને દિવ્ય થઈ. મણિ, મંત્ર અને ઔષધી એમને પ્રભાવ અચિંત્ય છે. પછી માર્ગે જતાં કેટલાક વણિક લે કે તે સોમશ્રીને જોઈને ઘણું આશ્ચર્ય પામ્યા. અને ને તેને પૂછવા લાગ્યા કે “હે સુંદરી! તું વિરાંગના છે ? કે, કોઈ વનદેવતા છે ? અથવા કોઈ સ્થલદેવી કે, જળદેવી છે ? અમારી ખાત્રી છે કે, તું મનુષ્યણી તો નથી જ.” સોમશ્રીએ ગદ સ્વરથી કહ્યું કે, “હું જાણું પુરૂ ! હું કઈ પણ દેવતા નથી, પરંતુ મનુષ્યની સ્ત્રી છું, એમ તમે ખાત્રીથી સમજે. આ સુંદર રૂપથીજ હું દુઃખ રૂપ કૂવામાં પડી. દેવ પ્રતિફળ થાય, ત્યારે ગુણનો પણ છેષ થાય છે. ” સમનું આવું વચન સાંભળી વટેમાર્ગ વણિકોએ કહ્યું કે, “તું સુખેથી અમારી પાસે રહે,” એમ કહી હર્ષ પામેલા તે વણિક જનોએ સોમછીનું ગુપ્ત રત્નની પેઠે ઘણું યત્નથી રણું કર્યું. પછી સુંદર અને શેણવાળી એવી સામગ્રીને જોઈને તે વણિક જ
Page #83
--------------------------------------------------------------------------
________________
નોમાં પ્રત્યેક જણ તેને પોતાની સ્ત્રી કરવાની ઈચ્છા કરવા લાગ્યા. ઠીકજ છે, સુંદર ભક્ષ્ય વસ્તુ જોઈને ખાવાનું મન કોને ન થાય? એમ કરતાં તે સર્વે અનુક્રમે આ સુવર્ણકૂળ બંદરે આવ્યા. અહિં તેમણે નાના પ્રકારનાં કરિયાણું ખરીદ્યાં, તેટલા માટે જ તે અહિં આવ્યા હતા. તે વખતે એક કરિયાણું ઘણું સોંઘું થઈ ગયું ત્યારે સર્વનું મન વિશેષે કરી તે વસ્તુ ખરીદવી એ વ્યાપારી રીત છે, પણ ફળ ભેગવવાથી જેમ પૂર્વ ભવનું પુણ્ય ખવાઈ જાય છે, તેમ બીજી ઘણી વસ્તુ પહેલાં ખરીદવાથી તેમની પાસે બિલકુલ પૈસો રહ્યા નહીં. ત્યારે સર્વે વણિકોએ વિચાર કરી પૈસાની ખાતર આ સમશ્રીને વેશ્યાને ઘેર વેચી દીધી. માણસને લોભ પાર વિનાને હોય છે, અને તેમાં વણિક જનોને તે વિશેષજ એમાં સંશય નથી. આ ગામમાં રહેનારી વિશ્વમવતી નામની વેશ્યાએ લક્ષ દ્રય આપીને આનંદથી સોમશ્રીને લીધી. ખરૂં છે, વેશ્યાની જાતિ જ એવી છે કે, તેને તરૂણી સ્ત્રી મળે છે તે કામધેનુ સમાન તેને લાગે છે. વિશ્વમવતીએ સોમશ્રીનું સુવર્ણરેખા એવું નવીન નામ પાડ્યું. સ્ત્રી એક ઘર મુકીને બીજે ઘેર જાય, ત્યારે તેનું પ્રાયે નામ બદલાય છે. વિશ્વમવતીએ ઘણું સખતાઈથી શીખામણ દઈને સુવર્ણરેખાને ગીત, નૃત્ય ઇત્યાદિ શીખવ્યું. ગીત નૃત્યાદિ કળામાં નિપુણપણું એજ વારાંગનાઓનું ધન કહેવાય છે. વખત જતાં સુવર્ણરેખા વેશ્યાની ચાલચલગતમાં એટલી બધી નિપુણ થઇ કે જાણે જન્મથી માંડીને જ વેશ્યાને ધધો કરતી હેયની ઠીક જ છે, પણ જેની સાથે મિશ્ર થાય, તેનો રંગ રૂ૫ તે તુરત પકડે છે. દર્જનની સંગતિને ધિક્કાર થાઓ! જુઓ, આ સોમથી એક ભવ છોડીને જણે બીજે ઠેકાણે બીજા ભવમાં ગઈક હેયની! એવી તદન જુદી જ થઈ ગઈ. અથવા ઉદૈવના વશ થકી એક ભવમાં જ ઘણા ભવ થાય છે. પછી સુવર્ણરેખાએ પોતાની કળાથી રાજાને એટલે બધે પ્રસન્ન કર્યો કે, જેથી તેણે એને પોતાની ચામર ધારિણી કરી. મુનિ કહે કે અરે શ્રી દત્તઆ તારી માતા જાણે બીજે ભવ પામી હેયની! એવી થઈ છે. પૂર્વનું રૂપ તથા વર્ણ બદલાઈ ગયાથી તને તેની બીલકુલ ઓળખાણ પડી નહીં; પણ એણે તને ઓળખે, તથાપિ શરમથી અને દ્રવ્યના લોભથી ઓળ. ખાણ કાઢી નહી. જગતમાં લેભનું કેવું અખંડ સામ્રાજ્ય છેએણે કેને
૪૮
Page #84
--------------------------------------------------------------------------
________________
પણ મૂકયો નહીં. વેશ્યાનું પાપ કર્મ કે, જે દુષ્કર્મની સીમા કહેવાય છે, અને જેની અંદર પ્રત્યક્ષ માતા પુત્રને ઓળખીને પણ દ્રવ્યના લોભથી તેની સાથે કામ ક્રીડા કરવા ઈચ્છે છે, તે વેશ્યાના દુષ્કર્મને ધિક્કાર થાઓ ! ધિક્કાર થાઓ !! જે એવી શીળથી ભ્રષ્ટ થએલી, તે વેશ્યાઓને જાણ પુરૂષ નિંધમાં સિંધ અને ત્યાજમાં ત્યાજ ગણે છે, તે સર્વથા યોગ્ય છે, ” | મુનિનું એવું વચન સાંભળી શ્રીદત્તને ઘણે ખેદ અને આશ્ચર્ય થયો. પાછું તેણે મુનિને પૂછયું કે, “હે રૈલોક્યાધીશ! આ સર્વ વાત વાનરે શી રીતે જાણું? મહારાજ ! મુનિરાજ જેમ જીવેને સંસારમાં પડતાં બચાવે છે, તેમ અંધ કૃપમાં પડતાં મને તેણે ટેકો દઈને કાઢ એ ઠીક થયું, પણ તે મનુષ્યની ભાષા શી રીતે બોલતો હતો તે મને કહો?” મુનિ મહારાજે કહ્યું કે,
હે શ્રીદત્ત ! ત્યારે પિતા સોમકી પિતાની સ્ત્રીના ધ્યાનમાં નિમગ્ન થઈ પુરમાં પ્રવેશ કસ્તો હતો, એટલામાં અણધાર્યું બાણ વાગવાથી મરણ પામીને વ્યંતર થશે. ચિત્તમાં ઘણો રાગ રાખનારા તેણે ભ્રમરની પેઠે એક વનમાંથી બીજા વનમાં ફરતાં ફરતાં અહિં આવી માતાને વિષે આશક્ત થએલે મને જો. પછી તેણે વાનરના શરીરમાં પ્રવેશ કરીને તને બોધ કયો. પિતા પરભવે જાય, તો પણ પુત્રને હિતાકાંક્ષી તે ખરેજ. તેજ હારો પિતા હમણાં વાનર રૂપે અહિં આવશે. અને પૂર્વ ભવન પ્રેમથી હારી માતાને પીઠ ઉપર બેસારી હારા જેવાં છતાં શીધ્ર લઈ જશે. ”મુનિરાજ એમ કહે છે, એટલામાં તેજ વાર આવીને, સિંહ જેમ અંબાજી દેવીને પીઠ ઉપર ધારણ કરે છે, તેમ સુવર્ણરેખાને પિતાની પીઠ ઉપર બેસાડીને પિતાના ઈષ્ટ સ્થળે ગયો. “મેહનું પરિણામ કેવું છે ! અને સંસારની અંદર કેવી કેવી વિટંબણાઓ થાય છે ! ” એમ કહી માથું ધુણવતે શ્રીદત્ત કન્યાને લઈ પોતાને સ્થાનકે ગયે.
એટલામાં વિશ્વમવતીએ “સુવર્ણરેખા કયાં છે?” એમ પિતાની દાસીઓને પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું કે, “શ્રીદત્ત નામા શૈકી અર્ધ લક્ષ દ્રવ્ય આપવાની કબૂલાત કરી સુવર્ણરેખાને ઉધાનમાં લઈ ગયે. એ પછી વિશ્રમવતીએ સુવર્ણરેખાને તેડવા માટે દાસીઓને મોકલી. તે ઘસીઓએ એક દુકાન ઉપર બેઠેલા બ્રીદત્તને જોઈ ઉતાવળથી પૂછ્યું કે, “સુવર્ણરેખા ક્યાં
Page #85
--------------------------------------------------------------------------
________________
છે ? ત્યારે શીદને કહ્યું કે, “કયાં ગઈ કોણ જાણે? હું કાંઈ તેને ચાકર છું ? ” જાણે દોષની ભરેલી પેટી જ હોયની એવી તે દાસીઓએ તે વાત વિશ્વમવતીને કહી. ત્યારે રોઝથી રાક્ષસી જેવી થએલી તે વેશ્યાએ રાજા આગળ જઈ “હે રાજન ! હું લૂટાણી, લૂટાણું” એ મહેટ સ્વરથી પિકાર કર્યો. રાજાએ “આ શું છે ?” એમ પૂછયું, ત્યારે વેશ્યાએ ઘણ છથી કહ્યું કે, “હે પ્રભો ! સુવર્ણરેખા છે, જે અમારે સાક્ષાત સુવણુ પુરૂષ જ કહેવાય છે, તેને ચોરમાં શિરમણી એ શ્રીદત્ત ક્યાંય હરણ કરી ગમે છે. ” “ શ્રી દત્ત ગણિીની ચોરી કરી, એ વાત કેવી અસંભવાત છે ? એમ વિચારી રાજા ઘણું આશ્ચર્ય પામે, અને શ્રીદત્તને બેલાવીને આ વાત પૂછી. “જે આપણે ખરું કહીશું, તે પણ એ વાત કઈ સાચી માનશે નહીં. ' એમ વિચારી શ્રી દત્તે તુરત કાંઈ પણ જવાબ આ નહીં; કહ્યું છે કે—કાંઈ અણઘટતી વાત નજરે જોઈ હેય, તે પણ તે પ્રકટપણે કહેવી નહીં. જેમ વાનરની સંગીતકળા અને પાણી ઉપર તરતી શિલા. તેની પેઠે જેમ પાપ કર્મ નર્કમાં નાંખે છે, તેમ રાજાએ શ્રીદત્તને બંધીખાનામાં નાંખે. ઘણે રેપ આવ્યાથી તેણે તેની વખારે પણું તાળું માર્યું અને સીલ કરી તે પોતાના તાબામાં લઈ લીધી
અને તેની પુત્રીને ઘરમાં ચાકરડી તરીકે રાખી, ઠીક જ છે, જેમ નશીબ, તેમ રાજા પણ કોઈને સગો નથી. પછી શ્રી દત્તે વિચાર કર્યો કે, “જેમ પવનથી અગ્નિ સળગે છે, તેમ મેં કાંઈ પણ ઉત્તર આપ્યો નહીં, તેથી રાજાને કે પાગ્નિ સળગા. માટે હવે હું યથાર્થ કહું તો કદાચિત છૂટા થાય.” એમ વિચારી તેણે રખવાળ પાસે આ વાત રાજાને જણાવી. પછી રાજાએ બંદીખાનામાંથી કાઢી પાછું પૂછયું, ત્યારે શ્રીદત્તે કહ્યું કે, “વાનર સુવર્ણરેખાને લઈ ગયો.” તે સાંભળી સર્વ હસવા લાગ્યા, અને ઘણું આશ્ચર્ય પમી કહેવા લાગ્યા કે, “ અહો ! આ કેવી સાચી વાત કહી ! આ દુષ્ટ પુરૂષ કે ધીઠે છે ?” પછી રાજા અતી કે પાયમાન થયા. અને તેણે એકદમ શ્રીદત્તનો વધ કરવાનો હુકમ કર્યો. ગજ છે, મોટા પુરૂષનો રોષ અને તષ એ બને અનુક્રમે તુરત સારું અને મારું ફળ - ખુશાલી, , ; ' .
૫૦
Page #86
--------------------------------------------------------------------------
________________
આપે છે. જેમ કસાઇ લે ગાયને લઇ જાય છે, તેમ . રાજાના શૂરવીર સુભટ। શ્રીદત્તને વધસ્થાને લઇ ગયા. ત્યારે તેણે મનમાં વિચાર્યું કે, “ માતા અને પુત્રીની સાથે કામનેાગ કરવાની અને મિત્રને ધાતુ કરવાની ઇચ્છા ઇત્યાદિ મહા પાતા મ્હારા હાથે થયાં, તેનુ ફળ આજ ભવમાં મને મળ્યું ! તેથી જેનું ઘણુંજ મારૂં પરિણામ છે એવા દૈવને ધિક્કાર થાશે... સત્ય કહ્યું તે પણ તેનું એવું અયોગ્ય માટું પરિણામ નીપજ્યું. અથવા તોફાની સાગરને જેમ કોઈ રોકી શકતા નથી, તેમ પ્રતિકૂળ દૈવને પણ કાણુ રોકી શકે? કહ્યું છે કે—જેણે પેાતાની કલ્લાલમાલાથી કુલ પર્વતેને તેડી નાંખ્યા, એવા સામા આવતા સાગરના પ્રવાહને કોઇ રોકી શકે ? તેમ પૂર્વભવે કરેલા કર્મના શુભ અથવા અશુભ પરિણામને પણ કાઈ રાકી શકે નહીં.
.
..
"
એટલામાં શ્રીદત્તના પુણ્યે આકર્ષણ કરી લાવ્યા હાયની ! એવા તે દેશમાં વિહાર કરતા મુનિચંદ્ર નામા કેવળી તેજ વખતે બહારના ઉધાન નમાં સમવસરણ્યા. ઉઘાનપાલકના કહેવાથી રાજા પરિવાર સહિત ત્યાં ગયે, અને જેમ બાળક માતા પાસે સવારમાં ખાવાનું માગે, તેમ રાજાએ મુનિરાજ પાસે દેશના ભાગી. ગુરૂ મહારાજે કહ્યું. “ જેમ વાનરને રત્નમાળા, તેમ જેના હૃદયમાં જગા હિતકારી ધર્મ અને ન્યાય નથી, તેને દેશના તે શું આપવી ? ” તે સાંભળી રાએ ગભરાટને પૂછ્યું કે, “ હું મહારાજ ! હું અન્યાયી કેવી રીતે ? ” મુનિચંદ્ર કેવળીએ કહ્યું. “ સત્ય કહેનાર શ્રીદત્તનું વચન તું કેમ માનતા નથી ? ” પછી શરમાયલા રાજાએ શ્રીદત્તને ખેલાવ્યા, અને આદરથી `તાની પાસે એસાર્ડ,ને મુન્દિરા અને પૂછ્યું કે, “ હે મહારાજ ! એ સત્ય ખેાલનાર શી રીતે ? ' એટલામાં પીડ ઉપર સુવર્ણરેખાને ધારણ કરતા તે વાનર ત્યાં આવ્યો, અને સુવર્ણરેખાને ઉતારી પોતે ત્યાં બેઠો. ત્યારે સર્વ લોકો તુકથી તેને હેવા લાગ્યા. પછી રાજા વગેરે લોકાએ સત્યવાદી શ્રીદત્તની ધણી ગ્રંશસા કરી, અને કેવળો ભગવાનને સર્વ વાત પૂછી. ત્યારે તેમણે જેવી હતી, તેવી તે વાત કહી. પછી શ્રીદત્તે સરળ ભાવથી કેવળી ભગવાનને પૂછ્યું કે, હું. મહાસજ ! મને પેાતાની માતા તથા પુત્રી ઉપર કામવાસના કેમ ઉત્પન્ન થઇ ? ''
k
""
rr
૫૧
Page #87
--------------------------------------------------------------------------
________________
કેવી ભગવાને કહ્યું કે, દ્વારા પૂર્વભવ સાંભળ. -
cr
પૂર્વભવના સંબધથી એ સર્વ થયું. માટે તું
**
પાંચાલ દેશની અંદર કાંષિપુર નગરમાં અગ્નિશમા નામે બ્રાહ્મણુ રહેતા હતા. તેને ચૈત્ર નામનેા પુત્ર હતા. તેને શકરની પેઠે ગંગા અને ગોરી નામની એ સ્ત્રીએ હતી. એક વખત તે ચૈત્ર, મૈત્ર નામા મિત્રની સાથે કાકણુ દેશમાં યાચના કરવા ગયા. બ્રાહ્મણને યાચના ઘણી પ્રિય હાય છે. ગામા ગામ કરતાં તેમણે ધણુ દ્રવ્ય ઉપાજ્યું. એક સમયે ચૈત્ર સુતા હતા, ત્યારે હૃદયમાં દુષ્ટ અધ્યવસાય રાખી મૈત્રે વિચાર્યું કે, હું આ ચૈત્રને મારી નાંખીને સર્વે દ્રવ્ય પાતે લઉં, ” એમ વિચારી તુસ્ત તે તેને હણવા ઉડ્યા. અનર્થને આપનાર એવા દ્રવ્યને ધિક્કાર થા. જેમ દુષ્ટ વાયુ મેત્રને હિન્નભિન્ન કરે છે, તેમ દ્રવ્યને લેાભી માસ વિવેક, સત્ય, મતેષ, લજ્જા, પ્રીતિ અને યા વગેરે સદ્ગુણાને તત્કાળ નાશ કરે છે. પણ સુદૈવના યાગથી મૈત્રના હૃદયમાં તેજ વખતે વિવેક રૂપી સુર્યના ઉદય થયા અને તેથી લાભ રૂપ ગાઢ અધકારના વિધ્વંશ થયેા. ત્યારે તે વિચાર કરવા લાગ્યા કે, “ મ્હારા ઉપર વિશ્વાસ રાખનારા ન્નના વધ કરવા માટે તૈયાર થયેલા મને ધિક્કાર થાઓ ! હું એવા અવ્યવસાયથી નિબંધ લેાકામાં પણ નિદ્દ થયા. એમ વિચારી તે મૈત્ર જેમને તેમ પોતાને સ્થાને ખેડા. “ જેમ ખરજ ખણુવાથી વધે છે, તેમ લાભથી લાભ વધે છે. ” એ કહેવતને અનુસરી તે બન્ને બ્રાહ્મણા લાભથી વળી ગામા ગામ ભ્રમણ કરવા લાગ્યા. અતિ લેભ કરવાથી આ લે!કમાંજ એકમ અનર્થ ઉપન્ન થાય છે, એમાં શશય નથી. એક વખતે તે બન્ને બ્રાહ્મણા લે:ભથી વ્યાસ ચને વૈતરણી નદીમાં પેટી. પ્રથમથીજ લાભ રૂપ નદીના પૂરમાં ડુબી ગયેલા તે બન્ને જણા કરીથી વૈતરણીના પૂરમાં ડુબી ગયા અને મરણ પામી તિર્યંચ યાનિમાં ઉત્પન્ન થયા. ( કેવળી ભગવાન હું છે) હે શ્રીદત્ત ! ધણા ભવ ભ્રમણ કરીને પછી તમે એ (શ્રીદત્ત અને --શ‘ખદત્ત નામના ) મિત્ર થયા. શ ંખદત્તે પૂર્વભવે મનમાં હારા વધુ ચિ તવ્યેા હતેા. તેથી તે તેને સમુદ્રમાં નાંખી દીધા, જેમ લેશુદારને દેવું જ્યાજ સુદ્ધાં આપવું પડે છે, તેમ જીવ પૂર્વભવે, જે જેવું અને જે રીતે
'
પર
Page #88
--------------------------------------------------------------------------
________________
કર્મ કરે છે, તે તેવું અને તે જ રીતે તેને પાછળથી જોગવવું પડે છે. હારી સ્ત્રીઓ ગોરી અને ગંગા એ બન્ને જણીઓ હારા વિયોગથી સંસાર ઉ. પરને રાગ છેડી દઈ તાપસણી થઈ અને મહિનાના ઉપવાસ રૂપે તપસ્થા કરવા લાગી. જ્યારે વિધવાપણું પ્રાપ્ત થાય ત્યારે કેવળિભાષિત ધર્મની આરાધના કરવી એજ કુલસ્ત્રીઓને ઉચિત છે. મનુષ્ય ભવ પામીને આ ભવ તથા પરભવ એ બને ફેગટ ગુમાવી બેસે એ મૂઢ માણસ કેણ હશે ? એક દિવસે ઘણું તા લાગવાથી આકુળ વ્યાકુળ થએલી રીએ એક દાસી પાસે ઘણી વાર પાણી માગ્યું. બપોરનો સમય હોવાથી તે વખતે તે દાસીની આંખે નિદ્રાથી ઘણી સુસ્ત થઈ હતી, તેથી તેણે છાની માની રહી ધીઠ માણસની પેઠે કાંઈ પણ ઉત્તર આપ્યો નહીં. ગરી સ્વભાવથી ઘણું ક્રોધી નહોતી. તે પણ તેણે તે વખતે દાસી ઉપર ધ
જ ક્રોધ કર્યો. પ્રાયે તપસ્વી, રોગી, અને તૃષાથી તથા સુધાથી પીડાયલા એટલા લોકોને ચેડા કારણથી ઘણો કોપ ચઢે છે, ક્રોધથી ગરીએ કહ્યું. “રે નીચ ! જેમ મરી ગએલું માણસ જવાબ આપતું નથી, તેમ તું મને જવાબ આપતી નથી તેનું શું કારણ? કોઈ ઘણું ઝેરી સાપે તને કરી છે કે શું ?” એમ ગૌરીએ ઘણે તિરસ્કાર કરીને કહ્યું. ત્યારે ધાસીએ શીઘ ઉડી, મધુર વચનથી સમાધાન કરી, તુરત પાણી લાવી - રીને પાયું, પણ ગેરીએ તે દુષ્ટ વચનથી ઘણા દુઃખથી ભોગવાય એવું કઠણ દુષ્કર્મ બાંધ્યું. હાંસીમાં દુષ્ટ વચન બોલે, તે પણ તેથી દુષ્કર્મ બંધાય છે, તે પછી કૈધથી બેલે તે બધાય એમાં તે કહેવું જ શું ? ગંગાએ પણ કામનો વખત વીતી ગયા પછી આવેલી દાસીને ચિત વ્યગ્ર હેવાથી ક્રોધથી કહ્યું કે, “અરે દુષ્ટ દાસી ! તું હમણું આવી, તને કેઇએ બંદીખાનામાં નાંખી હતી કે શું? “ ગૌરીની સાથે સ્પર્ધા હેવાથી જ કે શું ? ગંગાએ પણ તેના જેવું જ અશુભ કર્મ બાંધ્યું. એ માઠાં પરિણામ ઉત્પન્ન કરનાર કેધને ધિક્કાર થાઓ. પછી ગંગાએ એક વખત ઘણું કાભવ્યસની કોની સાથે વિલાસ કરતી એક વેશ્યાને જોઈ પોતાના મનમાં ચિંતવ્યું કે, “ ભ્રમરે જેમ પુથી પ્રકૃલિત થએલી મોગરાની વેલને ભોગવે છે, તેમ ઘણું કામ કો જેને ભગવે છે, એવી આ સ્ત્રીને ધ.
૫૩
Page #89
--------------------------------------------------------------------------
________________
ન્ય છે, અને જેને પતિ પણ મૂકીને પરલોકે ગયે એવી હું અભાગ ણમાં અભાગિણી છું. માટે મને ધિક્કાર થાઓ.” દુષ્ટ છે મતિ જેની એવી ગંગાએ એવા આર્તધ્યાનથી જેમ વર્ષકાળમાં લોઢા ઉપર કાટ વળે છે, તેમ પાછું દુષ્કર્મ બાંધ્યું. છેવની મૂઢતાને ધિક્કાર થાઓ. અનુક્રમે મરણ પામેલી ગેરી અને ગંગા દેવલોક તિથી દેવતાની દેવીઓ થઈ. ત્યાંથી ચાવીને એક જણ (ગંગા) હારી માતા થઈ અને બીજી (ગરી) હારી પુત્રી થઈ. પૂર્વભવે દાસીને દુર્વચન કહ્યું હતું, તેથી હારી પુત્રીને સર્પ દંશ થયે અને હારી માતાને પણ તેથીજ બિલની પલ્લીમાં રહેવું પડયું, તથા ગણિકાની પ્રશંસા કરી તેથી ગણિકાપણું ભોગવવું પડયું. કદી ન બની શકે એવી વાત પણ પૂર્વ કર્મથી બનતી નથી કે શું? ઘણી ખેદની વાત છે કે, જે કર્મ કેવળ વચનથી અથવા મનથી જ બંધાય છે, તે કર્મની જે આલોચના ન થાય તે તે કાયાએ કરી એવી રીતે ભેગવવું પડે છે. તેં પૂર્વભવના અભ્યાસથી એ બને ઉપર કામવાસના રાખી.. જે અભ્યાસ હેય તે સંસ્કાર પરભવમાં પ્રકટ થાય છે. ઘણો અભ્યાસે હોય તો પણ ધર્મના સંસ્કાર પરભવે પ્રકટ થતા નથી, પરંતુ કાચા પાકા ગમે એવા બીજા સંસ્કાર પરભવમાં આગળ દોડે છે.”
કેવળી ભગવાનનું એવું વચન સાંભળી શ્રદત્તને સંસાર ઉપર વૈરાગ્ય અને ખેદ થડ પાછું તેણે પૂછ્યું કે, “હે મહારાજ ! સંસારથી છૂટકે થાય એ કાંઈ ઉપાય કહે. જેમાં એવી એવી મનુષ્યોની વિટંબણું થાય છે, તે સ્મશાન જેવા સંસારમાં કોણ જીવતો માણસ રતિ પામે?” મુનિરાજે કહ્યું. “સંસાર રૂપ અપાર ભાષામાથી છૂટવાનું સાધન તે એક
ચારિત્રનું જ બળ છે. માટે શોધ ચારિત્ર લેવા માટે તું પ્રયત્ન કર.” શ્રી. દત્તે કહ્યું. “બહુ સારું, પણ મારે આ કન્યા કઈ સારું સ્થળ જોઈને આપવાની છે. કારણ કે, કન્યાની ચિંતા એ મને સંસાર રૂપી સાગર તરતાં ગળામાં બાંધેલા પથ્થર સરખી છે.” મુનિરાજે કહ્યું. “હે શ્રીદત્ત! તું કેગટ મનમાં પુત્રીની ચિંતા કરે છે. કારણ કે, ત્યારે મિત્ર શંખદત્ત હારી પુત્રીને પરણશે.” શ્રી દત્ત ખેદથી આંખમાં આંસુ લાવી ગગદ સ્વરે કહ્યું કે, “હે મહારાજ ! ક્રૂર અને પાપી એવા મને તે મિત્ર કયાંથી મને
Page #90
--------------------------------------------------------------------------
________________
ળે ? ” મુનિરાજે કહ્યું કે, “રે શ્રીદત્ત! તું ખેદ નહીં કર અને દુ:ખી પણ નહીં થા. હમણાંજ હારો મિત્ર જાણે ખેલાયેાજ હાયની ! એવી રીતે અહિં આવશે. ”
પછી શ્રીદત્ત આશ્ચર્યથી હાસ્ય કરી મનમાં વિચાર કરે છે, એલામાં તેણે પોતાના મિત્ર શ`ખદત્તને દૂરથી આવતાં જોયા, શંખદત્ત પણ શ્રીદત્તને જોઇને ક્રોધથી લાલચેાળ થઇ ગયા અને યમ સરખા દૂર થઇ શ્રોદત્તને મારવા દોડયા. શ્રીદત્ત ઘણા ક્ષેાભ પામ્યા હતા, “ રાજા વગેરે લોકો પાસે છે. ” એમ જોઇ ક્ષણમાત્ર થોભ્યા; એટલામાં મુનિરાજે તેમને કહ્યું કે, “હું શંખદત્ત ! તું દ્વારા ચિત્તમાંથી ક્રોધને દુર કર, કારણુ કે, તે અગ્નિની પેઠે તીવ્ર હાવાથી પોતાના ઉત્પત્તિ સ્થાનને પણ ખળી નાખે છે. કાપ એ ચાંડાલ છે, માટે તેનેા સ્પર્શ ન કરવા એજ ચિત છે. કદાચિત સ્પર્શ કરે તેા આશ્ચર્ય એ છે કે, ધાય ગગાસ્નાન વગેરે કરે, તેા પણ શુદ્ધ થાય નહીં. ” જેમ મ્હોટા ઝેરી સર્પ ગાડીના મંત્ર સાંભળી શાંત થાય છે, તેમ મુનિરાજની તત્ત્વભત વાણી સાંભળીને શ ખદત્ત શાંત થયા. પછી શ્રીદત્તે શખદત્તને પ્રીતિથી હાથ પકડીને પોતાની પાસે બેસાડયા. એમ કરવાથીજ વૈર દૂર થાય છે. પછી શ્રીદત્તે કેવળીભગવાનને પૂછ્યું કે, “ હે સ્વામિન્! એ શખદત્ત સમુદ્રમાંથી અહિં શી રીતે આવ્યા ? '' કેવળીભગવાનને કહ્યું. “ જ્યારે તે શંખદત્તને સમુદ્રમાં નાંખ્યું, ત્યારે જીવાથી પીડાયલા માણુસને જેમ ફળ મળે, તેમ સા રા દેવના ચેાગથી એને હાથ એક પાટિયું આવ્યું, આયુષ્ય તૂટયા વિના મૃત્યુ થાય નહી. જેમ મનુષ્ય સારા વૈધે કહેલા આષધથી સાત દિવસમાં દુસ્તર વ્યાધિથી પણ મુક્ત થાય છે, તેમ શ ંખદત્ત કિનારે જવા સારૂ મળેલા પવને ચલાવેલા પાટીઆથી સાત દિવસમાં સમુદ્ર તરી ગયા. જેમ ચાર્કલે! માણસ નદીના પ્રવાહ પાસે આવે, તેમ તે શંખદત્ત સમુદ્રના કિનારા ઉપર આવેલા સારસ્વત નામા નગરમાં આવી સતાષ પામ્યા. શ ખદત્તને સંવર નામા મામે! તે નગરમાં રહેતા હતેા, તે શ ંખદત્તને જોઇ ધણા ખેદ પામ્યા, અને ઘણા પ્રેમથી તેને પેાતાને ઘેર લઇ આવ્યા. ત્યારે શખદત્તના સર્વે અવયવ સમુદ્રની ગરમીથી દાઝી ગયા હતા. જેમ ગુરૂ -
૫૫
Page #91
--------------------------------------------------------------------------
________________
તાના મૂર્ખ શિષ્યને સારી શીખામણથી સારે કરે છે, તેમ સંવરે સારા ઔષધથી એક મહિનામાં શંખદત્તને સારો કર્યો. એક વખત શંખદ પતાના મામાને સુવર્ણકૂલ બંદરની હકીકત પૂછી, ત્યારે તેણે તે સર્વ કહી. તે આ રીતે –“ એહિંથી એંશી ગાઉ ઉપર સુવર્ણકલ બંદર છે. ત્યાં આજ કાલ મોટા શ્રેણીનાં ઘણું વહાણા આવ્યાં છે, એમ સંભળાય છે.”
નટના મનમાં જેમ સમકાલે હર્ષ તથા રોષ ઉત્પન્ન થાય છે, તેમ આ હકીકત સાંભળી શંખદત્તના મનમાં હર્ષ અને રેવ ઉત્પન્ન થયા શ્રી દત્તનો પ લાગે તેથી તેને હર્ષ થશે અને તે કપટ ચેષ્ટનું સ્મરણ થવાથી રોષ ઉત્પન્ન થયો. મનમાં એવા પરસ્પર વિરૂદ્ધ ભાવ ધારણ કરતે શંખદત મામાને પૂછીને આ નગરમાં શીધ્ર આવ્યું, અને ક્રોધથી વ્યાપ્ત થઈ હારે તપાસ કરતા તે અહિં આવ્યો. એવી રીતે જીવના પરસ્પર સંયોગ અને વિગ પૂર્વકર્મના અનુસારે થાય છે. પછી કરૂણસાગર કેવળી ભગવાને શંખદત્તને પૂર્વભવ સર્વ સંબંધ કહી સંભળા
વ્યા અને કહ્યું કે, “હે શંખદત્ત ! પૂર્વભવે તે એને મારવાની ઇચ્છા કરી હતી, માટે આ ભવમાં એણે તને મારવાની ઇચ્છા કરી, માટે જેમ ગાળ ઉપર ગાળ દીધાથી બદલ વળે છે, તેમ ઘાતથી ઘાતાનો બદલે વળી ગયો. હવે પછી તમે બન્ને જણ માંહે માહે ઘણી પ્રીતી રાખજે. કેમ કે, મૈ. ત્રી છે તે આ લેકમાં તથા પરકમાં પણ સર્વ કાર્યની સિદ્ધિ કરનારી છે, એમાં સંશય નથી. ”. કેવળી ભગવાનનું એવું વચન સાંભળી શ્રીદત્ત, શંખદત્તને તથા શંખદ શ્રીદત્તને સર્વ અપરાધ ખમાવ્યા અને માંહે માહે તે બન્ને ઘણી પ્રીતિ રાખવા લાગ્યા. ઉન્ડાળ પછી આવેલા પહેલા વર્ષાદની પેઠે સફળ એવા સદ્દગુરૂના વચનથી શું ન થાય ? પછી કેવળી ભગવાને દેશના દીધી કે, “હે ભવ્ય ! તમે સમકિત પૂર્વક જૈનધની આરાધના કરો. તેથી તમારું સર્વ દષ્ટ કાર્ય સિદ્ધ થશે. બીજા ધર્મ સારી પેઠે આરાધ્યા હોય, તે પણ તે આંબા વગેરેના વૃક્ષ સરખા છે. એટલે જેમ આંબાનું વૃક્ષ આમ્રફળજ આપે છે, જાંબૂનું વૃક્ષ જાબૂ ફળ જ આપે છે, તેમ તે ધર્મ પણ નિયમિત ફળનાજ દાતાર છે, અને જે જૈન ધર્મની સંપૂર્ણપણે આરાધના કરી હોય, તે તે કલ્પવૃક્ષની પેઠે ગમે તે ઈષ્ટ ફળ
- ૫૬
Page #92
--------------------------------------------------------------------------
________________
આપે છે.” મેક્ષના અભિલાષી એવા રાજાદિ લોકોએ એવી દેશના સાંભળી કેવળી ભગવાન પાસે મૂળ બાર વ્રત લીધાં. તે વ્યંતર (વારનો જીવ) અને સુવર્ણરેખા એમણે પણ સમકિતને અંગીકાર કર્યો. મેહથી તે બનેને દિવ્ય તથા આદારિક સંયોગ ઘણા કાળ સુધી રહે. શ્રીદત પિતાના સ્થાનકે આવ્યો. ત્યારે તેને રાજાએ બહુમાન આપ્યું. પછી શ્રીદત્તે શંખદત્તને પોતાની પુત્રી અને દ્રવ્યને અધ ભાગ આપો. પછી પવિત્ર બુદ્ધિવાળા શ્રીદને પિતાનું સર્વ દ્રવ્ય સાત ક્ષેત્રોમાં વાવ્યું, અને તે જ્ઞાની ગુરૂ પાસે દીક્ષા લઈ વિહાર કરતાં અહિં આવ્યા છે.
(બોદર કેવળી કહે છે) હે મૃગધ્વજ રાજન ! દસ્તર મેહને જીતીને કેવળજ્ઞાન પામેલ શ્રીદત્ત તે હુંજ છું એમ તું જા. એ શી રીતે જે પૂર્વ ભવમાં મહારી સ્ત્રીઓ હતી, તે આ ભવમાં હારી પુત્રી તથા માતા થઈ. માટે આ સંસારમાં આ વાત કાંઈ પણ આશ્ચર્ય કરનારી નથી. એમ વિચારી પંડિત પુષે વ્યાવહારિક સત્યને અનુસરી સર્વ વ્યવહાર કરે. 'સિદ્ધાંતમાં દય પ્રકારનું સત્ય કહ્યું છે. તે એકે “૧ જનપદ સત્ય, ૨ સંમત સત્ય. ૩ સ્થાપના સત્ય, ૪ નામ સત્ય, પ રૂપ સત્ય, ૬ પ્રતીત્ય સત્ય, ૭ વ્યવહાર સત્ય, ૮ ભાવ સત્ય, ૮ યોગ સત્ય, અને ૧૦ ઉપમા સત્ય. તેમાં કોકણ વગેરે દેશોમાં “પયા, પિચ્ચ, નીર, ઉદક' એવા નામથી પાણીને ઓળખે છે, તે પ્રથમ જનપદ સત્ય જાણવું. કુમુદ, સફેદ કમળ ) કુલય (લીલુકમળ) વગેરે સર્વ જાતનાં કમળ કાદવથીજ ઉત્પન્ન થાય છે, તે પણ અરવિંદ-(સતુકમળ)–ને જ કમળ કહેવું એ લેક સંમત સત્ય છે, માટે એ બીજું સત સત્ય જ થવું. લેપ્યાદિ પ્રતિમાને અરિહંત સમજવા, એ અથવા એક, બે ઈત્યાદિ અંક લખવા તે, કિંવા રૂપિયા, પૈસા ઈત્યાદિક ઉપર “આ રૂપિયા છે, પૈસે છે” એવા અર્ચની સૂચક મુદ્રા ( છાપ ) કરવી એ ત્રીજું સ્થાપન સત્ય જાણવું. ફળની વૃદ્ધિ ન કરે, તે પણ કુળવર્ધન” કહેવાય તે શું નામ સત્ય જાણવું. વેષ માત્ર ધારણ કરનાર પણ સાધુ કહેવાય છે, એ પાંચમું રૂપ સત્ય જાણવું એકજ અનામિકા ( ટચલી પાસેની આંગળી ) કનિશિકાની (ટચલી આંગળીની ) અપેક્ષાથી લાંબી અને મધ્યમાની (વ
પાછું
Page #93
--------------------------------------------------------------------------
________________
ચલી આંગળીની ) અપેક્ષાથી ટુંકી કહેવાય છે, એ બહું પ્રતીત્ય સત્ય જાણવું. પર્વત ઉપર રહેલાં વૃક્ષ, વણ વગેરે બળતાં હોય તે પર્વત બળે , છે, એમ કહેવાય છે, વાસણમાંથી પાણું ગળતું હોય તે વાસણ ગળે છે, એમ કહેવાય છે, કૃશ -ઉદરવાળી કન્યા ઉદર રહિત કહેવાય છે, અને જેના શરીર ઉપર થોડા રેમ હોય એવી ઘેટી રોમ રહિત કહેવાય છે, એ સાતમું વ્યવહાર સત્ય જાણવું. અહિં ભાવ શબ્દથી વર્ણાદિક લેવું છે, માટે પાંચ વર્ષનો સંભવ છતાં બગલી સફેદ કહેવાય છે, તે આઠમું ભાવ સત્ય જાણવું. દંડના વેગથી દંડી કહેવાય છે, એ નવમું યોગ સત્ય જા. ણવું અને “ આ તળાવ તે સાક્ષાત્ સમુદ્રજ છે ” એમ કહેવાય છે, તે દસમું ઉપમાં સત્ય જાણવું એવા સત્યના પ્રકાર જાણી વ્યવહારમાં બેવહાર સત્યથી જ ચાલવું.”
- સમજુ શુકરાજ મુનિરાજની એવી વાણી સાંભળી પિતાના પિતાને બાપા” અને માને છે,મા” એમ પ્રકટપણે કહેવા લાગે તેથી સર્વ લે સંતોષ પામ્યા. પછી મૃગધ્વજ રાજાએ કહ્યું. “હે પ્રભો ! વન અવરથામાં પણ આપને એ વૈરાગ્ય થયો, તેથી તમને ધન્ય છે. એ વૈરાગ્ય મને પણ કોઈ કાળ થશે ? ” કેવળી ભગવાને કહ્યું. “હે મૃગધ્વજ રાજા ! હારી ચંદ્રાવતી નામે સ્ત્રીને પુત્ર દષ્ટિગોચર થતાં જ તને દઢ વૈરાગ્ય થશે.” મૃગધ્વજ રાજા કેવળી ભગવાનનું એવું વચન સાચું માની તથા તેમને વંદના કરી, હર્ષભેર પરિવાર સહિત પિતાના મહેલમાં આવ્યું. પિતાની સમ્યદષ્ટિથી અમૃતની જ વૃષ્ટિ કરતે હેયની ! એ શુકજ દશ વર્ષનો થયો ત્યારે કમળમાળા રાણીને બીજો પુત્ર થશે. પુર્વે રાણી એ સ્પષ્ટ દેખેલા સ્વમના અનુસારથી મૃગધ્વજ રાજાએ તે પુત્રનું હંસરાજ એવું નામ રાખ્યું. જેમ ચંદ્ર શુકલ પક્ષમાં દિવસે દિવસે વધે છે, તેમ હંસ રાજ પણ પોતાની પાદિકની સમધી સાથે વધવા લાગે. મનુષ્યોના મનમાં ઘણા હર્ષ રૂપી ઉત્સવને ઉત્પન્ન કરનારે તે હંસરાજ, જેમ રામની સાથે લમણું રમે, તેમ શુકરાજની સાથે રમવા લાગ્યો. જેમાં પુત્ર સરખા અર્થ અને કામ ધર્મની સેવા કરે છે, તેમ શુકરજ અને હંસરાજ એ બે પુત્રોથી સેવા એ મૃગધ્વજ રાજ એક વખત સભામાં બેઠે હતો, ત્યારે
૫૮
Page #94
--------------------------------------------------------------------------
________________
દ્વારપાળે આવીને વિનંતિ કરી કે –“હે મહારાજ ! ગાંગલિ ઋષિ ત્રણ શિષ્યના પરિવાર સાથે દરવાજા આગળ આવ્યા છે. ” આશ્ચર્ય પામેલા રાજાની આજ્ઞા થવાથી દારપાળ ગાંગલિ ઋષિને અંદર લઈ આવ્યું. મૃગધ્વજ રાજાએ પોતે કુશળ સમાચાર પૂછયા તથા આસનાદિક આપી રષિને ખુશ કર્યા. ઋષિએ પણ ક્ષેમ કુશળની વાત પૂછી રાજાને આશીવચન આપ્યું. મૃગધ્વજ રાજાએ ગાંગલિ ઋષિને પ્રથમ વિમળાચળનું તથા તેના આશ્રમનું ક્ષેમ કુશળ પૂછ્યું, અને પછી “અત્રે આપનું આવવું. કેમ અને શા કારણથી થયું છે ?” એવું પ્રશ્ન કર્યું છે. ત્યારે ગાંગલિ ઋષિએ કમળમાલાને પડદાની અંદર બેલાવીને કહ્યું કે, “આજે ગોમુખ નામા યક્ષ સ્વમમાં આવી મને કહેવા લાગ્યું કે, “મુખ્ય શ્રી વિનળાચળ તીર્થે જવાનો છું.” પછી મેં યક્ષને પુછયું કે, “આ તીર્થની રક્ષા કોણ કરશે?” ત્યારે તેણે મને કહ્યું કે, “હે ગાંગલિ ઋષિ ! જાણે બીજા ભીમ અને અર્જુન જ હેની ! એવા લોકોત્તર ચરિત્રને ધારણુ કરનારા શુરાજ અને હંસરાજ નામના હારી પુત્રીના બે પુત્ર છે. માટે તે બેમાંથી એકને તું અહિં લઈ આવ, તે તેના માતામ્યથી આ તીર્થને વિષે કોઈપણ ઉપદ્રવ થાય નહીં. મહેટા પુરૂષોનું માહાઓ કાંઈ પ્રમાણુવાળું હેય છે. ” પછી મેં પૂછ્યું કે, “ ક્ષિતિપ્રતિષ્ટિત નગર અહિંથી બહુ દૂર છે, માટે ત્યાં તેને બોલાવવા સારૂં હારૂં જવું આવવું શી રીતે થાય ?” હારા એવા પ્રશ્નથી યક્ષે કહ્યું કે, “હે ગાંગલિ ઋષિ ! ક્ષિતિપ્રતિષ્ઠિત નગર બહુ દૂર છે, તે પણ મહાસ પ્રભાવથી હારૂં ત્યાં જવું આવવું “કાંઈ નજીક જવું આવવું હોય, તેમ શીધ્ર એટલે બેરિની અંદર જ થશે. ” એમ કહીને યક્ષ ગ, પ્રભાત સમય થતાંજ હું જાગૃત થયે, તેથી ત્યાંથી વિદાય થયે, અને તુરત જ અત્રે આવ્યો. દેવતાના પ્રભાવથી શું ન થાય ! માટે હે મૃગધ્વજ રાજા! જેમ દક્ષિણ આપે, તેમ મને બેમાંથી એક પુત્ર શીધ્ર આપ એટલે અમે પ્રયાસ વિના પ્રભાતના ઠંડા પહેરમાં આશ્રમે જઈશું.” તાપસનાં આવાં વચન સાંભળી બાળ છતાં પણ મહા પરાક્રમવંત અને ઉત્કૃષ્ટ કાંતિવાળા હંસ બીજા પુત્ર હંસરાજે, હંસ સરખી ગંભીર વાણીથી પોતાના પિતાને આદરપૂર્વક કહ્યું કે, “હે તાહ
Page #95
--------------------------------------------------------------------------
________________
હુ તીર્થની રક્ષા કરવા જઈશ ” તે સાંભળી માતા પિતાએ કહ્યું કે, “હે. વત્સ ! હારા વચન ઉપર અમે ઉવારણ લઈએ છીએ” ગાંગલિ ઋષિએ કહ્યું. “અહો ! બાલ્યાવસ્થામાં પણ આ ક્ષત્રિયતેજ કેટલું આશ્ચર્યકારક છે? અથવા જેમ સૂર્યનું તેમ પુરૂષનું તેજસ્વિપણું અવસ્થાની અપેક્ષા રાખતું નથી.”અવજ રાજાએ કહ્યું. “આ બાળકને (હંસરાજને ) શી રીતે મેકલી શકાય ? બાળક શક્તિવંત હોય તે પણ માતા પિતાના મનમાં પુત્રહથી નાશની શંકાતે આવેજ. પુત્રસ્નેહ એ છે કે તે ભયનું સ્થાનક નહેય, તે પણ પગલે પગલે ભય જુએ છે. સિંહની માતા પિતાને પુત્ર સિંહ છતાં પણ તેના સંબંધમાં નાશની શંકા મનમાં રાખતી નથી કે શું? ” ઉચિત કઈ જાણવામાં ચતુર એવા શુકરાજે તે જ વખતે ઉત્સાહથી કહ્યું કે, “ હે. તાત ! હું પહેલાંથી જ વિમળાચળ તીર્થને વંદના કરવાની ઈચ્છા રાખું છું, અને તેમાં આ કારણ પણ આવી મળ્યું છે. જેમ નય કરવાની ઈચ્છા કરનારા કાને મૃદંગને ગંભીર શબ્દ પડે, સુધાથી આકુળ વ્યાકુળ થએલા પુરૂષને જેમ ભોજનનું નિમંત્રણ આવે, તથા જેની આંખમાં નિદ્રા આવી રહી હોય એવા પુરૂષને જેમ પાથરેલું બિછાનું મળે, તેન મને એ કાર્ય ડીક આવી મળ્યું. માટે આપની આજ્ઞાથી હું ત્યાં જઈશ. ” શુકરાજનું આવું વચન સાંભળી મૃગવજ રાજા ભત્રના મુખ તરફ જેવા લાગે, ત્યારે મંત્રિઓએ કહ્યું. “ ઋષિમાં શ્રેષ્ઠ ગાંગલિઋષિ માગનાર છે, તું દાતા છે, તીર્થના સ્થાનકનું રક્ષણ કરવું છે અને રક્ષણ કરનારો શુકરાજ છે; માટે અમારી આ કાર્યમાં સમ્મતિ છે. ” જેમ દૂધમાં ઘી અને સાકર નાંખવી, તેમ મંત્રીઓનું વચન અનુકૂળ સમજી શકરાજ જવા માટે ઘણું જ ઉત્સુક છે, અને જેની આંખોમાં આંસુ વહે છે એવા માતા પિતાના ચરણને નમસ્કાર કરી ગાંગલિઋષિની સાથે ચાલ્યો. અર્જુનની પિઠે ધનુષ્ય બાણ ધારણ કરવામાં સૂર એવો તે શુકરાજે, ક્ષણમાત્રમાં તે સેવા કરવા યેય તીર્થ ઉપર આવ્યો અને ત્યાં સજજ થઈ રહ્યા. શુકરાજના પ્રભાવથી તે પર્વત ઉપર પુષ્પ તથા ફળને સમુદાય ઘણોજ ઉત્પન્ન થશે અને હિંસક પશુ તથા વનને અગ્નિ ઇત્યાદિકને ઉપદ્રવ ત્યાં કિચિતમાત્ર પણ થશે નહીં. પૂર્વ ભવે આરાધન કરેલા ધર્મને હેટે મહિ.
Page #96
--------------------------------------------------------------------------
________________
મા કહી શકાય નહી એવા અદ્ભુત હોય છે. કારણ કે, શુકરાજ જેવા સા ધારણ મનુષ્યની પણ યાગ્યતા એક મ્હોટા તીર્થ જેવી થઇ. તાપસેના સાંનિધ્યથી સુખે ત્યાં રહેનારા શુકરાજે એક વખત રાત્રિના સમયે કાઇ સ્થળે સ્ત્રીને રૂદન કરતી સાંભળી. દયા અને સત્ત્વના નિધિ એવા શુકરાજ તે સ્ત્રી પાસે ગયા, અને મધુર વચન કહી તેણે તેના દુઃખનું કારણ પૂછ્યું. તે સ્ત્રીએ કહ્યું. શત્રુના સમુદાયથી પણુ નહિ કપનારી એવી ચંપાપુરીમાં શત્રુનું મર્દન કરનારે શત્રુમર્દન નામે રાજા છે. ગુથી સાક્ષાત્ પદ્માવતી સમાન એવી તે રાજાની પદ્માવતી નામે પુત્રી છે. હું તેની ધાવમાતા હાવાથી એક વખત મે તેને રમાડવા માટે ખેાળામાં લીધી. એટલામાં જેમ સિંહ ગાય સહિત વચ્છને હણ કરે, તેમ કોઇ પાપી વિદ્યાધરે મ્હારા સહિત તે પુત્રીને વેગથી હરણ કરી. પછી મને અહિં મૂફી અને પુત્રીને સાથે લઇ તે વિધાધર કાગડાની પેઠે ક્યાંય નાસી ગયા. માટે તે દુ:ખથી હું રડું છું' એમ તે સ્ત્રીએ કહ્યું. ત્યારે શુકરાજે ધીરજ આપી અને તેને તાપસની ઝૂંપડીમાં મૂકી અને પોતે વિધાધરની શોધ કરવા માટે નીકળ્યો. ભમતાં ભમતાં તે પાછલી રાત્રે નિમદિરના પાછલા ભાગે આવ્યા. ત્યાં ભૂમી ઉપર પડી આક્રોશ કરતા એક માણસને દયાળુ શુકરાજે જોયા, અને “તું કાણુ છે, તને શું દુ:ખ છે ?” એમ તેને પૂછ્યું. '‘દૃયાળુ હાય તેને સર્વ વાત સારી પેઠે કહેવી. ” એમ વિચારી તે પુરૂષે કહ્યું કે, ગગનવલ્લભ પુરના રાજા જે એક પ્રસિદ્ધ વિધાધર છે, તેને હું પુત્ર છું. વાયુવેગ એવુ મ્હારૂં સત્ય નામ છે. હું શત્રુન્દેન રાજાની પુત્રીને હર્ણ કરીને આ માર્ગે જતા હતા, એટલામાં તીર્થના ઉલ્લધતથી મ્હારી વિદ્યા ભ્રષ્ટ થઇ, તેથી હું અહિં પડયા. જેનાં સર્વે અંગ ઇન્ન પામ્યાં છે તેવા હું પારકી કન્યાના અપહારના પાતકથી કાણુ દુર્ગતિમાં પડે ? એમ વિચારી તે પુત્રી અને તેના ઉપરના રાગ પશુ બ્રેયે. જેમ છૂ થએલા પંખી ભિલ્લુને છેડી જાય છે, તેમ તે કન્યા મને મૂકીને ક્યાંય જતી રહી. લાભની ઇચ્છાથી મૂળ દ્રષ્યને પણ ખાઇ દેનાર એવા પાપી અને ધિક્કાર થાઓ. જે વાત જાણવામાં હતી તે જાણવામાં આવી, તેથી આનંદ પામેલા શુક્રરાજે શોધ અને ખેાળ કરતાં મંદિરની અંદર દેરી
૧
Page #97
--------------------------------------------------------------------------
________________
સરખી તે કન્યાને દીઠી. પછી શુકરાજે ધાત્રીને અને કન્યાને મેળાપ કર્યો. ત્યારે તે બન્નેને ઘણે હર્ષ થયે ઘણું ઉપાય કરી વિધાધરને પણ શુકરાજે હલકે હલકે સાજો કર્યો. જીવતદાન રૂપ ઉપકારથી જાણે વેચાણોજ હાયની ! એ તે વિધાધર, શુકરાજ ઉપર ઘણું પ્રિતિ રાખી તેને સેવક થ. પુણ્યનું ભાગ્ય અદ્ભુત છે. એક વખત શુકરાજે વિધાધરને પૂછયું કે, “અરે વિધાધર આકાશગામિની વિધા હારી પાસે છે ?” વિધાધરે કહ્યું. “મહારાજ, છે; પણ તે બરાબર ફુરણ પામતી નથી. કેઈ વિધાસિદ્ધ પુરૂષ જે હારા મસ્તક ઉપર પિતાનો હાથ મૂકીને વિદ્યા મને ફરીશી આપે, તે તે મને સિદ્ધ થશે. નહીં તે નહિં. ” શુકરાજે કહ્યું. “ ત્યારે તું મને પ્રથમ એ વિધા આપ એટલે હું વિવાસિદ્ધ થઈ પછી હારી વિધા તને લીધેલા દ્રવ્યની પેઠે પાછી આપીશ. ” પછી વળ્યુવેગ વિધાધરે તેવથી આકાશગામિની વિદ્યા શુકરાને આપી ત્યારે તે પણ વિધિપૂર્વક સાધવા લાગ્યો. દેવ અનુકૂળ અને પૂર્વભવનું પુણ્ય દ્રઢ હેવાથી પવિત્ર શુકરાજને આકાશ ગામિની વિધા તુરત પ્રાપ્ત થઈ. પછી તેણે વિધાધરને તે વિધા પાછી આપી. તેને પણ મુખપાઠ હોય તેમ સિદ્ધ થઈ. તેથી બન્ને જણ આકાશગામી ભૂમિગામી થયા. વાયુવેગે બીજી પણ ઘણી વિધાઓ શુકરાજને આપી. ગણત્રી કરાય નહીં એટલા પૂર્વ પુણ્યનો વેગ હેય તે મનુષ્યને દુર્લભ તે શું છે ? પછી ગાંગલી ઋષિની આજ્ઞાથી તે બન્ને જણ એક મોટું વિમાન વિકુને તથા તે બન્ને સ્ત્રીઓને સાથે લઈ ચંપા નગરીએ ગયા, અને મંત્રવાળે પુરૂષ જેમ પિશાચને કાઢી નાખે, તેમ તેમણે રાજાને અપહાથી ઘણું દુઃખ થયું હતું, તે દૂર કર્યું “શુકરાજ કોણ છે ?” તે રાજાએ જાણવા માગ્યું, ત્યારે વાયુવેગે શુકજનો સર્વ વૃત્તાંત કહી બતાવ્યો. તે ઉપરથી રાજાએ જાણ્યું કે, એ (શુકરાજ) મ્હારા મિત્રો પુત્ર છે. શાસ્ત્રમાં મિત્ર પુત્રનો (શનિને) રાજ ( રવિ) શત્રુ છે, એમ કહ્યું છે, તો પણ આશ્ચર્યની વાત એ છે કે, તે મિત્ર પુત્ર ઉપર (શકરાજ ઉપર) રાજ ઘણો પ્રેમ કરવા લાગે, અને પછી તે તેણે “હર્ષથી પિતાની પુત્રી પણ ચતુર એવા વર શુકરાજને આપી. એમ કરવાથીજ પ્રીતિ વધે છે. પછી ચંપાપુરીને રાજએ
Page #98
--------------------------------------------------------------------------
________________
વર કન્યાને ઓટો વિવાહ ઉત્સવ કર્યો. તે સમયે વરને ઘણું જ સકાર કર્યો. વધારે પ્રીતિ હોય ત્યાં એ જ રીતિ છે. રાજાની ઘણી વિ. નતિથી શુકરાજ પદ્માવતીની સાથે ત્યાં કામવિલાસ કરતો કેટલાક કાળ રહ્યા. જેમ રઈ લવણથી જ ઘણી રૂચિકર થાય છે, તેમ આલોકનાં સર્વ કાર્ય પૂર્વ પુર્ણથી જ સફળ થાય છે, માટે વિવેકી પુરૂષે સાંસારિક કાર્યો કરતાં વચ્ચે યોગ્યતા માફક ધર્મકાર્ય પણ અવશ્ય કરવાં જોઈએ.” એમ વિચારી એક દિવસે શુકરજે રાજાની આજ્ઞા લીધી, પ્રિય પદ્માવતીને પણ પૂછયું, અને વિદ્યાધરને સાથે લઈ તે વૈતાઢય પર્વત ઉપર ચૈત્યવંદન કરવા ગયે ચિત્ર વિચિત્ર જિનમંદિરથી શુભતા વૈતાઢય પર્વતની શોભા
તો તે શકરાજ માર્ગે ચાલતાં ગગનવલ્લભ નગરમાં આવ્યો ત્યાં વાયુવેગે પોતાના માતા પિતાને શુકરાજન કરેલે ઉપકાર કર્યો, ત્યારે તેમણે હર્ષથી પિતાની વાયુવેગા નામે કન્યા શુકરાજને આપી. વિવાહ ઉતસવ થઈ રહ્યા પછી તવંદના કરવા માટે શુકરાજ ઘણોજ ઉત્સુક થયે; તો પણ વાયુવેગના માતા પિતાએ અંતરંગની પ્રીતિથી ઘણે સત્કાર કરી તેને કેટલાક દિવસ રાખ્યો. ભાગ્યશાળી હોય કે અભાગી હોય, તેને તીર્થયાત્રા જેવાં ધર્મકૃત્ય કરતાં વિદનો તે આજ, પણ તેમાં ફરક એટલે જ કે, ભાગ્યશાળીને ઠેર ઠેર થતા સત્કાર નડે છે, અને અભાગીને પગલે પ ગલે થતો તિરસ્કાર નડે છે. એક વખત કોઈ પર્વ આવ્યું તેને ઉદેશી વાયુવેગ અને શુરાજ બન્ને જણ દેવતાની પેઠે વિમાનમાં બેસી તીર્થને વંદના કરવાને અર્થે ચાલ્યા. “શુકરાજ શુકરાજ” એમ પછવાડેથી ઉચ્ચ વરથી લાવતી કોઈ સ્ત્રીને સાંભળી બન્ને જણા આશ્ચર્ય પામી ઉભા રહ્યા, અને “તું કોણ છે ?” એમ પૂછયું, ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે, “હું ચક્રેશ્વરી નામની દેવી છું. જેમ સદ્દગુરૂની, તેમ ગોમુખ યક્ષની આજ્ઞાથી હું કાશ્મીર દેશની અંદર આવેલા વિમળાચળ તીર્થ ઉપર રક્ષા કરવા માટે જતી હતી, એટલામાં હું ક્ષિતિપ્રતિષ્ઠિતપુર ઉપર આવી, ત્યારે એક ઉચ્ચસ્વરથી રેતી સ્ત્રી મહારા સાંભળવામાં આવી. તેના દુખથી દુઃખી થયેલી હું તે જ વખતે નીચે ઉતરી. જે પારકા માણસને દુઃખી જોઈને મને દુઃખી થતો નથી, તે શું છે તે માણસ કહેવાય? શથી આકુળ વધાકુળ
Page #99
--------------------------------------------------------------------------
________________
થએલી તે સ્ત્રીને ઘરના ઉધાનમાં લક્ષ્મીની પેઠે જેને મેં તેને પૂછવું કે, “હે કમળાક્ષિ ! તને શું દુઃખ છે!” ત્યારે તેણે કહ્યું કે, “ખ્વારા શુકરાજ નામના પુત્રને ગાંગલિ ઋષિ પિતાના આશ્રમમાં લઈ ગયો. ઘણો કાળ થયે પણ તેનું કંઈ કુશળ વૃત્તાંત જણાતું નથી, માટે હું રૂદન કરું છું ” પછી મેં કહ્યું. “હે ભદ્ર ! રૂદન કરીશ નહીં. હું ત્યાં જ જઉં છું. પાછી આવતાં હું હારા પુત્રનું કુશળ વૃત્તાંત લેતી આવીશ ” એ રીતે તેનું સમાધાન કરીને હું વિમળાચળ તીર્થે ગઈ. ત્યાં તું દીઠામાં આવ્યો - હીં, ત્યારે અવધિનથી જાણીને હું અહિં આવી. માટે હે જાણ પુરૂષ! તું અને મૃત મેધની પેઠે શીઘ આવી આતુર થએલી માતાને પિતાના દર્શન રૂપ અમૃતથી સિંચન કર. જેમ સેવક સ્વામીના મન માફક વર્તે, તેમ વિશેષે કરી * સુપુત્ર પિતાની માતાના, સુશિષ્ય પોતાના ગુરૂના અને સારી વહુઓ પોતાની સાસ્તા મન માફક વર્તે છે, માતા પિતા પિતાના સુખને અર્થે પુત્રની ઈ
છા કરે છે. તે પુત્ર જો દુઃખના કારણે થાય, તે પછી જળમાંથી અગ્નિ ઉત્પન થશે એમ સમજવું. માતા પિતામાં પણ માતા વિશેષ પૂજનીય છે. કારણ કે, પિતા કરતાં માતા હજારગણું આધિક છે, એમ કહેવાય છે. વળી કહ્યું છે કે–જેણે ગર્ભ ધારણ કર્યો, પ્રસૂતિને સમયે અતિ વિષમ વેદના સહન કરી અને બાળ્યાવસ્થામાં ત્વવરાવી, દૂધપાનની યાતના રાખી, મળમૂત્ર કાઢી તથા સદતી વસ્તુ ખવરાવી ઘણું પ્રયાસથી રક્ષણ કર્યું, તે માતાજ પ્રશંસા કરવા ગ્ય છે.” એમ સાંભળી શુકરાજ આંખમાંથી શોકના બિંદુ માફક આંસુ પાડતે કહેવા લાગ્યો કે, “હે દેવિ ! સમીપ આવેલા તીર્થને વંદના ન કરતાં શી રીતે આવું ? ડાહ્યા પુરૂષે ગમે તેટલી ઉસુકતા છે, તે પણ ઉચિત હેય તેજ અવશ્ય કરવું જોઈએ. જેમ અવસરે ભોજન કરીએ, તેમજ અવસર મળે ધર્મકૃત્ય પણ અવશ્ય કરવું જોઈએ. માતા આ લોકને સ્વાર્થ કરનારી છે, અને આ તિર્થ તે આલોકમાં તથા પર લોકમાં હિતકારી છે, માટે હું ઉત્સુક છતાં પણ આ તિર્થને વંદના કરીને ત્યાં આવીશ હું હમણાં આવ્યાજ ” એમ તું માતાને કહેજે.” શુકરાજે એમ કહ્યું, ત્યારે ચકેશ્વરી દેવીએ પણ શીધ્ર તેમ કર્યું. શુકરાજ પણ વૈતાઢય પર્વતના તિ ઉપર આવ્યું. ત્યાં આશ્ચર્યનું સ્થાનક એવા શાશ્વત
Page #100
--------------------------------------------------------------------------
________________
ચૈત્યમાં શાશ્વતી જિન પ્રતિમાનું પૂજન કરી તે શકરાજે પિતાનો મનુષ્યભવ સફળ મા. પાછા વળતાં નવી પરણેલી બે સ્ત્રીઓને તેણે સાથે લીધી. પછી બે સસરાની તથા માતામહ ગાંગલિ ઋષિની આજ્ઞા લઈ ઋષભદેવ ભગવાનના ચરણે લાગી તે સર્વોત્તમ વિમાનમાં બેઠે, અને ઘણું આ ડબરથી ઘણું વિધાધરોને સમુદાય સાથે લઈ પોતાના નગરના આગલા ભાગમાં આવ્યો. તે વખતે ઘણી પ્રશંસા કરતા તમામ નગરવાસી લોક તેને જેવા લાગ્યા. પછી જયંત જેમ ઈંદ્રની નગરીમાં પ્રવેશ કરે તેમ તે શુકરાજે પિતાના પિતાની નગરીમાં પ્રવેશ કર્યો. ત્યારે મૃગધ્વજ રાજાએ પુત્ર કુશળ આવ્યા,” તેથી નગરમાં ઉત્સવ કર્યો. જેમ વર્ષાકાળનો મેઘ સર્વ ઠેકાણે વરસે છે, તેમ મોટા પુરૂષોને હર્ષ પણ સર્વ ઠેકાણે પ્રસરે છે. પછી શુકરાજ યુવરાજની પેઠે રાજ્યકાર્યને તપાસવા લાગ્યો. ઠીકજ છે, જે સમર્થ છતાં પિતાને રાજ્યભાર હલકો ન કરે તે કાંઈ સુપુત્ર કહેવાય ? ક્રીડાના સાગર રૂપ વસંતઋતુ શરૂ થઈ, ત્યારે એક વખત મૃગધ્વજ રાજા પિતાના બે પુત્રોને સાથે લઈ પરિવાર સહિત ઉદ્યાનમાં ગયો. લાજ મૂકી સર્વે લોકે જૂદા જૂદા ક્રીડા કરવા લાગ્યા એટલામાં સંભળાય નહીં એ કળકળાટ એકદમ ઉત્પન્ન થયા. રાજાના પૂછવાથી કોઈ સુભટે તપાસ કરીને કહ્યું કે, “હે પ્રભો ! સારંગપુર પત્તનમાં વીરાંગ નામે રાજા છે. તેને શૂરનામ એ શુરવીર પુત્ર, જેમ હાથી ઉપર હાથી ધસી આવે છે, તેમ પૂર્વ વૈરથી હારા પુત્ર હંસ ઉપર ક્રોધથી ધસી આવ્યો છે.” એમ સાંભળીને તર્ક કરવામાં કુશળ એવા મૃગધ્વજ રાજાએ મનમાં તર્ક કર્યો કે, “હું રાજ્ય કરૂં છું, શુકરાજ કારભાર તપાસે છે, વીરાંગ ભારે સેવક છે, એમ છેતાં શર અને હંસ એ બેમાં મનને વિરઃ કરનારૂં વૈર પડવાનું કારણ શું હશે ?” એમ મનમાં વિચાર કરી મૃગધ્વજ રાજા ઉસુક થઈ શકરાજ અને હિંસરાજની સાથે શૂર તરફ દોડી જવા લાગે. એટલામાં એક સેવકે આ વિીને રાજાને કહ્યું કે, “હે રાજન! પૂર્વ ભવમાં હંસરાજે શરને પરાભવ કર્યો હતો, તે વૈરથી એ (શર) હસરાજની પાસે યુદ્ધ લઢવા લાગે છે.” તે સાંભળી મૃગધ્વજ રાજા અને શુકરાજ યુદ્ધની તૈયારી કરવા લાગ્યા; પણ શરીર હંસરાજ, તેમને વારીને પોતે શીધ્ર તૈયાર થઈ યુદ્ધ કરવા
Page #101
--------------------------------------------------------------------------
________________
ગયો. શર પણ ઘણાં શ સાથે લઈ રણના ભયંકર રથ ઉપર ચઢી - ટા અહંકારથી રણાંગણમાં આવ્યો. અર્જુન અને કર્ણની પેઠે તે બન્ને જણને શસ્ત્રથી થતો માટે સંગ્રામ બીજા સર્વ લોકો જોતાં છતાં ઘણે આશ્ચર્યકારી થયો. તે વખતે જેમને યુદ્ધ કરવાની ઘણી ઈચ્છા છે, એવા તે બન્ને જણા (સૂર અને હંસરાજ ) જેમ શ્રાદ્ધભોજી બ્રાહ્મણી ભજન કરતાં ધરાતા નથી, તેમ યુદ્ધ કરતાં કેટલાક કાળ સુધી ધરાયા નહીં. માહ માંહે સરખા શુરવીર, સરખા ઉત્સાહી અને સરખા બલિષ્ટ એવા તે બને જણાને જોઈ જયધીને પણ ક્ષણમાત્ર સંશય પયો કે, હવે કોને વરૂ? એટલામાં જેમ ઇંદ્ર પર્વતની પાંખ તેડે, તેમ હંસરાજે શરનાં સર્વે શ અનુક્રમે તેડી નાંખ્યાં. તેથી સૂર ઘણા ક્રોધમાં આવી મદોન્મત્ત હાથી સરખે થયો, અને વજ જેવી મૂડી વાળી હંસરાજને હણવા દોડે.
તે જોઈ મૃગધ્વજ રાજાના મનમાં શંકા આવી, તેથી તેણે શુકરાજાના મુ| ખ તરફ જોયું. એટલે ચતુર શુકરાજે પિતાનો અભિપ્રાય જાણું તુરત હંસ
રાજના શરીરમાં પોતાની વિદ્યાઓ ઉતારી. હંસરાજે વિધાના બળથી ક્ષણમાત્રમાં શુરને ઉપાડે, અને ઘણું આક્ષેપ વચન કહી દડાની પેઠે ઘણેજ ઉચે ફેંકી દીધો, પુર પિતાનું સૈન્ય ઉલ્લંધીને સૈન્યના લુંછણાની પેઠે ઘણો દૂર એક બાજુ જઈને પડયો અને જબરી મૂર્છા પાપે. ત્યારે સેવકોએ તુરત તેની ઉપર પાણી છાંટયું, તેથી તે ઘણા પ્રયાસથી બાહ્યચેતના પામે, અને કોપનું પ્રકટ ફળ જોઈ અંદર પણ ચેતી ગયો. પછી તે મનમાં વિચારવા લાગ્યો કે, “મેં ફોગટ ક્રોધથી પોતાનો પરાભવ કરાવ્યો અને અનંત દુઃખ આપનાર સંસાર પણ રૈદ્રધ્યાનથી કર્મબંધન કરીને ઉપા. માટે મને ધિક્કાર થાઓ.” એવા વિચારથી પોતાનો આમા શુદ્ધ કરી તથા વૈરબુદ્ધિનો ત્યાગ કરી શુરે મૃગધ્વજ રાજાને અને તેના બે પુત્રને ખમાવ્યા.
પછી આશ્ચર્ય પામેલા મુગધ્વજ રાજાએ શરને પૂછયું કે, “તું પૂર્વભવનું વૈર - શી રીતે જાણે છે ? ” ત્યારે શુરે કહ્યું કે, “અમારા નગરમાં શ્રી દત્ત કેવળી
આવ્યા હતા. મેં તેમને હારે પૂર્વભવ પૂછો. તેથી તેમણે કહ્યું કે, “ભદિલપુરમાં જિતારિ નામે રાજા હતો. હંસી અને સારસી નામે તેની બે સ્ત્રીઓ હતી, અને સિંહ નામે મંત્રી હતા. તે સજા કઠણ અભિગ્રહ લઈ તીર્થયા
Page #102
--------------------------------------------------------------------------
________________
ત્રાએ નીકળે. કાશ્મીર દેશની અંદર યક્ષે ઉતારેલા શ્રીવિમળ તીર્થ ઉપર તેણે જિનભગવાનને વંદના કરી. ત્યાં વિમળપુરની સ્થાપના કરી ઘણે કાળ સ્પે. સમય જતાં જિતારિ રાજા મરણ પામે. પછી સિંહ મંત્રી રાજાના સર્વ પરિવારને અને નગરવાસી લોકોને સાથે લઈ ભજિલપુર તરફ ચાલ્યો. ઠીક છે, જનની (માતા), જન્મભૂમિ, પાછલી રાત્રિની નિદ્રા, ઈટ - સ્તુને સંગ અને સારી ચાલતી વાત એ પાંચ વાનાંનો ત્યાગ કરવો બહુ મુશ્કેલ છે. આ માર્ગ ઉલ્લંધન કરી ગયા પછી મંત્રીને યાદ આવ્યું કે, “આપણી એક ઉત્તમ વસ્તુ ભૂલથી ત્યાં રહી ગઈ.” ત્યારે મંત્રીએ એક દૂતને કહ્યું કે, “અરે! તું હમણાજ વિમળપુરે જા અને તે વસ્તુ તુરત લઈ આવ.” દૂતે કહ્યું. “હું વસ્તી વગરના નગરમાં એક શી રીતે જઉ ?” ત્યારે મંત્રીએ રેષમાં આવી તેને જબરાઈથી મોકલ્યો. તે દૂત પણ વિમળપુર આવ્યો. પરંતુ એક ભિલ તે વસ્તુને ઉપાડી પિતાને ઘેર લઈ ગયાથી તે વસ્તુ દૂતને મળી નહીં. ત્યારે દૂતે તે પ્રમાણે મંત્રી આગળ આવીને કહ્યું. તેથી મંત્રી ઘણે ગુસ્સે થયો. “તેંજ લીધી” એમ કહી તેણે તે દૂતને ઘણે ભાર, માર્યો અને મૂછી ખાઈ પડેલા તેને માર્ગમાં જ મૂકીને તે આગળ જતો ર. લેભથી માણસને કેટલી મૂઢતા પ્રાપ્ત થાય છે? તેને ધિક્કાર થાઓ. મંત્રી સર્વ પરિવાર સહિત વેડા વખતમાં પોતાના ભદિલપુરમાં આવ્યો. આણી તરફ તે દૂત પણ શીતળ પવનથી ચેતના પામ્યો. સ્વાર્થ સાધવા તત્પર એવો સર્વ સાથ ગએ જોઈ ને મનમાં વિચાર કરવા લાગ્યો કે, “પાતાની પ્રભુતાના અહંકારથી ઉન્મત્ત એવા અધમ મંત્રીને ધિક્કાર થાઓ. કહ્યું છે કે–ચર, બાળક, ગાંધક, સુભદ્ર, વૈધ, પરણું, વેશ્યા, કન્યા, અને રાજા એ નવ જણ પારકું દુઃખ જાણતા નથી. એમ વિચારી તે દૂત, માર્ગ અજાણ હોવાથી અટવીમાં ફરતાં ફરતાં ઉંધાથી તથા તૂવાથી ઘણે દુઃખી થશે, અને મનમાં આ રૈદ્રધ્યાન કરી મરણ પામ્યો. તેજ દૂતને જીવ ભદિલપુરના જંગલમાં ઘણો વિકરાળ સર્પ થયો. તે સર્વે કઇ વખતે ત્યાં આવેલા મંત્રીને ઘણા રોષથી કો. તેથી મંત્રી મરણ પામે. સર્પ પણ મરણ પામી નરકે ગયે. નરકથી નીકળીને તે વીરાંગ રાજાને પુત્ર થશે. મંત્રી ભરણ પામી વિમળાચળ પર્વત ઉપરની વાવડીના જળને
Page #103
--------------------------------------------------------------------------
________________
વિષે હંસનું બચ્યું . તેને વિમળાચળના દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. “ પૂર્વભવે મેં સભ્યપ્રકારે જિનમહારાજની આરાધના કરી નહીં, તેથી મને તિર્યંચપણું પ્રાપ્ત થયું.” એમ વિચારી તે હંસબાળક ચાંચમાં લાવેલા કુલથી નિમહારાજની પૂજા કરવા લાગે. ઉદકથી બે પાંખો ભરીને તે ભગવાનને હવરાવે. એવી આરાધના કરી, મરણ પામી મંત્રીને જીવ હંસ, સધર્મ દેવલોક્યાં દેવતા છે. તે ત્યાંથી આવીને હાલમાં મૃગધ્વજ રાજાનો- હંસરાજ નામે પુત્ર થયો છે.” શ્રીદત મુનિશજનું એવું વચન સાંભળવાથી મને જાતિસ્મરણની પેઠે પૂર્વભવના સર્વ વૈરનું સ્મરણ થયું. અને “હંસને હમણાં મારી નાંખું” એમ અહંકારથી જ૫ના કરતે હું અહિં આવ્યું. આવતાં મારા પિતાએ મને ઘણે વાર્યો, તો પણ મેં તેનું વચન માન્યું નહીં. અહિં આવ્યા પછી હારા પુત્ર હમણાં સંગ્રામમાં મને છે. ભાગ્યથી મળેલાં એવા એજ વૈરાગ્યથી હું શ્રીદત્ત મુનિરાજની પાસે દીક્ષા લઈશ ” દુષ્કર્મ રૂપ અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન શરે એમ કહી પિતાને સ્થાનકે આવી તુરતજ દીક્ષા લીધી. ઠીકજ છે, ધર્મના કાર્યમાં ઉતાવળ કરવી એજ બહુ વખાણવા લાયક છે. જે માણસનું જે ચીજ ઉપર મન હેય, તે ચીજ ઉપર આસક્ત થએલા બીજા માણસને જોઇને તે ઘણો જ ઉત્સુક થાય છે એવી રીતે છે, તેથી મૃગજ રાજા પણ દીક્ષા લેવાને ઘણે આતુર થઈ મનમાં વિચારવા લાગ્યું કે, “ શાશ્વત આનંદને મેલાપ કરનારે વૈરાગ્યરંગ હજુ કેમ હારા ચિત્તમાં ઉત્પન્ન થતું નથી? અથવા કેવળી ભગવાને તે વખતે કહ્યું છે કે, “જ્યારે તું ચંદ્રવતીના પુત્રને જોઈશ, ત્યારે તને યોગ્યતાની પ્રાપ્તિ થવાથી સારો વૈરાગ્ય થશે.” “ચંદ્રવતીને તે હજુ પણ વંધ્યાની પહે પત્ર થતો નથી, માટે શું કરું ?” એમ વિચાર કરતો મગધ્વજ રાજા એકાંતમાં બેઠે હતો, એટલામાં તરૂણ અવસ્થાથી ઘણું શોભતા એવા એક પુરૂષે ત્યાં આવી મૃગધ્વજ રાજાને નમસ્કાર કર્યો. રાજાએ “તું કોણ છે?” એમ તેને પૂછ્યું. તે પુરૂષ રાજાને ઉત્તર આપે છે, એટલામાં દિવ્ય આકાશવાણી ઉત્પન્ન થઈ, કે “હે રાજન ! એ (આવેલે પુરૂષ) ચંદ્રાવતીને પુત્ર છે, એમ તું જાણું. આ વાતમાં તને જે કાંઇ સંશય
Page #104
--------------------------------------------------------------------------
________________
લાગતો હોય તે અહિંથી ઇશાન કોણમાં પાંચ જન ઉપર બે પર્વત ની વચ્ચે એક કળીવન છે, ત્યાં યશોમતી નામે જાણુ યોગિની રહે છે તેની પાસે જઈને તું તપાસ કરે તે તેને સર્વ હકીકત કહેશે.” એવી દિબે આકાશવાણી સાંભળીને મૃગધ્વજ રાજા મનમાં ઘણું આશ્ચર્ય પામવા લાગે અને તે પુરૂષને સાથે લઈ ઈશાન કોણમાં કહેલા સ્થાનકે ગયો. ત્યાં યોગિની પણ જોવામાં આવી. ગિનીએ રાજાને પ્રીતિથી કહ્યું કે, “હે રાજન! તે જે દિવ્ય વચન સાંભળ્યું, તે સત્ય છે. સંસાર રૂપી વિકટ જગલની અંદર આવેલ માર્ગ ઘણો જ વિષમ છે. જ્યાં હારા જેવા તત્ત્વજ્ઞાની પુરૂષે પણ મુંઝાઈ જાય છે. એ ઘણી આશ્ચર્યની વાત છે. હે રાજન ! આ પુરૂષનું મૂળથી માંડીને વૃત્તાંત કહું છું, તે તું સાંભળ. - ચંદ્રપુર નગરમાં ચંદ્રમા જેવા આલ્હાદકારી જશવાળો સેમચંદ્ર નામે રાજા અને ભાનુમતી નામે તેની રાણી હતી. એક યુગલ (જોડલું) હેમવંત ક્ષેત્રથી સૌધર્મ દેવલોકનાં સુખ ભેગાવીને ભાનુમતીના ગર્ભમાં અવતર્યું. ભાનુમતીને વખત જતાં જ્ઞાતિવર્ગને આનંદ પમાડનાર પુત્ર અને પુત્રી થયાં. તેમાં પુત્રનું નામ ચંદ્રશેખર અને પુત્રીનું નામ ચંદ્રવતી પડયું. સાથે વૃદ્ધિ પામતા અને જાણે સ્પર્ધાથીજ હોયની ! તેમાં એક કરતાં એક વધારે શોભતા એવા તે બન્ને જણને જાતિસ્મરણ જ્ઞાન થયું. એટલામાં સેમચંદ્ર રાજાએ ચંદ્રવતીને હારી સાથે પરણાવી, અને ચંદ્રશેખરનું યશેમિતી નામે રાજકન્યાની સાથે પાણિગ્રહણ કરાવ્યું. પૂર્વભવના અભ્યાસથી ચંદ્રશેખર અને ચંદ્રવતી એ બન્ને જણું માંહોમાંહે ઘણાં અનુરાગી થયાં અને કામવાસનાથી પૂર્વભવ માફક સંબંધ કરવાની ઈચ્છા કરવા લાગ્યાં. એવા સંબંધને ધિક્કાર થાઓ ! આ સંસારમાં જીવોને મુખથી ઉચ્ચારણ કરાય નહીં, એવી માઠી વાસના ઉત્પન્ન થાય છે. જેથી ચંદ્રશેખર અને ચંદ્રવતી જેવાં ઉત્તમ સ્ત્રી પુરૂષને પણ આવો કુમાર્ગ સૂઝે છે! હે રાજન ! જ્યારે તું ગાંગલિ ઋષિના આશ્રમે ઘણીજ ઉતાવળથી એક દમ ગયો, ત્યારે પોતાના ઈષ્ટ મનોરથ પૂર્ણ કરવાને અર્થે ચંદ્રવતીએ ચં. ક્રિશેખરને હર્ષથી તેડાવ્યું. તે (ચંદ્રશેખર ) તહારું રાજ્ય લેવા માટે જ આવ્યો હતો, પણ ઉત્તમકથી જેમ અગ્નિ દાહ કરી શકતો નથી, તેમ ?
Page #105
--------------------------------------------------------------------------
________________
હારા પુથી પોતાની મતલબ પાર પાડી શકે નહીં. પછી ચંદ્રવતી અને ચંદ્રશેખર એ બન્ને જણ ચતુર એવા તને ભેળાની પેઠે ઠગવાની બુદ્ધિથી શીધ્ર નાના પ્રકારના વચનની યુક્તિ કરીને વારે વારે સમજ. વતાં હતાં. એક વખતે ચંદ્રશેખરે કામદેવ નામા યક્ષની આરાધના કરી. તેણે પ્રકટ થઈને કહ્યું કે, “અરે ચંદ્રશેખર ! હું ત્યારે પ્રિય કરૂં” ચંદ્રશેખરે કહ્યું. “તું મને શીધ્ર ચંદ્રવતી આપ.” તે સાંભળી યક્ષે તેને અંજન આપીને કહ્યું કે, “મૃગધ્વજ રાજા ચંદ્રવતીના પુત્રને પ્રત્યક્ષ જેશે નહીં. ત્યાં સુધી ચંદ્રવતીની સાથે કામવિલાસ કરતાં તેને કોઈ પણ આ અદશ્યકરણ અંજનથી જાણશે નહીં. જ્યારે મૃગધ્વજ રાજા ચંદ્રવતીના પુત્રને જોશે, ત્યારે આ સર્વ વાત્ત પ્રકટ થશે.” યક્ષની એવી ઉક્તિ સાંભળીને આનંદ પામેલો ચંદ્રશેખર ચંદ્રવતીને મંદિરે ગયો. ત્યાં અંજનયોગથી અદસ્ય રહી ઘણા કાળ સુધી ઇચ્છા પ્રમાણે ક્રીડા કરનાર ચંદ્રશેખરથી ચંદ્રવતીને ચંદ્રાંક નામે પુત્ર થયો. યક્ષના પ્રભાવથી પુત્ર જન્મ કોઈના પણ જાણવામાં આવ્યો નહીં. પુત્ર ઉત્પન્ન થતાં જ ચંદ્રશેખરે તેને પિતાની સ્ત્રી યશોમતીને સો. પતિનું મુખ પણ નહીં જેનારી એવી તે યશોમતીએ પણ પોતે પ્રસવેલા પુત્રની પેઠે તેનું લાલન પાલન કર્યું. સ્ત્રી એને સ્નેહ અભુત છે. પતિના ઘણા વિયોગથી પીડાયલી તે યશોમતી પિતાની તરૂણ અવસ્થાની પ્રાપ્તિથી અને સંદર્યથી ભતા તે પુત્રને જે ઇને મનમાં ચિંતવવા લાગી કે, “જેને પતિ હમેશ પરદેશ જાય છે, તે સ્ત્રી જેમ પતિને જોઈ પણ શકતી નથી, તેમ ચંદ્રવતી ઉપર જેનું ચિત્ત ઘણું આસક્ત છે એવા ચંદ્રશેખર પતિને હું જોઈ પણ શકતી નથી. માટે પિતે ઉછેરેલા ઝાડનું ફળ જેમ પિતે ભોગવવું, તેમ પિતે પાલન કરેલા આ રમણીય પુત્રને જ હું રમણ (પતિ) કરીને પાલન કર્યાનું ફળ લેઉં.” એમ વિચારી વિવેક અને ડહાપણ કોરે મૂકી તેણે પુત્રને કહ્યું કે, “હે ભદ્ર ! જે તું હારે અંગીકાર કરીશ, તે તને સંપૂર્ણ રાજ્ય મળશે, અને હું પણ હારા વક્ષ્યમાં રહીશ.” એવું વચન સાંભળી અકસ્માત થએલા ભયંકર પ્રહારથી જેમ માણસને વેદના થાય છે, તેવી વેદના પામેલો ચંદ્રાંક પુત્ર કહેવા લાગે. “હે માત ! તું આ મુખથી બેલાય નહીં અને કાનથી પણ
99
Page #106
--------------------------------------------------------------------------
________________
સંભળાય નહીં એવું અયુક્ત વચન કેમ બોલે છે ? ” યશોમતીએ કહ્યું. “હે સુંદર! હું હારી માતા નથી, પણ મૃગધ્વજ રાજાની રાણી ચંદ્રવતી તે હારી માતા છે.” એવું વચન સાંભળીને સત્યપ્રિય ચંદ્રાંકનું મન ખરી વાત જાણવાને અર્થે ઘણું આતુર થયું. તેણે સંભળાય નહીં એવાં યશેમતીના વચનનો તિરસ્કાર કર્યો અને ખરાં માતા પિતાની પરીક્ષા કરવાને તથા તેમને જેવાને ત્યાંથી નીકળે, તે આજ તને આવીને મળ્યો. તે યશોમતી બગલીની પેઠે પતિથી અને પુત્રથી ભ્રષ્ટ થઈ. બન્નેના વિયેગથી તેને વૈરાગ્ય થશે. દીક્ષા લેવાનો વિચાર હતો, પણ જૈન સાવીન યોગ નહિ મળવાથી તે ગિની થઈ. તેજ યશોમતી હું છું. સારા ભવની ભાવના ભાવવાથી મને શીધ્ર કેટલુંક જ્ઞાન થયું, તેથી હું આ સર્વ વાત જાણું છું. તેજ દક્ષ યક્ષે આકાશવાણીના રૂપે હારી આગળ આ સર્વ વાત કહી. તે મેં તને જેવી હતી તેવી કહી સંભળાવી.” નહિ સાંભળવા લાયક એવી તે વાત સાંભળીને મૃગધ્વજ રાજાને ઘણે ક્રોધ ચઢ, અને તેના મનમાં ઘણે ખેદ પણ ઉત્પન્ન થયો. ઘરનું ખરાબ વૃત્તાંત સાંભળવાથી કોના ચિત્તને બળતરા ન થાય? પછી સત્ય ભાષણ કરનારી
ગિનીએ મૃગધ્વજ રાજાને પ્રતિબોધ કરવાને અર્થે મિનીની ભાષાની રીત પ્રમાણે મધુર વચનથી કહ્યું. તે આ રીતે –
કવણકેરા પુત્તા મિત્તા, રે કવણ કેરી નારી છે મેહે હૈ મેરી મેરી, મૂઢ ગણે અવિચારી લે છે જાગ જાગને જોગી હો, જોઇને જે વિચારે છે મેરિડ અમારગ આદરિ મારગ, જિમ પામે ભવપાર શાકા અતિહિ ગહના અતિહિ કૂડા, અતિહિ અથિર સંસારા ! ભામુ છાંડી યુગ જુ માંડી, કીજે જિનધર્મ સારા વા જાગ છે મોહે મેહિઓ કોહે નેહિઓ, લેહે વાડિઓ ધાઈ છે. • મુહિઆ બિહું ભાવિ અવર કારણિ, મૂરખ દુખ થાઈ જા જાળા એકને કાજે બિહે ખચે, ત્રણે સંચે ચારે વારે છે પાંચે પાળી છએ ટાળી, આપે આપ ઉતારે છે ૫ જાગ છે, ( ઇતિ ચેમિનોની વાણી )
૭૧
Page #107
--------------------------------------------------------------------------
________________
- એ યોગિનીની વાણી સાંભળી મૃધ્વજ રાજાનું ચિત્ત શાંત અને વિરાગી થયું. પછી મૃગન્નજ રાજા તે યોગિનીની આજ્ઞા લઈ ચંદ્રક પુત્ર સહિત પોતાના પુરના ઉધાને ગયો. ચંદ્રકને મોકલી પિતાના પુત્રોને તથા મંત્રી આદિકને તેડાવ્યા, અને સંસારથી ઉદ્વિગ્ન અને તત્વમાં નિમગ્ન થઇ તેણે સર્વ પરિવારને કહ્યું કે, “હું હવે તપસ્યાનો અંગીકાર કરીશ, કારણ કે, દાસ સરખે આ સંસારથી મહારે ઘણો પરાભવ થયો. હવે પછી શુકરાજને રાજ્ય આપવું. હું હવે ઘેર આવીશ નહીં.” મંત્રીઆદિ લેકએ કહ્યું. “ હે મહારાજ! ઘેર પધારે. ઘેર પધારવામાં શું દોષ છે ? - નમાં મોહ ન હોય તો ઘર પણ જગલ સમાન છે, અને જે મેહ હોય તે જંગલ પણ ઘર માફક કર્મબંધ કરનારું છે. સાર એ છે કે, જીવને બંધનમાં માંખનારા માત્ર એક મોહજ છે.” મંત્રી આદિકના આગ્રહથી રાજા પરિવાર સહિત ઘેર આવ્યા. ત્યારે ચંદ્રશેખરે રાજાના પડખામાં ચંદ્રાકને દીઠે. તેને દેખતાંજ ચંદ્રશેખરને યક્ષનું વચન યાદ આવ્યું કે, તરતજ તે કોઈ પણ જાણે નહીં એવી રીતે, જેમ જીવ એક સમયમાં અલેક સુધી પહોંચે છે, તેમ વેગથી પિતાને નગરે ગયે. મૃગધ્વજ રાજએ ઘણા ઉત્સવથી શુકરાજને રાજ્ય આપ્યું, અને દીક્ષા લેવા માટે સમ્મતિ એજ પુત્ર પાસેથી લીધી. રાજ્યાભિષેકને ઉત્સવ થઈ રહ્યા પછી રાત્રિ થઈ. યુક્ત જ છે, રાજ (ચંદ્ર તથા પુત્રીને પાળક ) જ્યારે નવા ઉદયથી શોભે, ત્યારે રાત્રી ઉલ્લાસ પામે એમાં શું આશ્ચર્ય ! તરફથી અધકારને સમુદાય ફેલાઈ રહ્યા. તે પણ જ્ઞાનરૂપ ઉદ્ઘત ઉજવલ હેવાથી જેના ચિત્તમાં લેશમાત્ર, અંધકાર (અજ્ઞાન) નથી, એ મૃગધ્વજ રાજ મનમાં વિચારવા લાગે કે, “ પ્રાતઃકાળ ક્યારે થશે? અને હું દીક્ષા લઈને હર્ષ ક્યારે પામીશ? અતિચાર રહિત સુંદર ચારિત્રની ચર્ચાએ હું * કયારે ચાલીશ ? અને સકળ કર્મનો ક્ષય કયારે કરીશ?” એવી રીતે ઉકર્ષની છેલી મર્યાદાએ પહોચેલા અને શુભ ધ્યાનમાં તલ્લીન થએલા મૃગ ધ્વજ રાજાએ રાત્રિએ એવી શુભ ભાવના ભાવી છે, જેથી પ્રાતઃકાળ થતાંજ રાત્રિની સાથે ઘનઘાતી કર્મ પણ અત્યંત ક્ષય પામ્યાં ! અને તેની (કર્મની ) સાથે સ્પર્ધા હેવાથીજ કે શું ? અનાયાસે તેને કેવળજ્ઞાન પણ
૭૨
Page #108
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્ત થયું. સાંસારિ કૃત્યા કરવાને અર્થે ગમે એટલા પ્રયત્ન કરે તે સર્વે નિષ્ફળ છે; પરંતુ આશ્ચર્યની વાત છે કે, દીક્ષા જેવું ધર્મકૃત્ય કરવાની માત્ર શુભ ભાવનાથીજ મૃગધ્વજ રાજાતી પેડે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. સર્વજ્ઞ માટેજ નિગ્રંથ મુનિરાજોમાં શિરામણ થએલા તે મૃગવુંજ રાજાને તુરત સાધુને વેષ આપનારા દેવતાઓએ મ્હોટા ઉત્સવ કર્યા. તે સમયે આનંદ અને આશ્ચર્ય પામેલા શુકરાજ ત્યિાદિ લોકો ત્યાં આવ્યા. મૃગધ્વજ રાજર્ષિએ પણ અમૃત સરખી દેશના દીધી કે:-~“હું ભવ્ય છા! સાધુ ધર્મ અને શ્રાવકધર્મ એ છે સસારરૂપ સમુદ્રને વિષે સેતુ” ધ છે. તેમાં પહેલા સીધા પણ કઠણ માર્ગ છે, અને બન્ને વાંકા પણ સુખે જવાય એવા માર્ગે છે, એમાં જે માર્ગે જવાની ઇચ્છા હોય તે માર્ગે જાઓ.’' એવી દેશના સાંભળી કમળમાલા, સર્મ રૂપ સરેવરને વિષે.હંસ સમાન હંસરાજ અને ચદ્રાંક એ ત્રણે જણા પ્રતિબેાધ પામ્યા, અને દીક્ષા લઈ વખત જતાં સિદ્ધ થયાં. શુકરાજ વગેરે લોકો એ સાધુધર્મ ઉપર શ્રદ્દા રાખી શક્તિ માકુક દૃઢ સમકિત પૂર્વક બાર વ્રત લીધાં. મૃધ્વજ રાષિએ તથા ચ ક્રાંઉં વિરાગી થવાથી અસતી ચંદ્રવતીનું કુકર્મ કા ઠેકાણે પણ મુખમાંથી બહાર કાઢ્યું નહીં દઢ વૈરાગ્ય હોય તે પારકા દીપ પ્રગટ કરવાનું પ્રયા જન શું ? ભવાબિનદી જીવાજ પારકી નિંદા કરવામાં નિપુણુ હોય છે. પાતાની સ્તુતિ કરવી અને પારકી નિંદા કરવી એ નિર્ગુણી માણસનું લક્ષણુ છે, તથા પેાતાની નિંદા કરવી અને પારકી સ્તુતિ કરવી એ ગુણી માણસનું લક્ષણુ છે, કેવળજ્ઞાનથી સૂર્ય સમાન મૃધ્વજ રાજર્ષિ પાતાના ચરથી પૃથ્વીને પવિત્ર કરવા લાગ્યા અને ઇંદ્ર સરખા પરાક્રમી શુકરાજ રાજ્ય કારભાર ચલાવવા લાગ્યા.
અન્યાયી લાકામાં અગ્રેસર એવા ચદ્રશેખર ફરીથી ચદ્રવતી ઉપર ક્ષણા સ્નેહ અને શુકરાજ ઉપર ઘણા દ્વેષ કરવા લાગ્યા. તેણે એક વખત અતિશય ફ્લેશ થવાથી રાજ્યની અધિષ્ઠાયક ગાત્રદેવીની ધણા કાળ સુધી આરાધના કરી. વિષયાંધ પુરૂષના કદાગ્રડને ધિક્કાર થાઓ ! અધિષ્ઠાયક દેવીએ પ્રકટ થઇ ચદ્રશેખરને કહ્યું કે, “હે વત્સ ! વર માગ. ’ ચંદ્રશે ખરે કહ્યું. “હું દેવ! શુકરાજનું રાજ્ય મને આપ. ” દેવીએ કહ્યું. જેમ
r
""
'
૭૩
Page #109
--------------------------------------------------------------------------
________________
સિંહ આગળ હરિણીનું કાંઇ પણ પરાક્રમ ચાલે નહી.” તેમ દઢ સમ્યકત્વ ધારી શુકરાજ આગળ મારું પરાક્રમ ચાલે નહિ, એમ ચંદ્રશેખરે કહ્યું. “હે દેવિ ! જે તે પ્રસન્ન થઈ હોય, અને મને વર આપતી હોય, તો બળથી અથવા છળથી હારૂં ઉપર કહેલું કાર્ય કર.” ચંદ્રશેખરની આ વગેરે ઉક્તિથી તથા ભક્તિથી સંતુષ્ટ થએલી દેવીએ કહ્યું. “અહિં છે. ળનું જ કામ છે, બળનું નથી. કેઈ વખતે શકરાજ બહાર ગામ જાય, ત્યારે તું શિધ્ર રાજમહેલમાં જા. મહારા પ્રભાવથી તારૂં રૂપ તદન શુકરાજ જેવું જ થશે. તેથી તું શુકરાજનું રાજય યથેચ્છ ભગવ.” એમ કહીને દેવી અદશ્ય થઈ. ચંદ્રશેખરે ઘણા સંતોષથી એ વાત ચંદ્રવતીને કહી. એક વખતે તીર્થ યાત્રા કરવાને મન ઉસુક થવાથી શુકરાજે પોતાની બે સ્ત્રીઓને કહ્યું કે, “હે પ્રિયાએ ! હું વિમળાચળ તીર્થને વંદન કરવા માટે તે આશ્રમે જવાને વિચાર કરૂં છું.” સ્ત્રીઓએ કહ્યું. “ત્યારે અમે પણ સાથે આવીએ. કેમકે, અમને પણ અમારા પુજ્ય માત પિતાને મેલાપ થશે.” પછી શુકરાજ પિતાની બે સ્ત્રીઓને સાથે લઈ કેકને પણ ન કહેતાં દેવતાની પેઠે વિમાનમાં બેસી વિદાય થયે. એ વાતની કોઈને પણ ખબર પડી નહીં. ચંદ્રવતીનું ચિત્ત એ વાત તરફ જ હોવાથી તેણે આ વાત જાણી તુરત ચંદ્રશેખરને જણાવી. તે પણ જેમ પરકાયામાં પ્રવેશ કરે, તેમ છળથી શીઘ તે નગરમાં આવ્યું, કે તુરતજ તે રૂપથી શુકરાજ સરખે થયો. રૂપધારી સુગ્રીવ જેવા તે દાંભિકને મર્વ જનો શકરાજ સમજવા લાગ્યા. રાત્રે મોટો પિકાર કરીને ચંદ્રશેખર ઉઠે અને કહેવા લાગ્યો કે, “અરે દેડો દેડ! એ વિધાધર મહારી બે સ્ત્રીઓને હરણ કરી જાય છે ? તે સાંભળી મંત્રી વગેરે સર્વે લોકો હાહાકાર કરતા ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા કે, “હે પ્રભો ! તમારી તે સર્વે વિધાઓ કયાં ગઈ ?” ચંદ્રશેખરે દુઃખી માણસ જેવી મુદ્રા દેખાડીને કહ્યું કે, “હું શું કરું ? તે દુષ્ટ વિધારે યમ જેમ પ્રાણ ખેંચી લે છે, તેમ હારી વિધાએ પણ હરણ કરી. ” ત્યારે લોકોએ કહ્યું. “હે મહારાજ ! તે વિદ્યાઓ અને સ્ત્રીઓ ભલે જાઓ. આપ મહારાજનું શરીર કુશળ છે તેથી અમે સંતુષ્ટ છીએ” એવી રીતે પૂરેપૂરા કપટથી સર્વ રાજકુળને ઠગીને ચંદ્ર
૭૪ *
Page #110
--------------------------------------------------------------------------
________________
ધરમહારે
તેને સાર્થકતા કે
વતીને પ્રીતિ ઉપજાવતે ચંદ્રશેખર રાજ્ય કરવા લાગ્યો. - શુકરાજ વિમળાચળ તીર્થને વંદના કરી સસરાને નગરે ગયો. ત્યાં કેટલાક દિવસ રહીને પિતાના નગરને ઉધાનમાં આવ્યું. પોતાના કુકર્મથી શંકા પામેલો ચંદ્રશેખર ગેખમાં બેઠો હતો. એટલામાં સામા આવતાં શુક્રરાજને જોઈને આકુળ વ્યાકુળ થયે, અને હાહાકાર કરી મંત્રીને કહેવા લાગ્યો કે, “જેણે મહારી બે સ્ત્રીઓ અને વિધાઓ હરણ કરી, તેજ આ દૂષ્ટ વિધાધર મહારૂં રૂપ કરીને મને ઉપદ્રવ કરવા આવે છે. માટે મધુર વચનથી કોઈ પણ રીતે તેને ત્યાંથી જ શીધ્ર પાછે વિદાય કર. બળવાન પુરૂષ આગળ સમતાથી વર્તવું એજ પોતાનું મહેસું બળ સમજવું.” “દક્ષ પુરૂષની સહાયથી દુઃસાધ્ય કાર્ય પણ સુસાધ્ય થાય છે.” એમ વિચારી મંત્રી કેટલાક દક્ષ પુરૂષોની સાથે લઈ ગયો. “આ સર્વ લેકે મારી સામા આવે છે.” એમ સમજી ઘણે હર્ષ પામેલે શુકરાજ પિતાના વિમાનમાંથી ઉતરીને આમૃદક્ષને તળે આવ્યો. વિવેકી અંત્રી પણ ત્યાં ગયો, અને ખરા શુકરાજને નમસ્કાર કરી કહેવા લાગ્યો. કે, “હે વિધાધરેંદ્ર ! તમારી શક્તિ વાદિની ઉક્તિ માફક અખ્ખલિત છે. કારણ કે, તમે, અમારા સ્વામિની બે સ્ત્રીઓ અને સર્વ વિદ્યાનું હરણ કરી, હવે શીધ્ર પ્રસન્ન થઈ આપ વેગથી પિતાના સ્થાનકે પધારે.”
મંત્રીનું આવું વચન સાંભળી “એનું ચિત્તભ્રમ થયું, મગજ ફરી ગયું, વાયુ થા, કે પિશાચ વળગ્યું ?” ઈત્યાદિ મનમાં તર્ક કરી આશ્ચર્ય પામતા શુકરાજે કહ્યું કે, “હે મંત્રિન ! તે આ શું કહ્યું? અરે હું શુકરાજ છું !” મંત્રીએ કહ્યું. “હે વિધાધર શુકરાજની પેઠે મને પણ તું ઠગે છે કે શું? મૃગધ્વજ રાજાના વંશરૂપ આમ્રવૃક્ષને વિષે શુક સમાન (પોપટ સરખો) અમારો પ્રભુ શુકરાજ રાજમહેલમાં છે. તું છે કે, વેશધારી વિધાધર છે. વધારે શું કહીયે ? જેમ ઉંદર બિલાડીના દર્શનથી પણ ડરે છે, તેમ અમારે પ્રભુ શુકરાજ હારા દર્શનથી પણ દૂજે છે, અને બહુ ડરે છે. માટે તું શીધ્ર અહિથી જા. ” ચિત્તમાં ખિન્ન થયેલા શુકરજે વિચાર્યું કે, “ની કોઈ કપટીએ છળ ભેદથી મહારા જેવું રૂપ કરીને હારું રાજ્ય લીધું. કહ્યું છે કે-૧ રાજ્ય, ૨ ભક્ષણ કરવા યોગ્ય
૭૫
Page #111
--------------------------------------------------------------------------
________________
વસ્તુ, ૩ શય્યા, ૪ રમણીય ધર, ૫ રૂપવતી સ્ત્રી, અને હું ધન એ છ વસ્તુઓને ધણીની ગેરહાજરીમાં પારકા લાક હરણ કરે છે. હવે શું કરવું ? જો હું એને મારીને પાતાનું રાજ્ય લેવું, તે જગત્માં મ્હારા માટે અ પરાધ કહેવાશે. તે એવી રીતે કે, “ કાઈ મહાપાપી હંગે મગરમચ્છની પેઠે ભેરાવર થ મૃધ્વજ રાજાના પુત્ર શુકરાજતે હણી તેનું રાજ્ય પાતે લઇ લીધું. પછી ખરા શુકરાજે તથા તેની એ એએ પેાતાને એળખા વવા માટે ઘણી નિશાનીઓ કહી, પણ તે કાઇએ સાચી માની નહી'. દંભના કૃત્યને ધિક્કાર થાઓ ! પછી પોતાનું અપમાન થયું એમ માની ચિંતાથી પીડાયા ખરા શુકરાજ, વિમાનમાં બેસી આકાશ માર્ગે ગયા. મત્રીએ હર્ષ પામીને વૈષધારી શુકરાજ પાસે આવી ખરા શુકાન પાછે ગ યાને વૃત્તાંત રહ્યો. ત્યારે તે સ્ત્રીલ પટ વેષધારી હર્ષ પામ્યા. શુકરાજ પાટની પેઠે આકાશમાં ઉતાવળથી જવા લાગ્યા. ત્યારે તેની અને સ્ત્રીએ એ પેાતાને પિયર જવા માટે કહ્યું, પણ તે શરમથી ત્યાં ગયા નહીં. પેા તાના પદથી ભ્રષ્ટ થએલા પુરૂષે ઓળખીતા, તથા સગા વહાલાને ત્યાં જવું નહીં. અને સસરાને ઘેર તેા જવુજ નહી. કારણ કે, ત્યાં આડંબરથી જવું એજ ચેગ્ય છે. કહ્યું છે કે—સભામાં, વ્યાપારમાં શત્રુ આગળ, સાસરાતે ઘેર, સ્ત્રીને વિષે અને રાજ્યદરબારમાં આડંબરજ પૂજાય છે. વિદ્યાબુળથી કામભાગની સામગ્રી પરિપૂર્ણ છતાં પણ રાજ્ય ગયાની ચિંતાથી દુ:ખી થયેલા ખરા શુકરાને શૂન્ય સ્થળમાં નિવાસ કરીને છ મારુ કાતા. ઘણી ખેદની વાત છે કે, મ્હોટા પુરૂષોને પણ એવા દુ:સહ ઉપદ્રવ ભાગવવા પડે છે! અથવા કાને સર્વે-દિવસ સર્વ પ્રકારે સરખા સુખના આપનારા થાય છે? વળી ઢાષને પાત્ર કાણુ નથી ? ઉત્પન્ન થએલા રાણુ મરણ નહી પામશે ? સકટ કૈાની ઉપર નથી આવ્યું ? અને તે નિર્ તર સુખજ મળે છે? એક વખત સારાષ્ટ્ર દેશમાં ક્રૂરતાં શુક્રરાજનું વિ માન નદીનુ પૂર જેમ પર્વતે અટકે છે, તેમ આકાશમાંજ અટકી ગયું. તેથી ચિત્તમાં આકુળ વ્યાકુળ થએલા શુકરાને આ વાત દાઝી ગએલા અવયવ ઉપર વિસ્ફોટક ( ચાંદા ) થાય તેમ પડી ગએલા પુરૂષ પ્રહાર ઉપર પડે તેમ અથવા ક્ષતચાંદા ઉપર ખાર પડે તેમ માની. પછી પૂ
૭૬
Page #112
--------------------------------------------------------------------------
________________
રાક્રમી શુકરાજ પોતે ક્ષણૢમાત્રમાં વિમાનમાંથી નીચે ઉતરીને વિમાન અટકી પડવાનું કારણ જોવા લાગ્યા એટલામાં તેણે કેવળજ્ઞાન પામેલા પેાતાના પિતા મૃધ્વજ રાજર્ષીને જોયા. મેરૂપર્વત ઉપર જેમ માર કલ્પવૃક્ષ શાભે છે, તેમ તે સુવર્ણકમળ ઉપર શાભતા હતા, અને દેવતા તેમની સેવામાં હતા. પછી શુકરાજ પાતાના પિતા ભૃગધ્વજ રાજર્ષિને સત્ય ભક્તિથી વંદના કરીને ઘણા સ ંતેાષ પામ્યા, અને આંખમાં પ્રકટ આંસુ લાવીને તેણે શીઘ્ર પેાતાના રાજ્યા અપહાર થયાની વાત કહી. લેાક, પેાતાના પિતાદિક, પ્રિયમિત્ર, આપણા સ્વામી શ્રિત એમાં ગમે તેની આગળ પેાતાનું દુ:ખ કહીને એક વાર પાતાના જીવને સુખી જેવા માને છે. મૃગધ્વજ રાજર્ષિએ કહ્યુ, આ તા પૂર્વકમંતા વિપાક છે, ” એમ કહ્યું. ત્યારે પાછું શુકરાને પૂછ્યું. “ મે” પૂર્વભવે એવું કયું કર્મ ઉપાર્જ્યું હતું ?” કેવળી રાજર્ષીએ કહ્યું.
અથવા
cr
*
* જિતારિ રાજાના ભવથી પૂર્વભવમાં શ્રીગ્રામ નામા ગામમાં તું સ્વભાવથી ભદ્રક અને ન્યાયનિષ્ટ ઠાકુર હતા. પિતાએ જૂદા પાડી આપેક્ષા ગામને ભાગવનારા એક હારા એરમાઈ ભાઈ સ્વભાવથી ભ્રૂણાજ કાયર હતા. એક વખત તે શ્રીગ્રામે આવીને પેાતને સ્થાનકે પાછા જતે! હતા, એટલામાં તે મશ્કરીમાં દીવાનની માફક કબજે કરીને તેને રાખ્યા, અને કહ્યું કે, તું અહિં જ સુખે રહે. ત્યારે ગામની ચિંતા કરીને શું કરવું છે?'' મ્હોટા ભાઈ છતાં ન્હાના ભાઈ ફામટ કલેશ ઉપજાવનારી ચિંતા શું કરવા કરે ? એક તે એરમાઇ ભાઇ થએલા અને તેમાં સ્વભાવને કાયર એવે સમેગ મળી આવ્યાથી તેણે મનમાં એવા તર્ક બાંધ્યા કે “દાય હાય ! નિશ્ચે મ્હારૂં રાજ્ય ગયું! હું શું કરવા અહિં આવ્યા ? હવે શુ - રૂં ?” એમ વિચારી તે ધણા આકુળવ્યાકુળ થયા, કેટલાક મુહૂર્ત ( બે ઘડી કાલ ) ગયા પછી તે છેડયે, ત્યારે તેણે પોતાને જીવતે માન્યા. તે સમયે મશ્કરીમાં પણુ તે ઘણું દારૂણ કર્મ બાંધ્યું. તેના ઉદયથી હમણાં તને પણ અતિ ઉસ્સહ રાજ્ય વિયેાગ થયા. જીવા અહંકારમાં સંસાર સ અંધી ક્રિયાઓ કરે છે, પણ તેથી બધાયલા કર્મના ઉદય થાય, ત્યારે કુતા અને કાળથી ભ્રષ્ટ થએલા વાનરાની પેડે દિવસ થાય છે.
の
Page #113
--------------------------------------------------------------------------
________________
મૃગધ્વજ રાજા ચંદ્રશેખરનું સર્વ કૃત્ય જાણતા હતા, તથાપિ તે સંબંધમાં એક શબ્દ પણ બોલ્યા નહીં કારણ કે, શકરાજે પ્રકટપણે તે વાત પૂછી હતી નહીં. એવી વાત પૂછયા વિના કેવળી મહારાજ કહેતા નથી. જગતમાં સર્વ ઠેકાણે કેવળ ઉદાસીનપણું રાખવું એજ કેવળ જ્ઞાનનું ફળ છે. પછી શુકરાજે બાળકની પેઠે પિતાને પગે વળગીને પૂછયું કે, “હે તાત ! તમારું દર્શન થયાં છતાં પણ મહારું રાજ્ય જાય, આ કેવી વાત ? સાક્ષાત ધનંતરી વૈધ પ્રાપ્ત થયા છતાં આ તે ક્યારેગનો ઉપદ્રવ ? પ્રત્યક્ષ કલ્પવૃક્ષ હોવા છતાં આ દરિદ્રની શી વાત ? સૂર્ય ઉદય પામ્યા છતાં અંધકારને આ તે શું ઉપદ્રવ ? માટે હે પ્રભો કઈ પણ અંતરાય વિના શીધ્ર તે રાજ્યની પાછી પ્રાપ્તિ થાય એવો કાંઈ પણ ઉપાય આપ મને કહે.” ઇત્યાદિ વચન કહીને શુકરાજે ઘણેજ આગ્રહ કર્યો, ત્યારે મૃગધ્વજ રાજર્ષિએ કહ્યું. “ઉપાધ્ય કાર્ય પણ ધર્મ કૃત્યથી સુસાધ્ય થાય છે. તીર્થમાં મુખ્ય એ વિમળાચળ તીર્થ અહિંથી નજીક છે. ત્યાં જઈ શ્રી આદિનાથ ભગવાનની ભક્તિથી વંદના પૂર્વક સ્તુતિ કર. એ પર્વતની છ માસ સુધી પરમેષ્ઠી તુમંત્રનો જપ કરે તો, તે (મંત્ર ) સ્વતંત્રપણે સર્વ પ્રકારની સિદ્ધિઓને આપે છે. ગમે તેવો શત્રુ હોય, તે તે પણ બીક પામેલા શિયાળની પેઠે જોતાં વાર જ પોતાનો જીવ લઈને વેગથી પિતાની મેળેજ નાસી જાય છે, અને તેનાં સર્વ કપટ નિષ્ફળ થાય છે. ગુફાની અંદર મહેસું તેજ પ્રકાશ પામે, ત્યારે કાર્ય સિદ્ધિ થઈ એમ તું સમજજે અને મનમાં નિશ્રયથી એવું ધાર કે, પિતાનો શત્રુ ગમે તેટલે દુર્જય હાય, તે પણ એ તેને જીતવાને ઉપાય છે.” કેવળીનું એવું વચન સાંભળી જેમ પુત્ર રહિત પુરૂષને પુત્ર પ્રાપ્તિની વાર્તાથી આનંદ થાય છે, તેમ તે શકરાજને આનંદ થયો. પછી શુકરાજ વિમાનમાં બેશીને વિમળાચળે ગયે. ત્યાં તેણે પાપને હરણ કરનારે પરમેષિ મંત્ર ગીંદ્રની પેઠે નિશ્ચળ રહીને જ છે. કેવળીએ કહ્યા પ્રમાણે છે મારા ગયા, ત્યારે તેણે ચારે બાજુએ ફેલાતું પિતાના ઉદય પામેલા પ્રતાપ સરખું તેજ જોયું. તે અવસરે ચંદ્રશેખરને પસન્ન થએલી ગોત્રદેવી નિઃપ્રભાવ થઈ અને તે ચંદ્રશેખરને કહેવા લાગી.
અરે ચંદ્રશેખર હારૂં શુક સ્વરૂપ જતું રહ્યું. માટે તું હવે અહિંથી
Page #114
--------------------------------------------------------------------------
________________
rr
શીઘ્ર હારે સ્થાને જા, એમ કહીને ગાત્રદેવી ગઇ. ચંદ્રશેખર પેતાનું મૂળ સ્વરૂપ પામ્યા. કોઇ પુરૂષની લક્ષ્મી જતી રહે, ત્યારે તે જેમ ઉચિ થાય છે, તેવા ઉદ્ભિય, ચિંતાાંત અને હર્ષ રહિત થએલો ખાટા શુકરાજ ચા રની પેઠે છાના માનેા બહાર નીકળે છે, એટલામાં ખરે। શુકરાજ ત્યાં આવ્યો, વૈષધારી પૂર્વના શુકરાજને નહીં. જોનારા અને ખરા શુકરાજને જોનારા મંત્રી આદિ સર્વે લોકોએ શુકરાજને ઘણું માન આપ્યું. “ કાઈ દુષ્ટ રાજમદિરમાં પેઠા હતા, પણ તે હમણાં નાસી ગયે. ” એટલુજ સર્વ લોકોએ જાણ્યુ. પરંતુ કોઇએ વધારે જાણ્યુ નહીં. પછી વિમળાચળ તીર્થનું ળ પ્રત્યક્ષ. જોનાર શુકરાજ નવા અને દૈદિપ્યમાન નાના પ્રકારનાં દ્વિવ્ય વિમાને તયા બીજા પણ મ્હોટા આડંબરથી સર્વે માંડલિક રાજાઓ, સજ્જન વર્ગ, વિધાધરા વગેરેના પરિવાર સહિત ઉપમા રહિત ઉત્સવ કુરતા વિમળાચળની યાત્રાએ ચાલ્યેા. પોતાના કુકર્મને! કોઈ જાણ ન હૈાવાથી કેાઈ શીલવાન પુરૂષની પેઠે મનમાં લેશમાત્ર પણ શંકા ન રાખ નારી ચંદ્રશેખર રાજા પણ ઉધીગતાથી શુકરાજની સાથે આવ્યા. પછી તે વિમળાચળે જઇ જિનેશ્વર મહારાજની પૂજા, સ્તુતિ તથા મહેસવ કરી સર્વના સાંભળતાં થકાં કહેવા લાગ્યા કે, “ આ તીર્થતે વિષે મત્રના સાધનથી મેં શત્રુજય મેળળ્યે, માટે આ તીર્થનું વિચક્ષણ પુરૂષોએ ‘શત્રુંજય’ એવું નામ પ્રસિદ્ધ કરવું.” એવા કારણથી આ તીર્થનું ‘શત્રુજય’ એવું અન્વર્થ નામ થયું. તે જગમાં ઘણું પ્રસિદ્ધિ પામ્યું. પ્રાયે નવી વસ્તુ શીઘ્ર પ્રસિદ્ધિ પામે છે. જિનેશ્વર મહારાજનાં દર્શન કરીને પોતાના ૬કર્મની નિંદા કરતા ચદ્રશેખર પસ્તાવા પામ્યા. દુષ્કર્મના ક્ષયથી પોતાના મ્હોટા ઉદયની ઇચ્છા કરનારા ચંદ્રશેખરે ચિત્ત શુદ્ધ કરીને મહેદય નામા મુનિરાજને પૂછ્યું કે, “ અડ્ડા મુનિરાજ ! કોઈ પણુ રીતે મ્હારી શુદ્ધિ ! થાય ?” મુનિરાજે કહ્યું. “જો તું સમ્યક્ પ્રકારે પાપની આલેાચના કરીને આ તીર્થને વિષે તીવ્ર તપસ્યા કરીશ, તેા હારી પણ શુદ્ધિ થશે. કહ્યુ છે કે—તીવ્ર તપસ્યા ક્રોડા જન્મમાં કરેલા કર્મતા એક ક્ષણમાત્રમાં નાશ કરે છે. પ્રદીપ્ત થયેલા અગ્નિ ગમે તેટલાં લાકડાંને થોડીવારમાં બાળતા નથી કે શું ?” મુનિરાજનું એવું વચન સાંભળી ચદ્રશેખરે તેમની પાસેજ પ્રથમ
'9'!
ܕܕ
Page #115
--------------------------------------------------------------------------
________________
આલોચના કરી પછી તુરત દીક્ષા લીધી. અને મા ખમણ પ્રમુખ તપસ્થા કરીને ત્યાંજ તે મેલે ગયે. શત્રુ રહિત રાજયને ભગવતે શુકરાજ જિનપ્રણીત ધર્મ ચાલનારા સમ્યગ્દષ્ટિ રાજાઓમાં એક દષ્ટાંત રૂપ થયો. પછી દ્રવ્યશત્રુને અને ભાવશત્રને જીતનાર શુકરાજે અઢાહીયાત્રા, રથયાત્રા અને તીર્થયાત્રા એવી ત્રણ પ્રકારની યાત્રા, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ એ ચાર પ્રકારે ચતુર્વિધ સંઘની ભક્તિ તથા જિનેશ્વર ભગવાનની વિવિધ પ્રકારની પૂજા ઈત્યાદિ ધર્મ કૃત્યો વારંવાર કર્યો. પટ્ટરાણી પદ્માવતિ, વાયુવેગા તથા બીજી પણ ઘણી રાજપુત્રીઓ તથા વિધાધરની પુત્રી એ. ટલે શુકરાજનો અંતઃપુરનો પરિવાર હતો. લક્ષ્મીનું નિવાસસ્થાન પwસરેવરજ હેની ! એ પદ્માવતી રાણીને પદ્માકર નામા પુત્ર થયો, અને વાયુવેગા રાણીને ખરૂં નામ ધારણ કરનારો વાયુસાર નામે પ્રસિદ્ધ પુત્ર થયા. પૂર્વકાળે થયેલા કૃષ્ણના પુત્ર શાંબ અને પ્રદ્યુમની પેઠે તે બને પુએ "પિતા સરખો પુત્ર હેય” એ કહેવતની પિતાના ગુણથી સત્યતા દેખાડી. શુકરજે અનુક્રમે ઘણા હર્ષથી પોતાના મહેટા પુત્ર પવાકર કુમારને રાજ્ય અને બીજા પુત્ર વાયુસારને યુવરાજ પદ આપ્યું. કર્મશત્રુને છે. તવાને અર્થે સ્ત્રીઓની સાથે ઘણા ઉત્સવથો દીક્ષા લઈને સ્થિરતાથી તે શત્રુંજય તીર્થ ગયો. પર્વતની સાથેજ શુકલધ્યાને ચઢતાં તેને શીધ્ર કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. મહાત્મા પુરૂષોની લબ્ધિ અભુત હોય છે! પછી ચિરકાળ પૃથ્વી ઉપર વિહાર કરતો અને ભવ્ય જેના મેહરૂપી અંધકારને દૂર કરે શકરાજ રાજા પછી બે સ્ત્રીઓની સાથે મોક્ષે ગયો. હે ભવ્ય છ ! પ્રથમ ભકપણું ઇત્યાદિ ગુણોથી અનુક્રમે રૂડા સમકિતની પ્રાપ્તિ, પછી તેને નિર્વહ ઈત્યાદિ શુકરાજને મળેલું અપૂર્વ ફળ સાંભળી તમે તે ગુણને ઉપાર્જવાનો આદરથી ઉધમ કરે. ” ઈતિ ભદ્રરૂપણાદિક ગુણ ઉ. પર શુક્રરાજની કથા.
Page #116
--------------------------------------------------------------------------
________________
( મૂળાથી. ) नामाईचउभेओ, सटो भावण इच्छ अहिगारो ॥ तिविहो अ भावसटो, सण-वय-उत्तरगुणेहिं ॥ ४ ॥
ભાવાર્થ – ૧ નામ, ૨ સ્થાપના, ૩ દ્રવ્ય, અને ૪ ભાવ એથી ચાર પ્રકારને શ્રાવક થાય છે. જેનામાં શાસ્ત્રમાં કહેલાં શ્રાવકના લક્ષણ નથી, અને જેમ કોઈ ઈશ્વરદાસ નામ ધરાવે, પણ દરિદ્રીને દાસ હય, તેમ જે કેવળ શ્રાવક' નામથી ઓળખાય તે ૧ નામ શ્રાવક. ચિત્રામણુની અથવા કાd. પાષાણાદિકની જે શ્રાવકની મૂર્તિ તે, ૨ સ્થાપના શ્રાવક. ચંદપ્રદ્યતન રાજાની આજ્ઞાથી અભયકુમારને પકડવાને અર્થે કપટવડે શ્રાવિકાનો વેષ ધારણ કરનારી ગણિકાની પેઠે અંદરથી ભાવશૂન્ય અને બહારથી શ્રાવકની કરણી કરે તે, ૩ દ્રવ્ય શ્રાવક, જે ભાવથી શ્રાવકની ધર્મ ક્રિયા કરવામાં તરૂર હોય. તે જ ભાવ શ્રાવક. કેવળ નામધારી, ચિત્રામણની અથવા જેમાં ગાયોનાં લક્ષણ નથી, તે ગાય જેમ પોતાનું કામ કરી શકતી નથી, તેમ ૧ નામ, ૨ સ્થાપના અને ૩ દ્રવ્ય શ્રાવક પણ પિતાનું ઈ ધર્મ કાર્ય કરી શકતો નથી, માટે અહિં ભાવ શ્રાવકનો જ અધિકાર જાણે. ૧ દર્શન શ્રાવક, ૨ વ્રત શ્રાવક અને ૩ ઉત્તરગુણ શ્રાવક એવા ભાવશ્રાવકના ત્રણ પ્રકાર છે. શ્રેણિકાદિકની પેઠે કેવળ સમવધારી હેય તે ભાવથી ૧ દર્શન શ્રાવક, સુરસું. દર કુમારની સ્ત્રીઓની પેઠે સમ્યક મૂળ પાંચ અણુવ્રત ધારક હોય, તે ભાવથી ૨ વ્રત શ્રાવક. સુરસુંદર કુમારની સ્ત્રીઓની સંક્ષિપ્ત કથા નીચે લખી છે – * એક વખત કોઈ મુનિરાજ સુરસુંદર સ્ત્રીઓને પાંચ અણુવ્રતનો ઉપદેશ કરતા હતા, ત્યારે એકાંતમાં છાનો ઉભો રહી જોનાર સુરસુંદર જેતે હતું અને તેથી તેના મનમાં મુનિરાજ ઉપર ઈર્ષ ઉત્પન્ન થઈ તેણે મનમાં ચિંતવ્યું કે, “આ મુનિના શરીર ઉપર હું લાકડીના પાંચ પાંચ પ્રહાર કરીશ.” મુનિરાજે પ્રથમ પ્રાણાતિપાત વિરમણ નામ અણુવ્રત દ્રષ્ટાંત સંહિત કહ્યું, ત્યારે તે સ્ત્રીઓએ અંગીકાર કર્યું તેથી સુરસુદરે વિચાર કર્યો કે,” એ સ્ત્રીઓ રોષે ભરાણી હશે, તે પણ વ્રત લીધેલું હોવાથી મને મારશે નહીં. “એમ” વિચારી હર્ષથી પાંચમાંથી એક એક પ્રહાર ઓછો કર્યો. એવી રીતે એકેક
૮૧
Page #117
--------------------------------------------------------------------------
________________
વ્રતની પૂરું એકેક પ્રહાર એછે કરતા ગયા. તે સ્ત્રીએ તેઃ પાંચે અણુવ્રત લીધાં. ત્યારે’” મને ધિકકાર થા, “મેં માઠું ચિંતવ્યું.” એમ સુરસુ દર ઘણાજ પશ્ચાત્તાપ કરી મુનિસર્જને ખમાવી વ્રત લઇ અનુક્રમે સ્ત્રી સહિત સ્વર્ગે ગયે.
..
સુદર્શન શેઠ આદિક શ્રાવકની પેઠે જે સમ્યક્ત્વ મૂળ પાંચ અણુવ્રત તથા ઉત્તર ગુણુ એટલે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ બાર વ્રત ધારણ કરે, તે ભાવથી ૩ ઉત્તરગુણ શ્રાવક જવો. અથવા સમ્યક્ત્વ મૂળ ખારવ્રતને ધારણ કરે તે ભાવથી ૨ વ્રત શ્રાવક જાણવા. અને આનંદ, કામદેવ, કાર્તિકશ્રેષ્ટી ઇત્યાદિકની પેઠે જે સમ્યકત્વ મૂળ ખારવ્રત તથા સર્વ સચિત્ત પરિહાર, એકાસન પચ્ચખાણુ, ચેાથું વ્રત, ભૂમિશયન, શ્રાવક પ્રતિમાદિક અને બીજા વિશેષ અભિગ્રહને ધારણ કરતા હોય, તે તે ભાવથી ૩ ઉત્તરગુણ શ્રાવક જાણવો. આરતમાં એક બે ત્યાદિવ્રત અંગીકાર કરે તેા પણ ભાવથી વ્રતશ્રાવકપણું થાય. ઈહાં બારવ્રતના એકેક, દ્વિક, ત્રિક, ચતુષ્ક ત્યાદિ સંયોગમાં દ્વિવિધ ત્રિવિધ ઇત્યાદિ ભાંગા તથા ઉત્તરગુણ અને અવિરતિ રૂપ એ ભેદ મેળવ્યાથી શ્રાવક વ્રતના સર્વે મળીને તૈસે ચોરાશી ક્રોડ, બારલાખ, સત્યાશી હુંજાર, બસેને એ ભાંગા થાય છે. શકા—શ્રાવકત્રંતમાં ત્રિવિધ ત્રિવિધ એ ભાંગાના ભેદ ક્યાંય પણ કેમ ન જોડાયા ?
4
સમાધાન:શ્રાવક પાતે અથવા પુત્રાદિકની પાસે પૂર્વે આરભેલા કાર્યમાં અનુમતિને નિષેધ કરી શકે નહીં, માટે ત્રિવિધ ત્રિવિધ ભાંગે. લીધા નહીં. હવે પ્રઽત્યાદિ ગ્રંથમાં શ્રાવકને ત્રિવિધ ત્રિવિધ પચ્ચખાણ પણ કહ્યું છે, તે વિશેષ વિધિ છે. તે આ રીતે:--જે શ્રાવક દીક્ષા લેવાની જ ઈચ્છા કરતા હોય, પણ કેવળ પુત્રાદ્ધિ સતતિનું પાલન કરવા માટેજ ગૃહવાસમાં અટકી રહ્યા હાય, તેજ ત્રિવિધે ત્રિવિધે કરી શ્રાવક પ્રતિભાના અંગીકાર કરે. અથવા કોઈ શ્રાવક સ્વયંભૂરમણુ સમુદ્રમાં રહેલા . નૃત્સ્યના માંસાદિકનું કિવા મનુષ્યક્ષેત્રથી બહાર સ્થુલ હિંસાદિકનું કોઈ અવસ્થામાં પચ્ચખાણ કરે તે, તેજ ત્રિવિધ ત્રિવિધ ભાંગાથી કરે. એવી રીતે ત્રિવિધ ત્રિવિધના વિષય ઘણુંા અલ્પ હોવાથી તે અહિં કહેવાની
૮૨
Page #118
--------------------------------------------------------------------------
________________
ઈચ્છા રાખી નથી. મહાભાષ્યમાં પણ કહ્યું છે કે, કેટલાક કહે છે કે,
શ્રાવકને ત્રિવિધ ત્રિવિધ પચ્ચખાણ નથી, પણ એમ નથી. કારણ કે, પન્નત્તિમાં વિશેષ આશ્રયથી ત્રિવિધ ત્રિવિધનું કથન કર્યું છે. કોઈ શ્રાવક વિશેષ અવસ્થામાં સ્વયંભૂરમણ સમુદ્રની અંદર આવેલા મત્સ્યના માંસની પેઠે મનુષ્ય ક્ષેત્રથી બહાર હતિદંત, ચિત્રાનું ચામડું, ઈત્યાદિ નહિ મળી શકે એવી વસ્તુનું અથવા કાગડાનું માંસ વગેરે પ્રયજન રહિત વસ્તુનું પચ્ચખાણ ત્રિવિધ ત્રિવિધે કરે તો દેષ નથી. કેટલાક એમ કહે છે કે, કોઈ ગૃહસ્થ દીક્ષા લેવાને તત્પર હોય, તો પણ કેવળ પુત્રાકિક સં." તતિનું રક્ષણ કરવાને અર્થેજ (દીક્ષા ન લેતાં) શ્રાવક પ્રતિમા વહે, તે તેને પણ ત્રિવિધ ત્રિવિધ પચ્ચખાણ હોય. ”
શંકા –આગમમાં બીજી રીતે શ્રાવકના ભેદ સંભળાય છે. શ્રીઠાણાંગ ત્રમાં કહ્યું છે કે–શ્રમણોપાસક ચાર પ્રકારના કહ્યા છે. તે જેમ ક. ૧ માતા પિતા સમાન, ૨ બંધુ સમાન, ૩ મિત્ર સમાન અને ૪ સપત્ની સમાન, અથવા બીજી રીતે ચાર પ્રકારના શ્રમણોપાસક કહ્યા છે. તે જેમ કે, ૧ આરિસા સમાન, ૨ વજા સમાન, ૩ થાંભલા સમાન અને ડાંખરા સમાન.
સમાધાન –ઉપર કહેલા બેદ શ્રાવકના સાધુની સાથે જે વ્યવહાર તે આશ્રયી જાણવા. શંકા-ઉપર કહેલા ભેદ તમે કહેલા ભેદમાંના કયા ભેદમાં સમાય છે ? સમાધાન –વ્યવહાર નયને મતે આ (ઉપર કહેલા) ભાવ શ્રાવકજ છે. કેમકે, તે વ્યવહાર છે નિશ્ચય નયને મને શક્ય સમાન અને ઝાંખરા સમાન એ બે ઘાયે મિથ્યાષ્ટિ સરખા દ્રવ્ય શ્રાવક અને બાકી રહેલા સર્વે ભાવ શ્રાવક જાણવા. કહ્યું છે કે-સાધુનાં જે કાંઈ કાર્ય હોય, તે મનમાં વિચારે, વખતે સાધુને કાંઈ પ્રમાદ દીઠામાં આવે, તે પણ સાધુ ઉપરથી રાગ ઓછો ન કરે, અને જેમ માતા પિતાના બાળક ઉપર તેમ જે મુનિરાજ ઉપર અતિશય દયાના પરિણામ રાખે, તે શ્રાવક માતા પિતા સરખો જાણે. જે શ્રાવક સાધુ ઉપર મનમાં તે ઘણે રાગ રાખે, પરંતુ બહારથી વિનય સાચવામાં મંદ આદર દેખાડે, પણ સાધુને
૮ ૩
Page #119
--------------------------------------------------------------------------
________________
કોઈ પરાભવ કરે, તો તે સમયે તુરત ત્યાં જઈ મુનિરાજને સહાય કરે, તે શ્રાવક બંધુ સરખો જાણવો. જે શ્રાવક પિતાને, મુનિના સ્વજન કરતાં પણ અધિક ગણે, અને કોઈ કામ કાજમાં મુનિરાજ એની સલાહ ન લે. તે અહંકારથી રેષ કરે, તે શ્રાવક મિત્ર સરખે જાણ. જે મહટો ગમે વણ શ્રાવક સાધુનાં છિદ્ર જોયા કરે, તેમની પ્રમાદથી થએલી ભૂલ હ
મેશાં કહ્યા કરે, અને તેમને તરખલા સમાન ગણે, તે શ્રાવક શકય સરખો જાણે. બીજા ચાર ભાંગામાં, ગુરૂએ કહેલો સ્વાર્થ જે કહ્યા છે
, તેવાજ જે શ્રાવકના મનમાં ઉતરે તે સુશ્રાવકને સિદ્ધાંતમાં આરિસા, સમાન વર્ણવ્યા છે. જે શ્રાવકે ગુરૂના વચનને બરાબર નિર્ણય કર્યો નહીં માટેજ પવન જેમ ધ્વજાને આમતેમ ભમાવે, તેમ અજ્ઞાની લો કે જેને ભમાવે તે શ્રાવક ધ્વજા સમાન જાણવો. ગીતાર્થ મુનિરાજ ગમે તેટલું સમજાવે તો પણ જે પકડેલ હઠ છોડે નહીં, પરંતુ જે મુનિરાજ ઉપર ઠેષભાવ ન રાખે, તે શ્રાવક સ્તંભ સમાન જાણવો. જે બાવક સદ્ધર્મને ઉપદેશ કરનારા મુનિરાજ ઉપર પણ “તું ઉન્માર્ગ દેખાડનારો, નિન્હવ, મૂઢ અને મંદધ છે.” એવા નિંદાના શબ્દ બોલે, તે શ્રાવક ઝાંખરા સમાન જા
જેમ પાતાળ વિછાદિ અશુચિ દ્રવ્ય, સંપર્શ કરનાર માણસને પણ લેપ કરે છે, તેમ સારો ઉપદેશ કરનારને પણ જે પણ આપે, તે ઝાંખરા સમાન કહેવાય છે, નિશ્ચય નયમ શેકી સમાન અને ઝાંખા સમાન એ બને મિથ્યાત્વ જાણવા. અને વ્યવહાર ન માને શ્રાવક કેહેવાય છે, કારણ કે, તે જિનમંદિરાદિકને સ્થળે જાય છે. ,
(હવે “શ્રાવક' એ શબ્દનો અર્થ કહે છે.) શ અને સ એ બે સરખા જાણીને શ્રાવક શબ્દનો અર્થ આ રીતે થાય છે. પ્રથમ સકાર માનીને “૩pપ્રજા વિશ્રાવ:” એટલે દાન, શીલ, તપ, ભાવના ઇત્યાદિ શુભ યોગથી આઠ પ્રકારના કમને ત્યાગ કરે, તે શ્રાવક જાણો. બીજે શિકાર માનીને અતિ તિમ્યઃ સભ્ય રામાવામિતિ શ્રાવ એટલે સાધુ પાસેથી સમ્યફ પ્રકારે સામાચારી સાંભળે તે શ્રાવક જાણો. એ બને અર્થ ભાવ શ્રાવકની અપેક્ષાથી જ જાણવા. વળી જેનાં પૂર્વ બંધાયેલા અનેક પાપ ખપે છે, અર્થાત જીવ પ્રદેશથી
Page #120
--------------------------------------------------------------------------
________________
બહાર નીકળી જાય છે, અને જે વ્રતોથી નિરંતર વીંટાયેલો છે, તે શ્રાવક કહેવાય છે, જે પુરૂષ સમકાદિક પામીને હર દિવસે મુનીરાજ પાસે ઉકૃષ્ટ સામાચારી સાંભળે છે, તેને જાણ લોકો શ્રાવક કહે છે. જે પુરૂષ ( શ્રા એટલે) સિદ્ધાંતના પદને અર્થ વિચારીને જે પિતાની આગમ ઉ. પરની શ્રદ્ધા પરિપક્વ કરે, (વ એટલે ) નિત્ય સુપાત્રને વિષે ધનનો વ્યય કરે, અને (ક એટલે ) રૂડા મુનિરાજની સેવા કરીને પિતાનાં માઠાં કર્મ છોડવે અર્થત અપાવે, એ માટે જ તેને ઉત્તમ પુરૂષ શ્રાવક કહે છે.” અથવા “જે પુરૂષ શ્રા એટલે પદના અર્થ ચિંતવીને પ્રવચન ઉપરની શ્રબધા પરિપકવ કરે, તથા સિદ્ધાંત સાંભળે, “વ” એટલે સુપાત્રે ધનને વ્યયા કરે, અને દર્શન–સમકિત આદરે, ક એટલે માઠાં કર્મને છેડે, અને ઈ દિયાદિકને સંયમ કરે, તેને વિચક્ષણ પુરૂષો શ્રાવકહે છે.” હવે “શ્રાદ્ધ શબ્દનો અર્થ કહે છે. જેની સદ્ધર્મને વિષે શ્રદ્ધા છે, તે શ્રાધ કહેવાય છે મૂળ શબ્દ શ્રદ્ધા હતો તેને પ્રશાશ્રદ્ધાળ એ વ્યાકરણસૂત્રથી ણ પ્રત્યય કર્યો, ત્યારે પ્રત્યયના ણ કારનો લોપ અને આદિ વૃદ્ધિ થવાથી શ્રાદ્ધ એવું રૂપ થાય છે. શ્રાવક શબ્દની પેઠે શ્રાદ્ધ શબ્દને પણ ઉપર કરેલ અર્થ ભાવ શ્રાવકની અપેક્ષાથી જ જાણે. માટે જ અહિં ગાથામાં કહ્યું કે અહિં ભાવ શ્રાવકનો અધિકાર છે. ”
એવી રીતે ચોથી ગાથામાં શ્રાવકનું સ્વરૂપ કહ્યું. હવે પાછળ બીજી માથામાં દિવસકૃત્ય રાત્રિકૃત્ય” ઈત્યાદિ છે વિષય કહેવામાં આવ્યા છે, તેમાં પ્રથમ દિવસ કૃત્યની વિધિ કહે છે.
(મૂઢ થા.) नवकारेण विबुद्धो, सरेइ सो सकुलधम्मनियमाई ॥ पडिकमिअसुईपूइअ, गिहे जिणं कुणइ संवरणं ॥ ५ ॥
ભાવાર્થ–“નમો થતા ઈત્યાદિ નવકાર ગણીને જાગૃત થ. એલે શ્રાવક પિતાનું કુળ, ધર્મ, નિયમ ઇત્યાદિકનું ચિંતવન કરે. એને સાર–પ્રથમ તે શ્રાવકે નિદ્રા થેડી લેવી. પાછલી રાત્રે પહેર રાત્રિ બાકી રહે તે વખત ઉઠવું. તેમ કરવામાં આલોક સંબંધી તથા પરલોક સંબધી કાર્યને બરાબર વિચાર થવાથી તે કાર્યની સિદ્ધિ તથા બીજા પણ
૮૫
Page #121
--------------------------------------------------------------------------
________________
ઘણું ફાયદા છે, અને તેમ ન કરવામાં આલેક પરલોક સંબંધી કાર્યની હાનિ વગેરે ઘણું દેષ છે. લોકોમાં પણ કહ્યું છે કે– " - “એ ધળ સંપs, ધમાં પલ્ટો ! આ વિહિંદુત્તા વિ ફામરૂ, તિરું ના થાક ન ” શા
અર્થ–મજૂર લોકો જે વહેલા ઉઠીને કામે વળગે તે, તેમને ધન મળે છે, ધર્મ પુરૂષે વહેલા ઉઠીને ધર્મકાર્ય કરે છે, તેમને પરલોકનું સારૂં ફળ મળે છે, પરંતુ જેઓ સૂર્યોદય થયા છતાં પણ ઉઠતા નથી, તેઓ બળ, બુદ્ધિ, આયુષ્ય અને ધનને હારી જાય છે. ૧ છે - નિદ્રાવશ થવાથી અથવા બીજા કોઈ કારણથી જે પહેલા કહેલા વખતે ન ઉઠી શકે છે, પંદર મુહૂર્તની રાત્રિમાં જન્યથી ચૌદમે બ્રાહ્મ મુહૂર્ત (અર્થાત્ ચાર ઘડી રાત્રિ બાકી રહે તે) ઊઠવું. ઉઠતાંજ દ્રવ્ય થી, ક્ષેત્રથી, કાળથી તથા ભાવથી ઉપયોગ કરો. તે આ પ્રમાણે –“હું શ્રાવક છું, કે બીજો કોઈ છું ?” એ વિચાર કરવા તે દ્રવ્યથી ઉપયોગ. “હું પિોતાના ઘરમાં છું કે બીજાના ઘેર ? મેડા ઉપર છું કે, ભાંડ તળીએ ? એવો વિચાર કરે તે ક્ષેત્રથી ઉપયોગ. “રાત્રિ છે કે દિવસ છે ?એવો વિચાર કરે તે કાળથી ઉપયોગ. “કાયાના, મનના અથવા વચનના દુઃખથી હું પીડાયલ છું કે નહી ?” એવો વિચાર કરે જ ભાવથી ઉપગ. એ ચતુર્વિધ વિચાર કર્યા પછી નિદ્રા બરાબર ગઈ ને હોય, તો નાસિકા પકડીને શ્વાસોશ્વાસને રેકે. તેથી નિદ્રા તદન જાય, ત્યારે દ્વાર (બારણું ) જોઈને કાયચિંતા વગેરે કરવી. સાધુની અપેક્ષાર્થ
નિર્યુક્તિમાં કહ્યું છે કે– વ્યાદિ ઉપયોગ, અને શ્વાસોશ્વાસનો નિરોધ કરે. રાત્રે જે કાંઈ કઈ બીજાને કામકાજ જણાવવું પડે છે, તે બહુજ ધીમા સાદે જણાવવું. ઊંચા સ્વરથી ખાંસી, ખુંખાર, હુંકાર અથવા કે પણ શબ્દ ન કરે, કારણ કે તેમ કરવાથી ગળી વગેરે હિંસક છક જાગે અને માખી પ્રમુખ સુદ છવાને ઉપદ્રવ કરે, તથા પડોશના લકે પણ જાગૃત થઈ પોત પોતાના કાર્યનો આરંભ કરવા લાગે. જેમ પાણી લાવનારી તથા રાંધનારી સ્ત્રી, વેપારી, શોક કરનાર, મુસાફર, ખેડૂત, માબી, રહે. ચલાવનાર ઘર પ્રમુખ યંત્રને ચલાવનાર, સલાટ, ધાંચી,
Page #122
--------------------------------------------------------------------------
________________
ધોબી, કુંભાર, લુહાર, સૂતાર, જુગારી, શસ્ત્ર તૈયાર કરનાર, કલાલ, માછી, કસાઈ શિકારી, ઘાતપાત કરનાર, પરસ્ત્રીગમન કરનાર, ચોર, ધાંડ પાડનાર ઈત્યાદિ લોકોને પરંપરાએ પોત પોતાના નિઘ વ્યાપારને વિષે પ્રવૃત્તિ કરાવવાને તથા બીજા પણ નિરર્થક અનેક દેષ લાગે છે. શ્રીભગવતી સૂત્રમાં કહ્યું છે કે–ધમ પુરૂષ જાગતા અને અધમ પુરૂષ સુતા હોય તે સારા જાણવા. એવી રીતે વસદેશના રાજા સતાનિકની , બહેન જયંતીને શ્રી મહાવીરસ્વામીએ કહ્યું છે.
નિદ્રા જતી રહે, ત્યારે સ્વરશાસ્ત્રના જાણુ પુરૂષે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચે તત્તમાં કયું તત્ત્વ શ્વાસોશ્વાસમાં ચાલે છે? તે તપાસવું. કહ્યું છે કે–પૃથ્વીતત્વ અને જળતત્વને વિષે નિદ્રાનો ત્યાગ. કર શુભકારી છે, પણ અગ્નિ, વાયુ અને આકાશ તને વિષે તે તે દુઃખદાયક છે. શુકલપક્ષના પ્રાતઃકાળમાં ચંદ્ર નાડી અને કૃષ્ણપક્ષના પ્રાત:કાળમાં સૂર્ય નાડી સારી જાણવી. શુકલપક્ષમાં અને કૃષ્ણ પક્ષમાં ત્રણ દિવસ પડવે, બીજ અને ત્રીજ સુધી પ્રાત:કાળમાં અનુક્રમે ચંદ્રનાડી અને સૂર્યનાડી શુભ જાણવી. અજવાળી પડવેથી માંડીને પહેલા ત્રણ દિવસ (ત્રીજ) સુધી ચંદ્રનાડીમાં વાયુતત્વ વહે, તે પછી ત્રણ દિવસ (ચોથ પાંચમ અને છઠ) સુધી સૂર્યનાડીમાં વાયુતત્ત્વ વહે, એ રીતે આગળ ચાલે તો શુભ જાણવું, પણ એથી ઉલટું એટલે પહેલા ત્રણ દિવસ સૂર્યનાડીમાં વાયુ તત્તા અને પાછલા વણ દિવસ ચંદ્રનાડીમાં વાયુ તે એ પ્રમાણે ચાલે તે દુઃખદાયી જાણવું.
ચંદ્રનાડીમાં વાયુતત્વ ચાલતાં છતાં જે સૂર્ય ઉદય થાય તે સૂર્યનાડીમાં અસ્ત થવો એ શુભ જાણવું. તથા જે સૂર્યને ઉદયે સૂર્યનાડી વહેતી હોય તે અસ્તને સમયે ચંદ્રનાડી શુભ જાણવી. કેટલાક મત એ છે કે વારને અનુક્રમે સૂર્ય ચંદ્રનાડીના ઉદયને અનુસરી ફળ કહ્યાં છે. તે એમ કે-રવિ, મંગલ, ગુરૂ અને શની આ ચાર વારને વિષે પ્રાત:કાળમાં સૂર્યનાડી તથા સોમ, બુધ અને શુક્ર એ ત્રણ વારને વિષે પ્રાત:કાળમાં ચંદ્રનાડી હોય તે સારી. કેટલાકને મત સંક્રાંતિના અનુક્રમથી સૂર્ય ચંદ્રનાડીને ઉદય કહ્યું છે. તે એમ કેમેષ સંક્રાંતિને વિષે પ્રાતઃકાળમાં
૮૭
Page #123
--------------------------------------------------------------------------
________________
સૂર્યનાડી અને વૃષભ સંક્રાંતિને વિષે ચંદ્ર નાડી સારી ત્યાદિ. કેટલાકને મત ચંદ્રરાશિના પરાવર્તનના ક્રમથી નાડીનો વિચાર છે, જેમ કે- સૂના ઉદયથી માંડીને એકેક નાડી અઢી ઘડી નિરંતર વહે છે. શહેરના ઘડા જેમ અનુક્રમે વારંવાર ભરાય છે, અને ખાલી થાય છે, તેમ નાડીઓ પણ અનુક્રમે ફરતી રહે છે. છત્રીશ ગુરૂ વર્ણ (અક્ષર) નો ઉચ્ચાર કરતાં જે. ટલો કાળ લાગે છે, એટલે કાળ પ્રાણવાયુને એક નાડીમાંથી બીજી નાડીમાં જતાં લાગે છે. એવી રીતે પાંચ તત્વોનું સ્વરૂપ જાણવું. અગ્નિતત્ત્વ ઉંચું, જળતત્વ નીચું, વાયુતત્ત્વ આડું, પૃથ્વીતત્વ નાસિકાપુટની અંદર અને આકાશતત્તવ ચારે બાજુ વહે છે. વહેલી સૂર્ય અને ચંદ્રનાડીમાં અનુક્રમે વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી અને આકાશ એ પાંચ તર વહે છે. એ સર્વદા જાણુ. પથ્વીતત્વ પચાસ, જળતત્વ ચાલીશ, અગ્નિતત્વ ત્રીશ, વાયુતત્વ વીશ અને આકાશતત્ત્વ દસ પળ વહે છે. સૌમ્ય (સારા) કાર્યને વિષે. પૃથ્વી અને જળતત્તવથી ફળની ઉન્નતિ થાય છે. ક્રર તથા અન્ય સ્થિર એવા કાર્યને વિષે અગ્નિ, વાયુ અને આકાશ એ ત્રણ તથી સારૂ ફળ થાય. આયુષ્ય, જય, લાભ, ધાન્યની ઉત્પત્તિ, વૃષ્ટિ, પુત્ર, સંગ્રામનું પ્રશ્ન, જવું અને આવવું એટલા કાર્યમાં પૃથ્વીતત્વ અને જળતત્વ શુભ જાણવાં, પણ અગ્નિતત્વ અને વાયુતવ શુભ નથી. પૃથ્વીતત્વ હેય તે કાસિદ્ધિ ધીરે ધીરે અને જળતત્વ હેય તે તુરતજ જાણવી. પૂજા, દ્રવ્યોપાર્જન, વિવાહ, કિલ્લાદિનું અથવા નદીનું ઉલ્લંઘન, જવું, આવવું, કવિત, ઘર, ક્ષેત્ર ઇત્યાદિકનો સંગ્રહ, ખરીદવું, વેચવું, વૃષ્ટિ, રાજાદિકની સેવા, ખેતી, વિષ, જય, વિધા, પટ્ટાભિષેક ઇત્યાદિ શુભ કાર્યમાં ચંદ્રનાડી શુભ છે. કોઈ કાર્યનું પ્રશ્ન અથવા કાર્યનો આરંભ કરવાને સમયે ડાભી નાસિકા યાયુથી પૂર્ણ હોય, તથા તેની અંદર વાયુનું જવું આવવું, સારી પેઠે ચાલતું હોય તો નિશ્ચ કાર્યસિદ્ધિ થાય. બંધનમાં પડેલા, રેગી, પતાના અધિકારથી ભ્રષ્ટ થએલા એવા પુરૂષોનું પ્રશ્ન, સંગ્રામ, શત્રુનો મે"ળાપ, સહસા આવેલ ભય, સ્નાન. પાન, ભોજન, ગઈ વસ્તુની શેધ ખેળ, પુત્રને અર્થે સ્ત્રીને સંભેગ, વિવાદ તથા કોઈ પણ ફર કર્મ એટલી વસ્તુમાં સૂર્યનાડી સારી છે. કોઈ ઠેકાણે એમ છે કે વિધાને આરંભ,
Page #124
--------------------------------------------------------------------------
________________
દીક્ષા, શસ્ત્રનો અભ્યાસ, વિવાદ, રાજાનું દર્શન, ગીત ઇત્યાદિ, મંત્ર યંત્રાદિકનું સાધન, એટલા કાર્યમાં સુર્યનાડી શુભ છે, જમણી અથવા ડાબી જે નાસિકામાં પ્રાણવાયુ એક સરખો ચાલતો હોય, તે બાજુનો પગ આગળ મૂકીને પિતાના મંદિરમાંથી નીકળવું સુખ, લાભ અને જય એના
અથ પુરૂષોએ પિતાના દેવાદાર, શત્રુ, ચોર, વિવાદ કરનારા ઈત્યાદિકને પિતાની શુન્ય (શ્વાસે શ્વાસ રહિત) નાસિકાના ભાગમાં રાખતા. કાર્યસિદ્ધિની ઈચ્છા કરનારા પુરૂષોએ સ્વજન, પિતાનો સ્વામી, ગુરૂ તથા બીજા પોતાના હિતચિંતક એ સર્વ લોકોને પિતાની જે નાસિકા વહેતી હોય, તે નાસિકાના ભાગમાં રાખવા. પુરૂષે બિછાના ઉપરથી ઉઠતાં જે નાસિકા પવનના પ્રવેશથી પરિપૂર્ણ હોય, તે નાસિકાના ભાગને પગ પ્રથમ ભૂમિ ઉપર મૂકવે.
શ્રાવકે એવી વિધિથી નિદ્રાનો ત્યાગ કરીને પરમ મંગલને અર્થે બહુમાનપૂર્વક નવકાર મંત્રનું વ્યક્ત વર્ણન સંભળાય (કોઈ બરોબર ન સાંભળે છે એવી રીતે સ્મરણ કરવું. કહ્યું છે કે–બિછાના ઉપર બેઠેલા પુરૂષે પંચ પરમેષ્ટીનું ચિંતન મનમાં કરવું. એમ કરવાથી સુતેલા માણસના સંબંધમાં અવિનયની પ્રવૃત્તિ રોકાય છે. બીજા આચાર્યો તે–એવી કોઈ પણ અવસ્થા નથી કે, જેની અંદર નવકાર મંત્ર ગણવાનો અધિકાર નથી, એમ માનીને “નવકાર હમેશ માફક જાણવો” એમ કહે છે. આ બન્ને મત પ્રથમ પંચાશકની વૃત્તિમાં કહ્યા છે. શ્રાદ્ધદિનકૃત્યમાં તો એમ કહ્યું છે કે, શયાનું સ્થાનક મૂકીને નીચે ભૂમી ઉપર બેસવું, અને ભાવબંધુ તથા જગતના નાથ એવા નવકારનું ભણવું. યતિદિનચર્યામાં તે આ રીતે કહ્યું છે કે, રાત્રિને પાછલે પહેરે બાળ, વૃદ્ધ ઇત્યાદિ સર્વે લોકો જાગે છે. માટે તે સમયે ભવ્ય છ સાત આઠ વાર નવકાર મંત્ર કહે છે. એવી રીતે ન વકાર ગણવાનો વિધિ જાણવો. . નિદ્રા કરીને ઉકેલે પુરૂષ મનમાં નવકાર ગણુ શય્યા મૂકે, પવિત્ર ભાિ ઉપર ઉભા રહી અથવા પદ્માસનાદિ સુખાસને બેસે. પૂર્વ દિશાએ, ઉત્તર દિશાએ અથવા જ્યાં જિનપ્રતિમા હોય તે દિશાએ મુખ કરે. અને ચિત્તની એકાગ્રતા વગેરે થવાને અર્થે કમળબંધથી અથવા હસ્ત જપથી
Page #125
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર ગણે. તેમાં કલ્પિત અષ્ટદળ કમળની કર્ણિકા ઉપર પ્રથમપદ સ્થાપન કરવું, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ તથા ઉત્તર દિશાના દળ ઉપર અનુક્રમે બીજું ત્રીજું, ચોથું અને પાંચમું પદ સ્થાપન કરવું. અને અગ્નિ, નૈરૂત્ય, વાવ્ય અને ઈશાન એ ચાર કોણ દિશામાં બાકી રહેલાં ચાર પદ અનુ કમે સ્થાપન કરવાં. શ્રી હેમચંદ્રસૂરિજીએ આઠમા પ્રકાશમાં કહ્યું છે કે, આઠ પાંખડીના તકમળની કર્ણિકાને વિષે ચિત્ત સ્થિર રાખીને ત્યાં પવિત્ર સાત અક્ષરને મંત્રનો આરિહંતાનું ચિંતવન કરવું. પૂર્વાદિ ચાર દિશાની ચાર પાંખડીને વિષે અનુક્રમે સિદ્ધાદિ ચાર પદનું, અને વિદિશાને વિષે બાકીનાં ચાર પદનું ચિંતવન કરવું. મન વચન કાયાની શુદ્ધિથી જે એ રીતે એક આઠ વાર મન રાખીને નવકારનું ચિંતવન કરે, તે ભજન કરતાં છતાં પણ ઉપવાસનું ફળ અવશ્ય મળે. નવાવર્ત, શંખાવર્ત, ઈત્યાદિ પ્રકારથી હસ્તપ કરે, તે પણ ઇષ્ટ સિદ્ધિ આદિ ઘણા ફળની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે–જે ભવ્ય હસ્તજપને વિષે ન ધાવ બાર સંખ્યાએ નવ વાર એટલે હાથ ઉપર ફરતાં રહેલાં બાર સ્થાનક (વેડા) ને વિષે નવ ફેરા અર્થત એક સો આઠ વાર નવકાર મંત્ર જપે, તેને પિશાચાદિ વ્યંતરે ઉપદ્રવ કરે નહિ. બંધનાદિ સંકટ હોય તો નંધ વર્તને બદલે તેથી વિપરીત (અવળા) શંખાવથી અથવા મંત્રના અક્ષરના કિંવા પદનો વિપરીત ક્રમથી નવકાર મંત્રને લક્ષાદિ સંખ્યા સુ. ધી પણ જપ કરવો એટલે કલેશનો નાશ વગેરે તુરતજ થાય.
ઉપર કહેલ કમળબંધ જપ અથવા હસ્તજપ કરવાની શક્તિ ન હોય તે, સૂત્ર, રત્ન, રૂદ્રાક્ષ ઇત્યાદિકની નોકારવાળી પિતાના હૃદયની સમશ્રેણી - માં પહેરેલા વસ્ત્રને કે, પગને સ્પર્શ કરે નહિ, એવી રીતે ધારણ કરવી. અને મેરૂનું ઉલ્લંઘન ન કરતાં વિધિ પ્રમાણે જપ કરવો. જેમ કે અંગુલિના અગ્રભાગથી, વ્યગ્રચિત્તથી, તથા મેરૂના ઉલ્લંઘનથી કરેલો જપ, પાયે અ૫ ફળને આપનારો થાય છે. લોક સમુદાયમાં જપ કરવા કરતાં એકાંતમાં કરે છે, મંત્રાક્ષરને ઉચ્ચાર કરીને કરવા કરતાં મનપણે કરવિો તે, અને નાનપણે કરવા કરતાં પણ મનની અંદર કરે તે શ્રેષ્ઠ છે. એ ત્રણે જપમાં પહેલા કરતાં બીજો અને બીજા કરતાં ત્રીજે શ્રેષ્ઠ જા
Page #126
--------------------------------------------------------------------------
________________
૭. જપ કરતાં થાકી જાય તે ધ્યાન કરવું અને ધ્યાન કરતાં થાકી જાય તે જપ કરશે. તેમજ બે કરતાં થાકી જાય તે તેત્ર કહેવું એમ ગુરૂ મહારાજે કહ્યું છે, શ્રી પાદલિપ્ત સૂરિજીએ પોતે કરેલી પ્રતિષ્ઠાપદ્ધતિમાં પણ કહ્યું છે કે, માનસ, ઉપાંશુ અને ભાષ્ય એવા જપના ત્રણ પ્રકાર છે. તેમાં કેવળ મનોવૃત્તિથીજ ઉત્પન્ન થયેલ અને માત્ર પિતાથી જ જાણું શકાય તે માનસ જ૫, બીજાથી સંભળાય નહીં એવી રીતે અંદર બેલવું તે ઉપાશું જપ તથા બીજાથી સંભળાય તેવી રીતે કરે તે ભાગ જ. એમાં પહેલા શાંત્યાદિ ઉત્તમ કાર્યને વિષે, બીજાને પુષ્ટયાદિ મધ્યમ કાર્યને વિષે, તથા ત્રીજાને અભિચાર–જારણ મારણાદિ અધમ કોયને વિષે ઉપયોગ કરવો. માનસ જપ યત્નસાધ્ય છે, અને ભાળજપ અને ધમ ફળ આપનાર છે, માટે સાધારણ હેવાથી ઉપાંશુ જપનો જ ઉપયોગ કરવો. નવકારનાં પાંચ અથવા નવ પદ અનાનુપૂર્વીથી પણ ચિત્તની એકાગ્રતાને અર્થે ગણવાં. તેનું (નવકારન) એકેક અક્ષર, પદ વગેરે પણ ફેરવવું. આઠમાં પ્રકાશમાં કહ્યું છે કે, પંચ પરમેષ્ટિના નામથી ઉત્પજ થએલી સોળ અક્ષરની વિધા છે, તેને બસે જપ કરે, તે ઉપવાસનું ફળ મળે. અહિં મતિ માથમિ કક્ષાય નાદુ એ સોળ અક્ષર જાણવા. તેમજ ભવ્યજીવ, ત્રણસો વાર છ અક્ષરના માત્રને, ચાર વાર ચાર અક્ષરના મંત્રને અને પાંચ વાર “1” એ વર્ણને ચિત્તની એકાગ્રતાથી જપ કરે. તે ઉપવાસનું ફળ પામે. અહિં “અરિહંત સિદ્ધ” એ છ અક્ષરનો તથા અતિ ” એ ચાર અક્ષરને મંત્ર જાણવા. ઉપર કહેલું ફળ કેવળ જીવની પ્રવૃત્તિ કરવાને અર્થ જ છે. પરમાર્થથી તો નવકાર જપનું ફળ સ્વર્ગ તથા મેક્ષ છે. તેમજ કહ્યું છે કે-નાભિકમળે. સર્વને મુખી “”કર, શિરકમલે “વિકાર, મુખકમલે “ક”કાર, હૃદયકમલે “”કાર, કઠપંજરને વિષે “રકાર રહે છે એમ ધ્યાન કરવું. તથા બીજાં પણ સર્વ કલ્યાણનાં કરનારાં મંત્રીબીજ ચિંતવવાં. ઈહલોક સંબંધી ફળની ઈચ્છા કરનારા પુરૂષોએ એ (નવકાર) મંત્ર ૩૪ સહિત પઠન કરો. અને નિર્વાણ પદની ઇચ્છા કરનારા હોય તેમણે કેજર રહિત પઠન કરો. એવી રીતે ચિત્ત સ્થિર થવાને અર્થે એ
-૦૧
Page #127
--------------------------------------------------------------------------
________________
મંત્રના વર્ણ અને પદ અનુક્રમે જૂદાં કરવાં જપાદિકનું ઘણું ફળ કહ્યું છે, જેમ ક્રોડે પૂજા સમાન એક તેત્ર છે, ક્રોડ સ્તોત્ર સમાન એક જ છે, ક્રોડ જપ સમાન બાન છે, અને ક્રોડ ધ્યાન સમાન લય (ચિત્તની સ્થિરતા) છે. ચિત્તની એકાગ્રતા થવાને અર્થે જીન ભગવાનની જન્મકલ્યાણકાદિ ભૂમિ વગેરે તિર્થને અથવા બીજા કોઈ ચિત્તને સ્વધ્ય કરનાર, પવિત્ર અને એકાંત સ્થાનને આશ્રય કરે. ધ્યાન શતકમાં કહ્યું છે કે – તરૂણ સ્ત્રી, પશુ, નપુંસક અને કુશળ પુરૂષ એથી હમેશાં રહિત એવું પવિત્ર અને એકાંત સ્થાનક મુનિરાજનું કહ્યું છે. ધ્યાન કરવાને સમયે એવું સ્થાનક વિશેષે કરી ખાસ જોઈએ. - જેમના મન વચન કાયાના યોગ સ્થિરતા પામ્યા હોય અને તેથી જ દયાનને વિષે નિશ્ચલ મન થયું હોય તે મુનિરાજને તે માણસની ભીડવાળા ગામમાં અને શુન્ય અરણ્યમાં કોઈ પણ વધારે નથી. માટે જ્યાં મન વચન કાયાના યોગ સ્થિર રહે અને કોઈ જીવને હરકત ન થતી હોય, તે સ્થાન ધ્યાન કરનારને વેગ જાવું. જે સમયે મન વચન કાયાના યોગ ઉત્તમ સમાધિમાં રહેતા હોય, તેજ કાળ ધ્યાનને માટે યોગ્ય છે. ધ્યાન કરનારને દિવસ કે રાત્રિનો જ સમય જોઈએ ઇત્યાદિ નિયમ શાસ્ત્રમાં કહ્યા નથી. દેહની અવસ્થા જીવને ધ્યાનને વિષે હરકત કરનારી ન હોય, તેજ અવસ્થામાં ગમે તે ઉભા રહી, બેસી અથવા બીજી રીતે પણ
ધ્યાન કરવું. કારણ કે, સાધુએ સર્વ દેશમાં, સર્વ કાળમાં અને સર્વ પ્રકારની દેહની ચેષ્ટામાં વર્તતાં પાપકર્મ શમાવીને કેવળજ્ઞાનાદિક પામ્યા. માટે ધ્યાનના સંબંધમાં દેશને, કાળને અને દેહની અવસ્થાને કઈ પણ નિયમ સિદ્ધાંતમાં કહ્યું નથી. જેમ મન વચન કાયાના યોગ સમાધિમાં રહે, તેમ ધ્યાન કરવાનો પ્રયત્ન કરો. નવકાર મંત્ર આલોકમાં તથા પરલોકમાં ઘણે ગુણકારી છે. મહાનિશિદ્ધ સૂત્રમાં કહ્યું છે કે – નવકાર મંત્રનું ભાવથી ચિંતવન કર્યું હોય તો તે ચેર, ધાપદ (જંગલી જાનવર), સર્પ, જળ, અગ્નિ, બંધન, રાક્ષસ, સંગ્રામ અને રાજા એટલા થકી ઉત્પન્ન થતા ભયનો નાશ કરે છે. બીજે ઠેકાણે પણ કહ્યું છે કે, જીવના જન્મ સમયે નવકાર ગણવા. કારણ કે તેથી ઉત્પન્ન થનાર જીવને ,
૯૨
Page #128
--------------------------------------------------------------------------
________________
સારી ફળ પ્રાપ્ત થાય છે. દેહના અંત સમયે પણ નવકાર ગણવા. કારણ કે, તેથી મરનાર સુગતિએ જાય છે. આપદા આવી પડે તોપણ ગણવા. કારણ કે, તેથી સેંકડે આપદાને નાશ થાય છે. ઘણું અદ્ધિ હોય તો પણ ગણવા. કારણ કે, તેથી ઋદ્ધિની વૃદ્ધિ થાય છે.
નવકારને એક અક્ષર ગણે તે સાત સાગરોપમ સ્થિતિવાળું, એકપદ ગણે તે પચાશ સાગરોપમ સ્થિતિવાળું, અને સમગ્ર નવકાર ગણે તો પાંચસો સાગરોપમ સ્થિતિવાળું પાપકર્મ નાશ પામે છે. જે જીવ એક લલ નવકાર મંત્ર ગણે, અને વિધિપૂર્વક જિન નમસ્કારની પૂજા કરે, તે તીર્થકર નામગાત્ર બાંધે એમાં સંશય નથી. જે જીવ આઠ ક્રોડ, આઠ લાખ, આઠ હજાર, આઠસો આઠ (૮૦૮૦૮૮૦૮) વાર નવકાર મંત્ર ગણે. તે ત્રીજે ભવે મુક્તિ પામે. નવકાર માહાય ઉપર આલોક સંબંધમાં શ્રેણિપુત્ર શિવકુમારાદિકનું દષ્ટાંત છે. જેમ–તે (શ્રેણિપુત્ર શિવકુમાર ) ધૂતાદિ વ્યસનમાં આવ્યા હોવાથી તેના પિતાએ તેને શિખામણ આપી કે, કઈ સંકટ આવી પડે ત્યારે નવકાર મંત્ર ગણજે. કેટલેક કાળે પિતા મરી ગયા પછી વ્યસનથી નિર્ધન થએલો શિવકુમાર ધનને અર્થે કોઈ ત્રિદંડીના કહેવાથી ઉત્તરસાધક થયો. અંધારી ચોથની રાત્રિએ સ્મશાનમાં (મૃતકલેવરના) પગ ઘસતાં બી, તેથી તેણે તેજ વખતે ત્રણ વાર નવકાર મંત્ર ગણ્યો. તેથી ઉભા થયેલા શબની શક્તિ તેના ઉપર ચાલી નહીં. ત્યારે બે ત્રિદંડીને હો. તે ત્રિદંડીનજ સુવર્ણ પુરૂષ થયે, તેથી ઘણે ઋદ્ધિશાલી એલા શિવકુમારે આલોકમાં જિનમંદિરાદિક બંધાવ્યાં. - પરલોક સંબંધમાં વડ ઉપર રહેલી સમળીને દાખલો છે કે જ્યારે તે સમળીને કોઈ પારધીએ બાણથી વિધી, ત્યારે મુનિરાજે તેને નવકાર મંત્રદીધે; અને તેથી તે સિંહલાધિપતિ રાજાની માન્ય પુત્રો થઇ એકદા. કોઈ મહેટા શ્રેષ્ટિએ છીંક આવતાં પોતાને નવકારનું પ્રથમ પદ કહ્યું. તે સાંભળવાથી તેને (પુત્રીને) જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તેણે પચાશ વહાણ ભરી, સાથે લઈ ભરૂચ આવી શબલિકાવિહારને ઉદ્ધાર કરાવ્યો.
માટે નિદ્રા લઈ ઉઠતાં જ પ્રથમ નવકાર મંત્ર ગણો. પછી ધર્મ જાગરિકા કરવી, એટલે પાછલી રાત્રે વિચાર કરે, તે આ રીતે હું કોણ? અને
૪૩
Page #129
--------------------------------------------------------------------------
________________
હારી જાતિ કઈ? કુળ કયું? દેવ કોણ? ગુરૂ ક્યા? ધર્મ કયો? અભિગ્રહ ક્યા? અને અવસ્થા કઇ? પિતાનું કર્તવ્ય કર્યું કે નહિ ? કાંઈ અકૃત્ય (ન કરવા ગ્ય) કરયું કે શું? મહારે કાંઈ કર્તવ્ય કરવાનું બાકી રહ્યું છે કે શું? કરવાની શક્તિ છતાં (પ્રમાદથી) હું કરતું નથી એવું કાંઈ છે? પારકા જન હારૂં શું (સારૂં કે માઠું) જુએ છે? હું પિતાનું (સારું ભાડું) શું જોઉં છું? (હારામાં રહેલો ) કયો દોષ હું છોડતો નથી ? એમજ આજે તિથિ કઈ? અરિહંતનું કલ્યાણક ક્યું ? તથા હારે આજે શું કરવું જોઈએ? ઇત્યાદિ વિચાર કરે,
આ ધર્મ જાગરિકામાં ભાવથી પોતાનું કુળ, ધર્મ, વ્રત, ઈત્યાદિકનું ચિંતવન, દ્રવ્યથી સદ્ગુરૂ આશિકનું ચિંતવન, ક્ષેત્રથી “હું કયા દેશમાં ? પુરમાં? ગામમાં ? અથવા સ્થાનમાં છું?” એ વિચાર તથા કાળથી “હમણું પ્રભાતકાળ છે? કે, રાત્રિ બાકી છે ?” ઈત્યાદિ વિચાર કરે. પ્રસ્તુત ગાથાના પુત્રધનિયમig” એ પદમાં “આદી” શબદ છે. તેથી ઉપર કહેલા સર્વ વિચારનો અહિ સંગ્રહ કયો એવી ધર્મજાગરિકા કરવાથી પિતાનો જીવ સાવધાન રહે છે, અને તેથી વિરૂદ્ધ કર્મનો તથા દેષાદિકને ત્યાગ, પોતાના આદરેલા વ્રતને નિર્વાહ, નવા ગુણને લાભ, અને ધર્મની ઉપાર્જન ઇત્યાદિક સારા પરિણામ થાય છે. સંભળાય છે કે, આનંદ, કામદેવાદિક ધર્મી લોકો પણ ધર્મ જાગરિકા કરવાથી બેધ પામ્યા, અને શ્રાવકપ્રતિમાદિ વિશેષ ધર્મ આચરવા લાગ્યા. માટે ધર્મ જાગરિકા જરૂર કરવી.
ધર્મજાગરિકા કરી રહ્યા પછી પ્રતિક્રમણ કરનાર શ્રાવકે રાત્રિ પ્રતિક્રમણ કરી, તથા ન કરનારે ન કરી કારાગાદિમય કુમ, કષાદિમય દુસ્વમ તથા માઠા ફળનું સૂચક સ્વમ એ ત્રણેમાં પહેલાના પરિવારને અર્થ એકસો આઠ શ્વાસોશ્વાસને કાઉસ્સગ્ન કર, અને બાકીના પરિહારને અર્થે સે શ્વાસે શ્વાસને કાઉસ્સગ્ન કર. વ્યવહાર ભાષ્યમાં કહ્યું છે કે
મોહ, માયા, લોભાદીકથી ઉત્પન્ન થયેલ કુસ્વમ એટલે સ્ત્રી ભોગ વગેરે.
# કોધ, માન, ઈર્ષ, વિવાદથી ઉત્પન્ન થયેલ સ્વમ.
૮૪
Page #130
--------------------------------------------------------------------------
________________
પ્રાણાતિપાત (હિંસા), મૃષાવાદ (અસત્ય વચન) અદત્તાદાન (ચોરી), મૈથુન (સ્ત્રીસંભાગ), અને પરિગ્રહ (ધન ધાન્યાદિકનેા સગ્રહ) એ પાંચે સ્વપ્રમાં પોતે કયા, કરાવ્યાં અથવા અનુમેાધાં હોય તે પૂરા સે। શ્વાસોશ્વાસને કાઉસ્સગ્ગ કરવા. મૈથુન ( સ્ત્રીસભાગ ) પોતે કર્યું હોય તે સત્તાવીસ શ્લોકના ( એકસે આઠે શ્વાસેાશ્વાસને ) કાઉસ્સગ્ગ કરવા. કાઉસ્સગ્ગમાં પચ્ચીસ શ્વાસોશ્વાસ પ્રમાણવાળે! લેગસ ચાર વાર ગણવા. અથવા પ ચ્ચીસ શ્લાક પ્રમાણવાળાં દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનમાં કહેલાં પંચ મહાવ્રત ચિતવવાં. અથવા સ્વાધ્યાય રૂપ ગમે તે પચ્ચીસ શ્લાક ગણવા. એવી રીતે વ્યવહાર બાષ્યની વૃત્તિમાં કહ્યુ છે. પ્રથમ પચાશકની વૃત્તિમાં પણ કહ્યુ છે કે, કાઇ વખતે મેાહિની કર્મના ઉદયથી સ્ત્રી સેવારૂપ કુસ્વપ્ન આવે તે, તેજ વખતે ઉઠી ઇયાવહિં પુર્વક પ્રતિક્રમણ કરી એકસા આઠ શ્વાસેાશ્વાસના કાઉસગ્ગ કરવું.
કાઉસ્સગ્ગ કર્યા પછી અને રાત્રિ પ્રતિક્રમણની વેળા થાય ત્યાં સુધી ઘણી નિદ્રા વગેરે પ્રમાદ થાય તે પા કાઉસ્સગ્ગ કરવા. કોઇ વખતે દિવસે નિદ્રા લેતાં કુવત્ર આવે, તેા પણ એવી રીતેજ કાઉસગ્ગ કરવા એમ જણાય છે; પણ તે તેજ વખતે કરવા ? કે, સધ્યા સમયે પ્રતિક્રમણને અવસરે કરવા ? તે બહુશ્રુત જાણે. વિવેકવિલાસ ગ્રંથમાંતા વળી એમ કહ્યું છે કે, સારૂં સ્વગ્ન જોયું હોય તે પાછું સુઈ રહેવું નહીં, અને સૂર્યોદય થાય ત્યારે તે ( સ્વપ્ત ) ગુરૂ આગળ કહેવું. દુઃસ્વમ જોયામાં આવે તે! એથી ઉલટું કરવું, એટલે તે શ્વેતાંજ સુઈ રહેવું, અને તે કાષ્ઠ આગળ કહેવું પણ નહીં.. જેના શરીરમાં ક્ વાત પિત્તને પ્રાપ અથવા કોઇ જાતના રોગ ન હોય, તથા જે શાંત, ધાર્મિક અને જિતે ંદ્રિય હોય તેજ પુરૂષનાં શુભ અથવા અશુભ સ્વપ્ત સાચાં થાય છે. ૧ અનુભવેલી વાતથી, ૨ સાંભળેલી વાતથી, ૩ દીઠેલી વાતથી, ૪ પ્રકૃતિના અણ્ણાદિ વિકારથી, ૫ સ્વ ભાવથી, ૬ નિરતર ચિંતાથી, ૭ દેવતાદિકના ઉપદેશથી, ૮ ધર્મકરણીના પ્રભાવથી તથા ૯ અતિશય પાપથી એવા નવ કારણથી મનુષ્યોને નવ પ્રકારનાં સ્વપ્ર આવે છે. પહેલાં છ કારણથી દીઠેલાં શુભ અશુભ સ્વમ નિષ્ફળ જાણવાં અને છેલ્લાં ત્રણ કારણથી દીઠેલાં શુભ અશુભ સ્વમ
૫
Page #131
--------------------------------------------------------------------------
________________
નિષ્ફળ જાણવાં અને છેલ્લાં ત્રણ કારણથી દીઠેલાં શુભ અશુભ સ્વપ પિતાનું ફળ દેનારાં જાણવાં. રાત્રિના પહેલા, બીજ, ત્રિજા અને ચોથા પહેરે દીઠેલાં વમ અનુક્રમે બાર, છ, ત્રણ અને એક માસે પિતાનાં ફળ આપે જે, રાત્રિની છેલ્લી બે ઘડીએ દીઠેલું સ્વપ્ર દસ દિવસમાં ફળે છે, અને સૂર્યોદય સમયે દીઠેલું તે તત્કાળ ફળ આપે છે. ઉપરા ઉપરી આવેલાં, દિવસે દીઠેલાં, મનની ચિંતાથી, શરીરના કોઈ વ્યાધિથી અથવા મળ મૂત્રાદિકના રેકાણથી આવેલાં સ્વમ ફોગટ જાણવાં. પહેલાં શુભ અને પછી અશુભ આવે, અથવા પહેલાં શુભ અને પછી અશુભ આવે, તેઓ પાછળથી આવે તે જ ફળ આપનાર જાણવાં. ખોટે સ્વમ આવે તો તેની શાંતિ કરવી જોઈએ. સ્વમચિંતામણી શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, અનિષ્ટ સ્વમ જોતાંજ રાત્રિ હોય તો ફરીવાર સુઈ જવું. તે સ્વમ કોઈને ક્યારે પણ કહેવું નહીં. કારણ કે, તેમ કરવાથી તેનું ફળ થતું નથી. જે પુરૂષ સવારમાં ઉઠીને જિનભગવાતનું ધ્યાન અથવા સ્તુતિ કરે, કિવા પાંચ નવકાર ગણે, તેનું દુઃસ્વપ્ર ફેગટ થાય. દેવ ગુરૂની પૂળ તથા શકિત માફક તપસ્યા કરવી. એ રીતે જે લોકો હમેશાં ધર્મકરણીમાં રમી રહે છે, તેમને આવેલાં માઠાં સ્વમ પણ સારાં ફળના આપનારાં થાય છે. દેવ, ગુરૂ, ઉત્તમ તીર્થે, તથા આચાર્ય એમનું નામ લઇને તેથી સ્મરણ કરીને જે લોકો સુવે છે, તેમને કોઈ કાળે પણ માઠું સ્વમ આવતું નથી. આ પછી ખસ વગેરે થઈ હોય તો તેને ઘૂંક લગાડીને ઘસવું, અને શરીરના અવયવ દઢ થવાને અર્થે બે હાથથી અંગમર્દન કરવું પુરૂષે પ્રાતઃકાળમાં પહેલાં પિતાનો જમણે હાથ જોવો, અને સ્ત્રીએ ડાબો હાથ જે. કેમ કે, તે પોતાનું પુણ્ય પ્રકટ દેખાડે છે. જે લોકો માતા, પિતા ઇત્યાદિ વૃદ્ધ લોકોને નમસ્કાર કરે છે, તેને તીર્થયાત્રાનું ફળ મળે છે. માટે તે ( નમસ્કાર ) પ્રતિદિન કરવો. જે લોકો વૃદ્ધ પુરૂષની સેવા કરતા નથી, તેમનાથી ધર્મ વેગળો રહે છે, જે લેકે રાજસેવા કરતા નથી, તેમનાથી લક્ષ્મી વેગળી રહે છે, અને જે લોકો વેસ્થાની મિત્રતા રાખતા નથી, તેમનાથી વિષયવાસનાની તૃપ્તિ દુર રહે છે.
રાત્રિ પ્રતિક્રમણ કરનારને પચ્ચખાણ ઉચ્ચાર કરતાં પહેલાં સચિ
Page #132
--------------------------------------------------------------------------
________________
તાદિ ચાદ નિયમ લેવા જોઈએ. પ્રતિક્રમણ નહીં કરે, તેણે પણ સૂર્યોદયની પહેલાં ચાદ નિયમ ગ્રહણ કરવા, શકિત માફક નવકારસી, ગડીસહિ, બિયાસણું, એકાસણું ઇત્યાદિ પચ્ચખાણ કરવું. તથા સચિત દ્રવ્યને અને વિગય વગેરેને જે નિયમ રાખેલે હોય, તેમાં સંક્ષેપ કરીને દેશાવકાશિક વ્રત કરવું, વિવેકી પુરૂષ પહેલાં ગુરૂની પાસે યથાશકિત સમક્તિ મૂળ બારવ્રત રૂપ શ્રાવકધર્મનું ગ્રહણ અવશ્ય કરવું. કારણ કે, તેમ કરવાથી ચારિત્રને લાભ થવાનો સંભવ રહે છે. ચારિત્ર ફળ ઘણું મોટું છે. મન વચન કાયાના વ્યાપાર ચાલતા ન હોય, તે પણ અવિરતિથી નિદિયા વગેરે જીવની પેઠે ઘણે કર્મબંધ અને બીજા મહા દોષ થાય છે, જેમ કે –જે ભવ્ય જીવ ભાવથી વિરતિનો (દેશવિરતિનો અથવા સર્વવિરતિને ) અંગીકાર કરે, તેની વિરતિ કરવામાં અસમર્થ એવા દેવતા ઘણી પ્રશંસા કરે છે.
એકેદ્રિય છે બિલકુલ આહાર કરતા નથી, તે પણ તેમને ઉપવાસનું ફળ મળતું નથી, એ અવિરતિનું ફળ જાણવું. એપ્રિય છે મન વચન કાયાથી સાવધ વ્યાપાર કરતા નથી, તે પણ તેમને ઉત્કછથી અનંતકાળ સુધી તે કાયામાં રહેવું પડે છે. એનું કારણ અવિરતિ જાણવું છે પરભવે વિરતિ કરી હોત તો, તિર્યંચ છે આ ભવમાં કશા (ચાબૂક), અંકુશ, પણ ઇત્યાદિક પ્રહાર તથા વધ, બંધન, ભારણ ઇત્યાદિ સંકટ દુ:ખ ન પામત, સદગુરૂને ઉપદેશ વગેરે સર્વ સામગ્રી છતાં પણ અવિરતિ કર્મનો ઉદય હોય તે દેવતાની પેઠે વિરતિ સ્વીકારવાને પરિણામ થતો નથી. માટે જ શ્રેણીક રાજા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ છતાં તથા વીર ભગવાનનું વચન સાંભળવું ઇત્યાદિ ઉત્કૃષ્ટ યોગ છતાં પણ માત્ર કાગડાના માંસની પણ બાધા લઈ શકે નહીં, અવિરતિને વિરતિથી જિતાય છે અને વિરતિ અભ્યાસથી સાધ્ય થાય છે. અભ્યાસથી જ સર્વ ક્રિયામાં નિપુણતા ઉત્પન્ન થાય છે. લખવું, ભણવું, ગણવું, ગાવું, નાચવું ઇત્યાદિ સર્વ કળા કૌશલ્યમાં એ વાત સર્વે લોકોને અનુભવ સિદ્ધ છે. અભ્યાસથી સર્વ ક્રિયાઓ સિદ્ધ થાય છે, અભ્યાસથી જ સર્વ કળાઓ આ-- વડે છે, અને અભ્યાસથી જ ધ્યાન, મન ઈત્યાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે.
9
Page #133
--------------------------------------------------------------------------
________________
માટે કઈ ચીજ એવી છે કે જે અભ્યાસથી ન બને ? જે નિંરતર વિરતિના પરિણામ રાખવાનો અભ્યાસ કરે, તો પરભવે પણ તે પરિણમની અનુવૃત્તિ થાય છે. કહ્યું છે કે–જીવ આ ભવમાં જે કોઈ ગુણનો અથવા દોષનો અભ્યાસ કરે છે, તે અભ્યાસના યોગથીજ પરભવે તે વસ્તુ પામે છે. માટે જેવી ઈચ્છા હોય તે પ્રમાણે પણ વિવેકી પુરૂષે બારવ્રત સંબંધી નિયમ ગ્રહણ કરવા.
આ સ્થળને વિષે શ્રાવકે અને શ્રાવિકાએ પિતાની ઇચ્છાથી પરિમાણ કેટલું સખવું? તેની સવિસ્તર વ્યાખ્યા કરવી જોઈએ. જેથી સારી પેઠે જાણી, ઈછા માફક પરિમાણ રાખી, નિયમનો સ્વીકાર કરે તો તેનો ભંગ ન થાય, નિયમ તે વિચાર કરીને એવી રીતે જ લેવા કે, જે રીતે આપણે પાળી શકીએ. સર્વ નિયમોમાં સહસાનાભોગાદિ ચાર આગાર છે, એ
ધ્યાનમાં રાખવા માટે અનુપયોગથી અથવા સહસાગારાદિકથી નિયમમાં રાખેલી વસ્તુ નિયમથી વધારે લેવાય, તે પણ નિયમનો ભંગ થતો નથી, પણ અતિચાર માત્ર થાય છે. જાણે જોઈને નિયમ કરતાં વધારે લેશમાત્ર ગ્રહણ કરે તો નિયમ ભંગ થાય છે. કેઈ સમયે પાપકર્મના વશ થી જાણતાં નિયમનો ભંગ થાય, તો પણ ધર્માર્થી જીવે આગળ નિયમ અવશ્ય પાળવો. પડવે, પાંચમ, અને ચૌદશ ઈત્યાદિ પર્વતિથીએ જેણે ઉપવાસ કરવાનો નિયમ લીધે હય, તેને કોઈ સમયે તપસ્યાની તિથિએ બીજી તિથિની ભ્રાંતિ વગેરે થવાથી, જે સચિત જળપાન, તાંબૂલ ભફક્ષણ, કાંઈક ભેજન વગેરે થાય, અને પછી તપસ્યાનો દિવસ જણાય, તે મુખમાં કળીઓ હોય તે પણ ગળી જ નહીં પરંતુ તે કાઢી નાંખીને પ્રાસુક જળથી મુખશુદ્ધિ કરવી અને તપસ્યાની રીતી પ્રમાણે રહેવું. જે કદાચિત ભ્રાંતિથી તપસ્યાને દિવસે પૂરે પૂરું ભોજન કરે, તો બીજે દિવસે દંડને અર્થે તપસ્યા કરવી, અને સમાપ્તિને અવસરે તે તપ વર્ધમાન
જેટલા દિવસ પડી ગયા હોય, તેટલાની વૃદ્ધિ કરીને ) કરવું. એમ કરે તે અતિચાર માત્ર લાગે, પણ નિયમનો ભંગ થાય નહી. “આજે તપ
૧ અન્નથ્થણાભોગેણં, ૨ સહસાગારેણું. ૩ મહત્તરાગારેણં, અને ૪ સવ્વસમાહિવત્તિયાગારેણું
(૮
Page #134
--------------------------------------------------------------------------
________________
સ્થાને દિવસ છે,” એમ જાણ્યા પછી એક દાણો ગળી જાય, તે નિય-: મને ભંગ થવાથી નરક ગતિનું કારણ થાય છે. “ આજે તપસ્યાનો દિવસ છે કે નહીં?” અથવા “એ વસ્તુ લેવાય કે નહીં?” એ મને નમાં સંશય આવે, અને તે વસ્તુ) લે તે નિયમભંગાદિ દેષ લાગે. ઘણો મંદવાડ, ભૂત પિશાચાદિકના ઉપદ્રવ થવાથી પરવશપણું અને સર્ષદશાદિકથી અસમાધિપણું થવાને લીધે તપ ન થાય તો પણ ચોથા આ. ગારનો ( સદવરમાદિત્તકાળ) ઉચ્ચાર કર્યો છે માટે નિયમને ભંગ ન થાય એવી રીતે સર્વે નિયમને વિષે જાણવું. વળી નિયમને ભંગ થાય તે મોટો દેશ લાગે છે, માટે થડે નિયમ લઇને તે બરાબર પાળવામાં જ ઘણે ગુણ છે. ધર્મના સંબંધમાં તારતમ્ય અવશ્ય જાણવું જોઈએ. માટેજ (પચ્ચખાણમાં) આગાર રાખેલા છે.
જો કે કમળઐષ્ટિએ “સમીપ રહેલા કુંભારના માથાની ટાળ જોયા વિના મારે ભોજન ન કરવું.” એવો નિયમ માત્ર કૌતુકથી જ લીધો હતો તોપણ તેથી તેને અર્ધ નિધાનની પ્રાપ્તિ થઈ. અને તેથી જ નિયમ સફળ થયેતે પુણ્યને અર્થે જે નિયમ લે, તો તેનું કેટલું ફળ કહેવું ? કહ્યું છે કે-પુણ્યની ઈચ્છા કરનાર પુરૂષે ગમે તે નિયમ પણ અવશ્ય ગ્રહણ કરશે. તે નિયમ) ગમે તેટલું નાનો હોય તો પણ કમળષ્ટની પેઠે ઘણું લાભને અર્થે થાય છે. પરિગ્રહ પરિણુમ વ્રતને વિષે દઢતા રાખવા ઉપર રત્નસાર શ્રેણીનું દાંત આગળ કહીશું. નિયમ એવી રીતે લેવા કે –તેમાં પ્રથમ તે મિથાવ છોડી દેવું. પછી દરરોજ શક્તિ પ્રમાણે દિવસમાં ત્રણ, બે અથવા એક વાર ભગવાનની પૂજા, દેવદર્શન, સંપૂર્ણ દેવવંદન ચૈત્યવંદન કરવાને નિયમ રાખવો અને વળી જે જોગવાઈ હોય તે સશુરૂને માટી અથવા ન્હાની વંદના કરવી. જોગવાઈ ન હોય તો ગુરૂનું નામ ગ્રહણ કરીને નિત્ય વંદના કરવી, દરરોજ વર્ષકાળના ચાતુર્માસમાં અથવા પર ચપર્વો ઇત્યાદિકને વિષે અષ્ટ પ્રકારી પૂજા અથવા સ્નાત્ર પૂજા કરવી. યાવ
જીવદરવર્ષ નવું આવેલું અન્ન, પકવાન અથવા ફળાદિક ભગવાનને અર્પણ કર્યા વગર ન લેવું. નિત્ય નૈવેધ, સોપારી વગેરે ભગવાન આગળ મૂકવું, .
૧ બીજ, પાંચમ, આઠમ, અગીઆરશ અને ચાદશ.
Page #135
--------------------------------------------------------------------------
________________
નિત્ય ત્રણ ચોમાસામાં અથવા સંવત્સરી અને દાવાળી આદિક તે વિષે અષ્ટમંગલિક મૂકવાં. નિત્ય, પર્વતિથિએ અથવા વર્ષની અંદર કેટલીક વાર ખાધ ( સુખડી ), સ્વાઘ ( મુખવાસ ) વગેરે સર્વ વસ્તુ દેવને અને ગુને અર્પણુ કરીને ( બાકી રહેલી) પાતાના ભોગમાં લેવી. દર મહિને અથવા દર વર્ષે મ્હોટી ધ્વજા ચઢાવી ઘણા વિસ્તારથી સ્નાત્ર મહાત્સવ પૂર્વક મ્હોટી પૂર્જા તથા રાત્રિજાગરણ વગેરે કરવું.
દરરાજ અથવા મહિનામાં કડવા વર્ષમાં કેટલીકવાર ચૈત્યશાળા પ્રમા જેવી, સમારવી ઇત્યાદિ. પ્રતિમાસે અથવા પ્રતિવર્ષે મંદિરને વિષે અગલૂ-હણાં, દીવાને અર્થે રૂની પૂણી, કેટલાક દીવાનું તેલ, ચંદન, કેશર્ હત્યાદિક આપવું, તથા પાષધશાળાને વિષે મુહપત્તિ, નવકારવાળી તથા કટાસાં, ચરવલા ઇત્યાદિકને અર્થે કેટલાંક વસ્ત્ર, સૂત્ર, કબળ ઉન ત્યાદિ મૂકવાં. વર્ષાકાળમાં શ્રાવક વગેરે લોકોને ખેસવાને અર્થે કેટલીક પાટ વગેરે કરાવવી. પ્રતિવર્ષે સૂત્રાદિકથી પણ સંઘની ધૃજા કરવી, તથાં કેટલાક સાધર્મિકાનું વાત્સલ્ય કરવું. દરરોજ કેટલાએક કાયાત્સર્ગ કરવા, તથા ત્ર સે ગાથાની સઝાય ઇત્યાદિક કરવું, નિત્ય દિવસે નવકારસી પ્રમુખ તથા રાત્રે દિવસચરમ પચ્ચખાણ કરવું, દરાજ એ ટંક પ્રતિક્રમણ કરવું. ઇત્યાદિ નિયમ શ્રાવકે પ્રથમ લેવા.' પછી યથાશક્તિ ભારવ્રતને સ્વીકારવાં. તેમાં સાતમા ( ભોગપભોગ વિરમણુ ) વ્રતને વિષે સચિત્ત, અચીત અને મિશ્ર વસ્તુ પ્રકટ કહી છે તે સારી રીતે જાણવી.
જેમ—પ્રાયે સર્વે ધાન્ય, ધાણા, જીરૂં, અજમા, વિરયાળી સવા, રાઇ, ખસખસ ઇત્યાદિ સર્વે કહ્યુ, સર્વે ફ્ળ અને પત્ર, લવણ, ખારી, ખારે, રાતો સધવ, સંચળ વગેરે અકૃત્રિમ ખાર, માટી, ખડી, ગેરૂ તેમજ, લીલાં દાતણુ વગેરે વ્યવહારથી ચિત્ત છે. પાણીમાં પલાળેલા ચણા તથા ગ વગેરે ધાન્ય તથા ચણા અને મગ વગેરેની દાળ પાણીમાં પલાળેલી હોય, તે પણુ કાઇક ઠેકાણે અંકુરના સંભવ હોવાથી તે મિશ્ર છે. પ્રથમ લવણાદિકને હાય અથવા ખાક્ દીધા વિના કિવા રેતીમાં નાંખ્યા વિના શેકેલા ચણા, થતુ, જાર ઇત્યાદિકની ધાણી, ખારાદિક દીધા વિનાના તલ, મેળા,
1 લીલા ચણા,
૧૦૦
Page #136
--------------------------------------------------------------------------
________________
પિખ, પવા શેકેલી મગફળી, પાપડી વગેરે, મરી, રાઈ વગે રેને વઘાર માત્ર દઈને તૈયાર કરેલાં ચીભડાં વગેરે તથા જેની અંદર બીજ સચિત છે, એવાં સર્વ પાકાં ફળ મિશ્ર (કાંઈક સચિત્ત કાંઈક અચિત્ત) છે. જે દિવસે તલપાપડી કરી હોય, તે દિવસે તે મિશ્ર હોય છે.
અન્ન અથવા રોટલી વગેરેમાં નાંખી હોય તે તે બે ઘડી ઉપરાંત અને ચિત્ત થાય છે. દક્ષિણ, માળવા ઈત્યાદિ દેશમાં ઘણે ગોળ નાંખવાથી બીજી પણ જે વસ્તુ પ્રબળ અગ્નિના સંયોગ વિના અચિત કરેલી હેય. તે બે ઘડી સુધી મિશ્ર અને તે પછી અચીત થાય છે, એવો વ્યવહાર છે. તેમજ કાચાં ફળ, કાચા ધાન્ય, ઘતું મર્દન કરેલું એવું પણ મીઠું ઇત્યાદિ ચીજ કાચા પાણીની પેઠે અગ્ની વગેરે પ્રબળ શસ્ત્ર વીના અચિત્ત થતાં નથી. શ્રી ભગવતી સૂત્રના ઓગણીશમા શતકના ત્રીજા ઉદેશામાં કહ્યું છે કે–વામથી શીલા ઉપર અલ્પ પૃથ્વીકાય રાખી તેને વજભય પથ્થરથીજ જે એકવીસ વાર ચુર્ણ કરીએ, તે તે પૃથ્વીકાયમાં કેટલાક છે એવા રહે છે કે, જેને પથ્થરને સ્પર્શ પણ થયો નથી ! હરડે, ખારેક, ખીસમીસ, દ્રાક્ષ, ખજૂર, મરી, પીંપર, જાયફળ, બદામ, વાવડંગ, અખોડ, નિમજ, અંજીર, જળદાળુ, પસ્તાં, ચિનીકબાલા, સ્ફટિક જેવાં સૈધવ વગેરે, સાજીખાર, બીડલવણ (ભઠ્ઠીમાં પકાવેલું મીઠું) બનાવટી ખાર, કુંભાર વગેરે લોકોએ તૈયાર કરેલી માટી વગેરે, એલચી, લવિંગ, જાવંત્રી, સુકી નાગરમોથ, કેક વગેરે દેશમાં પાકેલાં કેળાં, ઉકાળેલાં શીંગડાં, સોપારી ઇત્યાદિ વસ્તુ સો યોજન ઉપરથી આવેલી હોય છે. અને ચિત્ત માનવાનો વ્યવહાર છે. શ્રી કલ્પમાં કહ્યું છે કે, લવણુદિ વસ્તુ સો
જન ગયા પછી (ઉત્પત્તિ સ્થાનમાં મળતું હતું તે) આહાર ન મળવાથી, એક પાત્રમાંથી બીજા પાત્રમાં નાંખવાથી અથવા એક વખારમાંથી બીજી વખારમાં નાંખવાથી, પવનથી, અગ્નિથી તથા ધુમાડાથી અચિત્ત થાય છે. (વળી એજ વાત વિસ્તારથી કહે છે.) લવણાદિક વસ્તુ પિતાના ઉત્પત્તિ સ્થાનથી પરદેશ જતાં પ્રતિદિન પ્રથમ ડું, પછી તે કરતાં વધારે, તે પછી તે કરતાં પણ વધારે, એમ કરતાં અનુક્રમે અચિત્ત થતાં સો વો- . જન ઉપર જાય છે. ત્યારે તો તે સર્વથા અચિત થાય છે.
' ૧૦૧
Page #137
--------------------------------------------------------------------------
________________
તત્કાળ કરેલી તલપાપડી તેજ દિવસે પણ અચિત્ત ગણવાના વ્યવહાર છે. વૃક્ષ ઉપરથી તત્કાળ ગ્રહણ કરેલા ગુંદ, લાખ, છાલ વગેરે તથા તત્કાળ કાઢેલા લિંબુ, લીમડા, નાળિએર, કેરી, શેલડી વગેરેના રસ, તેમજ ત કાળ કાઢેલું તલાદીકનું તેલ, તત્કાળ ભાગેલું અને નિર્મીંજ કરેલું નાળિ એર, શીંગાડાં, સાપારી વગેરે નિર્મીંજ કરેલાં પાકાં કુળ, ઘણું ખાંડીને એક રહીત કરેલું જીરૂ, અજમા વગેરે એ ઘડી સુધી મિશ્ર અને તે પછી અચિત્ત એવા વ્યવહાર છે.
શકા:-શસ્ત્રને સંબંધ નહીં છતાં કેવળ સા યેાજન ઉપર ગયાથીજ લવણાદિક વસ્તુ અચિત્ત શી રીતે થાય છે?
સમાધાનઃ—જે વસ્તું જે દેશમાં ઉત્પન્ન થાય છે, તેને તે દેશ, ત્યાંનાં હવા પાણી વગેરે માફક આવે છે, તેજ વસ્તુને ત્યાંથી પરદેશ લઇ જઇએ તે તેને પૂર્વે જે દેશ, હવા પાણી વગેરેની પુષ્ટિ આપનારા આહાર મળતે હતા, તેના વિચ્છેદ થવાથી તે વસ્તુ અચિત્ત થાય છે. એક પાત્રથી બીજા પાત્રમાં અથવા એક વખારમાંથી બીજી વખારમાં એમ વારવાર ફેરવ્યાય પણ લવણાદિ વસ્તુ અચિત્ત થાય છે. તેમજ પવનથી, અગ્નિથી અને રસાડા વગેરે સ્થાનકને વિષે ધૂમાડે લાગવાથી પણ લવણાદિક વસ્તુ અચિત્ત થાય છે. “ લવણાદિ” એ પદમાં “ આદિ” શબ્દનું ગ્રહણ કર્યું છે તેથી હરતાળ, મનશીલ, પીંપર, ખન્નુર, દ્રાક્ષ, હરડાં એ વસ્તુ પશુ સે ચેાજન ઉપરાંત ગયાથી અચિત્ત થાય છે એમ જાત્રુ; પણ એમાં કેટલાક વાપરવા યેાગ્ય અને કેટલાક નહિ' વાપરવા યેાગ્ય છે. પીપર, હરડે ઈત્યાદી વાપરવા યાગ છે, અને ખજૂર દ્રાક્ષ વગેરે નહી વાપરવા યોગ છે.
tr
tr
હવે સર્વે વસ્તુનું પરિણામ થવાનુ સાધારણ (સર્વને લાગુ પડે એવું કારણુ કહે છે. ગાડામાં અથવા બળદ વગેરેની પીઠ ઉપર વારંવાર ચઢા વવા ઉતારવાથી, ગાડામાં અથવા બળદ ઉપર લાવેલા લવણાદિ વસ્તુના ભારને વિષે માણસ બેસવાથી, બળદના તથા માણસના શરીરની ઉષ્ણતા લાગવાથી, જે ચીજના જે આહાર છે, તે ન મળવાથી, અને ઉપક્રમથી લવાદિ વસ્તુને પરિણામ થાય છે, અર્થાત તે અચીત્ત થાય છે. ઉપક્રમ એટલે શસ્ત્ર તે (શસ્ત્ર) સ્વકાય ૧, પરકાય ૨, અને ઉભકાય ૩, એવા
૧૦૨
Page #138
--------------------------------------------------------------------------
________________
- ભેદથી ત્રણ પ્રકારનું છે. ખારું પાણુ મીઠા પાણીનું શસ્ત્ર છે, તે સ્વકાય શસ્ત્ર જાણવું. અથવા કાળી જમીન સફેદ જમીનનું સ્વકાય શસ્ત્ર જાણવું જળનું અગ્નિ અને અગ્નિનું જળ શસ્ત્ર છે, તે પરકાય શસ્ત્ર જાણવું માટીથી મીશ્ર થએલું જળ શુદ્ધ જળનું શસ્ત્ર છે, તે ઉભયકાય શસ્ત્ર જાણ વું. સચિત્ત વસ્તુના પરિણામ થવાનાં (અચિત થવાનાં ) ઇત્યાદિક કારણું જાણવાં. ઉ૫લ (કમળ વિશેષ) અને પદ્મ (કમળ વિશેષ ) જળાનિ હેવાથી તડકામાં રાખીએ તો એક પહોર પણ સચિત્ત રહેતાં નથી. અને સ્થત પહોર પૂરો થતાં પહેલાં જ અચિત થાય છે. મોગરાનાં મૃગદંતિકાનાં
અને જૂઈનાં ફૂલ ઉષ્ણુયોનિ હેવાથી ઉષ્ણ પ્રદેશમાં રાખીએ તે ઘણું - કાળ સુધી સચિત્ત રહે છે. મૃગદંતિકાનાં ફૂલ પાણીમાં રાખીએ તે એક પહાર પણ સચિત્ત રહેતાં નથી. ઉત્પલકમળ તથા પધિકમળ પાણીમાં રાખીએ તે ઘણુ વખત સુધી સચિત્ત રહે છે. પાનડાં, ફૂલ, બીજ ન બંધા યેલાં ફળ અને વહુલા પ્રમુખ હરિતકાય અથવા સામાન્યથી તૃણ તથા વનપતિ એમનું બીંટું અથવા મૂળનાલ સૂકાય તે અચિત થયું એમ જાણવું. એ પ્રકારે કલ્પવૃત્તિમાં કહ્યું છે. શ્રી ભગવતીસૂત્રના છઠ્ઠા શતકના સાતમા ઉદ્દેશામાં શાલિ પ્રમુખ ધાન્યને સચિત્ત અચિત્ત વિભાગ એવી રીતે કહે છે.
પ્રશ્ન–હે ભગવત: શાલિ (કલમ વગેરે ચોખાની જાતિ),ત્રીહિ. (સર્વ જાતની સામાન્ય ગેર), ગÉ, જવ, જવજવ (એક જાતના જય), એ ધાને કેડમાં, વાંસથી બનાવેલા પાલ્યમાં, માંચામાં, મંચમાં, માલામાં ઢાંકેલાં, ઢાંકણની જે છાણ માટીથી લીંપાયેલાં, અથ. વા સર્વ બાજૂએ છાણમાટીથી લીંપાયેલાં, (મેઢા ઉપર) મુદિત કરેલાં રેખા વગેરે કરીને લાંછિત કરેલાં હોય તે તેમની નિ કેટલા કાળ સુધી રહે છે ?
ઉત્તર – શૈતમ! જાન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ (નિ રહે છે. ) તે પછી યોનિ સુકાઈ જાય, ત્યારે ( તે ધાન્ય ) અચિત્ત થાય છે. અને બીજ છે તે અબીજ થાય છે. આ પ્રશ્ન–હે ભગવંત! વટાણું, મસૂર, તિલ, મગ, અડદ, વાલ, ક
૧૦૩
S
Page #139
--------------------------------------------------------------------------
________________
લથી, ચોળી, તુવેર, કાળા ચણ ઈત્યાદિ ધાને શાલિ માફક કેડી વગેરેમાં રાખીએ તે તેમની યોનિ કેટલા કાળ સુધી રહે ? - ઉત્તર – ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પાંચ વર્ષ સુધી ( યોનિ રહે છે.) તે પછી યોનિ સુકાય ત્યારે ( ધો) ચિત્ત થાય છે, અને બીજ છે તે અબીજ થાય છે. આ પ્રશ્ન –હે ભગવંત! અળસી, કુસુંભક, કદરા, કાંગ, બંટી, શલક, કિડૂસગ ( કેદ્રાની એક જતિ ), સણ, સરસવ, મૂલબીજ ઈત્યાદિ ધાન્ય શાલિ માફક રાખીએ તે તેમની નિ કેટલા કાળ સુધી રહે ? - ઉત્તર-હે મૈતમ! જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાત વર્ષ (નિ રહે છે. ) તે પછી યોનિ સુકાય ત્યારે (તે ધાજો ) અચિત થાય છે, અને બીજ તે અબીજ થાય છે.
આ બાબતમાં પૂર્વાચાર્યોએ નીચેની ગાથાઓ રચી છે-- जव जव जव गोहुम सा-लि वीहि धणाण कुठमाईसु॥ खिविआणं उक्कोसं, वरिस तिगं होइ सजिअत्तं ॥ १ ॥ तिल मुग्ग मसूर कला-य मास चवलय कुलच्छ तुवरीणं ॥ तह वह चणय वल्ला-ण वरिस पणगं सजीवत्तं ॥ २ ॥ अयसी लट्टा कंगू, कोडूसग सण बरट्ट सिद्धच्छा ॥ कुदव पलय मूलग-बीआणं सत्त वरिसाणि ॥ ३ ॥ ( એ ત્રણે ગાથાઓને અર્થ ઉપરના પ્રશ્નોત્તરમાં આવી ગયો છે. )
કપાસ ત્રણ વર્ષે અચિત્ત થાય છે. શ્રીકલ્પબૃહભાષ્યમાં કહ્યું છે કે, કપાસ ત્રણ વર્ષે લે છે. એટલે કપાસ ત્રણ વરસને અચિત્ત થએલે લે કહ્યું છે. '
લેટ અચિત્ત, મિશ્ર ઈત્યાદિ પ્રકાર પૂર્વાચાર્યોએ એવી રીતે કહ્યા છે. કેન્લોટ ચાળેલો ન હોય તે શ્રાવણ તથા ભાદ્રવા માસમાં પાંચ દિવસ, આસો માસમાં ચાર દિવસ કાર્તિક, માગશર અને પિવ માસમાં ત્રણ દિવસ, માતા અને ફાગણ એ બે માસમાં પાંચ પહોર, ચેત્ર તથા વૈશાખ માસમાં ચાર પહેરા અને પેટ તથા અષાઢ માસમાં ત્રણ પહેર મિશ્ર ( કાંઈક સચિત્ત કાંઈક અચિત્ત ) હોય છે. તે પછી અચિત થાય
૧૦૪
Page #140
--------------------------------------------------------------------------
________________
છે. ચાળેલો લોટ તે બે ઘડી પછી અચિત્ત થાય છે . '
શંકા- અચિત થયેલ લેટ વગેરે અચિત્ત ભોજન કરનારને કેટલા દિવસ સુધી કેલ્યું છે. '
સમાધાન સિદ્ધાંતને વિષે આ વિષયના સંબંધમાં કોઈ દિવસને નિયમ સાંભળવામાં નથી પણ દ્રવ્યથી ધાન્યના નવા જૂનાપણું ઉપરથી, ક્ષેત્રથી સરસ નિરસ ખેતર ઉપરથી, કાળથી વિકાળ, શીતકાળ તથા ઉ
ષ્ણકાળ ઈત્યાદિ ઉપરથી અને ભાવથી કહેલા વસ્તુના તે તે પરિણામ ઉપરથી પખવાડીયું, માસ ઇત્યાદિ અવધિ જ્યાં સુધી વર્ણ ગંધ રસાદિકમાં ફેરફાર થાય નહીં, અને ઇયળ વગેરે જીવની ઉત્પત્તિ થાય નહીં, ત્યાં સુધી કહેવું. સાધુને આઠીને (સાથવાની–શેકેલા ધાન્યના લોટની ) યતના કલ્પવૃત્તિના ચેથા ખંડમાં એવી રીતે કહી છેજે દેશ, નગર છેત્યાદિકમાં સાથવાને વિષે જીવની ઉત્પત્તિ થતી હોય. ત્યાં તે લે નહીં લીધા વિના નિર્વાહ ન થતો હોય, તો તેજ દિવસે કરેલે લેવો. તેમ છેતાં પણ નિર્વાહ ન થાય તે બે ત્રણ દિવસનો કરેલો જુદે જુદો લેવો. તે ચાર, પાંચ ઈત્યાદિ દિવસન કરેલ હોય તો તે સર્વ એકઠો લે. તે લેવાને વિધિ આ પ્રમાણે છે-ઝીણુંકપ નીચે પાથરીને તે ઉપર પાત્રકબલ રાખી તેના ઉપર સાથવાને વિખે. પછી ઉંચા મુખે પાત્રબંધન કરીને એક બાજૂ જઇને જે ઇવળ (જીવ વિશેષ) જ્યાં વળગી રહેલી હોય તે ઉપાડીને ઠીકરામાં રાખવી. એમ નવ વાર પ્રતિલેખન કરતાં જે જીવ ન દેખાય છે, તે સાથ ભક્ષણ કરે, અને જે જીવ દેખાય તે ફરીથી નવવાર પ્રતિલેખન કરવું તે પણ જીવ દેખાય તો પાછું નવવાર પ્રતિલેખન કરવું. એવી રીતે શુદ્ધિ થાય તો ભક્ષણ કરે, અને ન થાય તે પરછ. પણ જે તે ખાધા વિના નિર્વાહ ન થતો હોય તો, શુદ્ધ થાય ત્યાં સુધી પ્રતિલેખન કરી શુદ્ધ થએ ભક્ષણ કરવો. કાઢી રાખેલી ઈયળ ઘટ્ટ વગેરેની પાસે ફેતરાનો મોટો ઢગલો હોય, ત્યાં લઈ જઈ સાચવી રાખવી પાસે ઘરટ્ટ ન હોય તે ઠીકરા વગેરે ઉપર થોડો સાથે વિંખેરીને જ્યાં અબાધા ન થાય એવી જગ્યાએ રાખવી. પકવાન ઇત્યાદિકને ઉદ્દેશીને એવી રીતે કહ્યું છે –વૃતપવાદિ પકવાન્ન
૧૦૫
Page #141
--------------------------------------------------------------------------
________________
સાધુ મુનિરાજને વર્ષાકાળમાં કરેલા દિવસથી માંડી પંદર દિવસ સુધી, શીતકાળમાં એક માસ સુધી અને ઉષ્ણકાળમાં વીસ દિવસ સુધી લેવું કલ્પે. કેટલાક આચાર્યો એમ કહે છે કે, આ ગાથા મૂળ કયા ગ્રંથમાંની છે? તે જણાતું નથી, માટે જ્યાં સુધી વર્ણ ગંધ રસાદિ ન પળટે, ત્યાં સુધી વ્રત કવાદિ વસ્તુ શુદ્ધ જાણવી. જે મગ, અડદ ઈત્યાદિ વિદળ કાચા ગેરસમાં પડે છે તેમાં અને બે દિવસ ઉપરાંત રહેલા દહિંમાં પણ ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે. એમ પૂર્વાચાર્યો કહે છે. આ ગાથામાં “દુgિa” (બે દીવસ ઉપરાંત) ને બદલે “નિgિવર” (ત્રણ દીવસ ઉપરાંત) એ પાઠ કવચિત છે, પણ તે ઠીક નથી એમ જણાય છે. કારણ કે, “ધ્યાતિવાતમ્” એવું હેમચંદ્રાચાર્યનું વચન છે. ઘાણીમાં પીલીએ તો જેમાંથી તેલ નીકળતું નથી, તેને વિદળ કહે છે. વિદળ જા તમાં ઉત્પન્ન થયું હોય તો પણ જેમાંથી તેલ નીકળતું હોય તે વિદળમાં ગણવું નહીં. વિદળના લોટને પદાર્થ વગેરે, માત્ર પાણીમાં રાંધેલે ભાત વગેરે તથા એવી જ બીજી વસ્તુ વાશી હોય છે, તેમજ સડેલું અન્ન, ફુ લેલે ભાત અને પકવાન્ન અભક્ષ્ય હેવાથી શ્રાવકે વર્જવું. બાવીસ અભ ક્ષ્યનું તથા બત્ર અનંતકાયનું પ્રકટ સ્વરૂપ મેં કરેલી શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર વૃત્તિથી જાણી લેવું. વિવેકી પુરૂષે જેમ અભક્ષ્ય વર્જવાં, તેમ રિંગણાં, કાયમાં, બિરું, બૂડાં, બિલીફળ, લીલાં પીલુ, પાકાં કરમદાં, ગુંદાં, પિલુ, મહુડાં, મકડાં, વાહઉલી, મહેટાં બર, કાચાં કેઠિબડાં, ખસખસ, તલ, સચિત્ત લવણ દત્યાદિક વસ્તુ બહુબીજ તથા જીવાકુળ હેવાથી વર્જવી. લાળ વગેરે હોવાથી જેના ઉપર બરાબર તેજ નથી, એવા ગિલોડો, કં. ટોલાં, ફણસ ઈત્યાદિ વસ્તુ તથા જે દેશ નગદ ઈત્યાદિકમાં કડવું તુંબડું, ભૂરું કેહવું વગેરે લોવિરૂદ્ધ હોય તો તે પણ શ્રાવકે વજવું. કારણ કે, તેમ ન કરે તે જૈનધર્મની નિંદા પ્રમુખ થવાની પ્રાપ્તિ થાય. બાવીશ અને ભક્ષ્ય તથા બત્રીસ અનંતકાય પારકે ઘેર અચિત્ત થએલાં હોય તે પણ તે લેવા નહીં. કારણ કે, તેથી પિતાનું મૂરપણું પ્રકટ થાય, તથા “આપણે અચિત્ત અનંતક વગેરે લઈએ છીએ” એમ જાણી તે લોકો વધારે અનંતકાયાદિકને આરંભ કરે, ઈત્યાદિ દેષ થવાનો સંભવ છે. માટેજ
૧૦૬
Page #142
--------------------------------------------------------------------------
________________
ઉકાળેલ લેધર, રાંધેલું આદુ, સૂરણ, રિંગણું ઈત્યાદિક સર્વ અચિત હોય તાપણુ વર્જવું. વખતે કદાચિત દોષ થાય તે ટાળવાને અર્થે મૂળનાં પાંચ અંગ (મૂળ, પત્ર, ફુલ, ફળ અને કાંડ) વર્જવાં. સુંઠ વગેરે તે નામમાં અને સ્વાદમાં ફેર થવાથી કલ્પે છે.
ગરમ પાણી તે ત્રણ ઉકાળા આવે ત્યાં સુધી મિશ્ર હોય છે. પિંડ નિર્યુક્તિમાં કહ્યું છે કે, ત્રણ ઉકાળા ન આવ્યા હોય, ત્યાં સુધી ગરમપાણી મિશ્ર હોય છે. તે ઉપરાંત અચિત્ત થાય છે. તેમજ વૃષ્ટિ પડતાં માત્રજ ગ્રામ, નગર ઈત્યાદિકને વિષે જ્યાં મનુષ્યને પ્રચાર ઘણો હેય, તે સ્થાનકે પડેલું જળ જ્યાં સુધી પરિણમતું નથી, ત્યાં સુધી મિશ્ર હોય છે. અરયમાં તે જે પ્રથમ વૃષ્ટિનું જળ પડે છે, તે સર્વ મિત્ર અને પાછળથી પડે તે સર્વ સચિત્ત હેય છે.
ચોખાનું પાણી તે ત્રણ આદેશ મૂકીને ઘણું સ્વસ્થ ન હોય તે મિથ અને ઘણું સ્વચ્છ હોય તે અચિત્ત હોય છે. ત્રણ આદેશ આ રીતઃ–કેટલાક કહે છે કે, ચોખાનું પાણ-જે વાસણમાં ચોખા ધોયા હોય, તે વાસણમાંથી બીજા વાસણમાં કાઢી નાંખતાં ધારાથી તૂટીને આજુ બાજુએ વળગી રહેલાં ટીપાં જ્યાં સુધી ટકી રહે, ત્યાં સુધી મિશ્ર હોય છે. બીજા એમ કહે છે કે, ચેખાનું પાણી બીજા વાસણમાં કાઢી નાંખતાં આવેલા પપટા જ્યાં સુધી ટકી રહે, ત્યાં સુધી મિશ્ર હોય છે. ત્રીજા એમ કહે છે કે જ્યાં સુધી જોયેલા ચેખા રંધાયા નહીં હોય, ત્યાં સુધી મિશ્ર હોય છે. આ ત્રણે આદેશ બરાબર નથી, માટે અનાદેશ સમજવા. કારણ કે, પાત્ર રૂક્ષ (લૂખું) હેય અથવા પવનને કે અગ્નીને સ્પર્શ થાય તે બિંદુ થોડી વાર ટકી રહે, અને પાત્ર ચીકણું હોય તથા પવનને કે, અગ્નિને સંબંધ ન હોય તે ઘણી વાર ટકી રહે. તાત્પર્ય એ છે કે, આ ત્રણે આ - દેશમાં કાળ નિયમનો અભાવ છે, માટે અતિશય સ્વચ્છ હેય, તેજ ચેખાનું પાણી અચિત જાણવું.
હવે નીદા ધૂમાડાથી ધૂમ્રવર્ણ અને સૂર્ય કિરણના સંબંધથી છે ગરમ હોય છે, તેથી અચિત્ત છે, માટે તે લેવામાં કાંઈ ૫ણ વિરાધના નથી. કેટલાક કહે છે કે, તે પિતાના પાત્રમાં ગ્રહણ કરવું
૧૦૭
Page #143
--------------------------------------------------------------------------
________________
અહિ આચાર્ય હે છે કે, નિÀદક અશુચિ હોવાથી પોતાના પાત્રમાં દેવની મનાઇ છે. માટે ગૃહસ્થની કુંડી વગેરે વાસમાંજ લેવું. વરસાદ પડ હાય ત્યારે તે મિશ્ર હાય છે. માટે વર્ષાદ બંધ થયા પછી એ ડીએ લેવું. શુદ્ધ જળ ત્રણ ઉકાળા આવ્યાથી અચિત્ત થએલું હાય, તે પણ ત્રણ પહાર ઉપરાંત તે પાછું સચિત્ત થાય છે, માટે તેમાં રક્ષા નાંખવી. તેથી તે પાણી સ્વચ્છ રહે છે, એમ પિડનિયુક્તિની વૃત્તિમાં કહ્યું છે.
ચેાખાનું ધાવણુ પહેલું, બીજું અને ત્રીજું તત્કાળનું કાઢેલું હૈય તે મિશ્ર અને કાઢયા પછી ઘણે કાળ રહ્યું હેાય તે! અચિત્ત હેાય છે. ચેાથુ, પાંચમું વગેરે તદુલાદક ઘણી વાર રહે તે પણ સચિત્ત હોય છે. પ્રવચનસારાહારાદિક ગ્રંથમાં આચત્ત જળાદિકનું કાળમાન એવી રીતે કહ્યું છે કે:-ગરમ પાણી ત્રણ ઉકાળા આવે એવું ઉકાળેલુ હોય તે ચિત્ત હોવાથી સાધુને કહ્યું છે, પરંતુ ગ્લાનાદિકને અર્થે ત્રણ પહેાર ઉપરાંત પણ રાખવું. અચિત્ત જળ ગ્રીષ્મરૂતુમાં પાંચ પહેાર ઉપરાંત, શાંત રૂતુમાં ચાર પહેાર ઉપરાંત તે વર્ષા ઋતુમાં ત્રણ પહોર ઉપરાંત સચિત્ત થાય છે. ગ્રીષ્મ રૂતુમાં કાળ અતિ લૂખા હોવાથી જળમાં છત્રની ઉત્પત્તિ થતાં ઘણા વખત ( પાંચ પહેાર ) લાગે છે, શીત રૂતુમાં વખત સ્નિગ્ધ હોવાથી ગ્રીમ કરતાં થોડા વખત (ચાર પહેાર) લાગેછે અને વર્ષારૂતુમાં વખત અ તિશય સ્નિગ્ધ હોવાથી શિત રૂતુ કરતાં પણ થોડા વખત ( ત્રણ પહાર ) લાગે છે. જો ઉપર કહેલા વખત કરતાં વધારે રાખવું હાય તે, તેમાં રક્ષા નાંખવી. જેથી પાછું ચિત્ત ન થાય. એમ ૧૩૬ મા દ્વારમાં કહ્યું છે, જે અષ્ઠાયાદિક (જળ વગેરે ) અગ્નિ આદિક બાદ શસ્ત્રને સબંધ થયા વિના સ્વભાવથીજ અચિત્ત થયું હોય તેને કેવળી, મન:પર્યવજ્ઞાતિ, અવધિજ્ઞાની, તથા શ્રુતજ્ઞાની અચિત્ત છે, એમ જાણે તે પણ મર્યાદાભંગના પ્રસંગથી તેનુ સેવન કરતા નથી. સ ંભળાય છે કે, શેવાળ તથા ત્રસ જીવથી રહીત અને સ્વભાવથી અચીત્ત થયેલા પાણીથી ભરેલા મ્હોટા કહું નજીક છતાં પણ ભગવાન શ્રી વર્ધમાન સ્વામીએ અનવસ્થા દેધ ટા ળવાને અર્થે અને શ્રુતજ્ઞાન પ્રમાણભૂત છે એમ દેખાડવા માટે તૃષાથી બહુ પીડાએલા અને તેથીજ પ્રાણાંત સંકટમાં આવી પડેલા પોતાના
૧૦૮
Page #144
--------------------------------------------------------------------------
________________
:
રસખાને તેનું પાણી પીવાની આજ્ઞા આપી નહી. તેમજ ભુખથી પીંડાચલા શિષ્યાને અચિત્ત તલથી ભરેલુ શટક અને વડીનીતિની સંજ્ઞાથી પીડાવતા શિખાને અચિત્ત એવી સ્થડિશની ભૂમિ ઉપભાગમાં લેવાની પણ આજ્ઞા આપી નહીં. આને ખુલાસા એવા છે કે શ્રુતજ્ઞાની સાધુ બા શસ્ત્રા સંબધ થયા વિના જળાદિક વસ્તુ અચિત્ત છે, એમ વ્યવહાર કરતા નથી. માટે બાહ્ય શતા સબંધ થવાથી જેના વર્ણ, ગંધ, રસ વગેરે પરિણમ્ય! હાય એવુજ જળાદિક વાપરવું. કકટ મગ, હરડે કુલિક સાદિ વસ્તુ અચેતન હોય તે। પણ અવિનષ્ટ ( નાશ ન પામેલી ) એનિના રક્ષણને અર્થે તથા ક્રૂરપણું વગેરે ટાળવાને અર્થે દાંત વગેરેથી ભાગી નહીં, શ્રી એધનિયુક્તિમાં પચે તેરમી ગાથાની વૃત્તિને વિષે કહ્યું છે કે
CONSTANTA
શકા:-અચિત્ત વનસ્પતિકાયની યતન રાખવાનું પ્રયોજન શું? સમાધાનઃ-વનસ્પતિકાય અર્ચીત્ત હાય, તે પણ ગળા, મગ ઈત્યાદિ કેટલીક વનસ્પતિની ચેતિ નાશ પામતી નથી. જેમ ગળેા સુકાયલી હોય તે પણ પાણી છાંટવાથી પેાતાના સ્વરૂપને પામતી દેખાય છે. એમજ કેફે ભગ પણ નવા. માટે યાનિનું રક્ષણ કરવાને અર્થે ચિત્ત વનસ્પતિકાયની પણ યતના રાખવી એ ન્યાયની વાત છે.
એવી રીતે સચિત્ત અચિત્ત વસ્તુનું સ્વરૂપ ાણી, સચીતાદિક સર્વે ભોગ્ય વસ્તુ નામ લઈ નક્કી કરી, તથા બીજી પણ બધી વાત ધ્યાનમાં લં સાતમુ અંત જેમ આનંદ કામદેવ વગેરેએ સ્વીકાર્યું તેમ શ્રાવકે સ્વી કારવુ. એવી રીતે સાતમુ વ્રત લેવાની શક્તિ ન હોય તે। સામાન્યથી એક એ ઇત્યાદિ સચિંત્ત વસ્તુ, દસ, બાર ઇત્યાદી દ્રવ્ય, એક, એ ઇત્યાદિ વિગય વગેરેના નિયમ દરરોજ કરવા. પણ દરરાજ નામ ન લેતાં સામાન્યથી અભિગ્રહમાં એક સુચીત્ત વસ્તુ રાખે, અને હર દીવસ જૂદી જૂદી એક સચીત વસ્તુનુ નહી. માટે નામ દઈ
સર્વે
સચીત વસ્તુ લે તે, વારાફરતી એકેક વસ્તુ લેતાં પણ ગ્રહણ થાય, એમ કરવાથી વિશેષ વિરતિ થાય સત વસ્તુને નિયમ કર્યો હોય તે નિયમમાં રાખેલી અન્ય સર્વ સુચીત વસ્તુથી યાવજીવ વિરતિ થાય, એ અધીક કુળ સ્પષ્ટ દેખાય છે.
.
૧૦૯
Page #145
--------------------------------------------------------------------------
________________
કહ્યું છે કે–પુષ્પ, ફળને, મઘાદીકને, માંસ અને સ્ત્રીને રસ જાણતા છતાં પણ જે વૈરાગી થયા, તે દુષ્કરકારક ભવ્ય જીવોને વંદના કરું છું. - સર્વે સચિત્ત વસ્તુમાં નાગરવેલનાં પાન છેડવાં બહુ મુશ્કેલ છે. મરણ કે, બાકી સર્વે સચિત્ત વસ્તુ તેમાં પણ વિશેષ કરીને કેરીઆદિક અચિત્ત થાય તે પણ તેમાં પ્રાયે મીઠાશ, સ્વાદ વગેરે રહે છે, પણ નાગરવેલના પાનમાં તે બિલકુલ સ્વાદ રહેતો નથી. સચિત્ત નાગરવેલના પાનમાં તો જળની ભીનાશ વગેરે હમેશાં રહેવાથી નીલી (લીલફલ ) તથા કુંથુઆ વગેરે જીવની ઉત્પત્તિ થવાને લીધે તેની ઘણી વિરાધના થાય છે. માટે જ પાપ ભીરૂ પુરૂષે રાત્રે પાન વાપરતા નથી. અને જે કોઈ વાપરે છે તે પણ રાત્રે ખાવાનાં પાન દિવસે સારી પેઠે તપાસી શોધી રાખેલાંજ વાપરે છે. બ્રહ્મચારી શ્રાવકે તે તે કામવિકાઝી વૃદ્ધિ કે રનારાં હોવાથી (નાગરવેલનાં પાન ) જરૂર ખાવાં નહિ જોઈએ. આ ( નાગરવેલનાં પાન )પ્રત્યેક વનસપતિ છે ખરાં, પણ પ્રત્યેક પાન, કૂલ, ફળ ઈયાદિક એકેક પ્રત્યેક વનસ્પતિને વિષે તેની નિશાથી રહેલા અસંખ્યાતા છવની વિરાધના થવાનો સંભવ છે. કહ્યું છે કે પર્યાપ્ત જીવની નિશ્રાએ અપર્યાપ્તા છેવોની ઉત્પત્તિ થાય છે. તે પણ
જ્યાં એક પર્યાપ્ત છવ, ત્યાં અસંખ્યાતા અપર્યાપ્ત જીવ જાણવા. આદર એકેદ્રિયોને વિષે એમ કહ્યું છે. તેમજ સુક્ષ્મને વિષે તો જ્યાં, એક અપર્યાપ્ત, ત્યાં તેની નિશ્રાએ અસંખ્યાતા પર્યાપ્ત હોય છે. એ વાત આચારાંગસુત્ર વૃત્તિ વગેરે ગ્રંથને વિષે કહી છે. એવી રીતે એક પણ પત્ર, ફળ ઇત્યાદિકને વિષે અસંખ્યાતા જીવની વિરાધના થાય છે. અને જે કદાચિત તે પત્રાદિક ઉપર લીલફુલ વગેરે હોય તે તો અનંતા જીવની પણ વિરાધના થાય છે. જળ, મીઠું ઇત્યાદિ વસ્તુ અસંખ્યાતા છવ રૂપ છે. પૂર્વચાર્યનું વચન એવું છે કે, તીર્થકરેએ એક જળબિંદુને વિષે જે જીવ કહ્યા છે, તે જીવ સરસવ જેટલા થાય તે જબૂદીપમાં સમાય નહિ. લીલા આમળા જેટલી પૃથ્વીકાય પિંડમાં જે જીવ હોય છે, તે પારેવા જેટલા થાય તે જંબુદ્વીપમાં સમાય નહિ. સર્વ સચિત્તનો ત્યાગ કરવા ઉપર અંબડ પરિવ્રાજકતા સાતસો શિષ્યોનું દષ્ટાંત જાણવું.
૧૧૦
Page #146
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધર્મ અંગીકાર કરી અચિત્ત અને કોઈએ આપેલા અન્ન પાનને ભગવનારા તે (અબડના શિષ્ય ) એક વખત એક અટવીમાંથી બીજી અટવીમાં ફરતા ગ્રીષ્મ ઋતુને વિષે ઘણું તૃષાતુર થઈ ગંગા નદીના તટ ટ ઉપર આવ્યા. ત્યાં “ગંગા નદીનું જળ સચીત અને અદત ( કોઈએ ન આપેલું) હેવાથી, ગમે તે થાય તો પણ અમે નહી લઈશું”. એવા દઢ નિશ્ચયથી અનશન કરી પાંચમાં બ્રહ્મ દેવલોકમાં છંદ સમાન દેવતા થયા. એવી રીતે સચીત વસ્તુના ત્યાગને વીષે યતના રાખવી. જેણે પૂર્વે ચાદ નીયમ લીધા . હોય, તેણે તે નીયમોમાં પ્રતીદીન સંક્ષેપ કરવિ, અને બીજા પણ નવા નીયમ યથાશક્ત ગ્રહણ કરવા. ચોદ નીયમ કહ્યા છે તે એવી રીતે કે –સચીત્ત ૧, દ્રવ્ય ૨, વગય ૩, પગરખાં ૪, તાંબૂલ ૫, વસ્ત્ર ૬, ફૂલ ૭, વાહન ૮, શયન ૯, વિલેપન ૧૦, બ્રહ્મચર્ય ૧૧, દિશા પરિમાણ ૧૨, સ્નાન ૧૩, ખોરાક ૧૪ એ ચદ નિથમ જાણવા.
૧ સુશ્રાવકે મુખ્ય માર્ગથી તો સચિત્તને સર્વથા ત્યાગ કર જોઈએ. તેમ કરવાની શકિત ન હોય તે નામ લઈને અથવા સામાન્યથી એક બે ઈત્યાદિ સચિત્ત વસ્તુનો નિયમ કરો. કહ્યું છે કે–અચિત્ત અને નિરવધ આહારી આહારથી આત્માનું પોષણ કરનારા સુશ્રાવકો એવા ( સચિત્તત્યાગી ) હોય છે. ૨ સચિત્ત અને વિગય છોડીને બાકી રહેલી જે કોઈ વસ્તુ મુખમાં નંખાય છે, તે સર્વ દ્રવ્ય જાણવું. ખીચડી, રોટલી, નવીયાતા લાડવા, લાપશી, પાપડ, ચૂરમુ, દહીંભાત, ખીર ઇત્યાદિક વસ્તુ ઘણું ધાન્યાદિકથી બનેલી હોય છે, તે પણ રસાદિકને અન્ય પરિણામ થવાથી એકેકજ વસ્તુ ગણાય છે. પિળી, જાડા રોટલા, માંડા, ખાખરા, ઘૂઘરી, ઢોકળાં, ભૂલી, બાટ, કણેક વગેરે વસ્તુ એક ધાન્યની બનેલી હોય છે, તે પણ પ્રત્યેકનું નામ જૂદું પડવાથી તથા સ્વાદમાં પણ ફેર થવાથી જૂદા જૂદા દ્રવ્ય ગણાય છે. ફલા, ફલિકા ઈત્યાદિકને વિષે નામ એક છે, તે પણ મિત્ર સ્વાદ પ્રકટ દેખાય છે, તેથી તથા રસાદિકને પરિણામ પણ અન્ય હોવાથી તે ઘણું દ્રવ્ય ગણાય છે. અથવા પિતાને અભિપ્રાય તથા સંપ્રદાય ઉપરથી બીજી કોઈ રીતે પણ દ્રવ્ય ગણવા. ધાતુની શલાકા
૧૧૧
Page #147
--------------------------------------------------------------------------
________________
( સી ) તથા હાથની આંગળી મુખ દ્રવ્યમાં, ગાય નહિ.૩ ખાવા ચોગ્ય વિષય છ છે, તે આ રીતે: દૂધ ૧, દહી ૨, ધી ૩, તેલ ૪, ગાળ પ, અને ધીમાં અથવા તેલમાં તળેલી વસ્તુ ૬, એ છે વીગય જાણવાં. ૪ ઉપાદ્ઘએટલે પગરખાં અથવા મેાજા. પાવડીનુ વગેરે તો છળની ઘણી વિરાધનાના હેતુ હોવાથી શ્રાવકને તે પહેરવી યુક્ત નથી. ૫ તાંબૂલ એટલે નાગરવેલનાં પાન, સાપારી કાયા વગેરેથી બનેલો સ્વા દિમ વસ્તુ જાણવી, વસ્ત્ર એટલે પચાગાદિક વેષ જાણવા. ધોતી, પાતી, તથા રાત્રે પહેરવા માટે રાખેલુ વસ્ત્ર વગેરે વેષમાં ગણાતાં નથી. છ ફૂલ તે માથે તથા ગળા વગેરેમાં પહેરવાના અને ગુયાને બીછાના ઉપર અથવા એશીકે પાથરવા લાયક લેવાં. ફૂલને નિયમ કર્યો હેાય તે પણ ભગવા નની શેષામાળા કાપે છે. ૮ વાહન તે રથ, અશ્વ, પાડિયા, સુખાસન પ્રમુખ જાણુવાં. ૯ શયન તે ખાટ પ્રમુખ લેવા. ૧૦ વિલેપન તે ચેાપડવાને અર્થે તૈયાર કરેલી ચંદન, ચૂવા, જવાસાદિ કસ્તૂરી પ્રમુખ વસ્તુ લેવી. વિલેપનનો નિયમ લીધો હોય તે પણ ભગવાનની પૂર્જા પ્રમુખ કાર્યમાં તિલ્લક, હસ્તકંકણ, ધૂપ વગેરે કરવા ક૨ે છે. ૧૧ બ્રહ્મચર્ય ( ચેાથું વ્રત ) તે દિવસે સર્વથા અને રાત્રે પોતાની સ્ત્રી વગેરે અપેક્ષાથી જાણતું. ૧૨ દિશા પરિમાણુ તે ચારે તરફ અથવા ફૂલાણી દિશાએ આટલા ગાઉ સુધી અ થવા આટલા વ્હેજન સુધી જવું એવી મર્યાદા કરવી. ૧૩ સ્નાન તે તેલ ચોપડીને અથવા તે વગર ન્હાવું. ૧૪ બક્ત એટલે રાંધેલું અન્ન તથા સુખડી પ્રમુખ સર્વ લેવું, આ ભક્તના નિયમમાં સર્વ મળી ત્રણ ચાર શેર અથવા એથી વધારે અન્ન સંભવ માફક રાખવું. ખડબૂચાં વગેરે લે તેા ઘણાએ શેર થાય. એ ચાઢે વસ્તુના નિયમ કરવે. તેમાં એ ત્રણ અથવા એથી વધારે સચિત્ત વસ્તુનાં નામ લતે અથવા સામાન્યથી નિયમ કરવાનું જેમ ઉપર કહ્યું, તેમ દ્રવ્યાદિક તેરે વસ્તુના નિયમ વસ્તુનાં નામ દઇને અથવા સામાન્યથી યથાશક્તિ યુક્તિપૂર્વક કરવા. ઉપર કહેલા ચાદ નિયમ એ એક નિયમની દિશા બતાવી છે. એ ઉપરથી ખીજા પણ શાક, ફળ, ધાન્ય વગેરે વસ્તુના પ્રમાણના તથા આરંભના નિશ્ચય વગેરે કરી . શાક્તિ નિયમ ગ્રહણ કરવા.
૧૧૨
Page #148
--------------------------------------------------------------------------
________________
એવી રીતે નિયમ લીધા પછી યથાશક્તિ પચ્ચખાણ કરવું. તે નવકારસી, પિરસી વગેરે કાળ પચ્ચખાણ જે સૂર્યોદય પહેલાં ઉચ્ચાર્યું હોય, તે શુદ્ધ થાય, નહિ તે નહિ. બાકીનાં પચ્ચખાણ તો સૂર્યોદય પછી પણ કરાય છે. નવકારસી પચ્ચખાણ જે સૂર્યોદય પહેલાં ઉચાર્યું હોય, તે તે પૂરું થયા પછી પણ પિત પિતાની કાળમર્યાદામાં પિરસી વગેરે સર્વે કાળ પચ્ચખાણ કરાય છે. નવકારસી પચ્ચખાણ પલાં ન કર્યું હોય તે, સૂર્યોદય થયા પછી કાળ પચ્ચખાણ શુદ્ધ થતું નથી. જે સૂર્યોદય પહેલાં નવકારસી પચ્ચખાણ વિના પારસી વગેરે પચ્ચખાણ કર્યું હોય તે, તે પૂરું થયા પછી બીજું કાળ પચ્ચખાણ શુદ્ધ થતું નથી. પણ તે સૂર્યોદય પહેલાં કરેલું પચ્ચરમાણપૂરું થતા પહેલા બીજું કાળ પચ્ચખાણ લે તે શુદ્ધ થાય છે, એ વૃદ્ધ પુરૂષેનો વ્યવહાર છે. નવકારસી પચ્ચખાણનું બે ધડી જેટલું પ્રમાણ તેના છેડા આગર ઉપરથી જ પ્રકટ જણાય છે. નવકારસી પચ્ચખાણ કર્યા પછી બે ઘડી ઉપરાંત પણ નાલંકારનો પાઠ કર્યા વગર ભોજન કરે તે પચ્ચખાણનો ભંગજ થાય કારણ કે, પચ્ચખાણ દંડકમાં “નમુક્ષર ” એમ કહ્યું છે.
જેને પ્રમાદ છેડવાની ઈચ્છા હોય, તેણે પચ્ચખાણ વિના ક્ષણમાત્ર રહેવું ઉચિત નથી. નવકારસી પ્રમુખ કાંળ પચ્ચખાણ પૂરું થાય તે સમછે, મંઠિયહિ વગેરે કરવું. જેને વારંવાર આષધ વગેરે લેવું પડતું હોય, એવા બાળક, રેગી ઈત્યાદિકથી પણ ગ્રંથિસહિત પચ્ચખાણ શેહેલાઈથી થાય એમ છે. એથી હમેશાં પ્રમાદ રહિતપણું રહે છે માટે નું ફળ હેપ્યું છે. એક સાળવી મધ માંસ વગેરે વ્યસનોમાં ઘણે આસક્ત હતા, તે માત્ર એક જ વાર ગ્રંથિ સહિત પચ્ચખાણ કરવાથી કપર્દી યક્ષ થશે. એ દષ્ટાંત અહિં જાણવું. કહ્યું છે કે– જે પુરૂષો પ્રમાદ રહિત થઈને ગ્રંથિમહિત પચ્ચખાણની ગાંઠ બાંધે છે, તેમને સ્વર્ગનું તથા મોક્ષનું સુખ પિતાની ગાંઠે બાંધ્યું. જે ધન્ય પુરૂષ ન ભૂલતાં નવકાર ગણીને ગ્રંથિસહિં પચ્ચખાણની ગ્રંથિ છોડે છે, તે પિતાના કર્મની ગાંઠ છોડે છે. જે મુંકિત પામવાની ઇચ્છા હોય તો એ રીતે પચ્ચખાણ કરી પ્રમાદ છેડવાને અભ્યાસ કરે. સિદ્ધાંતના જાણ પુરૂષો એનું પુણ્ય ઉપવાસ જેટલું કહે
૧૧૩
Page #149
--------------------------------------------------------------------------
________________
છે. જે પુરૂ રાત્રે ચઉવિહાર પચ્ચખાણ અને દિવસે ગ્રંથિસહિત પચ્ચખા લઈ એક ઠેકાણે બેસી એક વાર ભોજન તથા તાંબૂલ વગેરે ભક્ષણ કરવું, અને પછી વિધિપૂર્વક મુખશુદ્ધિ વગેરે કરવી, એવી રીતે એકાશન કરે, તેને એક માસમાં ઓગણત્રીસ ચઉવિહાર ઉપવાસ કરયાનું ફળ પ્રાપ્ત થાય. તેમજ ઉપર કહેલ વિધિ પ્રમાણે રાત્રે ચઉવિહાર પચ્ચખાણ અને દિવસે બિયાસણું કરે તો તેને એક માસમાં અઠાવીસ ચઉવિહાર ઉપવાસ કરયાનું ફળ પ્રાપ્ત થાય. એમ વૃદ્ધ લોકો કહે છે. ભજન, તાંબુલ, પાણી વગેરે વાપરતાં રોજ બે બે ઘડી લાગવાનો સંભવ છે. એ રીતે ગણુતાં એ કાશન કરનારી સાઠ ધડી અને બિયાસણું કરનારની એકસો વીસ ઘડી એક મહિનાની અંદર ખાવા પીવામાં જાય છે. તે બાદ કરતાં બાકી રહેલા અનુક્રમે ઓગણત્રીશ, અડાવીસ દિવસ ચઉવિહાર ઉપવાસમાં ગણાય એ પ્રકટ છે. પદ્મચરિત્રમાં કહ્યું છે કે–જે પુરૂષ લાગેટ બિયાસણાનું પચ્ચખાણ લઇને પ્રતિદિન બે વાર ભોજન કરે, તે એક માસમાં અાવીસ ઉપવાસનું ફળ પામે છે. જે પુરૂષ બે ઘડી સુધી દરરોજ ચઉવિહાર પચ્ચખાણ કરે, તે એક માસમાં એક ઉપવાસનું ફળ પામે, અને તે ફળ દેવલોકમાં ભેગવે. કોઈ અન્ય દેવતાની ભક્તિ કરનારે જીવ ર્તપસ્યાથી જે દેવલોકમાં દસ હજાર વર્ષની સ્થિતિ પામે, તે જિનધમ જીવ જિનમહારાજે કહેલી તેટલીજ તપસ્યાથી ક્રોડ પલ્યોપમની સ્થિતિ પામે. એવી રીતે યથાશકિત બે બે ઘડી ચઉવિહાર વધારે, અને તે પ્રમાણે રાજ કરે તો તે જીવને એક મહિનામાં પચ્ચખાણના કાળમાનની વૃદ્ધિ માફક ઉપવાસ, છઠ, અઠમ ઇત્યાદિક શાસ્નેક્ત ફળ થાય. એવી યુક્તિથી ગ્રંથસહિત પચ્ચખાણનું ફળ ઉપર કહેલું વિચારી લેવું. ગ્રહણ કરેલા સર્વ પચ્ચખાણનું વારંવાર સ્મરણ કરવું. પચ્ચખાણની પોત પોતાની કાળ મર્યાદા પૂરી થતાં જ મહારૂં ફલાણું પચ્ચખાણ પૂરું થયું, એમ વિચારવું. ભોજનની વેળાએ પણ પચ્ચખાણનું સ્મરણ કરવું. જો તેમ ન કરે તે કદાચિત પચ્ચખાણને ભંગ વગેરે થવાનો સંભવ છે.
હવે અશન, પાન, ખાદિગ, સ્વાદિમ વગેરેનો વિભાગ એ રીતે જાછે. અન્ન, ખાજા, દહિથરાં પ્રમુખ પકવાન, માડા, સાથુઉં વગેરે સર્વ જે
૧૧૪
Page #150
--------------------------------------------------------------------------
________________
કાંઇ સુધાને શીઘ્ર ઉપશમાવી શકે છે, તે અશન જાણવું ( ૧ ). છાશ, પાણી, મધ, કાંજી વગેરે સર્વે પાન જાણવું ( ૨ ). સર્વ જાતનાં ફળ, શેલડી, પહુંઆ, સુખડી વગેરે ખાધ જાણવું ( ૩ ). તથા સૂર્ડ, હરડે, પીપર, મરી, જીરૂ, અજમા, જાયફળ, જાવંત્રી, કસેલા, કાથેા, ખદિખટિકા, જેડીમધ, તજ, તમાલપત્ર, એલચી, લવિંગ, કાઠી, વાવડંગ, ખિ લલવણુ, અજ્જક, અજમેાદ, કુલિંજણ, પીપરીમૂળ, ચિનીકબાળા, કચૂર, મેથ, કટા, સેલિ, કપૂર, સંચળ, હરડાં, ખેડેડાં, કુંભડા, બાવળ, ધ માા, ખેર, ખીજડા વગેરેની છાલ, ખાવાનાં પાન, સેાપારી, હિંગાટક, હિંગુત્રેવીસા, પાંચકૂળ, પુષ્કરમૂળ, જવાસાનાં મૂળ, ખાવચી, તુલસી, ૩પૂરીકંદ ઇત્યાદિક ખાદિમ જાણવું ( ૪ ). ભાષ્ય અને પ્રવચનસારોદ્વાર ( એ એ ગ્રંથના અભિપ્રાય પ્રમાણે જીરૂ સ્વાધ છે. અને કલ્પવ્રુત્તિના અ ભિપ્રાય પ્રમાણે ખાદ્ય છે. અજમા પણ ખાધ છે. એમ કેટલાક કહે છે. સર્વ ખાદ્ય વસ્તુ અને એલચી કપૂર ઇત્યાદિકનું જળદુવિહાર પચ્ચખાણમાં ખપે છે. વેસણુ, વરિયાળી, સ, કબડી, આમલાગી, આંબાગાળી, કાડપત્ર, લીંબુપત્ર ઇત્યાદિ ખાઘ વગેરે હોવાથી દુવિહાર પચ્ચખા હ્યુમાં કહ્યું નહિ. વિવિહારમાં તે એક પાણીજ ક૨ે છે. ફૂકા જળ, તથા સીકરી, કપૂર, એલચી, કાથે, ખદિચૂર્ણ, સેલ્લક, પાડેલ ઇત્યાદિકનું જળ નીતરેલું અથવા ગાળેલું હોય તેમજ પે, અન્યથા નહીં.
શાસ્ત્રને વિષે મધ, ગેાળ, સાકર, ખાંડ, વગેરે સ્વાધમાં અને દ્રાક્ષ, સાકર ઇત્યાદિકનું જળ અને છાશ વગેરે પાનમાં કહ્યું છે. પણ તે વેિહાર વગેરેમાં કહ્યું નહિ. નાગપુરીય ગચ્છ પચ્ચખાણ ભાષ્યમાં કહ્યું છે કે, જો પણ શાસ્ત્રમાં દ્રાક્ષ પાનકાદિક પાનમાં અને ગેળ વગેરે સ્વાદિમમાં કહ્યું છે, તે પણ તે તૃપ્તિનું કરનારૂં હોવાથી તિવિજ્ઞારાદિકમાં અનાચરિત છે, એટલે પૂર્વાચાયોએ લીધું નથી. સ્ત્રીને સંભોગ કરવાથી વિ હારને ભગ થતા નથી, પશુ લાદિકના રોડ, ગાત્ર ઇત્યાદિકનું ચુંબન કરે તે! ભંગ થાય. દુવિહારમાં તે સ્ત્રી સભાગ તથા બાલાદિકનું ચુંબન પણ ક૨ે છે. ચવિહારદિ પચ્ચખાણ તે કવલ આહારનુજ છે. લેભા દિક આહારનુ નથી. એમ ન હોય તેા શરીરે તેલ ચેપડવાથી તથા ગ
૧૧૫
Page #151
--------------------------------------------------------------------------
________________
ઢગૂમડા ઉપર પિટીસ બાંધવાથી પણ અનુક્રમે આંબિલ તથા ઉપવાસનો ભંગ થવાનો પ્રસંગ આવે. એમ માનવાને વ્યવહાર પણ નથી કદાચિત કોઈ એમ માને છે, લેભાહાર નિરંતર ચાલવાનો સંભવ હેવાથી પચ્ચખાણના અભાવનો પ્રસંગ આવી પડે છે.
હવે અનાહાર વસ્તુ વ્યવહારમાં ગણાય છે તે આ રીતે –લીમડાનાં પંચાંગ (મૂલ, છાલ, પત્ર, ફુલ, ફળ), મૂવ, ગળો, કડુ, કરિયાતું, અતિ વિષ, ફૂડ, ચીડ, સુખડ, રક્ષા, હળધર, રેહિણ, ઉપલેટ, વજ, ત્રિફળાં, બાવળની છાલ, ધમાસો, નાહિ, આસંધ, રિંગણ, એળી, ગુગ્ગલ, હરડેદલ, વણિ, બોર, છાલમૂલ, કચેરીમૂલ, કેરડા મૂલ, Vઆડ, બેથેરી, આછી, મછડ, બોર, બી3, કુઆરી, ચિત્રક, કુદરૂ વગેરે બે સ્વાદની વસ્તુ રેગાદિ સંકટ હોય તે ચઉવિહારમાં પણ કહે છે. શ્રીકલ્પમાં અને તેની વૃત્તિમાં ચેથા ખંડને વિષે શિષ્ય આહાર અને અનાહાર વસ્તુના લક્ષણ તે વિશેષ પુછે છે. આચાર્ય કહે છે –ભાત પ્રમુખ શુદ્ધ એક જ સુધાને શમાવે, તેને આહાર કહે છે. તે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ભેદથી ચાર પ્રકાર છે. તથા તે આહારમાં બીજી વસ્તુ જે પડે છે, તે પણ આહારજ કહેવાય છે. હવે એકાંગિક ચતુર્વિધ આહારની વ્યાખ્યા કરીએ છીએ. ભાત એકાંગિક એટલે શુદ્ધ એકલો જ ભુખને નાશ કરે છે, માટે એ અશન આહાર રૂપ પ્રથમ ભેદ જાણ (૧) છાશ, જળ મધાદિક વસ્તુ પણ એકાંગિક એટલે શુદ્ધ એકલી સુધાનો નાશ કરે છે, માટે એ પાન આહાર રૂપ બીજો ભેદ જાણ (૨) ફળ માંસ ઈત્યાદિક વસ્તુ એકાંગિક એટલે શુદ્ધ એકલી ભુખનો નાશ કરે છે, માટે એ ખાદિમ આહાર રૂ૫ ત્રીજો ભેદ જાણ (૩) મધ, શેળવીને ઉકાળી ઘટ કરે રસ વગેરે વસ્તુ એકાંગિક એટલે શુદ્ધ એકલી ભુખને નાશ કરી શકે છે, માટે એ સ્વાદમ આહાર રૂપ ચે ભેદ જાણ ૪.
હવે આહારમાં જે બીજી વસ્તુ પડે છે, તે પણ આહાર કહેવાય છે. એમ કહ્યું તેની વ્યાખ્યા એ છે કે જે વળી લવણાદિક એકાંગિક (શુ6 એકલી) વસ્તુ ભુખ ટાળવાને સમર્થ ન હોય, પણ ચતુર્વાધ આહારને વિષે કામમાં આવતી હોય, તે વસ્તુ ગમે તે આહારમાં પડેલી હોય
Page #152
--------------------------------------------------------------------------
________________
અથવા તે છૂટી હોય, તે પણ આહારની અંદરજ ગણાય છે. ભાત પ્રમુખ અશનમાં મીઠું, હીંગ, જીરું વગેરે વસ્તુ આવે છે, પાણી પ્રમુખ પાનમાં કપૂર વગેરે વસ્તુ આવે છે. આંબા આદિકના ફળ રૂપ ખાદિમમાં સૂકત વગેરે વસ્તુ આવે છે, તથા મગફળી અને સુંઠ વગેરે સ્વાદિમમાં ગોળ ઈત્યાદિ વસ્તુ આવે છે, એ અંદર આવનારી કપૂરાદિ વસ્તુ પોતે સુધાનો નાશ કરી શકતી નથી, તથાપિ સુધાનો નાશ કરનાર આહારને મદદ કરે છે, માટે એ પણ આહારમાં જ ગણાય છે. એ ચતુર્વિધ આહાર મૂકીને બાકી રહેલી સર્વ વસ્તુ અનાહાર કહેવાય છે. અથવા ભૂખથી પીડાયલો જીવ જે કાંઈ કાદવ સરખી વસ્તુ પિટમાં નાંખે છે, તે સર્વ આહાર જાણો. ઔષધ વગેરેની ભજના છે, એટલે આધમાં તે કેટલાક આહાર છે, અને કેટલાક અનાહાર છે. તેમાં સાકર અને ગોળ મુખ્ય ઓષધ આહારમાં ગણાય છે, અને સર્વે કરડેલા માણસને માટી પ્રમુખ આષધ અપાય છે, તે અનાહાર જાણવું. અથવા જે વસ્તુ ભૂખથી પીડાયેલા માણસને ખાધા ફરતાં સ્વાદ આપે, તે સર્વ આહાર જાણુ. અને હું આ વસ્તુ ભક્ષણ કરૂં” એવી રીતે જે વસ્તુ ખાવાની કોઈને પણ ઈચ્છા ન થાય, તથા જે જીભને પણ બે સ્વાદ આ પે, તે સર્વ વસ્તુ અનાહાર જાણવી. તે આ રીતે –કાલિકી, લીમડાદિકની છાલ, પંચમલાદિક મૂળ, આમળાં, હરડાં બહેડાં ઈત્યાદિક ફળ એ સ. વિ અનાહાર છે.
નિશીથચૂર્ણિમાં તો–લીમડા પ્રમુખ વૃક્ષની છાલ, તેમનાં જ લિંબેબી પ્રમુખ ફળ અને તેમનાં મૂળ ઈત્યાદિ સર્વ અનાહાર જાણવાં.
વળી પચ્ચખાણ ઉચ્ચારને વિષે પાંચ ભેદ છે. પ્રથમ ભેદને વિષે નવકારશી, પરિસી પ્રમુખ તેર કાળ પચ્ચખાણ ઉચ્ચરાય છે. એ કાળ પચ્ચખાણ પ્રાયે સર્વ ચઉવિહાર (ચતુવિધ આહાર ત્યાગ રૂ૫) હોય છે. બીજા ભેદને વિષે વિગય નીવી અને આંબીલ એમનો ઉચ્ચાર (પાઠ) આવે છે. વિશયનું પચ્ચખાણ વિગયનો નિયમ રાખનાર તથા ન રાખનાર . એ સર્વેને પણ હેય. કારણ કે, શ્રાવક માત્રને પ્રાયે ચાર અભક્ષ્ય વિગયને ત્યાગ હેાય છેજ તેથી. ત્રીજા ભેદને વિષે એકાસણું, બીયાસણું, અને
૧૧૭
Page #153
--------------------------------------------------------------------------
________________
એકલઠાણું ઉચ્ચરાય છે. એમાં દુવિહાર તિવિહાર તથા ચઉવિહાર આવે છે. ચોથા ભેદને વિષે “પાણસ્સ લેવેણુ” ઇત્યાદિક અચિત પાણીના છે આગાર ઉચ્ચરાય છે. પાંચમા ભેદને વિષે પૂર્વે ગ્રહણ કરેલા સચિત્ત, - બે ઈત્યાદિ ચૌદ નિયમમાં સંક્ષેપ કરવા રૂપ દેશાવકાશિક વ્રત સવાર સાંજ ઉચ્ચરાય છે. ઉપવાસ, આંબિલ, અને નીચી એ ત્રણે પચ્ચખાણો પ્રાય તિવિહાર અથવા ચઉવિહાર હોય છે; પણ અપવાદથી તે નવી, પિરિસી ઈત્યાદિક પચ્ચખાણ દુવિહાર પણ હોય છે, કહ્યું છે કે–સાધુઓને રાત્રિને વિષે નમસ્કાર સહિત ચઉવિહારજ હોય છે. અને ભવચરિમ, ઉ. પવાસ તથા આંબિલ, એ ત્રણે પચ્ચખાણ તિવિહાર તથા ચઉવિહાર હોય છે. બાકીનાં પચ્ચખાણ દુવિહાર, તિવિહાર તથા ચઉવિહાર પણ હોય છે. એ રીતે પચ્ચખાણના વિષે આહારના ભેદ જાણવા.
હવે નવી, આંબિલ ઈત્યાદિકને વિષે કઈ વસ્તુ કહ્યું, અને કઈ ન કલ્પ ? એ વાતને નિર્ણય પિત પિતાની સામાચારી ઉપરથી જાણવે. અને નાગ, સહસાકાર ઈત્યાદિક આગારનું પચ્ચખાણ ભાષાદિકમાં કહેલું પ્રકટ
સ્વરૂપ સિદ્ધાંતના અનુસારે મનમાં સારી પેઠે રાખવું એમ ન કરે તો, પચ્ચખાણ શુદ્ધ થવાનો સંભવ રહેતો નથી.
એ મૂળગાથાના ઉત્તરાર્ધમાં આવેલા “દિશા ” એ પદની એવી રીતે સવિસ્તર વ્યાખ્યા કરી. હવે “ગુપૂરૂ૩૪” ઈત્યાદિ પદની વ્યાખ્યા કરિયે છીએ. મળમૂત્રનો ત્યાગ, દાતણ કરવું, જીભનું ઘસવું, કોગળા કરવા અને સર્વસ્નાન અથવા દેશસ્નાન ઇત્યાદિક કરીને પવિત્ર થવું. અહિં પવિત્ર થવું એ લેક પ્રસિદ્ધ વાતને અનુવાદ માત્ર જાણો. કારણ કે, મળમૂત્ર ત્યાગ વગેરે પ્રકાર લોક પ્રસિદ્ધ હેવાથી શાસ્ત્ર તે કરવા વિષેનો ઉપદેશ કરતું નથી. જે વસ્તુ લેક સંજ્ઞાથી પ્રાપ્ત થતી નથી, તેજ વસ્તુનો ઉપદેશ કરે એ પિતાનું કર્તવ્ય છે, એમ શાસ્ત્ર સમજે છે. મળ મલિન ગાત્ર હોય તો ન્હાવું, ભૂખ લાગે તે ખાવું, એવી વાતોમાં શાસ્ત્રના ઉપદેશની બીલકુલ આવશ્યક્તા નથી. લોકસંજ્ઞાથી અપ્રાપ્ય એવા ઈહ પરલોક હિતકારી ધર્મ માર્ગને ઉપદેશ કરવાથીજ શાસ્ત્રની સફળતા થાય છે. એમ બીજે ઠેકાણે પણ જાણી લેવું. શાસ્ત્રના ઉપદેશ કરનારને
૧૧૮
Page #154
--------------------------------------------------------------------------
________________
સાવધ આરંભની વચનથી અનુમાદના કરવી એ પણ યોગ્ય નથી. વળી કહ્યું છે કે જે સાવધ અને અનવદ્ય વચનના ભેદ વિશેષ જાણતો ન થી, તે મુખમાંથી એક વચન બોલવા પણ યોગ્ય નથી. તે પછી દેશના કરવાની તો વાત કયાંથી હોય!
મળમૂત્રને ત્યાગ તે મૌન કરી નિરવધિ તથા યોગ્ય સ્થાન વગેરે જેવાના વિધિથીજ કરવો ઉચિત છે. કહ્યું છે કે– મળમૂત્રનો ત્યાગ, સ્ત્રીસંભોગ, સ્નાન, ભજન, સંધ્યાદિ કર્મ, દેવપૂજા અને જપ એટલાં કાર્યો ૌન રાખીને જ કરવાં. વિવેક વિલાસમાં પણ કહ્યું છે કે– પ્રભાતે, સાંયંકાળે તથા દિવસે ઉત્તર દિશામાં અને રાત્રિને વિષે દક્ષિણ દિશાએ મુખ કરી, મન રાખી તથા વસ્ત્ર ઓઢીને મળમુત્રને ત્યામ કરે. સંપૂર્ણ નક્ષત્રો નિસ્તેજ થએ છતે સૂર્યબિંબનો અર્થો ઉદય થાય ત્યાં સુધી પ્રભાત સ ધ્યાને સમય કહેવાય છે. સૂર્યબિંબના અર્થો અસ્તથી માંડી બે ત્રણ નક્ષત્રે આકાશમાં ન દેખાય, ત્યાં સુધી સાયં સંધ્યાનો સમય જાણો. મળમૂત્રને ત્યાગ કરે હોય તે, જ્યાં રક્ષા, છાણ, ગાયોનું રહેઠાણ, રાફડા, વિષ્ટ વગેરે હોય, તે સ્થાન તથા ઉત્તમ વૃક્ષ, અગ્નિ, માર્ગ, તળાવ વગેરે સ્મશાન, નદી કિનારે તથા સ્ત્રીઓ અને પિતાના વડીલો એમની
જ્યાં દષ્ટિ પડતી હોય, એવી જગ્યા તજવી. આ નિયમો ઉતાવળ ન હોય તે સાચવવા. ઉતાવળ હોય તે સર્વે નિયમ સાચવવા જ જોઈએ એમ નથી.
શ્રી ઓઘનિર્યુક્તિ આદિક ગ્રંથને વિષે પણ સાધુઓને ઉદ્દેશીને કહ્યું છે કે-જ્યાં કોઈ માણસની આવજાવ નથી, તથા જે સ્થળની અંદર કોઈની દષ્ટિ પણ પડતી નથી, જ્યાં કોઈને અપ્રીતિ ઉપજવાથી શાસનના ઉડાહનું કારણ તાડનાદિક થવાનો સંભવ નથી, ભૂમી સરખી હોવાથી જ્યાંથી પડી જવાય તેવું નથી, તૃણ આદિક વસ્તુથી જે ઢંકાયેલું નથી, જ્યાં વીંછી અને કીડી આદિકનો ઉપદ્રન નથી, જ્યાંની ભૂમિ અગ્નિ વગેરેના તાપથી ડાકાળની અચિત્ત કરેલી છે, જેની નીચે ઓછામાં ઓછી ચાર આગળ ભૂમિ અચિત્ત છે, વાડી, બંગલા વગેરેના સમીપ ભાગમાં જે આવે
નથી, ઓછામાં ઓછું એક હાથજ વિસ્તારવાળું, ઉંદર, કીડી પ્રમુખનાં બિલ, ત્રસજીવ અને જ્યાં બીજ (સચિત્ત ધાન્યના દાણું પ્રમુખ) નથી,
૧૧૮
Page #155
--------------------------------------------------------------------------
________________
·
એવા સ્થડિલને ( સ્થળને ) વિષે વડીનીતિનેા તથા લઘુનીતિને ત્યાગ કુન રવો. ઉપર તણ આદિક વસ્તુથી ઢંકાયલું સ્થળ નહીં જોઇએ એમ કહ્યું એનું કારણ કે, ઢંકાયલુ સ્થળ હોય તે ત્યાં વીંછી વગેરે કરડવાને સ ભવ રહે છે. તથા વડીનીતિ વગેરેથી કીડી પ્રમુખ ચાલી જાય માટે તૃણાદિકથી ઢંકાયેલું નહીં હોવુ જોઇએ. તેમજ જ્યાંની ભૂમિ ચેાડા કાળની અચિત્ત કરેલી છે, એમ કહેવાનું કારણ કે, અગ્નિનેા તાપ વગેરે કરીને અચિત્ત કરેલી ભૂમિ બે મહિના સુધી અચિત્ત રહે છે, અને તે પછી મિશ્ર થાય છે, જે ભૂમીએ ચેામાસામાં ગામ વસ્યું હાય, તે ભૂમી બાર વર્ષ સુધી શુદ્ધ સ્થંડિલ રૂપ જાણવી. વળી કહ્યું છે કે—દિશા ધારીને બેસવું, પવન, ગામ તથા સૂર્ય એમની તરફ મુખ કરીને બેસવું નહી. છાયાને વિષે ત્રણ વાર પૂછું, “બબુનાળદ નŔશો' કહી, પોતાના શરીરની શુદ્ધિ થાય તેમ વડીનીતિ લઘુનીતિના ત્યાગ કરવા. ઉત્તર અને પૂર્વ દિશા ભણી મુખ કરવું સારૂં છે. દક્ષિણ દિશાને વિષે કરે તે રાક્ષસ, પિશાચાદિક આવી પડે છે. પવન સામું મુખ કરે તે નાસિકાને પીડા થાય, સૂર્ય અને ગામ સામું મુખ કરે તો નિદા થાય જે છાયા જીવ ઉત્પત્તિ વાળી હાય તે ત્યાંથી વેગળે જઇને ત્યાગ કરવા. છાયા ન હેાય તેા તાકામાંજ ત્યાગ કરવેા. ત્યાગ કરીને એક મુહૂર્ત ( એ ઘડી ) સુધી ત્યાં એસવું. લઘુનીતિ કે તેા નેત્રપીડા થાય, અને વીનીત રાકે તેા વતની હાનિ થાય, ઊર્ધ્વ વાયુને ( એડકારને ) કે તે! કાઢ રાગ થાય, અથવા ત્રણેના રાકવાથી ગાંડાપણું થાય. વડીનીતિ, સલેખમ ઇત્યાદિના યાગ કરતાં પહેલાં ‘અનુજ્ઞાનદ્ જ્ઞસશો” એમ કહેવું. તથા ત્યાગ કરી રહ્યા પછી તુરત સિ” એમ ત્રણ વાર મનમાં ચિતવવું. સળેખમ પ્રમુખતે ધૂળથી ઢાંકવા યત્ન કરવા. ન કરે તે તેને વિષે અસંખ્યાતા સમૂહિંમ મનુષ્યની ઉત્પત્તિ થાય તથા તેમની વિરાધના પ્રમુખ દોષ લાગે છે. શ્રીપનવણા સૂત્રમાં પ્રથમ પદને વિષે કહ્યું છે કે હે ભગવત ! સમૂòિમનુષ્ય શી રીતે ઉત્પન્ન થાય છે? ઉત્તરઃ— હે ગાતમ ! પિસ્તાલીશ લાખ તેજનવાળા મનુષ્યક્ષેત્રને વિષે, અઢીીપ સમુદ્રની અંદર, પંદર કર્મભૂમિને વિષે, તથા પુત્ર અંતાપને વિષે, ગર્ભજ મનુષ્યની વિા, મૂત્ર, બળ
૧૨૦
Page #156
--------------------------------------------------------------------------
________________
ખા, નાસિકાના મળ, ઓકારી, પિત્ત, વીર્ય, પુરૂષવીર્યમાં મિશ્ર થયેલું સ્ત્રીવીર્ય (લેાહી ), બહાર કાઢી નાંખેલા પુરૂષવીર્યના પુદ્ગલ, જીવ રહિત કલેવર, સ્ત્રીપુરૂષના સયેાગ, નગરની ખાલ તથા સર્વે અશુચિ સ્થાનક એમને વિષે સમૃóિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે. આંગળીના અસંખ્યાતમા ભાગ જેટલી અવગાહનાવાળા, અસી, મિથ્યાર્દષ્ટિ, અજ્ઞાની, સર્વે પાપ્તિએ અપર્યાપ્ત અને અ ંતર્મુહૂર્ત આયુષ્યવાળા એવા તે સસૂર્ચ્છિમ મનુષ્ય (અં તર્મુહૂર્તમાં કાળ કરે છે. ઉપર સર્વે અશુચિ સ્થાન એમ કહ્યું, તેથી જે કાંઇ મનુષ્યના સ ંસર્ગથી અશુચિ થાય છે, તે સર્વે સ્થાનક લેવાં એમ પદ્મવાની વૃત્તિમાં કર્યુ છે.
દાતણ વગેરે કરવું હોય તે દોષ રહિત ( અચિત્ત) સ્થાનકે જાણીતા વૃક્ષના અચિત્ત અને કેમળ દંતકાથી અથવા દાંતની દૃઢતા કરનાર એવું તર્જની આંગળીથી ધસીને કરવું. દાંત તથા નાક વગેરેને મળ નાંખ્યા હાય, તે ઉપર ધૂળ નાંખવી. વ્યવહાર શાસ્ત્રમાં તે આ રીતે કહ્યું છેઃ — દાંતની દૃઢતાને અર્થે પ્રથમ તર્જની આંગળીથી દાંતની દાઢયે ધસવી. પછી યતનાથી દાતણુ કરવું. જે પાણીના પહેલા કાગળામાંથી એક બિંદુ ગળામાં જાય, તે સમજવું કે, આજે ભાજન સારૂં મળશે. સરળ, ગાંઠ વિનાનું, સારા કૂચા થાય એવું, પાતળી અણીવાળુ, દશ આંગળ લાંબુ, કનિષ્ઠા આંગળીની ટાંચ જેટલું જાડુ એવું જાણીતા વૃક્ષનું દાતણ કનિષ્ઠિકા અને અનામિકા આંગળીની વચ્ચે લપ્તે દાતણ કરવું, તે વખતે જમણી અથવા ડાબી દાઢના તળે ઘસવું. દાંતના પારાને પીડા ઉપજાવવી નહીં, સ્વસ્થ થઈ મવામાંજ મન રાખવુ. ઉત્તર અથવા પૂર્વદિશા ભણી મુખ કરીને એસવુ. મેસવાનું આસન સ્થિર રાખવુ, અને ઘસતી વખતે મૈાન રહેવુ. દુર્ગંધવાળુ, પાળુ, કાયલું, મીઠું, ખાટું અને ખારૂ એવું દાતણ વ‰વું. વ્યતિપાત, રવિવાર, સૂર્યસ ક્રાંતિ, ચંદ્ર સૂર્યનું ગ્રહણુ, તેમ, આઠમ, પડવા, ચૈાદશ, પૂનમ, અને અમાસ એ છ દિવસને વિષે દાતણ કરવુ નહિ. દાતણ ન મળે તેા ખાર કોગળા કરીતે માં સાક્ કરવુ, અને જીભ ઉપરને મળ તે દરરોજ ઉતારવા. જીભ સાફ કરવાની પટ્ટીથી અથવા દાતણની ચીરીથી ધીરે ધીરે ૧ ગૂડાની જોડલી. ૨ ટચલી આંગળી. ૩ ટચલી આંગળીના જોડલો.
૧૨૧
Page #157
--------------------------------------------------------------------------
________________
જીભ ઘસીને આગળ ચેાખા સ્થળને વિષે દાતણ ફેંકી દેવું. દાતળુ ોતાની સામું અથવા શાંત દિશામાં પડે તે કિવા ઊંચુ રહે તે સુખતે અર્થે જાણવુ, અને એથી બીજી કોઈ રીતે પડે તે દુ:ખને અર્થે સમજવુ. ક્ષણમાત્ર ઊંચુ` રહીને જો પડી જાય તે, તે દિવસે મિષ્ટાન્નને લાભ મળે છે એમ શાસ્ત્રના જાણ લોકો કહે છે. ખાંસી, શ્વાસ, જ્વર, અણુ, શાક, તૃષ્ણા, માઢું આવવું એ જેને થયું હોય, અથવા જેતે માથાના, આંખને, હૃદયને અને કાનને રાગ થયેા હાય. તે માસે દાતણ કરવું નહિં. પછી સ્થિર રહીને નિત્ય વાળ સમારવા, પેાતાના માથાના વાળ પોતે સમકાળ બે હાથે સમારવા નહિ. તિલક જોવાને અર્થે અથવા મગળને અર્થે દર્પણમાં મુખ જોવાય છે. જો પેાતાનું શરિર દર્પણમાં ધડ વગરનું દેખાય તે પદર દિવસે પેાતાનું મરણ થાય એમ સમજવું. ઉપવાસ, પેરિસી ત્યાદિ પચ્ચખાણ કરનારને તે દાતળુ પ્રમુખ કર્યા વિના પણ શુદ્ધિ જાણવી. કારણ કે, તપસ્યાનું ફળ બહુ સ્વેટું છે. લોકમાં પશુ ઉપવાસાદિક ડ્રાય, ત્યારે દાતણું વગેરે કર્યા શિવાય પણ દેવમૂકિ કરાય છે. લૈાકિક શાસ્ત્રમાં પણ ઉપવાસાદિક હાય, ત્યારે દાતણ વગેરે કરવાને નિષેધ કર્યો છે. વિષ્ણુભક્તિ ચદ્રયમાં કહ્યું છે કે— પડવે, અમાસ, છ અને નામ એટલી તિથિને વિષે, મધ્યાન્હને સમએ, તથા ઉપવાસને, સંક્રાંતિને અને શ્રાદ્ધના દિવસ હૈાય ત્યારે દાતળુ ન કરવું. કારણૢ કે, ઉપર કઢેલા દિવસે દાતણ કરે તેા સાત કુળને નાશ થાય છે. વ્રતને વિષે બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય વચન અને માંસને ત્યાગ એ ચાર નિયમ નિત્ય પાળવા. વારંવાર પાણી પીવાથી, એક વખત પણ્ તાંબૂલ ભક્ષણુ કરવાથી, દિવસે સુવાથી, અને સ્ત્રીના સંગ કરવાથી ઉપવાસને દોષ લાગે છે.
જયાં કડિયાનાં નગરાં, લીલફુલ, કુચુઆ વગેરે જીવાની ઉત્પત્તિ ન હોય, તથા જ્યાં ઉંચા નીચાપણુ, લાણું વગેરે દ્વેષ ન દ્વાય, એવા સ્થા નકે ઉડતા જીવેાની રક્ષા વગેરેના યતના રાખીને પરિમિત અને વજ્રથી ગાળેલા પાણીથી ન્હાવું. દિનનૃત્યમાં કહ્યું છે કે-- જ્યાં ત્રસ પ્રમુખ છત્ર નથી, એવા શુદ્ધ ભૂમિભાગને વિષે અચિત્ત અથવા ગળેલા સચિત્ત પાણીથી વિધિ પ્રમાણે ન્હાને પ્રત્યાદિ. વ્યવહાર શાસ્ત્રમાં તે એમ કહ્યું છે
-
૧૨૨
Page #158
--------------------------------------------------------------------------
________________
નમ્ર, રાગી, મુસાફરી કરીને આવેલા, સારાં વસ્ત્ર તથા અલંકાર પહેરેલા, ભાજન કરી રહેલા, પોતાના સગા વહાલાને વળાવીને આવેલા અને ક્રાં પણ મંગલિક કાર્ય કરી રહેલા એટલા લોકોએ ન્હાવું નહીં. અજાણ્યા, વિષમ માર્ગવાળા, ચંડાલાદિક મલિન દ્વાકોએ દૂષિત કરેલા, છુક્ષાથી ઢંકાયલા અતે શેવાળવાળા એવા પાણીમાં ન્હાવું ઠીક નથી. ઠંડા પાણીથી ન્હાઇ તુરત ગરમ અન્ન તથા ગરમ પાણીથી ન્હાતે તુરત ઠંડું અન્ન ભક્ષણ ન કરવું. અને ગમે તેવા પાણીથી ન્હાયા પછી શરીરે કોઈ સમયે પણ તેલ ચોપડવું નહીંજ. ન્હાએલા પુરૂષની છાયા જો ભિન્ન ભિન્ન અથવા વિપ દેખાય, દાંત માંહે માંહે ધસાય, અને શરીરે મૃતકલેવર જેવા ગંધ આવે તે ત્રણ દિવસમાં તેનું મરણુ થાય. ન્હાઇ રહ્યા પછી જો તુરતજ છાતી અને એ પગ સૂકાઇ ળ્વય, તેા છઠે દિવસે મરણ થાય એમાં સશય નથી. સ્ત્રીસ`ગ કર્યું! હાય, ઉલટી થઇ હોય, સ્મશાનમાં ચિતાતા ધૂમાડા લાગ્યા હેય, ખાટું સ્વમ આવ્યું હોય, અને હજામત કરાવી હાય તા ગાળેલા શુદ્ધ જળથી ન્હાવું.
તેલમર્દન, સ્નાન અને ભાજન કરી તથા આભૂષણ પહેરી રહ્યા પછો, યાત્રાના તથા સંગ્રામના અવસરે, વિધાના આરંભમાં, ઉત્સવમાં, રા ત્રિએ, સંધ્યા સમયે, કાંઇ પર્વને દિવસે તથા ( એક વાર હજામત કરાવ્યા પછી ) નવમે દિવસે હમત ન કરાવવી. પખવાડીયામાં એક વાર દાઢી, મૂછ, માથાના વાળ તથા નખ કઢાકવા, પણ ઉત્તમ પુરૂષે પેાતાના હાથથી પોતાના વાળ તથા પેાતાના દાંતની અણીથી પોતાના નખ ન કાઢવા.
જળસ્નાન, શરીરને પવિત્ર કરી, સુખ ઉપજાવી પરંપરાએ ભાવશુદ્ધિનું કારણ થાય છે. શ્રીહરિભદ્રસૂરિએ બીજા અષ્ટકમાં કહ્યું છે કે—પ્રાયે ખા ત્રસ પ્રમુખ જીવને ઉપદ્રય ન થાય, તેમ શરીરની ચામડી વગેરે ભાગની ક્ષણમાત્ર શુદ્ધિને અર્થે જે પાણીથી ન્હવાય છે, તેને દ્રવ્યસ્નાન કહે છે. સાવદ્ય વ્યાપાર કરનારા ગૃહસ્થ આ દ્રવ્યસ્નાન યથાવિધિ કરીને દેવની તથા સાધુની પૂજા કરે તે તેને એ સ્નાન પણ શુભ કરનારૂં છે, કારણ કે, એ દ્રવ્યસ્તાન ભાવશુદ્ધિનું કારણ છે. અને વ્યસ્નાનથી ભાવુંશુદ્ધિ થાય એ વાત અનુભવસિદ્ધ છે. માટે દ્રવ્યસ્નાનમાં કાંઈક કાય
૧૨૩
Page #159
--------------------------------------------------------------------------
________________
વિરાધનાદિ દોષ છે, તે પણ બીજા સમકિત શુદ્ધિ વગેરે ધણા ગુણા હાવાથી એ ( દ્રષ્યસ્નાન ) ગૃહસ્થને શુભકારી જાવુ. વળી કહ્યુંછે કે-પૂજા તે વિશે જીવહિંંસા થાય છે તે નિષિદ્ધ છેતે પણ જીતેશ્વર ભગવાનની પૂજા સમકિત શુદ્ધિનું કારણછે, માટે શુદ્ધ જાણવી. સિદ્ધ એ થયું કે, દેવપૂજાદિક કાર્ય કરવું હોય તેાજ ગૃહસ્થને દ્રવ્યસ્નાનની અનુમેાદના (સિદ્ધાંતમાં) કહીછે. માટે વ્યસ્નાન પુણ્યને અર્થે છે, એમ જે કેટલાક કહેછે, તે દુર કર્યું એમ જાણવું. તીર્થમાં કરેલા સ્નાને કરીને દેહની કાંઇક શુદ્ધ થાય છે, પરંતુ જીવની તો એક અંશમાત્ર પણ શુદ્ધિ થતી નથી. સ્કંદપુરાણમાં કાશીખંડને વિષે છડા અધ્યાયની અંદર કહ્યુ છે કે—દુરાચારી પુરૂષ! હજારા મળુ માટીથી શેકડા બેંડા પાણીથી તથા શેકા તીર્થેાના જળથી ન્હાય, તે પણ શુદ્ધ થતા નથી. જળચર જીવ જળમાંજ ઉત્પન્ન થાય છે, અને જળમાંજ મ રણ પામે છે; પણ મનના મેલ નહિ ધોવાયાથી તે સ્વર્ગે પણુ જતા નથી. જેનું ચિત્ત શમદમાદિકથી, મુખ સત્ય વચનથી અને શરીર બ્રહ્મચર્યથી શુદ્ધ છે, તે ગંગા નદીએ ગયા વિના પણ શુદ્ધજ છે. જેનું ચિત્ત રાગાદિથી, મુખ અસત્ય વચનથી અને શરીર જીવ હિંસાદિકથી મલિન હાય, તે પુરૂષથી ગંગા નદી પણ વેગળી રડે છે. જે પુરૂષ પરસ્ત્રીથી, પરદ્રવ્યથી અને પારકું ( વૈર ) કરવાથી વેગળા રહે, તેને ઉદ્દેશીને ગંગા નદી પણ કહે છે કે—એ પુરૂષ ક્યારે આવીને મને પવિત્ર કરસે ?
એના ઉપર એક કુળપુત્રની વાત છે, તે આ પ્રમાણે: —કોઇએક કુ ળપુત્ર ગંગા નામના તીર્થને વિષે જતા હતા, તેને તેની માતાએ કહ્યું કે, “ હે વત્સ ! તું જ્યાં ન્હાય, ત્યાં આ મ્હારા તુમડાને પણ ન્હેવરાવજે. એમ કહી તેને તેની માતાએ એક તુંબડું આપ્યું. કુળપુત્ર પણ ગંગા પ્રે મુખ તીર્થે જઈ માતાના વચન પ્રમાણે પાતાની સાથે તુંબડાને હવરાવી ઘેર આવ્યેા. ત્યારે માતાએ તે તુંબડાનું શાક રાંધી પુત્રને પીરસ્યું. પુત્રે કહ્યું. બહુજ કડવું છે. * માતાએ કહ્યું. “જો શેકડાવાર હવરાવ્યાથી પણ એ તુંબડાની કડવાશ ન ગઇ, તે સ્નાન કરવાથી હારૂં પાપ શી રીતે જતુ રહ્યું? તે ( પાપ ) તેા તપસ્યારૂપ ક્રિયાનુષ્ઠાનથીમ જાય. એવાં વચતથી કુળપુત્ર પ્રતિધ પામ્યા.
k
.
” માતાનાં
૧૨૪
ܐܕ
Page #160
--------------------------------------------------------------------------
________________
અસંખ્યાત જીવમય જળ, અનંત જીવમય શૈવાળાદિક અને અન. ગળ પાણી હોય તેા તેમાં રહેલા પુરા પ્રમુખ ત્રસજીવ એમની વિરાધના થતી હોવાથી ન્હાવું દોષવાળુ છે. એ વાત પ્રસિદ્ધ છે. જળ જીવમય છે એ વાત લાકિકમાં પણ કહી છે. ઉત્તરમીમાંસામાં કહ્યું છે કે કરાળીયાના મુખમાંથી નીકળેલા તતુ ઉપરથી ગળીને પડેલા પાણીના એક બિંદુમાં જે સૂક્ષ્મ જીવ! છે, તે જો ભ્રમર જેટલા થાય, તે ત્રણે જગતમાં સમાય નિહ.
--
હવે ભાવસ્નાન કહે છે:—ધ્યાનરૂપ જળથી કર્મરૂપ મળ દૂર કરવાથી જીવને જે સદાકાળ શુદ્ધતાનું કારણ તે ભાવસ્નાન કહેવાય છે. કોઇ પુરૂષને દ્રવ્યસ્નાન કરે છતે પણ જો ગુમડાં પ્રમુખ ઝરતાં હોય તે, તેણે પોતાની ચંદન, કેસર, પુષ્પ પ્રમુખ સામગ્રી આપીને બીજા માણસ પાસે ભગવાનની અંગપૂજા કરાવવી; અને અત્રપૂજા, તથા ભાવપૂજા પોતે કરવી. શરીર અપવિત્ર હાય તે પૂજાને બદલે આશાતના થવાનેા સંભવ છે, માટે પોતે અંગપૂજા કરવાને નિષેધ કર્યા છે. કહ્યું છે કે—જે અપવિત્ર પુરૂષ સસારમાં પડવાને ભય ન રાખતાં દેવપૂજા કરે છે, અને જે પુરૂષ ભૂમિ ઉપર પડેલા ફૂલથી પૂજા કરે છે. તે બન્ને ચંડાલ જાણવા. એ ઉપર નિચે પ્રમાણે દૃષ્ટાંત છેઃ—
કામરૂપ નગરમાં એક ચંડાલને પુત્ર થયા. તે થતાંજ તેના પૂર્વભવને વૈરી કાષ્ઠ વ્ય ંતર દેવતા હશે તેણે તેને હરણ કરી વનમાં મૂકયા. એટલામાં કામરૂપ નગરને રાજા સવાડીએ નીકળ્યા છે. તેણે વનમાં તે બાળકને દીઠે!. રાજા પુત્રહીન હતા તેથી તેણે તે ગ્રહણ કર્યા, પાળ્યે, અને તેનું પુણ્યસાર એવુ નામ દીધુ'. પુણ્યસાર તરૂણ અવસ્થામાં આવ્યા, ત્યારે પિતાએ તેને રાજ્ય સાંપીને દીક્ષા લીધી. કેટલેક કાળે ફ્રાસરૂપ નગરના રાજા કેવળી થઇ કામરૂપ નગરમાં આવ્યા. પુણ્યસાર, કેવળીને વંદના કરવા ગયા. સર્વ નગરના જને વાંદવા આવ્યા. પુણ્યસારની માતા ચંડાલી પણ ત્યાં આવી. પુણ્યસાર રાજાતે જોઇ ચડાલીના સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું. ત્યારે પુણ્યસાર રાજાએ કેવળી ભગવાનને એનું કારણુ પૂછ્યું, કેવળીએ કહ્યું, “હે રાજન! આ હારી માતા છે. તું વનમાં પડ્યા
૧૨૫
Page #161
--------------------------------------------------------------------------
________________
હતો તે મહારા હાથે આવ્યો.” પુસારે પાછું કેવળીને પૂછયું, “હે ભગવન! કયા. કર્મથી હું ચંડાલ થયો.” કેવળીએ કહ્યું. “પૂર્વભવે તું વ્યવહારી હતો. એક વખતે ભગવાનની પૂજા કરતાં “ભૂમી ઉપર પડેલું ફુલ ચઢાવવું નહીં” એમ જાણતાં છતાં પણ તે ભૂમી ઉપર પડેલું ફૂલ અવજ્ઞાથી ભગવાન ઉપર ચઢાવ્યું. તેથી તું ચંડાલ થયો. કહ્યું છે કે–જે પુરૂષ એ ફળ, ફૂલ અથવા નૈવેધ ભગવાનને અર્પણ કરે, તે પ્રાયે ૫રભવે નચગોત્ર કર્મ બાંધે છે. હારી માતાએ પૂર્વભવે રજસ્વલા છતાં દેવ પૂજા કરી, તે કર્મથી એ ચંડાળી થઈ.” કેવળીનાં એવાં વચન સાંભળી વૈરાગ્યથી પુણ્યસાર રાજાએ દીક્ષા લીધી. એવી રીતે અપવિત્ર છતાં તથા ભૂમી ઉપર પડેલા કુલથી દેવપૂજા કરવા ઉપર ચંડાળની કથા છે. . આથી ભૂમિ ઉપર પડેલું ફૂલ સુગંધ હોય, તે પણ તે ભગવાનને ચઢાવવું નહીં, અને થોડી અપવિત્રતા હોય તે પણ ભગવાનને અડવું ન હિ. વિશેષે કરી સ્ત્રીઓએ રજસ્વલાપણામાં બિલકુલ પ્રતિમાને સ્પર્શ કર નહિ. કારણ કે, મહાટી આશાતના પ્રમુખ દેવા લાગે છે. ન્હાઈ રહ્યા પછી પવિત્ર, કોમળ અને સુગંધ એવા કાપાયિકાદિક વચ્ચે કરી અંગ હોઈ પલાળેલું ધોતિયું મૂકી બીજું પવિત્ર વસ્ત્ર પહેરી ઈત્યાદિ યુક્તિથી ભીને પગે ભૂમિને સ્પર્શ ન કરતાં પવિત્ર સ્થાનકે આવવું. ઉત્તર દિશા તરફ મુખ કરીને ચળકતાં, નવા, પૂરેપૂરાં, સાંધેલાં નહીં, અને પહોળાંએવાં બે વેત વસ્ત્રમાંથી એક પહેરવું તથા બીજું એવું કહ્યું છે કે–જોગવાઈ હોય તે પમાણે પાણીથી શરીર શુદ્ધિ કરીને ધોએલાં, ધૂપ દઈ સુગંધિ કરેલાં અને પવિત્ર એવાં બે વસ્ત્ર ધારણ કરવાં. લેકને વિષે પણ કહ્યું છે કે – હે રાજન્ ! દેવપૂજામાં સાંધેલુ, બળેલું, અને ફાટેલું વસ્ત્ર ન લેવું. તથા પારકું પણ ધાણું ન કરવું એક વાર પહેરેલું વસ્ત્ર, જે વસ્ત્ર પહેરીને વડીનીતિ, મૂત્ર તથા સ્ત્રીસંગ કર્યો હોય, તે વસ્ત્ર દેવપૂજામાં વર્જવું. એક જ વસ્ત્ર ધારણ કરીને જમવું નહિ, તથા પૂજા કરવી નહિ. સ્ત્રીઓએ પણ કાંચળી કે ચોળી વગર દેવપૂજા ન કરવી. આ ઉપરથી એમ સિદ્ધ થયું કે, પુરૂષોને બે વસ્ત્ર વગર અને સ્ત્રીઓને ત્રણ વસ્ત્ર વગર દેવપૂજા કરવા શાસ્ત્ર નિષેધ કરે છે. એવું
૧૨૬
Page #162
--------------------------------------------------------------------------
________________
વસ્ત્ર મુખ્ય પક્ષથી તો શીદક પ્રમુખ બહુ ઉંચું અને તે વેતવર્ણજ રાખવું. ઉદાયન રાજાની રાણી પ્રભાવતી પ્રમુખનું પણું વેત વસ્ત્રજ નિશિદિક ગ્રંથમાં કહ્યું છે. દિનકૃત્યાદિક ગ્રંથોમાં પણ કહ્યું છે કે–તેમનિત્તિ ” (એટલે શ્વેતવસ્ત્ર પહેરનાર ઇત્યાદિ) સીદક પ્રમુખ વસ્ત્ર રાખવાની શક્તિ ન હોય તે. (રેશમી વસ્ત્ર ) પ્રમુખ છે. વસ્ત્રજ રાખવું. પૂજા ષોડશકમાં કહ્યું છે કે –“વિતશુમવાર એની ટીકામાં કહ્યું છે કે--વેત અને શુભ વસ્ત્ર પહેરી પૂજા કરવી. અહિં શુભ વસ્ત્ર તે પટ્ટયુમાદિક રાતા, પીળા પ્રમુખ વર્ણનું લેવાય છે. “g iાકર્ષ કરતાં વ ” (એટલે એ સાડી ઉત્તરસંગ કરે) છત્યાદિક સિદ્ધાંતનાં પ્રમાણભૂત વચન છે, તેથી ઉત્તરીય વસ્ત્ર અખંડજ રાખવું બે અથવા તેથી વધારે કકડા સાંધેલા ન રાખવા. “દુકુલ (રે. શમી) વસ્ત્ર પહેરીને ભોજનાદિક કરે તો પણ તે અપવિત્ર થતું નથી.” એ લેકિત પૂજાના વિધ્યમાં પ્રમાણભૂત ન માનવી. પરંતુ બીજા વસ્ત્રની પેઠે દુકુલ વસ્ત્ર પણ ભોજન, મળ, મૂવ તથા અશુચિ વસ્તુને સ્પર્શ વર્જવા પ્રમુખ ઉપાયથી સાચવવું જોઈએ. જેમ વપરાય તેમ ધોવું, ધૂપ - વો ઇત્યાદિ સંસ્કાર કરીને પાછું પવિત્ર કરવું. તથા એ (પૂજા સંબંધી) વસ્ત્ર ડી વાર વાપરવું. પરસેવે, નાકને મળ પ્રમુખ એ વસ્ત્રથી લહેતું નહિ. કારણ કે, તેથી આ પવિત્ર પણું ઉપજે છે. વાપરેલા બીજા વસ્ત્રી એ વસ્ત્ર વેગળું મૂકવું. પાયે પૂજાનું વસ્ત્ર પારકું ન લેવું. વિશેષ કરી બાળક, વૃદ્ધ, સ્ત્રીઓ પ્રમુખનું તે નજ લેવું. '
સંભળાય છે કે—કુમારપાળ રાજાનું ઉત્તરીય વસ્ત્ર બાહડ મંત્રીના ન્હાના ભાઈ ચાહડે વાપર્યું, ત્યારે રાજાએ કહ્યું કે “નવું વસ્ત્ર મને આ પ” ચાહડે કહ્યું કે, “આવું નવું વસ્ત્ર તે સવાલક્ષનું બંબેરાપુરીને વિષે જ થાય છે અને તે ત્યાંથી ત્યાંના રાજાએ વાપરેલુ જ અહિં આવે છે.” * પછી કુમારપાળે નહિ વાપરેલું એક રેશમી) વસ્ત્ર બબેરાના રાજા પાસે માગ્યું, પણ તે તેણે આપ્યું નહિ. ત્યારે કુમારપાળ રાજાએ રૂટ થઈ ચાહડને “ઘણું દ્રવ્ય દાન કરવું” એમ કહીને સાથે સૈન્ય આપી મેકલ્યો. ત્રીજે પ્રમાણે ચાહડે ભંડારી પાસે લક્ષ દ્રવ્ય માગ્યું, ત્યારે તેણે આપ્યું
૧૨૭
Page #163
--------------------------------------------------------------------------
________________
નહિં, તેથી તેણે તેને કાડી મૂક્યા, અને યયેષ્ઠ દાન દ રાત્રિએ ચ૬૬સા ઉંટડી સ્વાર સાથે જઇ ખંખેરાપુરને ધર્યું, ત્યારે નગરમાં સાતસેક ન્યાઓને વિવાહના સમય હતો, તેમાં વિશ્ન ન આવે માટે તે રાત્રિ ભીંતી જાય ત્યાં સુધી વિલંબ કરીને પ્રભાત કાળ થતાંજ ચાડે દુર્ગ ( કિલ્લો ) હસ્તગત કર્યો. તેણે સાતક્રોડ સેલૈયા અને અગ્યારસા ઘેાડા અખેરાના રાજાના લીધા, અને બટ્ટથી દુર્ગનું ચુર્ણ કરી નાંખ્યું. તે દેશમાં પોતાના સ્વામીની ( કુમારપાળની ) આજ્ઞા ચલાવી, અને સાતસે સાલવીને ઉસવ સહિત પોતાના નગરમાં લઇ આવ્યે. કુમારપાળે કહ્યું. “બહુ ઉદારતા એ એક દ્વારામાં દોષ છે. તેજ દોષ તને દ્રષ્ટિ દેાષથી પેાતાનું રફાલ્ગુ કર વાના એક મત્ર છે એમ હું જાણું છું. કારણ કે, તું મ્હારા કરતાં પણ દ્રવ્યને વ્યય અધિક કરે છે.’” ચાહડે કહ્યું. “મને મ્હારા સ્વામિનું બળ છે તેથી હું અધિક વ્યય કરૂ છું. આપ ના ખળથી અધિક વ્યય કરો ?’ ચાહડનાં એવાં ચતુરતાનાં વચનથી કુમારપાળ પ્રસન્ન થયા, અને તેણે અહુ માન કરી ચાહડને ‘‘ત્તજ્ઞવE” એવું બિરૂદ આપ્યું. બીજાએ વાપરેલું વસ્ત્ર ન લેવું તે ઉપર આ દૃષ્ટાંત છે.
વળી પોતે સારા સ્થાનકથી અથવા પોતે જેના ગુણ જાણતા હોય, એવા સારા માણસ પાસેથી પાત્ર, ઢાંકણું, લાવનાર માણસ, માર્ગ એ સવૈંની પવિત્રતાની યતના રાખવા પ્રમુખ યુક્તિથી પાણી, ફૂલ ઈત્યાદિક વસ્તુ લાવવી. ફૂલ પ્રમુખ આપનારને સારૂં મૂલ્ય વગેરે આપીને રાજી કરવા. તેમજ, સારા મુખકેશ બાંધી પવિત્ર ભૂમિ જોઇ યુક્તિથી જેમાં જીવતી ઉત્પત્તિ ન હોય, એવાં કેશર, કસૂર પ્રમુખ વસ્તુથી મિશ્ર કરેલું ચ દન ધસવું. વીણેલા અને ઉંચા આખા ચાખા, શેાધેલા ધૂપ અને દીપ, એવું નહિ થએલું એવું સરસ નૈવેધ તથા મનહર મૂળ ઈત્યાદિ સામગ્રી એફડી કરવી. એવી રીતે દ્રવ્ય શુદ્ધિ કહી છે. રાગ, દ્વેષ, કષાય, ઈષ્યા, ઇલાકની તથા પરલોકની ઇચ્છા, કતુક તથા ચિત્તની ચપળતા ઇત્યાદિ દોષ મૂકીને ચિત્તની એકાગ્રતા રાખવી તે ભાવશુદ્ધિ જાણવી. કહ્યું છે કે —મન, વચન, કાયા, વસ્ત્ર, ભૂમિ, પૂજાનાં ઉપકરણ અને સ્થિતિ (આસન પ્રમુખ) એ સાતેની શુદ્ધિ ભગવાનતી પૂર્જા કરતી વેળાએ રાખવી.
૧૨૮
Page #164
--------------------------------------------------------------------------
________________
એવી રીતે દ્રવ્યથી અને ભાવથી શુદ્ધ થએલો મનુષ્ય ઘર દેરાસરમાં જઈ શકે. અને કહ્યું છે કે–પુરૂષ જમણે પગ આગળ મૂકીને જમણી બાજૂએ યતનાથી પ્રવેશ કરે, અને સ્ત્રી ડાબે પગ આગળ મૂકીને ડાબી બાજૂએ યતનાથી પ્રવેશ કરે. પૂર્વ અથવા ઉત્તર દિશાએ મુખ કરીને ડાબી નાડી ચાલતી વખત મન કરી સુગંધિ અને મધુર દ્રવ્યથી ભગવાનની પૂજા કરવી. ઇત્યાદિ વચનમાં કહ્યા પ્રમાણે ત્રણ નિસિહી કરી, ત્રણ પ્રદક્ષિણ ચિંતવી તથા બીજે પણ વિધિ સાચવી પવિત્ર પાટલા પ્રમુખ આસન ઉપર પદ્માસનાદિક સુખકારક આસને બેસવું. પછી ચંદનના પાત્રમાંથી થોડું ચંદન બીજા પાત્રમાં અથવા હાથ ઉપર લઈ કપાળમાં તિલક કરી તથા હાથે સુવર્ણનાં કંકણ અને ચંદનને લેપ કરી તથા ધૂપ દઈ બે હાથે જિનેશ્વર ભગવાનની અગ્રપૂજા, અંગપૂજા તથા ભાવપૂજા કરવી. તે પછી પૂર્વે કરેલું અથવા ન કરેલું પચ્ચખાણ ભગવાનની સાખે ઉચ્ચરવું.
( ફૂટપાથ ). विहिणा जिणं जिणगिहे, गंतुं अच्छेइ उचिअचिंतरओ ॥ કચર; પચવા, પત્રાચારગુહાણે ઃ | *
ભાવાર્થ – ઉપલી ગાથામાં વિધિના (વિધિથી) એ પદ , તે સર્વ ઠેકાણે જોડવું. તે આ રીતે– પછી વિધિથી જિનમંદિરે જઈ, વિધિથી ઉચિતચિંતા (વિચાર) કરતે છતો વિધિથી ભગવાનની પૂજા કરે. - તે વિધિ આ પ્રમાણે – જે રાજા પ્રમુખ મોટો રૂદ્ધિવંત પુરૂષ હેય તે “સર્વે રૂદ્ધિથી, સર્વ દીપ્તિથી, સર્વ ઘતિથી, સર્વ બળથી, સર્વ પરાક્રમથી” ઇત્યાદિ આગમ વચન છે તેથી તે (પુરૂષ) જિનશાસનની પ્રભાવનાને અર્થે હેટી રૂદ્ધિથી દર્શાણભદ્ર રાજાની પેઠે જિનમંદિરે જાય.
જેમ તે દશાણભદ્ર રાજા “પૂર્વે કોઈએ વાંધો નહિ એવી મોટી રૂદ્ધિથી હું વીરભગવાનને વંદના કરું” એવા અહંકારથી મટી રૂદ્ધી સજજ કરી પિતાના અંત:પુરની સ્ત્રીઓને સગે શૃંગાર પહેરાવી સારા હાથી, ઘોડા, રથ પ્રમુખ ચતુરંગ સૈન્ય સાથે લઈ હસ્તિતની, રૂપાની, તથા સોનાની પાંચસે પાલખીઓમાં બેસારી શ્રી વીરભગવાનને વંદના કરવા
૧૨૮
Page #165
--------------------------------------------------------------------------
________________
આવ્યા. તેના ( દશાણુંભદ્ર રાજાના ) મઢે દૂર કરવાને અર્થે સાધર્મેદ્રે વીરભગવાને વંદના કરવા આવતાં દિવ્ય રૂદ્ધિ વિક્રૂર્વાં. બૃહત્ ઋષિમંડળ સ્વતમાં કહ્યું છે કે ચેાસઠ હજાર હાથી. તે દરેક હાથીને પાંચસે બાર સુખ, દરેક મુખે આઠ દાંત, દરેક દાંતને વિષે આઠ વાગ્યે. દરેક વાવ્યમાં લાખ પાંખડીનાં આઠ કમળ, દરેક પાંખડી ઉપર બત્રીસઋદ્ધ દિવ્ય નાટક, દરેક કણિકામા એકેક દિવ્ય પ્રાસાદ, અને દરેક પ્રાસાદમાં અગ્રસહિષીની સાગે ઈંદ્ર ( ભગવાના ગુણ ) ગાય છે. એવી રૂદ્ધિથી એરાવત હાથી ઉપર બેસી આવતા ઇંદ્રને જોઇ જેની પ્રતિજ્ઞા પૂર્ણ થઇ નહિ એવા દશાહુંભદ્ર રાજાએ દીક્ષા લીધી.
આ વિષયમાં પૂર્વાચાયોએ કરેલી હાથીના મુખ પ્રમુખ વસ્તુની ગ ણુત્રી દેખાડનારી ગાથાઓ છે તેના અર્થ એ છે કેઃ—એક હાથીને પાંચસે ખાર મુખ, ચાર હજાર છન્નુ દાંત, બત્રીસ હજાર સાતશે અડસઠું વાળ્યે એ લાખ બાસઠ હજાર એકસા ચુમ્માલીશ કમળ. કણિકા પ્રાસાદની અ દર આવેલા નાટકની સંખ્યા કમળ જેટલીજ. છવીસસા ક્રોડ, એકવીસ કુંડ અને ચાપન લાખ એટલી એક હાથીના કમળદળની સંખ્યા શકેંદ્રની જાણવી.
હવે ચાસઠ હજાર હાથીનાં સર્વેનાં મુખ, દંત સાથેની બધી વસ્તુની સંખ્યા ભેગી કહીએ છીએ, સર્વે હાથીનાં મુખ્ય ત્રણ કોડ, સત્તાવીસ લાખ, અડસઠ હજાર. સર્વેના દાંતની સખ્યા છવીસ ક્રોડ, એકવીશ લાખ, ચેાપન હજાર. સર્વે વાવડીની સ ંખ્યા ખસે ક્રોડ, નવક્રાડ, કાતર લાખ, બાવન હાર. સર્વે કમળની સંખ્યા એક હજાર ક્રોડ, છસે ક્રોડ, સિત્તાર ક્રેડ, બહેાતેર લાખ, સાળ હજાર. સર્વે પાંખડીની તથા નાટકની સખ્યા સાળ કાડાકાડી, સિતેર લાખ કોડ, બહેાત્તેર હજાર ક્રોડ, એકસાતે સાડ઼ ક્રાડ.
હવે સર્વે નાટકના રૂપની સખ્યા પાંચસે કાડાકેાડી, છત્રીસ કેાડાકેાડી, સત્યાશી લાખ ક્રોડ, નવ હજાર ક્રેડ, એકસ ક્રેડ અને વીસ ક્રોડ, એ સર્વ સખ્યા આલસ્યક ચૂર્ણીમાં કહી છે પ્રત્યેક પ્રાસાદને વિષે આડ અગ્રમહિષીની સાથે ઇંદ્ર ભગવાનના ગુણ ગાય છે, એમ કહ્યું. ત્યાં અ
૧૩૦
Page #166
--------------------------------------------------------------------------
________________
ગ્રમહિષીની સંખ્યા કમળ જેટલી જાણવી. ઈંદ્રાણીની સંખ્યા તે, તેર હજાર ક્રોડ, ચારસાને એકવીસ ક્રાડ, શિત્તાતેર લાખ, અઠ્ઠાવીસ હજાર એટલી જાણુંવી. એકેક નાટકમાં સરખાં છે રૂપ, શ્રૃંગાર અને નાટયેાપકરણુ જેનાં એવા એકસા આઠ વ્યિકુમાર અને તેટલીજ દેવકન્યા હાય. એમજ ૧ શખ, ૨. શ્રૃંગ, ૩ શખિકા, ૪ પૈયા, ૫ પરિપરિકા, હૈં પણવ, ૭ પટ૭, ૮ ભંભા, ૯ હેારભા, ૧૦ ભેરી, ૧૧ ઝલ્લરી, ૧૨ દુંદુભી, ૧૩ મુરજ, ૧૪ મૃદંગ, ૧૫ નાંદીમૃદંગ ૧૬ આલિંગ, ૧૭ કુતુબ, ૧૮ ગેામુખ, ૧૯ માદલ, ૨૦ વિપચી, ૨૧ વલ્લક, ૨૨ ભ્રામરી, ૨૩ ૧ભ્રામરી, ૨૪ પરિવાદિની, ૨૫ બબ્બીસા, ૨૬ સુધાષા, ૨૭ન વિંધેાષા, ૨૮ મહતી. ૨૯ કચ્છપી, ૩૦ ચિત્રવીણા, ૩૧ આમાટ, ૩૨ ઝાંઝ, ૭૩ નકુલ, ૩૪ તા, ૩૫ તુ’બખીણા, ૩૬ મુકુ૬, ૩૭ હુરૂકા, ૩૮ ચિચિકી, કુટ કરટીકા, ૪૦ પિંડમ, ૪૧ કિણિત, ૪૨ કડબા, ૪૩ દર્દરક, ૪૪ દરિકા, ૪૫ કસ્તુ બર, ૪૬ કલસિકા, ૪૭ તલ, ૪૮ તાલ, ૪૯ કાંસ્યતાલ, ૫૦ ગિરિસિકા, ૫૧ મકરિકા, પર શિશુમારિકા. ૫૩ વંશ, ૫૪ વાલી, ૫૫ વૈષ્ણુ, ૫૬ પરિલી, ૫૭ બંધૂક પ્રમુખ વિવિધ વાજિંત્રના વગાડનાર પ્ર. ત્યેકમાં એકસાને આઠ જાણવા. ૩ શ ંખિકા એટલે તીક્ષ્ણ સ્વરવાળા ન્હાના શ ંખ હાય છે, અને શ ંખને તે ગભીર સ્વર હોય છે. ૪ પેયા તે મ્હા કાહલા જાણવી, પ પરિપરિકા એટલે કરેાળિયાના પડથી બંધાયલું એક મુખવાજિંત્ર છે. હું પણવ તે પહ વિશેષ અથવા ભાંડટડ જાણા. ૮ ભાંભા એટલે ટક્કા અને ૮ હારભા એટલે માઢક્કા. ૧૦ ભેરી તે ઢેકા જેવા આકારના વાઘ વિશેષ છે. ૧૧ ઝલ્લરી તે ચામડાથી વીંટાયલી પહેાળી અને વલયાકાર જાણવી. ૧૨ દુંદુભી તે ભેરી સરખા આકા રનું સાંકડા મુખનું દેવવાદ્ય છે. ૧૩ મુરજ એટલે મ્હોટા ભાદલ, ૧૪ મૂદંગ એટલે ન્હાનેા માલ. ૧પ નાંદીમૃદંગ તે એક બાજુથી સાંકડા અને ખીજી ખાજાથી પહેાળા હોય છે. ૧૬ આલિંગ એ એક મુરજની જાતિ છે. ૧૭ કુતુબ તે ચામડાથી બધાયલુ ઘડા જેવું વાજિંત્ર જાણવું. ૧૯ માદલ તે એ બાજૂથી સરખા હોય છે. ૨૦ વિપંચી તે ત્રણ તાંતની વીણા હોય છે. ૨૧ વલ્લકી એટલે સામાન્ય વણુ!. ૨૪ પરિવાદિની એટલે
૧૩૧
Page #167
--------------------------------------------------------------------------
________________
સાત તાતની વિણું. ૨૮ મહતી એટલે સો તારની વીણા. ૩પ તુંબવીણા તે તુંબડવાળી વીણું જાણવી. ૩૬ મુકુંદ તે એક જાતનો મુરજ છે. જે પ્રાયે ઘણું લીન થઇને બગડાય છે. ૩૭ હુડુક્કા પ્રસિદ્ધ છે. ૪૦ ડિડિમ તે પ્રસ્તાવનાનું સૂચક એક જાતનું વાજિંત્ર છે. ૪૨ કડબા, ૩૮ કરટિકા અને ૪૩ દર્દક પ્રસિદ્ધ છે. ૪૪ દર્દરિકા તે હાનો દર્દક જાણ. ૪૭ તલ એટલે હસ્તકાલ. ૫૪ વાલી એ એક જાતનું મુખવાજિંત્ર છે. ૫૭ બંધક એ પણ તૂણ સરખું મુખવાજિંત્રજ છે. બાકીના ભેદ લેકમાં પ્રસિદ્ધ હોય તે માફક જાણવા. - સર્વે વાજિંત્રના ભેદ ઓગણપચાસ જાતના વાજિંત્રના ભેદમાં સમાય
છે. જેમ વંશમાં વીલી, વેણુ, પરિલી અને બંધક એ વાજિંત્રો સમાય છે. શંખ, મૃગ, શખિકા, ખરમુખી, પિયા અને પરારિકા એ વાજિત્રે ઘણું ધમધમતા શબ પૂરતાં વાગે છે. પટલ અને પએવ એ બે ડાંડીથી ઠેકતાં વાગે છે. ભંભા અને હેરભા એ બે આસ્ફાલન કરતાં વાગે છે. ભેરી, ઉલ્લરી અને દુદુસિ એ ત્રણ ઠેકતાં વાગે છે. મુરજ, મૃદંગ અને નાંદી મૃદંગ એ ત્રણ આલાપ કરતાં વાગે છે. આલિંગ, કુસ્તંબ, ગોમુખી અને મર્દ એ ચાર જેરથી તાડના કરતાં વાગે છે. વિપંચી, વીણું અને વલકી એ ત્રણ મૂર્ચ્છના કરતાં વાગે છે. ભ્રામરી, વભ્રામરી અને પરિવાદની એ ત્રણ કિંચિત હલાવતાં વાગે છે. બીસા, સુઘોષા અને ને. દીષા એ ત્રણ ફેરવતાં વાગે છે. મહતી કચ્છપી અને ચિત્રવીણું એ ત્રણ કૂટતાં વાગે છે. આમ, ઝંઝા અને નકુલ એ ત્રણ મરડતાં વાગે છે.. તૂણ અને તુબવીણા એ બે સ્પર્શ કરતાં વાગે છે. મુકુંક, હુડુ અને ચિશ્ચિકી એ ત્રણ મૂચ્છના કરતાં વાગે છે. કરટી, ડિડિમ, કિણિત અને કંદ બા એ ચાર વગાડતાં લાગે છે. દર્દક, દરિકા, કુતુંબ અને કલશિકા એ ચાર ઘણી તાડના કરતાં વાગે છે. તલ, તાલ અને કાંસ્યતાલ એ ત્રણ માહો માંહે અફાળતાં વાગે છે. રિગિસિકા, લત્તિકા, મારિકા અને શિશુકુમારિકા એ. ચાર ઘસતાં વાગે છે. વંશ, વેણુ, વાલી, પિરલી અને બંધૂક એ પાંચ કૂદતાં વાગે છે. આ પ્રમાણે વાજિંત્રના જુદા જુદા પ્રકાર કહ્યા છે.
:
•
૧ કર.
Page #168
--------------------------------------------------------------------------
________________
સર્વ દિવ્યકન્યા અને કુમાર સાથે જ ગાયન, અને નૃત્ય કરે. પ્રસંગ બત્રીશબદ્ધ નાટકનાં નામ કહે છે. –રવસ્તિક, શ્રીવત્સ, બંધાવર્ત, વર્ધન ભાનક, ભદ્રાસન, કળશ, ભસ્થ યુગ્મ, દર્પણ, એ આઠ મંગલિકની વિચિત્ર રચના એ મગલ ભક્તિ ચિત્ર નામા પ્રથમ ભેદ (૧). આવર્ત, (દક્ષિણવર્ત), પ્રત્યાવર્ત (વામાવર્ત), શ્રેણિ (સમીપતિ), પશ્રેણિ ( ઉલટી પંક્તિ) ખસ્તિક, વસ્તિક, પુષ્યમાન (લક્ષણ વિશેષ ) વર્ધમાન, મત્સ્યડક (મસ્યનાં ઇંડાં), મકરાંડક (મગરનાં ઈડા), જારમાર (મણિ વિશેષ), પુપાવલિ, પદ્મપત્ર, સાગરતરંગ, વાસંતીલતા અને પદ્મલતા એમની વિચિત્ર રચનારૂપ બીજો ભેદ (૨). ઈહામૃગ (વરૂ), ઋષભ (બળદ), અશ્વ, મનુષ્ય, મગર, પક્ષી, સર્ષ, કિન્નર, રૂરૂ (હરિણ ભેદ), શરમ (અષ્ટાપદ), ચમર (ચમરી ગાય), હસ્તી, વનલતા, પદ્મલતા એમની વિચિત્ર રચનારૂપ ત્રીજો ભેદ (૩). એકતવક્ર (એક બાજુએ વાંકું), એકતઃખદ (એક બાજુએ ધારવાળું , એકતઃ ચક્રવાલ (એક બાજુએ ચક્રવાર), દિધા ચક્રવાલ, (બે બાજુએ ચક્રાકાર) ચક્રાદ્ધ ચક્રવાલ એવી રચના રૂપથો ભેદ (૪). ચંદ્રાવલિ (ચંદ્રની પંક્તિ), અર્યાવલિ (સૂર્યની પંક્તિ), વલયાવલિ, તારાવલિ, હંસાવલિ, એકાવલિ, મુક્તાવલિ, કનકાવલિ, રત્નાવલિ એ આ વલિ પ્રવિભક્તિ ( પંકિતની રચના) નામા પાંચમ ભેદ (પ). ચંદ્રય. પ્રવિભક્તિ (ચંદ્રોદયની રચન), સૂર્યોદય પ્રવિભક્તિ (સૂર્યોદય િરચના) એ ઉદય પ્રવિભક્તિ નામા છઠો ભેદ (૬), ચંદ્રાગમન પ્રવિભક્તિ (ચંદ્રના આગમનની રચના), સૂર્યગમન પ્રવિભક્તિ (સૂર્યના આગમનની રચના ) એ ગમનાગમન પ્રવિભક્તિ નામા સાતમે ભેદ (૭) ચંદ્રાવરણ પ્રવિભક્તિ (ચંદ્રના આવરણની રચના), સૂર્યાવરણ પ્રવિભક્તિ (સૂર્યના આવરણની રચના) એ આવરણાવરણ પ્રવિભક્તિ નામા આઠમો ભેદ (૮). ચંદ્રાસ્તમન પ્રવિભક્તિ (આથમતા ચંદ્રની રચના), સૂર્યાસ્તન પ્રવિભક્તિ (આથમતા સૂર્યની રચના) એ અસ્તમન પ્રવિભક્તિ નામા નવમો ભેદ (૮) ચંદ્રમંડળ પ્રવિભક્તિ (ચંદ્રમંડળની રચના), સૂર્યમંડલ પ્રવિભક્તિ (સૂર્યમંડળની રચના), નાગમંડળ પ્રવિભક્તિ, યજ્ઞમંડળ પવિભક્તિ, ભૂતમંડળ પ્રવિભક્તિ રાક્ષસ મહેર ગંધર્વમંડળ પ્રવિભક્તિ એ મંડળ પ્રવિભક્તિ (મડ
૧૩૩
Page #169
--------------------------------------------------------------------------
________________
ળની રચના) નામા દશમા ભેદ (૧૦ ). ઋષભલલિત વિક્રાંત ( બળદની એક જાતની ગતિ ), સિ ંહલલિત વિક્રાંતિ ( સિંહની વિશેષ ગતિ ), અશ્વ વિલ'બિત ( ધેાડાની વિશેષ ગતિ ), ગજ વિલંબિત ( હાથીની વિશેષ ગતિ), સત્તહય વિલસિત ( મસ્ત ઘેાડાની ચેષ્ટા ), મત્તગય વિલસિત ( મસ્ત હીથીની ચેષ્ટા ) એ દુવિલખિત નામા અગ્યારમા ભેદ (૧૧), શકટાપદ્મિ પ્રવિભક્તિ ( ગાડલાના ઉપકરણની રચના), સાગર પ્રવિભક્તિ ( સમુદ્રની રચના ), નગર પ્રવિભક્તિ ( નગરની રચના ) એ સાગર નાગર પ્રવિભક્તિ નામા બારમા ભેદ ( ૧૨ ). નદા પ્રવિભક્તિ, ચંપા પ્રવિભક્તિ એ નંદાચપા પ્રવિભક્તિ નામા તેરમે ભેદ ( ૧૩ ), મત્સ્યાંડ વિભકિત ( મત્સ્યનાં ઇંડાંની રચના ), મકરાંડ પ્રવિભક્તિ, જાર પ્રવિભક્તિ, માર પ્રવિભક્તિ એ મ ચાંડાદિ પ્રવિભક્તિ નામા ચાદમા ભેદ ( ૧૪ ). ક, ખ, ગ, ધ, & પ્રવિભક્તિ એ પંદરમે ભેદ ( ૧૫ ). ચ, છ, જ, ઝ, ઞ પ્રવિભક્તિ એ સેળમેા ભેદ (૧૬). ટ, ઠ, ડ, ઢ, ણુ પ્રવિભક્તિ એ સત્તરમેા ભેદ ( ૧૭) ત, થ, દ, ધ, ન પ્રવિભક્તિ એ અઢારમા ભેદ (૧૮). ૫, *, ખ, ભ, મ પ્રવિભક્તિ એ ઓગણીશમે ભેદ ( ૧૯ ). અશાપલ્લવ પ્રવિભક્તિ ( આસે।પાલવની રચના ), આમ્રપાવ પ્રવિભક્તિ ( આંબાના પાલવની રચના), જખૂપાવ પ્રવિભક્તિ, શાંબપલ્લવ પ્રવિભક્તિ એ પલ્લવ પ્રવિ ભક્તિ નામાં વીસમે ભેદ ( ૨૦ ). પદ્મલતા પ્રવિભક્તિ, નાગલતા પ્રવિભક્તિ, અશેાલતા પ્રવિભક્તિ, ચંપકલતા પ્રવિભક્તિ, આૠલતા પ્રવિભક્તિ, વનલતા પ્રવિભક્તિ, કુદલતા પ્રવિભક્તિ, અતિમુક્તલતા પ્રવિભક્તિ અને શ્યામલતા પ્રવિભક્તિ એ લતાપ્રવિભક્તિ નામા એકવીસમેા ભેદ ( ૨૧ ). ક્રુતનૃત્ય ( ઉતાવળું નાચવું) એ બાવીસમા ભેદ ( ૨૨ ), વિલંબિત નૃત્ય ( ધીમે નાચવું ) એ ત્રેવીસમેા ભેદ ( ૨૩ ). ક્રુવિલ ંબિત નૃત્ય એ ચેવીસમા ભેદ (૨૪). અચિતનૃત્ય નામા પચીશમા ભેદ (૨૫), રિ‘ભિતનૃત્ય નામા વીશમા ં ભેદ (૨૬), અચિતરિબિત નૃત્ય નામા સત્તાવીશમે ભેદ ( ૨૭ ). આરભટનૃત્ય નામા અઠ્ઠાવીસમેા ભેદ ( ૨૮ ). ભસેાત્રનૃત્ય નામા ગણત્રીશમા ભેદ (૨૦). આરભટ ભસેલનૃત્ય નામા ત્રીશમા બે૬ ( ૩૦ ). ઉત્પાત—( ઊંચુ ચઢવું ). નિપાત ( નીચે પડવું ), પ્રસક્ત
૧૩૪
Page #170
--------------------------------------------------------------------------
________________
) વળગવું ),સિંૐ ચત ( અંગ સાચવું ), પ્રસાદિત ( અંગ પસારવું), રેચક, આરચિત, ભ્રાંત ( ભમવું ), સ ંભ્રાંત ( ધણું ભમવું), એ ઉપાતાદિત્ય નામા એકત્રીશમેા ભેદ ( ૩૧ ). તીર્થંકરાદિ મહાપુરૂષના ચરિત્રના વિનય કરવા એ ખત્રીશમા ભેદ (૩૨ ). એવી રીતે ખત્રીશબદ્ધ નાટકના ભેદ રાયપસેણી સૂત્રમાં કહ્યા છે.
એવી રીતે રાજા પ્રમુખ મ્હોટા રૂદ્ધિવત શ્રાવક જિનમંદિરે જાય. પણ જે સાધારણ રૂદ્ધિતા ધણી હાય, તેણે તે લોકોની હાંસી ટાળવાને માટે અહંકાર છોડી પોતાના કુળને તથા દ્રવ્યને ઉચિત એવા આડખર રાખીને ભાઇ, મિત્ર પુત્રાદિક પરિવારને સાથે લઈ જિનમ ંદિરે જવું. ત્યાં જઈ (૧) ફૂલ, તાંબૂલ, સરવ, દૂર્વા ( દરા ), તથા છરી, પાદુકા મુકુટ, વાહન પ્રમુખ સચિત્ત અને અચિત્ત વસ્તુને ત્યાગ કરે, એ પ્રથમ અભિગમ જાણવા. (૨) મુકુટ વર્ઝને બાકી રહેલા અલકાર પ્રમુખ અચિત્ત દ્રવ્યને ત્યાગ ન કરે, એ બીજો અભિગમ જાણુવા. (૩) એક ( વગર સાંધેલા ) તથા પહેાળા વસ્ત્રથી ઉત્તરાસંગ કરે એ ત્રીજો અભિગમ જાણુવા. (૪) ભગવાનને દીઠે છતે એ હાથ જોડી ‘નમો ઝિળળ ” એમ કહી વંદનાં કરે, એ ચેાથે અભિગમ જાણવા. (૫) મનને એકાગ્ર કરે, એ પાંચમા અભિગમ જાણવા. એવા પાંચ અભિગમ સાચવી તથા નિસિદ્દી કરી જિનમદિરમાં પ્રવેશ કરે. આ વિષયમાં પૂર્વાચાર્યનું વચન એવું છે કે:---સચિત્ત દ્રવ્યનેા ત્યાગ કરવાથી (1), અચિત્ત દ્રવ્યને ત્યાગ નહિં કરવાથી (ર), એક શાટક ( એક પનાનું સાંધા વગરનું) ઉત્તરાસગ કર્વાથી ( ૩ ), ભગવાનને દીઠે એ હાથ જોડવાથી ( ૪ ), અને મનનું એકાગ્રપણું કરવાથી (૫) ઇત્યાદિ. રાજા પ્રમુખ તેા જિનમદિરમાં પ્રવેશ ક રતાં તેજ સમયે પાતનાં રાજચિન્હ મૂકી દે, કહ્યું છે કે—ખડ્ગ, છત્ર, મેાડી, મુકુટ અને ચામર એ પાંચ શ્રેષ્ઠ રાજચિન્હ મૂકીને અંદર જવું.
મંદિરના પ્રથમ દ્વારમાં પ્રવેશ કરતાં, “ મન વચન કાયાથી ધર સંબંધી વ્યાપારને નિષેધ કરાય છે. એમ જણાવવાને અર્થે ત્રણ વાર નિવિધિ કરાય છે; પશુ તે નિસિદ્ધિ એકજ ગણુાય છે. કારણ કે, એક ઘર સબંધી વ્યાપારનેાજ તેમાં નિષેધ કર્યો છે. પછી મૂળનાયકજીને વ
૧૩૫
Page #171
--------------------------------------------------------------------------
________________
દના કરી, કલ્યાણનેવાંછનારા લોકોએ સર્વે ઉત્કૃષ્ટ વસ્તુ પ્રાયે જમણે ભાગેજ રાખવી.” એવી નિતિ છે માટે મૂળનાયકજીને પિતાને જમણે ભાગે કરતો જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણની આરાધના કરવાને અર્થ ત્રણ પ્રદક્ષિણા દે, કહ્યું છે કે-- તે પછી ભક્તિથી પરિપૂર્ણ મને કરી “નમો નિrror” એમ પ્રકટ કહે. અર્ધવનત જેમાં અરધું શરીર નમાય છે એવો અથવા પંચાંગ પ્રણામ કરે. પછી પૂજાનાં ઉપકરણ હાથમાં લઈ ભગવાનના ગુણગણથી રચાયેલા સ્તવનોને પિતાના પરિવારની સાથે ગંભીર અને મધુર સ્વરથી ગાતે હાથમાં યોગમુદાને ધારણ કરતે, પગે પગે જીવરક્ષાનો ઉપયોગ રાખો અને ભગવાનના ગુણગણને એકાગ્ર મનથી ચિંતવને થકો ત્રણ પ્રદક્ષિણા દે. ઘરદેરાસરને વિષે એવી રીતે પ્રદક્ષિણ આદિ ક્રિયા કરવાનું બનતું નથી. બીજા હેટા મંદિરને વિષે પણ કારણથી એ સર્વ કરાય છે. તે પણ બુદ્ધિશાળી પુરૂષે એ સર્વ ક્રિયા કરવાનો પરિણામ નિરંતર રાખવે, પણ છેડે નહીં. સુશ્રાવક પ્રદક્ષિણા દેવાને અવસરે સમવસરણમાં બેઠેલા ચતુર્મુખ ભગવાનનું ધ્યાન કરતો હતો ગભારાને વિષે ભગવાનની પૂંઠ અને ડાબે તથા જમણો ભાગ એ ત્રણે દિશાએ રહેલા જિનબિંબને વાંદે. એ માટે જ સર્વે જિનમંદિર સમવસરણને ઠેકાણે હોવાથી . ગભારાના બહારના ભાગમાં ત્રણે દિશાએ મૂળનાયકજીના નામથી જિનબિંબ કરાય છે. એમ કરવાથી, “અરિહંતની પૂઠ વર્જવી” એમ કહ્યું છે, તેથી ચારે દિશાએ અરિહંતની પૂંઠે રહેવા દેષ ટળે છે.
પછી જિનમંદિરનું પૂજવું, પતિયા પ્રમુખનું નામું લખવું ઇત્યાદિ આગળ કહેશે તે પ્રમાણે યથાયોગ્ય ચિચિંતા તથા પૂજાની સંપૂર્ણ સામગ્રી પ્રથમથી જ તૈયાર કરીને મુખ્ય મંડપાદિકને વિષે ચૈત્ય વ્યાપાર નિષેધરૂપ બીજી નિતિ કરે. અને મૂળનાયકજીને ત્રણ વાર વાંદી પૂજા કરે. ભાષ્યમાં કહ્યું છે કે–તે પછી પ્રથમ નિતિ કરી મુખમંડપમાં પેસી, જિન ભગવાનની આગળ ઢીંચણ અને હાથ ભૂમિએ લગાડી યથાવિધિ ત્રણ વાર વંદના કરે. પછી હર્ષથી ઉલ્લાસ પામતે સુશ્રાવક મુખકોશ કરીને જિને પ્રતિમા ઉપર રાત્રિને વાસી ફૂલ પ્રમુખ નિર્માલ્ય મોરપીંછીથી ઉતારે.
૧૩૬
Page #172
--------------------------------------------------------------------------
________________
:
-
તે પછી પિતે જિનેશ્વરના દેરાને પૂજે, અથવા બીજા પાસે પૂજાવે. ઉપરાંત જોગવાઈ હોય તે પ્રમાણે વિધિએ જિનબિંબની પૂજા કરે. મુકેશ આઠ પડવાળા વસ્ત્રના છેડાથી મુખનો અને નાસિકાને નિશ્વાસ રોકવાને અર્થે બાંધવા. ચોમાસુ હોય ત્યારે નિર્માલ્યમાં કુંથુઆ પ્રમુખ જવાની ઉ ત્પત્તિ પણ થાય છે, માટે તે સમયે નિર્માલ્ય અને સ્નાત્રનું જળ જ્યાં પ્રમાદી માણરાની હાલચાલ નથી એવા પવિત્ર સ્થાનકને વિષે નાંખવું. એમ કરવાથી જીવની રક્ષા થાય છે, અને આશાતના પણ ટળે છે. ઘરદેરાસરને વિષે તે પ્રતિમાને ઊંચે સ્થાનકે ભજનાદિ કૃત્યોમાં વાપરવામાં ન આવનારા પવિત્ર પાત્રમાં સ્થાપન કરી બે હાથે પકડેલા પવિત્ર કળશાદિકના જળે કરી અભિષેક કરવો. તે સમયે– ' , - बालतणाम्म सामिश्र, सुमेरुसिहरम्मि कणयकलसहि ॥ - तिअसीसरेहि न्हविओ, ते धन्ना जेहिं दिठोंसि ॥ १ ॥
૧ હે સ્વામિન! ચોસઠ ઈ એ બાલ્યાવસ્થામાં મેરૂ પર્વત ઉપર સેનાના કળશથી આપને જુવરાવ્યા તે સમયે જેમણે આ પના દર્શન કર્યા છે, તે જીને ધન્ય છે. ૧. .'', '.
આ ગાથાનું મનમાં ચિંતવન કરવું. પછી ઘણી યતના રાખી વાળાકુંચીથી જિનબિંબ ઉપરના ચંદનાદિક ઉતારી ફરીથી પખાલીને બે અં. ગલ્હણથી જિનબિંબ ઉપરનું સર્વ પણું લોહી લેવું. પછી પગના બે અંગૂઠા, બે ઢીંચણ, હાથની બે કાંડાં. બે ખભા અને મસ્તક એટલી સ્થાનકે અનુક્રમે પૂજા કરવી. એમ કહ્યું છે માટે આગળ કહીશું તે પ્રમાણે સીધા ક્રમથી નવે અંગને વિષે ચદન કેસર આદિ વસ્તુએ કરી પૂજા કરે કેટલાક આચાર્ય કહે છે કે, પહેલાં કપાળે તિલક કરી પછી નવાગે પૂજા કરવી. શ્રી જિનપ્રભસૂરીએ કરેલી પૂજાવિધિને વિષે તો સરસ અને સુગંધી ચંદને કરી ભગવાનનું જમણું ઢીંચણ, જમણો ખભે, કપાળ, ડાબે ખભો અને ડાહ્યું ઢીચણ એ પાંચ અથવા હદય સહિત છ અંગને વિષે પૂજા કરી તાજા ફળ અને વાસક્ષેપ એ બે દ્રવ્યથી પૂજા કરે એમ કહ્યું છે. છે જે પહેલાં કેઈએ પૂજા કરી હોય, અને આપણું પાસે પહેલી પૂજા
૧૩૭
Page #173
--------------------------------------------------------------------------
________________
કરતાં શ્રેષ્ઠ પૂજા કરવાની સામગ્રી ન હોય તે, તે પૂજા દૂર ન કરવી. કારણ કે, તે (પહેલી) સુંદર પૂજાના દર્શનથી ભવ્ય ને થનારા પુશ્યાનુબંધિ પુણ્યના અનુબંધને અંતરાય કરવાનો પ્રસંગ આવે. માટે પહેલી પૂજા ન ઉતારતાં પોતાની પાસે રહેલી સામગ્રીથી પહેલી પૂજા વધારવી. બૃહદ્ભાષ્યમાં કહ્યું છે કે–જો પૂર્વે કોઈએ સારે દ્રવ્ય વ્યય કરીને પૂજા કરી હોય, તે તેજ (પહેલી) પૂજા જેમ વિશેષ શોભા આપનારી થાય, તેમ પિતાની પૂજા સામગ્રી વાપરીને કરવું. એમ કરે તો પહેલી પૂજા નિમૂલ્ય પણ ગણાય નહીં કારણ કે, ત્યાં નિર્માલ્યનું લક્ષણ આવતું નથી. ગીતાર્થ આચાર્યો ઉપભોગ લીધાથી નિરૂપયોગી થએલી વસ્તુને નિર્માલ્યા કહે છે. એ માટે જ વસ્ત્ર, આભરણ, બે કુંડલ જેવી ઘણી વસ્તુ એક વાર ઉતારેલી ફરીથી જિનબિંબ ઉપર ચઢાવે છે. એમ ન હોય તે એક ગંધકાયાયિકા વસ્ત્રથી એક આઠ જિન પ્રતિમાની અંગતૂહણ કરનારા વિજયાદિક દેવતાનું વર્ણન સિદ્ધાંતમાં કર્યું છે તે શી રીતે ઘટે? જિનબિંબ ઉપર ચઢાવેલી જે વસ્તુ ફીકી, દુર્ગધી, જેનારને શોભાકારી ન લાગે, તથા ભવ્ય જીવના મનને હર્ષ ન ઉપજાવે એવી થઈ ગઈ હોય, તેને જ બહુ શ્રતના જાણુ પુરૂષો નિર્માલ્ય કહે છે. એમ સંઘાચારવૃત્તિમાં કહ્યું છે. પ્ર. ધુમસૂરીએ કરેલા વિચારસાર પ્રકરણમાં તે એવી રીતે કહ્યું છે. ચૈત્યદ્રવ્ય (દેવદ્રવ્ય) બે પ્રકારનું છે. એક પૂજાદ્રવ્ય અને બીજું નિર્માલ્ય - વ્ય. પૂજને અર્થે જે લાવીને દ્રવ્ય એકઠું કરેલું હોય તે પૂજાદ્રવ્ય જાણવું. અને અક્ષત, ફળ, બલિ (સુખડી વગેરે ) વસ્ત્ર પ્રમુખ સંબંધી જે દ્રવ્ય, તે નિર્માલ્ય દ્રવ્ય કહેવાય તેને જિનમંદિરને વિષે ઉપયોગ જાણ છે. આ વચનમાં પ્રતિમા આગળ ધરેલા ચોખા આદિ દ્રવ્યને પણ નિર્માલ્યપણું કહ્યું છે. પણ બીજે ઠેકાણે આગમમાં, પ્રકરણમાં અથવા ચરિત્રાદિકમાં કઈ સ્થળે એ વાત જણાતી નથી. સ્થિવિરને સંપ્રદાયાદિકથી પણ કોઈ ગ૭માં એ પ્રકાર જણ નથી. વળી જે ગામડા આદિકમાં લાવેલા દ્રવ્ય પ્રાપ્તિનો ઉપાય નથી હોતો, ત્યાં પ્રતિમા આગળ ધરેલા ઓખા આદિ વસ્તુના દ્રવ્યથી જ પ્રતિમા પૂજાય છે. જે ચેખાદિક નિર્માલ્ય હેત તે તેથી પ્રતિમાની પૂજા પણ કેમ થાય ? માટે ઉપભોગ
૧૩૮
Page #174
--------------------------------------------------------------------------
________________
કરવાથી નિરૂપગી થએલી વસ્તુને જ નિર્માલ્ય કહેવું યુક્તિયુક્ત લાગે છે. અને “વિપરું , નિમવાં વિતિ છા” એ આગમ ' વચન પણ એ વાતને આધાર ભૂત છે. તત્વ તે કેવળી જાણે. ચંદન, ફુલ આદિ વસ્તુથી પૂજા એવી રીતે કરવી છે, જેથી પ્રતિમાનાં ચક્ષુ તથા મુખ ઢંકાઈ જાય નહીં, અને પૂર્વ કરતાં વધારે શોભા થાય. કારણ કે. તેમ કરવાથી જ જેનારને હર્ષ, પુણ્યની વૃદ્ધિ ઈત્યાદિ થવાનો સંભવ રહે છે.
અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા એવા પૂજાના ત્રણ પ્રકાર છે. તેમાં પ્રથમ અંગપૂજામાં શી શી વસ્તુ આવે તે કહે છે. નિર્માલ્ય ઉતારવું, પૂજણએ પૂજવું, અંગ પ્રક્ષાલન કરવું, વાળાફેંચીએ કેશર પ્રમુખ દ્રવ્ય ઉતારવા, કેશરાદિક દ્રવ્ય પૂજા કરવી, પુષ્પ ચઢાવવાં, પંચામૃત સ્નાત્ર કરવું, શુદ્ધ જળની ધારા દેવી, ધૂપ દીધેલા નિર્મળ અને કમળ એવા ગધકાષાયિકાદિ વચ્ચે કરી અંગ કહેવું, કપૂર કુંકુમ આદિ વસ્તુથી મિશ્ર કરેલા ગોશીર્ષચંદને વિલેપન કરવું, આંગી પ્રમુખની રચના કરવી, ગેરચના, કસ્તુરી પ્રમુખ દ્રવ્ય કરી તિલક તથા પત્રવલ્લી (પીલ) આદિકની રચના કરવી, સર્વત્કૃષ્ટ રત્નજડિત સુવર્ણનાં તથા મેતીનાં આભરણ અને સેના રૂપાનાં ફુલ વગેરે ચઢાવવાં. જેમ બી વસ્તુપાળ મંત્રીએ પિતે કરેવેલા સવાલાખ જિનબિંબ ઉપર તથા શ્રી સિદ્ધાચળજી ઉપર આવેલી સર્વે પ્રતિમા ઉપર રત્નજડિત સુવર્ણનાં આભરણ ચઢાવ્યાં, તથા જેમ દમયંતીએ પૂર્વભવે અષ્ટાપદ તીર્થ ઉપર આવેલી ચોવીશે પ્રતિમા ઉપર રનનાં તિલક ચઢાવ્યાં, તેમ સુશ્રાવકે જેમ બીજા ભવ્ય જીના ભાવ વૃદ્ધિ પામે, તેમ આભરણુ ચઢાવવાં, વળી કહ્યું છે કે પ્રશંસનીય સાધનથી પ્રાય પ્રશંસનીય ભાવ ઉત્પન્ન થાય છે. પ્રશસનીય સાધનોને એ વિના બીજે સારે ઉપયોગ નથી. તથા પહેરામણી, ચંદ્રોદય પ્રમુખ નાનાવિધ ફૂલાદિ વસ્ત્ર ચઢાવવાં, છ, તાજાં અને શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે લાવેલાં શતપત્ર (કમળની જાતિ), સહસ્ત્રપત્ર (કમળની જાતિ), જાઈ, કેતકી ચંપા પ્રમુખના ફુલની ગૂંથેલી, વીંટેલો, પુરેલી અને ભેગી કરેલી, એવી ચાર પ્રકારની માળા, મુકુટ, શેખર, ફુલધર પ્રમુખની રચના કરવી, જિનેશ્વર ભગવાનના હાથને વિષે સેનાનાં બીરાં, નાલીએર, સોપારી, ના
૧૩૮
Page #175
--------------------------------------------------------------------------
________________
ગરવેલનાં પાન, સેાનામ્હાર, વીડી, મેાદક પ્રમુખ મૂકવાં. ધુપ ઉખેવ વા, સુગંધી વાસક્ષેપ કરવા ઇત્યાદિ સર્વ ઉપચાર અગાને વિષે થાય છે. બૃહદ્ભાષ્યમાં કહ્યું છે. કે—સ્નાત્ર, વિક્ષેપન, આભરણ, વા, કુળ, વાસક્ષેપ, ધુપ અને પુષ્પ એટલા ઉપચારથી જિનેશ્વર ભગવાનની અંગપૂજા કરાય છે. તેને વિધિ એ પ્રમાણે જાગુ. વસ્ત્રથી નાસિકા બાંધીને અથવા જેમ,ચિત્તની સમાધિ રહે તેમ કરીને પૂજા કરવી. તે સમયે શરીરે ખરજ ખણુવા પ્રમુખ ક્રિયા અવશ્ય વજવી, અન્ય સ્થળે પણ કહ્યું છે કે-જગત્તા બાંધવ શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કરતી વખતે શરીરે ખર ખણુવી, બળખા નાંખવા, અને સ્તુતિ સ્તેાત્ર ભણવાં એ ત્રણ વાનાં વવાં. દેવપૂજાને અવસરે શ્રેષ્ટ માર્ગ એ છે કે મૈ:ન કરવું, કદાચિત તેમ ન કરી શકાય તે સાવધ વચન તે સર્વથા છેડવું. કારણ કે, નિર્માદિ કરવામાં ગૃહવ્યાપારને નિષેધ કર્યા છે. તે માટેજ હસ્ત, સુખ, નેત્ર આદિ અવયવથી પાપહેતુ સંજ્ઞા પણ ન કરવી. કરે તેમાં અનુચિતપણાનો પ્રસંગ આવે.
અહિં જિષ્ણુહા શેરનું દૃષ્ટાંત કહે છે. તે આ પ્રમાણે:—ધોળકા નગરમાં જિષ્ણુદ્ધા નામે અતિ દરિદ્રી શ્રાવક રહેતા હતા. તે ધીનાં ફૂલ્લાં, ક્પાસની ગાંસડીએ આદિ ભાર ઉપાડીને પેાતાને નિર્વાહ કરતા હતા. ભક્તામર. પ્રમુખ સ્તોત્રના સ્મરણથી પ્રસન્ન થયેલી ચક્રેશ્વરી દેવીએ તેને વશીકરણ કરી શકે એવું એક રત્ન આપ્યું. તે રત્નના પ્રભાવથી જિહાએ માર્ગમાં રહેલા ત્રણ પ્રસિદ્ધ દુષ્ટ ચારાને હણી નાંખ્યા. તે અદ્ભુત વૃત્તાંત સાંભળી પાટણના ભીમદૈવ રાજાએ બહુ માન સહિત ખેાલાવી તેને દેશની રક્ષાને અર્થે એક ખડ્ગ આપ્યું. ત્યારે શત્રુશલ્ય નામા સેનાપતિએ ફ્રે ખાથી કહ્યું કે,
खांडो तासु समाप्पिइ, जसु खांने अभ्यास || जिणहा इक्कुं समपि, तुलचेल कम्पास ॥ १ ॥ ખાંડુ તેતેજ આપવું જોઇએ કે, જેને ખાંડાના અભ્યાસ હોય, જિષ્ણુહાને તેા માત્ર તેલનાં કુલ્લાં અને કપાસ એજ આપવું જોઇએ. ॥ ૧ ॥ આ સાંભળી જિહાએ જવાબ આપ્યો કે:
૧૪૦
Page #176
--------------------------------------------------------------------------
________________
असिधर धणुधर कुंतधर, संति नरा अ बहू य ॥ सतुसल रणि जे शूर नर, जणणी विरल पसू ॥ २ ॥ તરવાર, ધનુષ્ય અને ભાલાને પકડનાર તે જગતમાં ઘણા પુરૂષો છે, પરંતુ શત્રુઓના શલ્ય રૂપ રણુભૂમિમાં શૂરવીર પુરૂષાને પ્રસવનારી તે કાકિજ માતા હોય છે.
અશ્વ, શસ્ત્ર, શાસ્ત્ર, વીા, વાણી, નર અને સ્ત્રી એટલી વસ્તુ ચાગ્ય પુરૂષના હાથનાં જાય તેા સારી યોગ્યતા પામે, અને અયેાગ્ય પુરૂષના હાથમાં જાય તેા યોગ્યતા પામે નહીં. જિષ્ણુહાનાં આવાં વચનથી ભીમદેવ રાજા ખુશી થયે। અને તેને કાટવાળની જગ્યા આપી. પછી જિગુહાએ ગૂજરાત દેશમાં ચેરનું નામ પણ રહેવા દીધું નહીં.
એક દિવસે સારઠ દેશના કોઇ ચારણે જિષ્ણુદાની પરીક્ષા કરવાને અર્થે ઊંટની ચેારી કરી. ત્યારે જિહાના સુભટે તેને પકડી સવારમાં દેવપૂજાને અવસરે જિહ્વા આગળ લઇ આવ્યા. જિહાએ ઝુલનું બીડું તાડવાથી સૂચવ્યું કે, “એને હણી નાંખો’” ત્યારે ચારણે કહ્યું. जिणहाने जिगवरह, न मिले तारो तार ||
जिणकर जिनवर पूजिए ते किम मारणहार ॥ ३ ॥ ચાર્જીનું આવુ વચન સાંભળી શરમાયલા જિહાએ ક્રીથી ચેરી ન કરીશ” એમ કહી તેને છેડી દીધા. ત્યારે ચારણે કહ્યુ.
इक चोरी सा किया, जा खोलडे न माय ॥
'
વીની ચોરી ક્રિમ કરે, ચાર ચોર ન થાય || ૪ || ચારણની ચતુરાઇથી ભરેલી ઉક્તિ સાંભળી જિહાએ તેને પહેરામણી આપી. પછી જિંહાએ તીર્થયાત્રાએ, કરી. જિનમંદિર બંધાવ્યાં પુસ્તક લખાવ્યાં, તથા ખીજું પશુ ધણુ પુણ્ય કર્યું. પેટલી ઉપરનું દાણ બંધ કરાવ્યું વગેરે વાતો તે! હજી સુધી લાકમાં ચાલે છે. આવી સ્ત જિસુહાની કથા છે.
મૂળનાયકજીની સવિસ્તર પૂજા કરી રહ્યા પછી અનુક્રમે સામગ્રી હાય તે પ્રમાણે સર્વે જિનબિંબની પૂજા કરવી. બારણા ઉપરના તથા સમવસરણના જિનબિંબનો પૂજા પણ મૂળનાયકછની પૂજા કરી ગભારામાંથી બહાર ની
૧૪૧
Page #177
--------------------------------------------------------------------------
________________
કળતી વખતે કરવી સંભવે છે, પણ પહેલાં નહીં. કારણ કે, મૂળનાયકછનીજ પ્રથમ પૂજા કરવી ઉચિત લાગે છે. બારણું ઉપરનું બિંબ બારણમાં પિસતાં પ્રથમ પાસે આવે છે, તેથી તેની પ્રથમ પૂજા કરવી, એમ જે કદાપિ કહે, તો હેટા જિનમંદિરમાં પેસતાં ઘણાં જિનબિંબ પ્રથમ પાસે આવે છે, તેથી તેમની પણ પ્રથમ પૂજા કરવાને પ્રસંગ આવે, અને તેમ કરે તે પુષ્પાદિકની સામગ્રી થેડી હોય ત્યારે મૂળનાયકજી સુધી જતાં સામગ્રી ખૂટી જવાથી મૂળનાયકજીની પૂજા કદાચ ન થાય તેમજ શ્રી સિદ્ધાચળછ, ગિરનાર પ્રમુખ તીથીને વિષે પ્રવેશ કરતાં માર્ગમાં નજીક ઘણું ચેત્ય આવે છે, તેમની અંદર રહેલી પ્રતિમાઓનું પ્રથમ અનુક્રમે પૂજન કરે તો, છેક છેડે મૂળનાયકજીના મંદિરે જવાનું થાય. એ વાત્ત યોગ્ય નથી. જે યોગ્ય માનિયે તે ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં ગુરૂને વાંદતાં પહેલાં નજીક આવેલા સાધુઓને પ્રથમ વંદના કરવાનો પ્રસંગ આવે છે. નજીક આવેલી પ્રતિમાઓને મૂળનાયકજીની પૂજા કરતાં પહેલાં માત્ર પ્રણામ કર યોગ્ય છે. સંધાચારમાં ત્રીજા ઉપાંગને મળતી વિજયદેવતાની વક્તવ્યતામાં પણ હારના અને સમવસરણના જિનબિંબની પૂજા મૂળનાયકજીની પૂજા કરયા પછી કહી છે. તે આ રીતે –તે પછી સુધર્મ સભાએ જઈને જિનેશ્વર ભગવાનની દાઢા દેખતાંજ વંદના કરે, ડાબો ઉઘાડીને મોરપીંછીની પૂજણીએ પ્રમાર્જન કરે, સુગંધી જળથી એકવીશ વાર પ્રક્ષાલન કરી ગશીર્ષચંદનને લેપ કરે, અને પછી સુગંધી ફૂલ આદિ દ્રવ્ય કરી પૂજા કરે. તે ઉપરાંત પાંચે સભાઓને વિષે પૂર્વની પેઠે ઠાર પ્રતિમાની પૂજા કરે. દ્વારની પૂજા પ્રમુખ બાકી રહ્યું તે ત્રીજ ઉપાંગમાંથી જાણી લેવું. માટે મૂળનાયકજીની પૂજા બીજી સર્વે પ્રતિમાથી પહેલી અને વિશેષ શભા સહિત કરવી. વળી એમ પણ કહ્યું છે કે –મૂળનાયકની પૂજાને વિષે દિશેષ શોભા કરવી ઉચિત છે; કારણ કે, મૂળનાયકને વિરોજ ભવ્ય જીની દ્રષ્ટિ અને મન પ્રથમ આવીને પડે છે.
શિષ્ય પૂછે છે કે, “પૂજા, વંદન પ્રમુખ ક્રિયા એક કરીને પછી બાકીના બીજા સર્વેને કરવામાં આવે, તે તેથી તીર્થકોમાં સ્વામિ સેવકભાવ કરેલે પ્રકટ દેખાય છે. એક પ્રતિમાની ઘણા આદરથી વિશિષ્ટ પૂજા
૧૪૨
Page #178
--------------------------------------------------------------------------
________________
r
કરવી, અને બીજી પ્રતિમાની સામગ્રી માફ્ક થેડી કરવી, એ પણ મ્હોટી અવજ્ઞા થાય છે, એ વાત શું નિપુણબુદ્ધિવાળા પુરૂષોના ધ્યાનમાં આવશે ?” સમાધાન કરતાં આચાર્યજી કહે છે કે— સર્વે જિનપ્રતિમાઓને પ્રતિહાર્યપ્રમુખ પરિવાર સરખાજ છે, તેને પ્રત્યક્ષ જોનારા જાણુ પુરૂષોના મનમાં તિર્થંકરાને વિષે માંડા માંહે સ્વામિ સેવક ભાવ છે એવી બુદ્ધિ ઉત્પન્ન થાય નહી. મૂળનાયકજીની પ્રતિષ્ઠા પ્રથમ થઇ માટે તેમની પૂજા પ્રથમ કરવી એ વ્યવહાર છે. એથી ખાકી રહેલી તીર્થંકરની પ્રતિમાનું નાયકપણું જતું નથી. ઊંચત પ્રવૃત્તિ કરનારા પુરૂષ એક પ્રતિમાને વંદના, પૂજા તથા અલિ ઢાકન કરે તે, તેમાં ખીજી પ્રતિમાઓની આશાતના જોવામાં આવતી નથી. પ્રેમ માટીની પ્રતિમાની પૂજા ફળ ચાખા આદિ વસ્તુથીજ કરવી ઉચિત છે, અને સુવર્ણ આદિ ધાતુની પ્રતિમાને તે સ્નાન, વિલેપન ઇત્યાદિક ઉપચાર પણ કરવા ઉચિત છે. કલ્યાણક ઇત્યાદિકના મહત્સવ હોય તે એકજ પ્રતિમાની વિશેષ પૂજા કરે તે, એ જેમ ધર્મના જાણુ પુરૂષોના મનમાં બાકીની પ્રતિમાને વિષે અવજ્ઞા પરિણામ આવતાં નથી, એ રીતે ઉચિત પ્રવૃત્તિ કરનાર પુરૂષથી જેમ બાકીની પ્રતિમાની અવજ્ઞા થતી નથી, તેમ મૂળનાયકજીની વિશેષ પૂજા કરે તે! પણ બીજી પ્રતિમાની આશાતના થતી નથી.
જિનમંદિરમાં જિન પ્રતિમાની પૂજા કરવામાં આવે છે, તે જિનેશ્વર ભગવાનને અર્થે નથી, પણ બેધ પામેલા પુરૂષોને શુભભાવના ઉત્પન્ન કરવા માટે તથા ખેાધ નહીં પામેલા પુરૂષોને એધ પમાડવાને અર્થે કરાય છે. કેટલાક ભવ્ય જીવ ચૈતના દર્શનથી, કેટલાક પ્રશાંત જિનબિંબ જોવાથી, કેટલાક પૂજાને અતિશય જોવાથી અને કેટલાક ઉપદેશથી પ્રતિમાધ પામે છે. માટે મ્હોટાં મંદિરે અને ધરદેરાસરા તથા તેમાંની સર્વે પ્રતિમા તથા વિશેષે કરી મૂળનાયકજીની પ્રતિમા એ સર્વ પેાતાનું સામર્થ્ય, દેશ તથા કાળ એમના અનુસારથી સર્વોત્કૃષ્ટ કરાવવાં. ધર દેરાસર તા પીતળ, તાંબા આદિ ધાતુનું હમણાં પણ કરી શકાય છે. ધાતુનું કરવાની શક્તિ ન હોય તે, હસ્તિત આદિ વસ્તુનું કરાવવું, અથવા હસ્તિદંતની ભ્રમરી પ્રમુખની રચનાથી શાભતું, પીતળની પટ્ટીથી અને હિંગળેાકના
૧૪૩
Page #179
--------------------------------------------------------------------------
________________
રંગથી સુંદર દેખાતું અને છેક કારણોથી રળિયામણું એવું કાકાદિકનું ઘર દેરાસર કરાવવું. હેટા જિન મંદિરે તથા ઘરદેરાસરને વિષે પણ ચારે તરફથી પ્રતિદિન પૂજવું, તેલજ બાંધકામમાં આવેલા લાકડાં ઉજવળ કરવાને અર્થે તેની ઉપર તેલ ચોપડવું, તથા ભી તો ચૂનાથી ધોળાવવી, જિનેશ્વર ભગવાનનું ચરિત્ર દેખાડે એવી ચિત્રામણની રચના કરવી, પૂરુ જાની સમગ્ર સામગ્રી બરાબર ગોઠવી રાખવી, પડદા તથા ચંદ્રવા બાંધવા. ઇત્યાદિક મંદિલનાં કામો એવી રીતે કરવો , જેથી મંદિરની અને પ્રતિમાની વિશેષ શોભા વધે. ઘરદેરાસર ઉપર છેતી, પછેડી આદિ વસ્તુ પણ ન મૂકવી. કારણ કે, મોટા ચિત્યની પેઠે તેની (ઘરદેરાસરની ) પણ ચોરાશી આશાતના ટાળવાની છે. પીતળ, પાષાણુ વગેરેની પ્રતિમા હેય તો તેના વણ કરી રહ્યા પછી દરરોજ એક ગલૂહણાથી સર્વ અવય જળ રહિત કરવા અને તે પછી કોમળ અને ઉજવળ અંગભૂહણાથી વારંવાર પ્રતિમાનાં સર્વ અંગને સ્પર્શ કરવો. એમ કરવાથી પ્રતિમાઓ ઉજવળ રહે છે. જે જે ઠેકાણે થોડી પણ જળની ભીનાશ રહે છે, તે તે ઠેકાણે કાળા ડાઘ પડે છે. માટે જળની ભીનાશ સર્વથા દૂર કરવી. ઘણા કેશર સહિત ચંદનનો લેપ કરવાથી પણ પ્રતિમાઓ અધિકાધિક ઉજવળ થાય છે. પંચતીર્થી, ચતુર્વિશતિ પટ્ટ ઇત્યાદિ સ્થળને વિષે સ્નાત્ર જળને માં માંહે સ્પર્શ થાય છે, તેથી કાંઈ પણ શંકા મનમાં ન લાવવી.
શ્રીરાયપણ સૂવને વિષે કહ્યું છે કે–સૌધર્મદેવ લોકે સૂર્યાભ દેવતાના અધિકારમાં તથા જીવાભિગમને વિષે પણ કહ્યું છે કે, વિજાપુરી રાજધાનીમાં વિજયાદિ દેવતાના ભંગાર (બાળવાળા કળશ), મોરપીંછ, અંગભૂહણું તથા ધધાણું પ્રમુખ જિનપ્રતિમાનાં તથા જિનેશ્વર ભગવાનની દે. ઢાનાં ઉપકરણ પૂજાને વિષે એકેકજ હોય છે. નિવાણ પામેલા જિનેશ્વર ભગવાનની દાઢાઓ દેવલોકના ડાબડામાં તથા ત્રણે લોકમાં છે, તે માંહેમાંહે એક બીજાને લાગેલી છે. તેથી જ તેમનું હવનું જળ પણ મહામાંહે ફરસે છે. પૂર્વધર આચાર્યોના વારામાં બનાવેલી પ્રતિમાઓ વગેરે કેટલાક નગરોમાં હાલ છે. તેમાં કેટલીક પ્રતિમાઓ વ્યક્તા નામની છે, કેટલીક ક્ષેત્રા નામની છે, તથા કેટલીક મહા નામની છે. વળી બીજી પણ
૧૪૪
Page #180
--------------------------------------------------------------------------
________________
ગ્રંકત પ્રતિમાઓ છે. અરિહંતની એકજ પાટ ઉપર એકજ પ્રતિમા હોય તે તે વ્યકતા કહેવાય. એકજ પાટ પ્રમુખ ઉપર ચોવીસ પ્રતિમાઓ હોય તે તે ક્ષેત્રા નામથી કહેવાય, અને એક જ પાટપ્રમુખ ઉપર એક શિર પ્રતિમાઓ હોય છે તે મહા નામથી કહેવાય, ફૂલની વૃષ્ટિ કરતા માલાધર દેવતાઓની પ્રતિમા જે જિનબિંબને માથે હોય છે, તેનું ફરસેલું જળ પણ જિનબિંબને ફરસે છે. તથા જિનપ્રતિમાના ચિત્રામણવાળા પુસ્તક ઉપરા ઉપરી રહે છે, અને એક બીજાને ફરસે છે. માટે ચોવીસ પટ્ટ પ્રમુખ પ્રતિમાઓનું હવ જળ માંહોમાંહે ફરસે તેમાં કાંઈ દેષ જણાતે નથી. કારણ કે, ગ્રંથને વિષે તેની આચરણની યુક્તિઓ દેખાડી છે. બૃહદ્માષ્યમાં પણ કહ્યું છે કે ભકિતમાન શ્રાવક જિનેશ્વર ભગવાન ની વૃદ્ધિ દેખાડવાને અર્થે દેવતાનાં આગમન તથા અષ્ટ પ્રાતિહાર્ય સહિત એક જ પ્રતિમા કરાવે છે, કોઈ દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેની આરાધનાને અર્થે ત્રણ પ્રતિમા કરાવે છે, કોઈ પંચ પરમેષ્ઠી નમસ્કારના ઉજમણામાં પંચતીર્થી (પાંચ પ્રતિમા ) કરાવે છે, કે ભરતક્ષેત્રમાં ચોવીશ તીર્થંકર થાય છે, માટે બહુમાનથી કલ્યાણક તપના ઉજમણામાં ચોવીસ પ્રતિમા કરાવે છે, કોઈ ધનાઢય શ્રાવક મનુષ્યક્ષેત્રમાં ઉત્કૃષ્ટ એકસો શીતેર તીર્થકર વિચરે છે, માટે ભકિતથી એક શીર પ્રતિમા કરાવે છે, માટે વિતીથ (ત્રણ પ્રતિમા), પંચતીર્થી (પાંચ પ્રતિભા) ચતુર્વિશતિ પ (ચોવીસ પ્રતિમા) પ્રમુખ કરવું ન્યાયયુક્ત છે.
હવે અગ્રપૂજા વિષે કહે છે. કે વિવિધ પ્રકારનું ઉદન (ભાત) પ્રમુખ અશન, સાકર મેળ આદિ પાન, પકવાન, સુખડી તથા ફળ આદિ ખાધ અને તાંબૂલ આદિક સ્વાઘ એવું ચાર પ્રકારનું નૈવેધ ભગવાન આગળ ધરવું, જેમ શ્રેણિક રાજા પ્રતિદિન સોનાના એકસો આઠ જ કરી મંગળિક લખતે હતા, તેમ સોનાના અથવા રૂપાના ચખા, ધોળા સર. સવ, ચેખા ઈત્યાદિ વસ્તુથી અષ્ટ માંગલિક લખવાં, અથવા જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનાને અર્થે પાટલા આદિ વસ્તુને વિષે શ્રેષ્ઠ અખંડ ચોખાના અનુક્રમે ત્રણ પુંજ ( ઢગલીએ) કરીને મૂકવા, ગશીર્ષચંદનના રસથી પાંચ આંગળી સહિત હાથેલીએ મંડલ રચવાં વગેરે, તથા પુષ્પાંજલિ, આ
૧૪૫
Page #181
--------------------------------------------------------------------------
________________
રતિ આદિ સર્વ અગ્રપૂજાની અંદર આવે છે. ભાષ્યમાં કહ્યું છે કે–ગાયન, નૃત્ય, વાજિંત્ર, લૂણ ઉતારવું, જળ તથા આરતિ દીપ પ્રમુખ જે કાંઇ કરાય છે, તે સર્વ અગ્રપૂજામાં સમાય છે. નૈવેદ્ય પૂજા તે પ્રતિદિન સુખથી કરી શકાય તેમ છે, અને તેનું ફળ પણ બહુ મોટું છે. કારણ કે, સાધારણ ધાન્ય તથા ઘણું કરી રાંધેલું ધાન્ય જગતનું જીવન હોવાથી સર્વોત્કૃષ્ટ રત્ન કહેવાય છે. માટે વનવાસથી આવેલા રામચંદ્રજીએ મહાજનને અન્નનું કુશલ પૂછયું. કલહને અભાવ અને પ્રીતિ આદિ માં માહે જમાડવાથી અતિશય દઢ થાય છે. ઘણું કરીને દેવતાદિક પણ નિવેવથી જ પ્રસન્ન થાય છે. સંભળાય છે કે–ભૂત, પ્રેત, પિશાચ પ્રમુખ પણ ખીર, ખીચડી, વડાં વગેરે અન્નનોજ ઉતાર પ્રમુખ માગે છે. તેમજ દિપાલનો અને તીર્થંકરની દેશના થયા પછી જે બલિ કરાય છે, તે બલિ પણ અન્નથી જ કરાય છે.
કોઈ નિર્ધન ખેત સાધુના વચનથી સમીપ આવેલા જિનમંદિરે પ્રતિદિન નૈવેદ્ય ધરતો હતો. એક દિવસે મોડું થવાથી અધિકાયક યક્ષે સિહના રૂપથી ત્રણ ભિક્ષુ દેખાડી તેની પરિક્ષા કરી. પરિક્ષામાં ટકી રહે તેથી સંતુષ્ટ થએલા યક્ષના વચનથી સાતમે દિવસે સ્વયંવરમાં કન્યા, રાજય અને રાજ્ય એ ત્રણે વસ્તુ તેને મળી. લેકમાં પણ કહ્યું છે કે – ધય પાપને બાળી નાંખે છે, દીપ મૃત્યુનો નાશ કરે છે, નૈવેદ્ય આપવાથી વિપુળ રાજ્ય મળે છે, અને પ્રદક્ષિણાથી કાર્યસિદ્ધિ થાય છે. અન્ન પ્રમુખ સર્વે વરતુ નીપજવાનું કારણ હેવાથી જળ અન્નાદિકથી પણ વધારે શ્રેષ્ઠ છે. માટે તે પણ ભગવાન આગળ મૂકવું. નૈવેદ્ય, આરતી આદિ આગમનને વિષે પણ કહ્યું છે. આવશ્યક નિયુક્તમાં કહ્યું છે કે –“બલિ કરાય છે” ઇત્યાદિ. નિશીથને વિષે પણ કહ્યું છે કે તે પછી પ્રભાવતી રાણીએ બલિ પ્રમુખ સર્વ કરીને કહ્યું કે, “દેવાધિદેવ વર્ધમાનસ્વામીની પ્રતિમા હોય તો પ્રકટ થાઓ.” એમ કહી પેટી ઉપર કુહાડો નાંખ્યો. તેથી પેટીના બે ભાગ થયા અને અંદર સર્વે અલંકારથી શોભિત ભગવંતની પ્રતિમા જે. વામાં આવી. નિશીથપીઠમાં પણ કહ્યું છે કે– બલિ એટલે ઉપદ્રવ શમાવવાને અર્થે કુર (અન્ન) કરાય છે. નિશીથચૂર્ણિમાં પણ કહ્યું છે કે--
૧૪૬
Page #182
--------------------------------------------------------------------------
________________
સંપ્રતિ રાજા રથયાત્રા કરતાં પહેલાં વિવિધ પ્રકારનાં ફળ, સુખડી, શાલિ, દાલિ, કોડા વસ્ત્ર પ્રમુખ ભેટશું કરે. કલ્પને વિષે પણ કહ્યું છે કેરાશિ ન સરછા, તરવાશે તે જw us | जं पुण पडिमाणकए, तस्स कहा का अ जीवत्ता ॥१॥
શ્રી પાદલિપ્તસૂરિએ પ્રતિષ્ઠા ઘાભૂતમાંથી ઉદ્ભરેલી પ્રતિષ્ઠા પદ્ધતિને વિષે કહ્યું છે કે – “આગમમાં કહ્યું છે કે, આરતિ ઉતારી મંગલ દીવ પછી ચાર સ્ત્રીઓએ મળી નિર્માણ (ગીતગાન) પ્રમુખ વિધિ માફક કરવું. મહાનિશીને વિષે ત્રીજા અધ્યયનમાં કહ્યું છે કે–અરિહંત ભગવંતની ગંધ, માલ્ય, દીપ, પૂજવું, વિલેપન, વિવિધ પ્રકારને બલિ, વસ્ત્ર, ધૂપ પ્રમુખ ઉપચારથી આદર પૂર્વક પૂજા પ્રતિદિન કરતા થકા તીર્થની ઉન્નતિ કરીયે.” આ અગપૂજાના સંબંધમાં છે. | ( હવે ભાવપૂજા વિષે કહે છે.) જેની અંદર જિનેશ્વર ભગવાનની પૂજા સંબંધી વ્યાપારનો નિષેધ આવે છે, એવી ત્રીજી નિતિ કરી પુરૂષે ભગવાનની જમણી બાજુએ અને બી એ ડાબી બાજૂએ આશાતના ટાળવાને અર્થે સગવડ હોય તે જઘન્યથી પણ નવ હાથ, ઘરદેરાસર હોય તે એક હાથ અથવા અર્થે હાથ અને ઉત્કૃષ્ટથી તે સાઠ હાથ અવગ્રહથી બહાર રહી ચૈત્યવંદન, સારી સ્તુતીઓ ઇત્યાદિ ભણવાથી ભાવપૂજા થાય છે, કહ્યું છે કે–ચૈત્યવંદન કરવાને ઉચિત એવા સ્થાનકે બેસી પોતાની શક્તિ માફક વિવિધ આશ્ચર્યકારી ગુણ વર્ણન રૂપ સ્તુતિ તેત્ર આદિ કહીને દેવવંદન કરે તે ત્રીજી ભાવપૂજા કહેવાય છે. નિશીથમાં પણ કહ્યું છે કે-તે ગંધાર શ્રાવક સ્તુતિ કરી ભગવાનની સ્તવના કરતો વૈતાઢયગિરિની ગુફામાં અહોરાત્ર રહેશે. તેમજ વસુદેવહિડમાં પણ કહ્યું છે કે વસુદેવ રાજાએ સમ્યકત્વ પૂર્વક શ્રાવકના સામાયિક પ્રમુખ વ્રતનો અંગીકાર કરી પચ્ચખાણ લઈ અને કાસગે, સ્તુતિ તથા વંદના કરી. એ ની રીતે ઘણે ઠેકાણે “શ્રાવક પ્રમુખ મનુષ્યોએ કાસર્ગ, સ્તુતિ વગેરે કરી ને ચૈત્યવંદન કર્યું એમ કહ્યું છે. ચૈત્યવંદન જઘન્યાદિ ભેદથી ત્રણ પ્રકારનું છે. ભાગ્યમાં કહ્યું છે કે
- ૧૪૭
Page #183
--------------------------------------------------------------------------
________________
नमुकारेण जहन्ना, चिश्वंदण मझदंडथुइजुअला || पणदंड थुइचउक्कग--थयपणिहाणेहिं उक्कोसा ॥ १ ॥
અર્થ –નમસ્કાર એટલે હાથ જોડીને માથું નમાવવું વગેરે લક્ષણવાળા પ્રણામ માત્ર કરવાથી, અથવા તમે જિતા એમ કહી નમસ્કાર કરવાથી, કિંવા કાદિ રૂપ એક અથવા ઘણું નમસ્કારથી, કિંવા પ્રણિપાત દંડક નામા શકસ્તવ (નપુ ) એક વાર કહેવાથી જઘન્ય ચૈત્યવંદન થાય છે. ચયસ્તવ દંડક એટલે “અરિહંત ચેઈયાણું” કહી અંતે પહેલી એકજ સ્તુતિ (શુઈ) ભણે તે મધ્યમ ચૈત્યવંદન થાય. પાંચ . ડક એટલે ૧ શકસ્તવ, ૨ ચૈત્યસ્તવ (અરિહંત ચેઈયાણું), ૩ નામસ્તવ (લોગસ્સ), કૃતસ્તવ (પુખરવરદી), ૫ સિદ્ધસ્તવ (સિદ્ધાણં બુદ્ધાણું) એ પાંચ દંડક કહી અંતે પ્રણિધાન એટલે જ વીયરાય કહેવાથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદન થાય.
બીજા આચાર્ય એમ કહે છે કે, એક શકસ્તવથી જઘન્ય, બે અથવા ત્રણ શકસ્તવથી મધ્યમ અને ચાર અથવા પાંચ શકસ્તવથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદન થાય છે. ઈરિયાવહી પહેલા અથવા પ્રણિધાન ( જયવીયરાય ) ને અંતે શકસ્તવ કહે, અને દિગુણ ચૈત્યવંદનને અંતે પણ શક્રસ્તવ કહેવાથી ત્રણ શકસ્તવ થાય. એક વાર વંદનામાં અને પૂર્વે તથા છેડે શકસ્તવ કહેવાથી ચાર શક્રસ્તવ થાય અથવા દિગુણ ચૈત્યવંદનમાં અને પૂર્વે તથા છેડે શકસ્તવ ભણવાથી ચાર શસ્તવ થાય. દિગુણ ચૈત્યવંદનમાં ત્રણ શાસ્તવ, સ્તુતિ, પ્રણિધાન અને શસ્તવ મળી પાંચ શકસ્તવ થાય છે.
મહાનિશીથસવમાં સાધુને પ્રતિદિન સાત ચૈત્યવંદન કહ્યાં છે, તથા શ્રાવકને પણ ઉત્કૃષ્ટતાથી સાતજ કહ્યાં છે. ભાષ્યમાં કહ્યું છે કે–રાત્રિ પ્રતિક્રમણમાં ૧, જિનમંદિરે ૨, આહાર પાણીને સમયે ૩, દિવસ ચરિ મ પચ્ચખાણને અવસરે ૪, દૈવસિક પ્રતિક્રમણમાં ૫, સુઈ રહેવા પહેલાં ૬, અને જાગ્યા પછી ૭ એવી રીતે સાધુઓને અહોરાત્રમાં મળી સાત વાર ચૈત્યવંદન હોય છે. પ્રતિક્રમણ કરનાર શ્રાવકને પ્રતિદિન સાત વાર ચે. ત્યવંદન હોય છે, એ ઉત્કૃષ્ટ ભાગે જાણે. પ્રતિક્રમણ ન કરનારને પાં
૧૪૮
Page #184
--------------------------------------------------------------------------
________________
ચ વાર હાય છે. એ મધ્યમ ભાંગા જાણવા. ત્રિકાલ પૂજામાં પ્રત્યેક પૂજાને છેડે એકેક મળાતે ત્રણુ વાર ચૈત્યવંદન કરે તે જધન્ય ભાંગે જાણવા. સાત ચૈત્યવંદન એ રીતે જાણવાં:—એ પ્રતિક્રમણને અવસરે ખે, સૂતા અને જાગતાં મળી એ, ત્રિકાળ પૂજામાં પ્રત્યેક પૂજાને છેડે એકેક મળી ત્રણ, એવી રીતે અહેરાત્રમાં સર્વે મળી સાત ચૈત્યવંદન શ્રાવક આશ્રયી થયાં. એક વાર પ્રતિક્રમણ કરતા હેય તેા છ થાય. સૂતી વખતે વગેરે ન કરે તે પાંચ, ચાર પ્રમુખ પણુ થાય. જિનમ ંદિર ધણાં હોય તે પ્રતિદિન સાત કરતાં પણ વધારે ચૈત્યવંદન થાય. શ્રાવકે ત્રણ ટંક પૂજા કરવાનું કદાચિત ન ખતે તે ત્રણ ટંક અવશ્ય દેવ વાંદવા. આગમમાં કહ્યું છે કે—હૈ દેવાનુપ્રિમ ! આજથી માંડી જાવજીવ સૂધી ત્રણ કાળ વિશે૫ રહિત અને એકાગ્ર ચિત્તથી દેવ વાંદવા. હે દેવાનુપ્રિય ! અપવિત્ર, અશાશ્વત અને ક્ષણભંગુર એવા મનુષ્યપણાથી એજ સાર લેવા યોગ્ય છે. સુધ્યાન્હ પહેલા જ્યાં સુધી દેવને તથા સાધુને વંદના ન કરાય, ત્યાં સૂધી પાણી ન પીવું. મધ્યાન્હે જ્યાં સુધી દેવને તથા સાધુને વંદના ન કરાય, ત્યાં સૂધી ભાજન ન કરવું. તેમજ પાછલે પહારે દેવને વંદના કા વગર પથારીએ ન જવાય તેમ કરવું. કહ્યુ` છે કે—પ્રભાત સમયે શ્રાવકે માં સૂધી દેવને તથા સાધુને વિધિપૂર્વક વાંધા ન હેાય. ત્યાં સુધી પાણી પણ પીવું યેાગ્ય નાં. મધ્યાન્હ સમયે કરી વંદના કરીને નિશ્ચયથી શે!જન કરવું ક૨ે. સંધ્યા સમયે પશુ ફરીથી દેવને તથા સાધુને વંદના કરી પછી સુઇ રહેવું યોગ્ય છે.
ગીત, નાટક પ્રમુખ અગ્રપૂજામાં કહ્યું છે, તે ભાવપૂજામાં પણ આવે છે. તે ( ગીત નાટક ) મહા ફળનું કારણ હાવાથી મુખ્ય માર્ગે તે ઉદાયન રાજાની રાણી પ્રભાવતીની પેઠે પોતેજ કરવું. નિશીથચૂર્ણમાં કહ્યું છે કે પ્રભાવતી રાણી ાઇ, કૌતુકમ ગળ કરી, ઉજ્વલ વસ્ત્ર પહેરી હંમેશાં આઠમ તથા ચાદશે ભક્તિરાગથી પાતેજ ભગવાનને નાટક રૂપ રાજેપચાર કરે. રાજા ( ઉદ્યાયન ) પણ રાણીની અનુવૃત્તિથી પોતે મૃદંગ વગાડે.
પૂજા કરવાને અવસરે અરિહંતની છદ્મસ્થ, કેવળી અને સિદ્ધ એ
૧૪૯
Page #185
--------------------------------------------------------------------------
________________
ત્રણ અવસ્થાની ભાવના કરવી. ભાષ્યમાં કહ્યું છે કે – Pવર્લ્ડ ઇસમ–દવ8 પડિહું જેસ્ટિક | पलिअंकुस्सग्गेहि, जिणस्स भाविज्ज सिद्धत्तं ॥ १॥
અર્થ-પ્રતિમાના પરિવાર ઉપર રચેલા જે હાથમાં કળશ લઈ હાથી ઉપર ચઢેલા એવા ભગવાનને હરાવનારા દેવતા, તથા તે પરિવારમાં જ રચેલા જે પૂલની માળા ધારણ કરનાર પૂજય દેવતા, તે મનમાં ચિંતવી ભગવાનની છદ્મસ્થ અવસ્થા ભાવવી. છદ્મસ્થ અવસ્થા ત્રણ પ્રકારની છે. એક જન્માવસ્થા. બીજી રાજ્યવસ્થા અને ત્રીજી શામણાવસ્થા–તેમાં, પરિવારમાં રચેલા ત્વવરાવનાર દેવતા ઉપરથી ભગવાનની જન્માવસ્થા ભાવવી. પરિવારલાં રચેલાજ માળાધારક દેવતા ઉપરથી ભગવાનની રાજ્યાવસ્થા ભાવવી, તથા ભગવાનનું મસ્તક તથા મુખ લોચ કરેલું જોવાથી ભગવાનની શ્રાભણ્યાવસ્થા (દીક્ષા લીધી તે વખતની અવસ્થા) તે સુખથી જણાય. એવી છે. પરિવારની રચનામાં પત્રવેલની રચના આવે છે, તે જોઈને અશકક્ષ, માળાધારી દેવતા જોઇને પુષ્પવૃષ્ટિ અને બન્ને બાજુએ વીણા તથા વાંસળી હાથમાં ધારણ કરનાર દેવતા જોઇને દિવ્યવનિની કલ્પના કરવી. બાકીના ચામર, આસન આદિ પ્રાતિહાર્ય છે - કટ જણાય એવા છે. એવા આઠ પ્રાતિહાર્ય ઉપરથી ભગવાનની કેવળી અવસ્થા ભાવવી, અને પદ્માસને બેઠેલા અથવા કાઉસગ્ન કરી ઉભા રહેલા ભગવાનનું ધ્યાન કરી સિદ્ધાવસ્થા ભાવવી. છે ૧આ પ્રમાણે ભાવ પૂજાના ભેદ છે. •
બૃહભાષ્યમાં કહ્યું છે કે—પાંચ પ્રકારી, અષ્ટ પ્રકારી તથા વિશેષરૂહિં હોય તે સર્વ પ્રકારી પણ પૂજા જાણવી. તેમાં ફૂલ, ચેખા, ગંધ, ધૂપ અને દીપ એ પાંચ વસ્તુથી પંચ પ્રકારી પૂજા જાણવી. ફુલ, ચેખા ગંધ. દીપ, ધૂપ, નૈવેધ, ફળ અને જળ એ આઠ વસ્તુથી આઠ કર્મો ક્ષય કરનારી અષ્ટ પ્રકારી પૂજા થાય છે, સ્નાત્ર, અર્ચન, વસ્ત્ર, આભુષણ, ફળ, નૈવેધ, દીપ, નાટક, ગીત, આરતી પ્રમુખ ઉપચારથી સર્વ પ્રકારી પૂજા થાય છે. એવી રીતે બૃહદ્દભાષ્યાદિ ગ્રોમાં પ્રજાના કહેલા ત્રણ પ્રકાર, તથા ફળ ફૂલ આદિ પૂજાની સામગ્રી પોતે લાવે તે પ્રથમ પ્રકાર,
૧પ૦
Page #186
--------------------------------------------------------------------------
________________
ખીજા પાસે મગાવે તે ખીજો પ્રકાર અને મનમાં સર્વ સામગ્નીની કલ્પના કરવી એ ત્રીજો પ્રકાર. એવી રીતે મન વચન કાયાના યાગથી તથા કરણ કરાવણ અનુમેદનાથી કહેલા ત્રણ પ્રકાર, તેમજ પુષ્પ, આમિ૫ ( અશનાદિ પ્રધાન ભાગ્ય વસ્તુ), સ્તુતિ અને પ્રતિપત્તિ ( ભગવાનની આજ્ઞા પાળવી) એવી રીતે ચાર પ્રકારની પૂજા છે. તે યથાશક્તિ કરવી. લલિતવિસ્તરાદિક ગ્રંથોમાં તે પુષ્પપૂજા, આમિષ પૂજા, સ્નેાત્ર પૂજા અને પ્રતિપત્તિ પૂજા એ ચારે પૂજામાં ઉત્તરોત્તર એક કરતાં એક પૂન્ત શ્રેષ્ઠ છે, એમ કહ્યું છે. આમિષ શબ્દથી શ્રેષ્ઠ અશનાર્દિક ભાગ્ય વતુજ લેવી. ગડકાશમાં કહ્યું છે કે—જોત્રે પહે નશ્રા, ગામિત્રં મોન્ચ વસ્તુનિ એને અર્થઃ–સ્રીલિંગ નહીં એવા આમિષ શબ્દના લાંચ, માંસ અને ભાગ્ય વસ્તુ એવા ત્રણ અર્થ થાય છે. પ્રતિપત્તિ શબ્દના અર્થ “તીર્થંકર ભગવાનની આજ્ઞા સર્વ પ્રકારે પાળવી એવા જાણવા. એવી રીતે આગમમાં કહેલા ચાર પ્રકાર, તેમજ જિતેંદ્ર ભગવાનની પૂજા દ્રવ્યથી અને ભાવથી એવી રીતે બે પ્રકારની છે. તેમાં પૂત્ર, ચેખા આદિ દ્રવ્યથ્રી જે પૂજા કરાય છે, તે દ્રવ્યપૂજા અને ભગવાનની આજ્ઞા પાળવી તે ભાવપૂજા જાણવી. એવી રીતે કહેલા એ પ્રકાર, તેમજ પુત્ર ચઢાવવાં, ચ દન ચઢાવવું વગેરે ઉપચારથી કહેલી સત્તર પ્રકારી પુજા તથા સ્નાત્ર, વિલેપન આદિ ઉપચારથી કહેલી એકવીસ પ્રકારની પૂજા એ સર્વ પૂજાના પ્રકાર અંગપૂજા, અયપૂજા અને ભાવપૂજા એ સર્વ વ્યાપક ત્રણ પ્રકારમાં સમાઇ જાય છે. સત્તર પ્રકારી પૂજાના ભેદ એવી રીતે કહ્યા છેઃ—૧ અગપૂજામાં સ્નાત્ર અને વિલેપન કરવું, ૨ વાસપૂજામાં એ ચક્ષુ ચઢાવવી, ૭ ફુલ ચઢાવવાં, ૪ ફૂલની માળા ચઢાવવી, ૫ વર્ણક ( ગંધ વિશેષ ) ચઢાવવું, હું ચૂર્ણ ચઢાવવું, મુકુટ પ્રમુખ આભરણુ ચઢાવવાં, ૮ ફૂલધર કરવું, ૯ ફૂલના પગર ( રાશિ ) કરવા, ૧૦ આરતિ તથા મગળદીવા કરવા, ૧૧ દીવા કરવા, ૧૨ ધુપ ઉખેવા, ૧૩ નૈવેદ્ય . ધરવું, ૧૪ સારાં કુળ ધરવાં, ૧પ ગાયન કરવું, ૧૬ નાટક કવું, ૧૭ વાજિંત્ર વગાડવાં એવી રીતે પૂજાના સત્તર પ્રકાર કહ્યા છે. એકવીસ પ્રકારી પ્રમુખ પૂજા વિધિ પણ એ રીતેજ કહ્યા છે. તે નીચે પ્રમાણે
૧૫૧
Page #187
--------------------------------------------------------------------------
________________
પશ્ચિમ દિશાએ મુખ કરીને દાતણ કરવું, પુર્વ દિશાએ મુખ કરીને ન્હાવું, ઉત્તર દિશાએ મુખ કરીને ઉજ્વળ વસ્ત્ર પહેરવાં, અને પૂર્વ અથવા ઉત્તર દિશાએ મુખ કરીને ભગવાનની પુજા કરવી. ઘરમાં પેસતાં શલ્ય વર્જિત ડાભે ભાગે ઢાઢ હાથ ઉંચી ભૂમી ઉપર ધરદેરાસર કરવું. જો નીચે ભૂમીએ લાગતું દેરાસર કરે તે તેને વશ એક સખા નીચે જાય છે, અર્થાત્ ધીમે ધીમે નાશ પામે છે. પુજા કરનાર માણસ પુર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસે, પણ દક્ષિણ દિશાએ તથા ચારે કીણુ દિશાએ મુખ કરીને ન બેસે. જો પશ્ચિમ દિશાએ મુખ કરીને ભગવાનની પુજા કરે, તે તે માણસની ચેાથી પેઢીએ તેનેા કુલક્ષય થાય; અને દક્ષિણ દિશાએ મુખ કરે તે તે માણસની આગળ સતતિ વૃદ્ધિ પામે નહી, અગ્નિ કા છુ તરફ મુખ કરીને પૂજા કરે તે, તે માણસની દિવસે દિવસે ધન હાનિ થાય. વાયવ્યં કાણુ તરફ્ મુખ કરે તે સતતિ ન થાય, નૈઋત્ય કાણુ તરફ સુખ કરે તે। કુળ ક્ષય થાય, અને ઇશાન કોણુ તરફ મુખ કરે તે સ ંતતિ બિલકુલ ન થાય. પ્રતિમાના એ પગ, એ ઢીંચણુ એ હાથ, એ ખભા અને મસ્તક એ નવે અંગની અનુક્રમે પુજા કરવી. ચંદન વિના કાઈ કાળે પણ પુજા ન કરવી. કપાળ, કંઠ, હૃદય, ખભા અને પેટ એટલે દેકાણે તિલક કરવાં. નવ તિલકથી હંમેશાં પુજા કરવી. જાણ્ પુરૂષોએ પ્રભાત કાળમાં પ્રથમ વાસપુજા કરવી, મધ્યાન્હ સમયે પુત્રથી પુજા કરવી, અને સધ્યા સમયે ધુપ દીપથી કરવી. પધાણું ભગવાનના ડાખે પડખે રાખવું, અગ્રપુજામાં ધરાય છે તે સર્વે વસ્તુ ભગવાનની સ્રમુખ મૂકવી. ભગવાનની જમણી બાજુએ દીવાની જગ્યા રાખવી. ધ્યાન તથા ચૈત્યવદન ભગવાનની જમણી બાજુએ કરવું. હાથથી ખસી પડેલું વૃક્ષ ઉપરથી ભૂમીએ પડેલુ, કાઇ પણ રીતે પગે લાગેલું, માથે ઉચકી લાવેલું, ખરાબ વસ્ત્રમાં રાખેલું, નાભિથી નીચે પહેરેલા વસ્ત્ર પ્રમુખમાં રાખેલુ દુષ્ટ મનુષ્યાએ ફૅરસેલુ, ધણા લોકોએ ઉપાડી મુકી ખરાબ કરેલું અને કીડીએએ કરડેલુ એવું ફળ ફૂલ તથા પત્ર ભક્તિથી જિન ભગવાનની પ્રીતિને અર્ધે ચઢાવવું નહીં. એક ફૂલના બે ભાગ ન કરવા. કળી પણ તાડવી નહી. ચંપા અને કમળ એના બે ભાગ કરે તેા ઘણા દોષ લાગે, ૧૫૨
Page #188
--------------------------------------------------------------------------
________________
ગંધ, ધૂપ, દીપ, ચોખા, માળાઓ, બલિ (નૈવેદ્ય), જળ અને શ્રેષ્ઠ ફળ એટલી વસ્તુથી શ્રી જિન ભગવાનની પૂજા કરવી. શાંતિને અર્થે લેવું હોય તે ધોળુ લેવું, લાભને અર્થે પીળુ લેવું શત્રુને જીતવાને અર્થે શ્યામ વર્ણ લેવું, મંગલિકને અર્થે રાતું લેવું અને સિદ્ધિને અર્થ પંચવણું લેવું પંચામૃતનું સ્નાત્ર આદિ કરવું, અને શાંતિને અર્થે ઘી ગોળ સહિત દી કરછે. શાંતિ તથા પુષ્ટિને અર્થે અગ્નિમાં લવણ નાંખવું સારું છે. ખંડિત, સાંધેલું, ફાટેલું, રાતું, તથા બીહામણું એવું વસ્ત્ર પહેરીને કરેલું દાન, પૂજા, તેપસ્યા, હેમ, આવશ્યક પ્રમુખ અનુષ્ઠાન સર્વ નિષ્ફળ છે. પુરૂષ પદ્માસને બેસી નાસિકાના અગ્રભાગ ઉપર દષ્ટિ રાખી, મન કરી, વસ્ત્રથી મુખકેશ કરી જિનેશ્વર ભગવાનની પૂજા કરે. ૧ સ્નાત્ર, ૨ વિલેપન, ૩ આભૂપણુ, ૪ ફૂલ, ૫ વાસ, ૬ ધૂપ, ૭ દીપ, ૮ ફળ, ૮ અક્ષત, ૧૦ પત્ર, ૧૧ સોપારી, ૧૨ નૈવેધ, ૧૩ જળ, ૧૪ વસ્ત્ર, ૧૫ ચામર, ૧૬ છત્ર, ૧૭ વાજિંત્ર, ૧૮ ગીત, ૧૯ નાટક, ૨૦ સ્તુતિ, ૨૧ ભંડારની વૃદ્ધિ, આ એકવીસ ઉપચારથી એકવીસ પ્રકારી પૂજા થાય છે. સર્વે જાતના દેવતા એવી ભગવાનની એકવીસ પ્રકારની પ્રસિદ્ધ પૂજા હમેશાં કરે છે, પરંતુ કલિકાળના દેવથી કુમતિ જીવોએ ખંડિત કરી. આ પૂજામાં પિતાને જે જે વસ્તુ પ્રિય હોય, તે તે વસ્તુ ભગવાનને અર્પણ કરવી. પૂજાનું આ પ્રકરણ ઉમાસ્વાતિ વાચકે કર્યું છે એમ જાહેર છે
“ઈશાન કેણે દેવમંદિર કરવું.” એમ વિવેકવિલાસમાં કહ્યું છે. તેને મજ, વિષમ આસને બેસી, પગ ઉપર પગ ચઢાવી, ઉભા પગે બેસી, અથવા ડાબો પગ ઊંચો રાખી પૂજા કરવી નહીં. તથા ડાબે હાથે પણ પૂજા ન કરવી. સૂકાં, ભૂમી ઉપર પડેલાં, સડેલી પાંખડીવાળાં, નીચ લોકોએ ફરશેલાં, ખરાબ અને નહિ ખીલેલાં, કીડીથી ખવાયેલાં, બાળથી ભરાયેલાં, સડેલાં, વાસી, કરોળિયાનાં ઘરવાળાં, દુર્ગધી, સુગધ રહિત, ખાટા ગંધનાં, ભળના તથા મૂત્રના *સંપર્કથી અપવિત્ર થએલાં એવાં ફૂલ પૂજામાં લેવાં નહીં.
સવિસ્તર પૂજા કરવાને અવસરે, પ્રતિ દિવસ તથા વિશેષે કરી પર્વ દિવસે ત્રણ, પાંચ અથવા સાત પુષ્પાંજલિ ચઢાવીને ભગવાનને સ્નાત્ર કરવું. - + વડીનીતિ લઘુનીતિ કરતી વખતે પાસે રાખેલાં.
૧૫૩
Page #189
--------------------------------------------------------------------------
________________
તેને વિધિ એ છે કે –પ્રભાત સમયે પ્રથમ નિમાલ્ય ઉતારવું, પખાલ કર, સંક્ષેપથી પૂજા, આરતી અને મંગળદી કરો. પછી સ્નાત્ર આદિ સવિસ્તર બીજી પૂજા કરવી. પ્રજાના આરંભ સમયે પ્રથમ ભગવાન આગળ કુંકુમ જળથી ભરેલે કળશ સ્થાપન કરો. પછી मुक्तालंकार विका-रसारसौम्यत्वकांतिकमनीयम् ॥ .. सहजनिजरूपनिर्जित-जगत्रयं पातु जिनबिंबम् ॥ १ ॥
અલંકારના સંબંધ વિના અને કેધાદિક વિના પણ સારભૂત સેમ્ય કાંતિથી રમણીય અને પિતાના સ્વભાવિક સુંદર રૂપથી ત્રણ જગને જીતનારૂં જિનબિંબ તમારી રક્ષા કરે. . ૧ '
એ મંત્ર કહી અલંકાર ઉતારવા. अवणि कुसुमाहरणं, पयइपइठिअमणोहरच्छायं ॥ जिणरूवं मज्जाणपीठसंठिअं वो सिवं दिसउ ॥ १ ॥
ફૂલ તથા આભરણથી રહિત, પણ સ્વભાવસિદ્ધ રહેલી મને ડર કાંતિથી શોભતું સ્નાત્ર પીઠ ઉપર રહેલું જિનબિંબ તમને શિવ સુખ આપ.
એમ કહી નિર્માલ્ય ઉતરવું પછી પૂર્વ કહેલ કળશ ઢેળો, અને સંક્ષેપથી પુજા કરવી. પછી ધએલા અને સુગંધી ધૂપ દીધેલા કળશમાં સ્નાત્ર એગ્ય સુગંધી જળ ભરવું, અને તે સર્વે કળશ એક હારમાં સ્થાપન કરી તેમની ઉપર શુદ્ધ ઉજવવ વસ્ત્ર ઢાંકવું. પછી સર્વે શ્રાવકો પિતાની ચંદન ધૂપ આદિ સામગ્રીથી તિલક કરી, હાથે સુવર્ણનાં કંકણ પહેરી, હાથને ધૂપ દઈ, તથા એવી બીજી ક્રિયા કરીને હારબંધ ઉભા રહે, અને કુસુમાંજલિને પાઠ બોલે. તે આ રીતે :
सयवत्त कुंद मालइ-बहुविह कुसुमाइ पंचवन्नाई ॥ जिणनाहन्हवणकाले, दिति सुरा कुखुमंजलो हिठा ॥१॥
દેવતાઓ કમળ, મોગરાનાં પુષ્પ, માલતિ પ્રમુખ પાંચ વર્ણનાં બહુ જાતનાં ફૂલને પુષ્પાંજલિ જિનભગવાનના સ્નાત્રને વિષે આપે છે.
૧૫૪
Page #190
--------------------------------------------------------------------------
________________
એમ કહી ભગવાનના મસ્તકે ફૂલ ચઢાવવાં. गंधायदिअमहुयर-मणहरझंकारसद्दसंगीआ ॥ जिणचलणोवरि मुक्का, हरउ तुम्ह कुसुमंजली दुरिअं ॥ १ ॥
સુગધીથી ખેંચાયેલા ભ્રમરોના મનોહર ગુજારવ રૂપ સંગીતથી યુક્ત એ ભગવાનના ચરણ ઉપર મૂકેલો પુષ્પાંજલિ તમારૂં દુરિત હરણ કરો. ૧
ઈત્યાદિ પાઠ કહે છે. પ્રત્યેક ગાથાદિકનો પાઠ થાય, ત્યારે ભગવાનના ચરણ ઉપર એક એક વકે કુસુમાંજલિનાં ફૂલ ચઢાવવાં, પ્રત્યેક પુષ્પાંજલિને પાઠ થએ છતે તિલક, ફૂલ, પત્ર, ધૂપ આદિ પૂજાનો વિસ્તાર જાણે. પછી મોટા અને ગંભીર સ્વરથી પ્રસ્તુત છે ભગવાનની સ્નાત્ર પીઠ ઉપર સ્થાપના હોય, તે ભગવાનના જન્માભિષેક કળશનો પાઠ બેલો. પછી ધી, શેલડીને રસ, દૂધ, દહી અને સુગંધી જળ એ પંચામૃતથી સ્નાત્ર કરવાં. સ્નાત્ર કરતાં વચમાં પણ ધૂપ દે, તથા સ્નાત્ર ચાલતું હોય ત્યારે પણ જિનબિંબને માથે ફૂલ જરૂર રાખવું. - વાદિવેતાલ શ્રી શાંતિસૂરિજીએ કહ્યું છે કે –-સ્નાત્ર પૂરું થાય ત્યાં સુધી ભગવાનનું મસ્તક કૂલથી દાંકેલું રાખવું. સારાં સુગંધી ફૂલ તે ઉપર એવી રીતે રાખવાં કે, જેથી ઉપર પડતી જળધારા દેખાય નહીં. સ્નાત્ર ચાલતું હોય ત્યારે શક્તિ માફક એક સરખો ચામર, સંગીત, વાજિંત્ર આદિ આડંબર કરો. સર્વ લોકોએ સ્નાત્ર કરે તે ફરીથી ન કરવાને અર્થે શુદ્ધ જળની ધારા દેવી. તેને પાઠ આ રીતે –
મિત્તાધાર, ધાવ નિમંઢા | भवभवनभित्तिभागान्, भूयोऽपि भिनत्तु भागवती ॥१॥
ધ્યાન રૂપ મંડલની ધારા સરખી ભગવાનના અભિષેકની જળધારા સંસાર રૂપ મહેલની ભીતોને ફરી ફરીવાર તેડી નાંખો. તે ૧ |
પછી અંગલૂહણ કરી વિલેપન આદિ પૂજા, પહેલા કરતાં વધુ કરવી સર્વ જાતનાં ધાન્યનાં પકવાન્ન, શાક, ઘી, ગોળ આદિ વિગય તથા
૧૫૫
Page #191
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠ ફળ આદિ બલિ ભગવાન આગળ ધરે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્નના ધણું એવા ત્રણ લેકના સ્વામી ભગવાન આગળ મહેતા નહાન ક્રમથી પ્રથમ શ્રાવકોએ ત્રણ પુંજ (ઢગલીઓ) કરી ઉચિત સ્નાત્રપૂજાદિક કરવું. પછી શ્રાવિકાએ પણ અનુક્રમથી કરવું. ભગવાનના જભાભિષેકને અવસરે પણ પ્રથમ અચુત ઈદ્ર પોતાના દેવના પરિવાર સહિત સ્નાત્ર આદિ કરે છે, અને તે પછી અનુક્રમે બીજા ઈંદ્ર કરે છે. શેષાની (ચઢાવેલી ફૂલની માળાની) પેઠે નાત્ર જળ માથે છાંટયું હોય તે તેમાં કાંઇ દેપ લાગશે,' એવી કલ્પના ન કરવી. હેમચંદ્ર કૃત વીરચરિત્રમાં કહ્યું છે કે–સુર, અસુર, મનુષ્ય અને નાગકુમાર એમણે તે સ્નાત્ર જળને વારંવાર વંદન કર્યું, અને પિતાના સર્વ અંગે છાંટયું. શ્રી પદ્મચરિત્રમાં પણ ઓગણીશમા ઉદેશમાં આવાડ શુદિ આઠમથી માંડી દશરથ રાજાએ કરાવેલા અઠાઈ મહેત્સવના ચૈત્ય સ્નાત્રોત્સવને અધિકારે કહ્યું છે કે–દશરથ રાજાએ તે શાંતિ કરનારું વણ જળ પિતાની ભાર્યાઓ તરફ મોકલ્યું. તરૂણ દાસીઓએ શીધ્ર જઈ બીજી રાણીઓને માથે તે હવણ જળ છાટયું, પણ મહેદી રાણીને પહેચાડવાનું હવણ જળ દાસીના હાથમાં આ
વ્યું. તેની વૃદ્ધાવસ્થા હોવાથી પહોચતાં વાર લાગી, ત્યારે મોટી રાણી શકાતુર અને દીલગીર થઈ પછી દાસીએ આવી ક્રોધ પામેલી રાણીને તે હવણ જળ આપ્યું ત્યારે તે રાણીનું ચિત અને શરીર શીતળ થયાં અને તે દાસી ઉપર પ્રસન્ન થઈ.
બૃહશાંતિ સ્તવમાં પણ કહ્યું છે કે– સ્નાત્રજળ મસ્તકે ચઢાવવું. સંભળાય છે કે–શ્રીનેમિનાથ ભગવાનના વચનથી કૃષ્ણ નાગૅદ્રની આરાધના કરી પાતાળમાં જ શ્રી પાર્શ્વનાથની પ્રતિમા શખેશ્વર પુરે લાવી તેના નહવણુ જળથી પિતાનું સૈન્ય જરાસંધની જરાથી પીણું હતું તે સાજુ કર્યું આગમમાં પણ કહ્યું છે કે–જિનેશ્વર ભગવાનની દેશનાને સ્થાનકે રાજા આદિ લેકએ ઉછાળેલો અન્નને બલિ પાછો ભૂમીએ પડતાં પહેલાં જ દેવતાઓ તેનો અર્ધો ભાગ લે છે. અર્ધને અર્ધ ભાગ રાજા લે છે, અને બાકી રહેલો ભાગ બીજા લોકો લે છે. તેને એક દાણે પણ માથામાં રાખ્યો હોય તે રોગ મટે, અને છ મહિના સુધી બીજે રોગ થાય નહીં.
૧૫૬
Page #192
--------------------------------------------------------------------------
________________
પછી સરૂએ સ્થાપન કરેલો, હોટે ઉસેવે આણે અને દફૂલાદિ શ્રેષ્ઠ વસ્ત્રથી શોભતે એવો મહાધ્વજ ત્રણ પ્રદક્ષિણ તથા બલિદાન પ્રમુખ વિધિ કરીને ચઢાવે. ત્યાં સર્વ લોકેએ શક્તિ માફક પહેરામણું મૂકવી. પછી ભગવાન આગળ મંગળદીવા સહીત આરતીને હૉત કર. તેની પાસે શગડી મૂકવી ને તેમાં લવણ અને જળ નાંખવાં.
उवणेउ मंगलं वो, जिणाण मुहलालिजालसंवलिआ ॥ तिच्छपवत्तणसमए, तिअसविमुक्का कुसुमवुछी ॥ १ ॥
તીર્થકરના તીર્થ પ્રવૃત્તિને અવસરે શબ્દ કરતા ભ્રમરના સમુદાયથી યુક્ત એવી દેવતાની કરેલી પુષ્પવૃષ્ટિ તમને કલ્યાણકારી થાઓ. ૧ છે.
એ મંત્ર કહી પ્રથમ પુષ્પ વૃષ્ટિ કરવી. પછી– उअह पडिभग्ग पसरं, पयाहिणं मुणिवई करेऊणं ॥ पडइ सलोणत्तणल- ज्जिअं व लोणं हुअवहंमि ॥ १ ॥
જુઓ, લવણ જાણે પોતાના લાવણ્યથી લજિત થયું અને કાંઈ ઉપાય ન રહેવાથી ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દઈ અગ્નિમાં પડે છે.
- ઈત્યાદિ પાઠ કહીને જિનેશ્વર ભગવાન ઉપરથી ત્રણ ફૂલ સહિત લવણ જળ ઉતારવા વગેરે કરવું પછી અનુક્રમે પૂજા કરવી, તે પછી આરતી કરવી તે આ રીતે -આરતીને વખતે ધૂપ ઉખે, બે દિશાએ ઉંચી અને અખંડ કળશ જળની ધારા દેવી. શ્રાવકોએ પૂલના પગર વિ. ખેરવા. શ્રેષ્ઠ પાત્રમાં આરતી રાખી
मरगय माणि धडिय विसा-ल थाल माणिकमंडिअपईवं ॥ Fચરિત્ત, મમઃ કિરિ તુ છે ? વગેરે પાઠ કહીને પ્રધાન પાત્રમાં રહેલી આરતિ ત્રણ વાર ઉતારવી. ત્રિષષ્ટિચરિત્રાદિ ગ્રંથમાં કહ્યું છે કે–પછી ઈ કૃતકૃત્ય પુરૂષની પેઠે કાંઈક પાછા ખસી ફરી આગળ આવી ભગવાનની આરતિ ગ્રહણ કરી. ઈદ્ર બળતા દીવાઓની કાંતિથી શોભતી આરતી હાથમાં હોવાથી દેદીપ્યમાન આષધીના સમુદાયથી ચળકતા શિખરે કરી જેમ મેરૂ પર્વત સુંદર દેખાય
૧૫૭
Page #193
--------------------------------------------------------------------------
________________
છે, તેમ
સુંદર દેખાયા. શ્રદ્ધાળુ દેવતા ત્રણ વાર ભગવાન્ ઉપરથી આરિત ઉતારી. પેઠે પૂજાય છે.
कोलंबसंटिअस्स व, पयाहिणं कुणइ मउलिअपईयो || जिण सोमदंसणे दिण- यख्व तुह मंगलपइवो ॥ १ ॥ भाभिज्जतो सुरसुंदरीहिं तुह नाह मंगलपईयो || कणयायलस्स नज्जर, भाणुव्व पयाहिणं दितो || २ ||
ફૂલની દૃષ્ટિ કરતા છતાં ઇંદ્રે મંગળદીવા પણ આરતિની
સામ્ય દૃષ્ટિવ‘ત એવા હે ભગવાન ! જેમ કેશાંખીમાં રહેલ તમને સૂર્ય આવી પ્રદક્ષિણા કરી તેમ કલિકા સમાંન દ્વીપવાલે એ મગલદીવેા તમને પ્રદક્ષિણા કરે છે. !! ૧ ૫
હે નાથ ! દેવીઓએ ભમાડેલા તમારો મગલઢીવા મેને પ્રદક્ષિણા કરતા સૂર્ય માફક દેખાય છે. ૫ ૨ ૫
cr
,,
એવેા પાઠ કહી મંગળદી આરતિ માફક ઉતારી દેદીપ્યમાન એવાજ જિનભગવાનની આગળ મૂકવા. આરતિ તે એલવાય છે. તેમાં દોષ નથી. મંગળદીવા તથા આરતિ પ્રમુખ મુખ્ય માર્ગથી તે! શ્રી, ગાળ, કપુર આદિ વસ્તુને કરાય છે. કારણ કે, તેમ કરવામાં વિશેષ ફળ છે. લેાકમાં પણ કહ્યું છે કે--ભક્તિમાન પુરૂષ દેવાધિદેવતી આગળ કપૂ રતા દીવો પ્રજ્વલિત કરીને અશ્વમેધનું પુણ્ય પામે, તથા કુળને પણ્ હાર કરે. અહિં મુકતાલ કાર– ” ઈત્યાદી ગાથાએ હરીભદ્રસૂરિની કરેલી હશે એવુ અનુમાન થાય છે. કારણુ કે, તેમના રચેલા સમરાદિત્ય ચરિત્રના આરંભમાં કનક મહ વો એવા તમસ્કાંર દેખાય છે. આ ગાથાએ તાપક્ષ આદિ ગચ્છમાં પ્રસિદ્ધ છે માટે અત્રે બધી લખી નથી. સ્નાત્ર આદિ ધમાનુકાનમાં સામાચારીના ભેદથી નાનાવિધ વિધિ દેખાય છે, તે પણ તેથા ભવ્ય છત્રે મનમાં મુઝવણુ ન કુરવી. કેમકે, સર્વેને અરિહંતની ભક્તિ, રૂપ કુળજ સાધવાનુ છે. - ધરાની સામાચારીમાં પણ ઘણા ભેદ હાય છે, માટે જે જે આચરણાથી ધાદિકને વિરોધ ન આવે, અને અરિહંતની ભકિતની પુષ્ટિ થાય તે તે
૧૫૮
Page #194
--------------------------------------------------------------------------
________________
આચરણે કોઈને પણ નાકબુલ નથી. એજ ન્યાય સર્વ ધર્મોમાં જા. હો. આ પ્રજાના અધિકારમાં લવણ, આરતિ આદિનું ઉતારવું સંપ્રદાયથી સર્વ ગચ્છમાં તથા પ્રદર્શનમાં પણ સૃષ્ટિથી જ કરાતું દેખાય છે. બી જિનાભસૂરિએ કરેલા પૂજાવિધિમાં તે એવી રીતે કર્યું છે કે પાદલિપ્ત
રે પ્રમુખ પૂર્વાચાર્યોએ લવણદિકનું ઉત્તારણ સંહારથી કરવાની અનુજ્ઞા આપી છે, તે પણ સાંપ્રત સૃષ્ટિથી જ કરાય છે. - સ્નાત્ર કરવામાં સર્વ પ્રકારની સવિસ્તર પૂજા તથા પ્રભાવના વગેરે લવાને સંભવ છે, કેમકે તેથી પરલે કે ઉત્કૃષ્ટ ફળ નક્કી જાણવું. તથા જિનેશ્વર ભગવાનના જન્મ કલ્યાણકને સમયે સ્નાત્ર કરનારા ચેસઠ ઈક તથા તેના સામાનિક દેવતા આદિનું અનુકરણ અહિં મનુષ્યો કરે છે, એ ઈહલોકે પણ ફળ જાવું આમ સ્નાત્રવિધ વિષે કથન છે.
પ્રતિમાઓ ઘણા પ્રકારની છે. તેમની પૂજા કરવાની વિધિમાં સમ્યકવ પ્રકરણ ગ્રંથને વિષે એવી રીતે કહ્યું છે કે
જુરારિબાદ , તારા તૂ વિતિ | વિહેવાર કરશે, કિમrg graહi | ૨
એ ગાથાનો અર્થ –કેટલાક આચાર્યો ગુરૂ એટલે મા, બાપ, દાદા આદિ લોકોએ કરાવેલી પ્રતિમાની, બીજા કેટલાએક આચાર્યો પિતે કરાવેલી પ્રતિમાની, તથા બીજા વળી વિધિથી કરાવેલી છે. વિમાની વિધિ પૂર્વક પૂજા કરવી એમ કહે છે. પણ છેલે પક્ષે નિર્ણય એ છે કે, બાપ દાદાએ કરાવેલી એ વાત નિરૂપયોગી છે. માટે મમત્વ તથા કદાગ્રહ છોડી દઈને સર્વે પ્રતિમાઓ સમાન બુદ્ધિથી પૂજવી. કારણ કે, સર્વ પ્રતિમાને વિષે તીર્થકરને આકાર જણાય છે, તેથી “આ તીર્થકર છે ?એવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. એમ ન કરતાં પોતાના કદાચ હથી અરિહંતની પ્રતિમાની પણ અવજ્ઞા કરે છે, તે બળાત્કારથી દુરત સંસાર રૂપ દંડ ભોગવવું પડે છે. જે એમ કરે તો અવિધિથી કરેલી પ્રતિમાનું પણ પૂજન કરવાનો પ્રસંગ આવે, અને તેથી અવિધિ કૃત પ્રતિમાને અનુમતિ આપવાથી ભગવાનનો આજ્ઞા ભંગ કર્યાને દે આવી પડે. માટે એ કુતર્ક ન કરવો. કારણ કે, આગમનું એવું પ્રમાણ છે.
૧૫૮
Page #195
--------------------------------------------------------------------------
________________
શ્રીકલ્પભાષ્યમાં કહ્યું છે કે – निस्तकड मनिस्सकडे, अ चेइए संबहिं थुई तिन्नि ॥ ... वेलं च चेहआणि अ, नाउं इकिक्किआ वा वि ॥ १ ॥
અર્થા–નિશ્રાકૃત એટલે ગચ્છ પ્રતિબદ્ધ અને અનિશ્રાકૃત એટલે ગચ્છ પ્રતિબદ્ધ રહિત એવા ચૈત્યને વિષે સર્વ ઠેકાણે ત્રણ સ્તુતિ કહેવી, હવે સર્વ ઠેકાણે ત્રણ સ્તુતિ કહેતાં વખત જતો રહતે તે અથવા ત્યાં ચિત્ય ઘણાં હોય તે વેળા અને ચૈત્ય એ બન્નેનો વિચાર કરી પ્રત્યેક ચૈત્યને વિષે એક એક સ્તુતિ પણ કહેવી.
ચૈત્યમાં જે કરોળિયાનાં જાળ આદિ થાય તો તે કાઢી નાંખવાનો વિલિ કહે છે.
सीलेह मंखफलए, इयरे चोइंति तंतुमाईसु ॥ अभिमओइंति सवित्तिसु, अणिच्छ फेडंतऽदीसंता ॥ १ ॥
અર્થ–સાધુઓ મંદિરમાં કાળયાનાં જાળ વગેરે હોય તે મંદરની સંભાળ કરનાર બીજા ગૃહસ્થી લોકોને પ્રેરણા કરે. તે એવી રીતે કે– “તમે ચિતારાના પાટિયાની પેઠે મંદિરને સ્વચ્છ રાખે. જેમ ચિતારાનું ચિત્રનું પાટીયું ઉજવેલ હોય તો સર્વ લોક તેને વખાણે છે, તેમ તમે જે મંદિરોને વારંવાર સંમાર્જન (પંજવું ) પ્રમુખ કરી ઉજ્વલ રાખે તો ઘણા લોકો તમારે પૂજા સત્કાર કરશે.” હવે તે મંદિરના સેવક કો જે મંદિરના ઘર ક્ષેત્ર ( ખેતર ) આદિની વૃત્તિ ભેગવનારા હોય છે, તેમને ઠપકે દે. તે આ રીતે – “એક તો તમે મંદિરની વૃત્તિ ભોગવે છે, અને બીજું મંદિરની સંમાર્જન આદિ સારવાર પણ કરતા નથી ” એમ કહ્યા પછી પણ તે લોકો જે કરોળિયાનાં જાળાં આદિ કાઢી નાંખવા ન ઈચછે, તે જેની અંદર છવ દેખાતાં ન હોય તેવા તંતુજાળને સાધુ પોતેજ કાઢી નાંખે. એવાં સિદ્ધાંત વચનના પ્રમાણથી સાધુએ પણ વિનાશ પામતા ચૈત્યની સર્વથા ઉપેક્ષા ન કરવી, એમ સિદ્ધ થયું. યે જવું, પૂજા કરવી, સ્નાત્ર કરવું ઇત્યાદિ જે આ ઉપર વિધિ કહ્યા, તે સર્વ રૂદ્ધિપાત્ર શ્રાવક આશ્રયી જાણે. કારણ કે, તેનાથી જ એ સર્વ બની શકવાને સંભવ છે. રૂદ્ધિ રહિત શ્રાવક તે પિતાને ઘેર જ સામાયિક
૧૬૦
Page #196
--------------------------------------------------------------------------
________________
આઈરિને કોઈનું દેવું અથવા કોઈની સાથે વિવાદ આદિ ન હોય તે ઈસમિતિ આદિકને વિષે ઉપગ રાખી સાધુની પેઠે ત્રણ રિસિદ આદિ ભાવપૂજાને અનુસરતા વિધિથી મંદિરે જાય. પુષ્પ આદિ સામગ્રી ન હોવાથી તે શ્રાવક દ્રવ્યપૂજા કરવાને અસમર્થ હોય છે, માટે ફૂલ ગૂંથવાં વગેરે કામ કાયાથી બની શકે એમ હોય તો સામાયિક પારીને તે કરે.
શંક-સામાયિક મૂકીને દ્રવ્યસ્તવ કરે ઉચિત શી રીતે થાય ?
સમાધાન –દ્ધિ રહિત શ્રાવકથી સામાયિક કરવું પિતાના હાથમાં હેવાથી ગમે તે સમયે પણ બની શકે એમ છે; પણ મંદિરનું કાર્ય તે સમુદાયને આધીન હોવાથી કોઈ કોઈ સમયે જ તે કરવાનો પ્રસંગ આવે છે, માટે પ્રસંગ આવે ત્યારે તે કરવાથી વિશેષ પુણ્યને લાભ થાય છે. આગમમાં કહ્યું છે કે- (દ્રવ્ય સ્તવથી) ભવ્ય જીવોને બોધિલાભ થાય છે, સમ્યગ્દષ્ટિ જીવોનું પ્રિય કર્યું એમ થાય છે, ભગવાનની આજ્ઞા પળાય છે, જિનેશ્વર ભગવાનની ભક્તિ થાય છે, અને શાસનની પ્રભાવના થાય છે. આ રીતે અનેક ગુણ દ્રવ્યસ્તવમાં રહ્યા છે, માટે તેજ કર. દિનકૃત્ય સત્રમાં પણ કહ્યું છે કે– આ રીતે આ સર્વ વિધિ રૂદ્ધિવંત શ્રાવકને કહ્યો. સામાન્ય શ્રાવતે પિતાને ઘેરજ સામાયિક લઈને જે કેઈનું દેવું ન હોય, અને કોઈની સાથે વિવાદ ન હોય તો સાધુની પેઠે ઉપયોગથી જિનમંદિરે જાય. જે જિનમંદિરે કાયાથી બની શકે એવું કાંઈ કાર્ય હોય, તે સામાયિક પારીને જે કાર્ય કરતો હોય તે કરે. સૂત્ર ગાથામાં “વિધિના” એવું પદ છે, તેથી ભાખ્યાદિ ગ્રંથમાં વીસમૂળ દ્વારથી અને બે હજાર ચુમોતેર પ્રતિહારથી કહેલો, દશ ત્રિક તથા પાંચ અભિગમ પ્રમુખ સર્વ વિધિ આ ઠેકાણે જોયું. તે આ રીતે –ત્રણનિસિહી ૨ ત્રણ પ્રદક્ષિ,
૧ત્રણ નિરિદિઆ રીતેઃ–દેરાસરના મૂળ બારણે પેસતાં પોતાના ઘર સંબંધી વ્યાપારને ત્યાગ કરવા રૂપ પ્રથમ નિષિદ્ધ જાણવી ૧. ગભારાની અંદર પેસતાં દેરાસરને પૂજવા સમારવાના કાર્યને તજવા રૂપ બીજી નિસાર જાણવી ૨. ચૈત્યવંદન કરવા સમયે દ્રવ્યપૂજાનો ત્યાગ કરવા રૂપ ત્રીજી જિરિતહિ જાણવી ૩.
૨ જિનપ્રતિમાની જમણી બાજુથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના રૂપ ત્રણ પ્રદક્ષિણા દેવી.
૧૬૧
Page #197
--------------------------------------------------------------------------
________________
ણા ત્રણ પ્રણામ, ૪ ત્રિવિધ પૂજા, ૫ અરિહંતની ત્રણ અવસ્થાની ભાવના, ૬ ત્રણ દિશાએ જેવાથી વિરમવું, ૭ પગ નીચેની ભૂમિ ત્રગુ વાર પૂજવી, ૮ ત્રણ વર્ણદિક, ત્રણ મુદ્રા, અને ૧૦ ત્રિવિધ પ્ર
૩ ત્રણ પ્રકારના પ્રણામ આ રીતે –જિનપ્રતિમાને દેખી બે હાથ જોડી કપાળે લગાડીને પ્રણામ કરીએ તે પહેલે અંજલિબદ્ધ પ્રણામ ૧. કેડ ઉપર ભાગ લગારેક નમાવીને પ્રણામ કરીએ તે બીજે અર્ધીવૃત પ્રણામ ૨. બે ઢીંચણ, બે હાથ, અને મસ્તક એ પંચાંગ નમાવી ખમાસણું દઇએ તે ત્રીજે પંચાંગ પ્રણામ૩.
૪ ત્રણ પ્રકારની પૂજા. ભગવાનને અંગે કેસર, ચંદન, પુષ્પ વગેરે ચડાવવાં તે પહેલી અંગપૂજા ૧. ધૂપ, દીપ, અને નૈવેધાદિ ભગવાનની આગળ મૂકવા રૂપ બીજી અગ્રપૂજા ૨. ભગવાનની આગળ સ્તુતિ, સ્તોત્ર, ગીત, ગાન, નાટક આદિ કરવા રૂપ ત્રીજી ભાવપૂજા ૩.
૫ ત્રણ અવસ્થા – પિંડસ્થ એટલે છદ્મસ્થાવસ્થાન, પદસ્થ એટલે કેવળિઅવસ્થા ૨. રૂપસ્થ એટલે સિદ્ધાવસ્થા ૩.
૬ જે દિશાએ જિનપ્રતિમા હોય, તે દિશા વિના બીજી ત્રણ દિશાએ ન જેવું.
૭ ચૈત્યવંદનાદિક કરતાં પગ મૂકવાની ભૂમિ ત્રણ વાર પૂંજવી.
૮ નમણૂણું વગેરે ભણતાં સૂત્ર શુદ્ધ બોલવું ૧. તેના અર્થ વિચા. રવા ૨. જિનપ્રતિમાનું સ્વરૂ૫–આલંબન ધારવું ૩. " તું ત્રણ મુદ્રા બે હાથની દશે આંગળીઓ માંહે માંહે મેલવી કમળના દડાને આકારે હાથ જોડી પિટ ઉપર કોણ રાખવી તે પહેલી
ગમુદ્રા ૧. બે પગની આંગળીના વચમાં આગળથી ચાર આંગળને અને પાછળથી કઈફ ઓછે અંતર રાખી કાઉસ્સગ કરવો તે બીજી જિનમુદ્રા ૨. બે હાથ ભેગા કરી કપાળે લગાડવા તે ત્રીજી મુક્તાશુક્તિમુદ્રા ૩. - ૧૦ ત્રણ પ્રણિધાન -જાવંતિ ચેઈયાઈ એ ગાથાએ કરી ચૈત્ય વાંદવા રૂપ પ્રથમ પ્રણિધાન ૧. જાવંત કવિ સાહૂ એ ગાથાએ કરી ગુરૂને વાંદવા રૂપ બીજું પ્રણિધાન ૨. જયવીયરાય કહેવા રૂપ ત્રીજું પ્રણિધાન જાણ ૩. અથવા મન, વચન અને કાયાનું એકાગ્રપણું કરવું તે રૂપ ત્રણ પ્રણિધવું જાણવાં.
૧૬૨
Page #198
--------------------------------------------------------------------------
________________
ણિધાન એ દશ ત્રિક જાણવાં. ઇત્યાદિ વિધિપૂર્વક કરેલું દેવપૂજા, દેવવંદન પ્રમુખ ધર્મનુષ્ઠાન મહા. ફળદાયી થાય છે, અને વિધિ પૂર્વક ન કરે તે અ૫ ફળ થાય છે. તેમજ અતિચાર લાગે તે વખતે સારા ફળને બદલે ઉલટો અનર્થ ઉપજે છે. કહ્યું છે કે-જેમ આષધ અવિધિથી અપાય તે ઉલટ અનર્થ ઉપજે છે, તેમ ધર્માનુષ્ઠાનમાં અવિધિ થાય તે નરકાદિકના દુઃખ સમુદાયને નિપજાવે એવો માટે અનર્થ થાય છે. ચૈત્યવંદન આદિ ધર્મનુકાનમાં અવિધિ થાય તે સિદ્ધાંતમાં તેનું પ્રાયશ્ચિત્ત પણ કહ્યું છે. મહાનિશીથ સૂત્રના સાતમા અધ્યયનમાં કહ્યું છે કે-જે અવિધિથી ચિત્યવંદન કરે, તે તેને પ્રાયશ્ચિત લાગે; કારણ કે, અવિધિથી ચૈત્યવંદન કરનાર પુરૂષ બીજા સાધર્મિઓને અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે. દેવતા, વિધા અને મંત્રની આરાધના પણ વિધિથી કરી હોય તે જ ફળસિદ્ધિ થાય છે. નહિં તે તત્કાળ અનર્ધાદિક થાય છે. એ ઉપર દષ્ટાંત કહે છે.
અયોધ્યા નગરીમાં સુરપ્રિય નામે યક્ષ છે. તે પ્રતિવર્ષે યાત્રાને દિવસે જે રંગાવ્યો હોય, તો રંગનાર ચિત્રકારને હણે, અને રંગાબે તો નગરના લેકોને હણે. પછી ભયથી ચિત્રકારે નાસભાગ કરવા લાગ્યા. ત્યારે રાજાએ મહેમણે જામીન વગેરે લઈને સર્વે ચિત્રકારેને બેડીથી બાંધ્યા હોય એ રીતે નગરમાં રાખ્યા. પછી એક ઘડામાં સવેના નામોની ચિઠીઓ નાંખે. જેના નામની ચિકી નીકળે છે, તે યક્ષને રંગે, એક વખત કોઈ વૃદ્ધસ્ત્રીના પુત્રનું નામ નીકળ્યું, ત્યારે તે ડોશી રોવા લાગી. એટલામાં કોસાંબી નગરીથી કેટલાક દિવસ ઉપર આવેલ એક ચિત્રકારને પુત્ર હતા. તેણે “નક્કી અવિધિથી યક્ષ ચિત્રાય છે.” એમ ચિંતવી વસ્ત્રોને દઢતાથી કહ્યું કે, “હું યક્ષને ચિત્રીશ” પછી તે ચિત્રકારના પુત્ર છઠ કર્યો. શરીર, વસ્ત્ર, જાત જાતના રંગ, પીંછીઓ પ્રમુખ સર્વ વસ્તુ પવિત્ર જેને લીધી, મુખે આઠપડને મુખકોશ બાંધ્યો અને બીજે પણ વિધિ સાચવી તે યક્ષને ચિતર્યો, અને પગે લાગીને ખમાવ્યો. તેથી સુરપ્રિય યક્ષને પ્રસન્ન થયેલે જોઈ ચિત્રકાર પુત્રે કહ્યું કે, “હે યક્ષ ! મારિને ઉપદ્રવ ન કર ” અર્થાતુ હવે કોઈને મારે નહિં. યક્ષે તે વાત અંગીકાર કરી, વળી તેણે પ્રસન્નતાથી ચિત્રકાર પુત્રને કોઈ પણ વસ્તુના અવયવો
૧૬૩.
Page #199
--------------------------------------------------------------------------
________________
અંશમાત્ર જોવાથી વસ્તુના સર્વે આકાર ચિત્રાય એવી અદ્ભુત ચિત્રકલા આપી એક વખત શાંખી નગરીરે વિષે રાજસભામાં ગએલા તે ચિત્રકાર પુત્રે ગોખમાંથી મૃગાવતી રાણીના અગૂડો જોઈ, તે ઉપરથી તે રાણીનું યથાસ્થિત રૂપ ચિતર્યું. રા ́એ મૃગાવતીની સાથળ ઉપર તલ હતા, તે પણ ખીમાં કાઢેલો જોઇ ચિત્રકાર પુત્રને મારી નાંખવાની આજ્ઞા કરી. ખીજા સર્વ ચિત્રકારાએ યક્ષના વરની વાત રાજાને કહી. ત્યારે રાજાએ પરીક્ષા ફરવા માટે એક દાસીનું મુખમાત્ર દેખાડી રૂપ ચિતરવા કહ્યું. તે ચિત્રકાર પુત્રે ખરાખર ચિત્રેલું બેઈ રાજાએ તેને જમણેા હાથ કાપી નાંખ્યા. ત્યારે ચિત્રકાર પુત્રે ક્રીથી યાની આરાધના કરી વર મેળા મૃગાવતીનું રૂપ ફરી વાર ડાબે હાથે ચીતર્યું, અને તે ચંડપ્રવાત રાજાને દેખાડયું. પછી મંગાવતીની માગણી કરવા માટે ચડપ્રધાતે કેશાંબી નગરીએ દૂત મેકલ્યા. તેને ધિક્કાર કરેલા જે, ચંદ્રપ્રધાતે કાશાંખી નગરીને કટકથી ચારે બાજૂએ વીંટી. શતાનિક રાજા મરી ગયા, ત્યારે મૃગાગતીએ ચંડપ્રવેાતને કહેવરાવ્યું કે, ઉજ્જયિનીથી ઈંટો મંગાવીતે કાટ કરાવ, અને નગરમાં અન્ન તથા ધાસ ધણું ભરી રાખવા કહે. તે પ્રમાણે ચડપ્રધાતે કર્યું. એટલામાં વીર ભગવાન્ સમવસા. બિલના પૂછવાથી ભગવાને કહેલા “ ચા સા સા સા નો ” સંબધ સાંભળી મૃગાવતી રાણી અને ચંદ્રપદ્યાતની અંગારવતી પ્રમુખ આઠ રાણીઓએ દીક્ષા લીધી. એ રીતે વિધિ અવિધિ ઉપર દૃષ્ટાંત *હ્યું છે.
',
2
આ ઉપરથી “અવિધિથી કરવા કરતાં ન કરવું તે સારૂં” એવા વિ રૂહ પક્ષની કલ્પના ન કરવી. કહ્યુ છે કે—અવિધિએ કરવું, તે કરતાં ન કરવું એ સારૂં, એ વચન સિદ્ધાંત વિરૂદ્ધ છે. એમ સિદ્ધાંતના જાણુ આ ચા કહે છે. કારણ કે, ન કરે તે ઘણું પ્રાયશ્ચિત્ત લાગે છે, અને કરે તે થોડું લાગે છે, માટે ધર્માનુશન હંમેશાં કરવુંજ, પણ તે કરતાં સર્વે શક્તિથી વિધિ સાચવવાની યતના રાખવી, એમ કરવું એજ શ્રહાવત જીાનું લક્ષણ છે. કહ્યું છે કે—શ્રહાવત અને શક્તિમાન્ પુરૂષ વિત્રિથીજ સર્વ ધર્મક્રિયા કરે છે, અને કદાચિત્ દ્રબ્યાદિક દોષ લાગે તે પણ તે વિધિથીજ કરવું” એવા વિધિને વિષેજ પક્ષપાત રાખે છે, જેમને વિધિ
૧૬૪
tr
Page #200
--------------------------------------------------------------------------
________________
પૂર્વક ધર્મક્રિયા કરવાના યોગ મળી આવે છે, તે પુરૂષો તથા વિધિપક્ષની આરાધના કરનારા વિધિપક્ષને બહુમાન આપનારા અને વિધિપક્ષને દેશ ન દેનારા પુશ્માને પણ ધન્ય છે. આસત્રસિદ્ધિ છત્રેાનેજ વિધિથી ધમા નુષ્ઠાન કરવાને સદાય પરિણામ થાય છે. તથા અભવ્ય અને દૂભવ્ય હોય તેને તેા વિધિને ત્યાગ અને અવિધિની સેવા કરવાને પરિણામ થાય છે, ખેતી, વ્યાપાર, સેવા આદિ તથા ભેાજન, શયન, એસવું આવવુ જવું ખેલવું ઇત્યાદિ ક્રિયા પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ પ્રમુખ વિધિથી કરી હાય તે ફળવાળી થાય છે, નહી તેા અલ્પ ફળવાળી થાય છે.
-
આ વાત ઉપર દાખલેો સભળાય છે કે કોઈ એ માણસાએ દ્રવ્યને અર્થે દેશાંતરે જઈ એક સિદ્ધ પુરૂષની ઘણી સેવા કરી. જેથી સિદ્ધ પુશ્કે “પ્રસન્ન થઇ તેમને અદ્દભુત પ્રભાવવાળા તુંબી કુળનાં બીજ આપ્યાં. તેને સર્વ આમ્રાય પણ કહ્યા. તે આ રીતેઃ—સા વાર ખેડેલા ખેતરમાં તડકા ન હોય અને ઉક્ત વાર નક્ષત્રને યાગ હોય, ત્યારે તે બીજ વાવવાં. વેલડી થાય ત્યારે કેટલાંક બીજ લઇને પત્ર, પુષ્પ, ફળ સહિત તે વેલડી તેજ ખેતરમાં ખાળવી. તેની રાખ એક ગયિાણા ભાર લઇ ચાસઠ દિયાજીા ભાર્ તાંબામાં નાંખી દેવી. તે સે। ટચનું સુવર્ણ થાય. એવી સિદ્ધ પુરૂષની શીખામણુ લઇને તે બન્ને જણા ઘેર આવ્યા. તેમાં એક જાને બરાબર વિધિ પ્રમાણે ક્રિયા કરવાથી સેા ટચનું સેાનું થયું બીજાએ વિધિમાં કાંક કસુર કરી તેથી રૂપું થયું માટે સર્વે કાર્યમાં વિધિ સારી પેઠે જાજીવી, પાતાની સર્વ શક્તિથી તે ( વિધિ ) સાંચવવી,
પૂજા આદિ પુણ્યક્રિયા કરી રહ્યા પછી સર્વ કાળવિધિની કાંઈ આશાતના થઇ હાય, તે માટે મિથ્યાદુષ્કૃત દેવું. હવે પૂર્વાચાર્યા અંગપૂજાદિ ત્રણ પૂજાએનું ફળ આવી રીતે કહે છે:-પહેલી અંગપૂર્જા વિશ્ર્વની શાંતિ કરનારી છે, બીજી અગ્રપૂજા અભ્યુદ્ધ કરનારી છે, અને ત્રીજી ભાવપૂજ નિર્વાણુની સાધક છે. એવી રીતે ત્રણે પૂ એ નામ પ્રમાણે ફળ આપનારી છે. અહિં પૂર્વે કહેલી અગ્રપૂજા તથા અંગપૂજા અને ચૈત્ય કરાવવા માટે જિનબિંબની સ્થાપના કરાવવી, તીર્થયાત્રા કરવી ત્યાદિ સર્વ દ્રષ સ્તવ જાણવા, કહ્યું છે કે—જિનમ ંદિરની અને જિનબિંબની પ્રતિષ્ઠા, યા
૧૬૫
Page #201
--------------------------------------------------------------------------
________________
ત્રા, પૂજા આદિ ધર્મષ્ટાન સૂત્રોમાં કહેલા વિધિ માફક કરવું. યાત્રા આદિ આ સર્વ દ્રવ્યસ્તવ છે એમ જાણવું. કારણ કે, એ ભાવસ્તવનું કારણ છે પણ જે પૂજા દરરેજ પરિપૂર્ણપણે કરી શકાય નહીં, તે પણ ચેખા દી વગેરે દઈને હમેશાં પૂજા કરવી. જળને એક બિંદુ મહા સમુદ્રમાં નાંખવાથી તે જેમ અક્ષય થાય છે, તેમ વીતરાગને વિષે પૂજા અર્પણ કરીએ તે અક્ષય થાય. સર્વ ભવ્ય છે આ પૂજા રૂપ બીજથી આ સં. સાર રૂપ અટવીમાં દુઃખ ન પામતાં અત્યંત ઉદાર ભોગ ભોગવીને મેક્ષ પામે છે. પૂજાથી મનને શાંતિ થાય છે, મનની શાંતિથી શુભ ધ્યાન થાય છે, શુભ ધ્યાનથી મુકિત પામે છે, અને મુક્તિ પામવાથી નિરાબાધ સુખ થાય છે.
- જિનભક્તિ પાંચ પ્રકારની છે. એક ફલ આદિ વસ્તુથી પૂજા કરવી. બીજી ભગવાનની આજ્ઞા પાળવી, ત્રીજી દેવદ્રવ્યનું સારી પેઠે રક્ષણ કરવું, ચોથી જિનમંદિરે ઉત્સવ કર, પાંચમી તીર્થયાત્રા કરવી. દ્રવ્યસ્તવ આગથી અને અનાભોગથી એવી રીતે બે પ્રકારનું છે. કહ્યું છે કે ભગવાનના ગુણને જાણુપુરૂષ વીતરાગ ઉપર ઘણો ભાવ રાખી વિધિથી તથા ઘણું આદરથી જિનરાજની ઉત્તમ પ્રકારે પૂજા કરે, તે આભગ દ્રવ્યસ્તવ જાણ. આ આભોગ દ્રવ્યપૂજાથી સકળ કર્મનું નિર્દેશન કરી શકે એવો ચારિત્રનો લાભ શીઘ થાય છે. માટે સમ્યગદષ્ટિ એ આ પૂજાને વિષે સારી પેઠે પ્રત થવું. પૂજન વિધિ બરાબર ન હય, જિનભગવાનના ગુણોનું પણ જ્ઞાન ન હોય, અને માત્ર શુભ પરિણામથી કરેલી જે પૂ. જા, તે અનાભોગ દ્રવ્યપૂજા કહેવાય છે. એ રીતે કરેલી અનાભોગ દ્રવ્યપૂજા પણ ગુણસ્થાનનું સ્થાનક હેવાથી ગુણકારી છે. કારણ કે, એથી અનુક્રમે શુભ, શુભતર પરિણામ થાય છે, અને સમ્યકત્વને લાભ થાય છે, ભાવિકાળે કલ્યાણ પામનારા ઘણું ધન્ય જીવોને જ “ ગુણ નહીં જાય તો પણ પૂજાદિ વિષયે જેમ અરિહંતના બિંબને વિષે સૂડાના જોડલા ને ઉત્પન્ન થઈ,” તેમ પ્રીતિ ઉત્પન્ન થાય છે. ભારેમ અને ભવામિનંદી છેનેજ, પૂજાદિ વિષયમાં જેમ નિશ્ચયથી મરણ નજીક આવે, ત્યારે છેગી મનુષ્યને પથ્ય વસ્તુને વિષે ઇષ ઉત્પન્ન થાય છે, તેમ ઠેષ ઉપન્ન થા
૧૬
Page #202
--------------------------------------------------------------------------
________________
ય છે. માટે તત્વજ્ઞ પુરૂષ જિનબિંબને વિષે અથવા જિનેદ્ર પ્રણીત ધર્મને વિષે અશુભ પરિણામને અભ્યાસ થવાની ખીથી લેશમાત્ર પણ દ્વેષ વર્ષે છે. પારકી જિનપૂજાને દ્વેષ કરવા ઉપર કુંતલા રાણીની નીચે લખી કથા છે. અવનિપુરમાં જિતશત્રુ રાજાની ધણી ધર્મનિષ્ટ એવી કુંતલા નામે પટરાણી હતી. તે બીજાને ધર્મને વિષે પ્રવર્તાવનારી હતી, માટે તેના વચનથી તેની સર્વે શેયા ધર્મનિષ્ટ થઇ, અને કુંતલા રાણીને ઘણું માનવા લાગી. એક વખત સર્વ રાણીએ પેાત પોતાનાં જૂદાં સારાં અગાપાંગ સડિત નવાં જિનમંદિર તૈયાર કરાવ્યાં. તેથી કુતલા રાણીના મનમાં ધણેજ મત્સર ઉત્પન્ન થયા. તે પેાતાના મંદિરમાંજ સારી પૂજા, ગીત, નાટક વગેરે કરાવે, અને બીજી રાણીઓની પૂજા આદિ દ્વેષ કરે. ધણી ખેદની વાત એ છે કે, મત્સર કેા દુસ્તર છે! કહ્યું છે કે-મત્સર રૂપ સાગરમાં સમજી પુરૂષ રૂપ વહાણુ પણુ ડૂબી જાય છે. તેા પછી પચ્છમ્ સર્ખા ખીજા જીવ ડૂબી જાય એમાં શી નવાઇ? વિધા, વ્યાપાર, કળાકૌશલ્ય, વૃદ્ધિ, શ્વહિં. ચુગુ, જાતિ, ખ્યાતિ, ઉન્નતિ વગેરેમાં માસ અદેખાઇ કરે તે વાત જાદી, પણ ધર્મમાં એ મસર કરે છે! તેને ધિક્કાર થા! ધિક્કાર થાઓ ! ! ( શાયા ) સરળ સ્વભાવની હોવાથી તેનુ હમેશાં કુત લા રાણીના પૂજા આદિ શુભ કૃત્યને અનુમાદના આપતી હતી. અદેખાઇથી ભશૈલી કુંતલા રાણી તેા દૈવથી અસાધ્ય રેગે પીડાણી. રાજાએ આભરણુ આફ્રિ કિંમતી વસ્તુ તેની પાસે હતી તે લઇ લીધી. પછી તે (કુંતલા) ઘણી અશાતા વેદનાથી મરણ પામી શાયની પૂજાને દ્વેષ કરવાથી પુત્રી થઇ. તે પૂર્વભવના અભ્યાસથી પાતાના ચૈત્યના બારણામાં બેસતી હતી. એક વખત ત્યાં કેવળી સમવસરણ્યા. રાણીઓએ કેવળીને પૂછ્યું કે, મરણ પામીને કઇ ગતિએ ગઈ ? ” કેવળીએ યથાર્થ વાત હતી તે કહી. તેથી રાણીઓના મનમાં ધણા વૈરાગ્ય ઉત્પન્ન થયા. તેએ હમેશાં તે પુત્રીને ખાવા પીવા આપતી, અને સ્નેહથી કહેતી કે, “ હાહા ! ધર્મિષ્ટ એવી તે' કેમ ફેશ ગઢ દ્વેષ કર્યો કે, જેથી હારી એવી અવસ્થા થઈ. '' આ વચન સાંભળી તથા પાતાનું ચૈત્ય વગેરે જો તેને ( પુત્રીને ) જાતિસ્મર્ણ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારે સવેગ પામી તેણે સિદ્ધાદિકની સાક્ષીએ પોતે કરેલા દ્વેષ વગેરે અશુભ
rr
“ કુંતલા રાણી
૧૬૭
Page #203
--------------------------------------------------------------------------
________________
કર્મ આચાં , અને અનશન કરી મરણ પામી વૈમાનિક દેવતા થઈ. અદેખાઈનાં એવાં કડવાં ફળ છે માટે હેવ કરે નહી..
આ ઠેકાણે સર્વે ભાવપૂજા (જિનેશ્વરની આજ્ઞા પાળવી) એ ભાવસ્તવ જાણો. જિનાજ્ઞા સ્વીકાર રૂપ, અને પરિવાર રૂપ એવી રીતે બે પ્રકારની છે. તેમાં શુભકર્મનું સેવન કરવું તે સ્વીકાર રૂપ આજ્ઞા જાણવી, અને નિષિદ્ધને ત્યાગ કરવો તે પરિહાર રૂપ આજ્ઞા જાણવી. સ્વીકાર રૂપ આજ્ઞા કરતાં પરિહાર રૂ૫ આજ્ઞા શ્રેષ્ઠ છે. કારણ કે, નિષિદ્ધ એવા પ્રાણાતિપાત પ્રમુખ સેવન કરનારે મનુષ્ય ગમે તેટલું શુભકર્મ કરે, તે પણ તેથી વિશેષ ગુણ થતું નથી. જેમ રેગી માણસના રોગની ચિકિત્સા આષધને સ્વીકાર અને અપથ્યને પરિવાર એ બે પ્રકારથી કરાય છે. રોગીને ઘણું ઔષધ આપતાં પણ તે જે પ ( ચરી) પાળે નહી, તો તેને રાગ મ તે નથી વળી કહ્યું છે કે–રોગ દવા વગર ફક્ત ચરીથી જ મટે છે, પણ ચરી ન પાળે તે સેકડે દવાથી પણ રોગ મટે નહીં. એ રીતે જિનભગવાનની ભકિત પણ નિષિદ્ધ આચરણ કરનારને વિશેષ ફળવાળી થાય નહીં. જેમ ચરી પાળનારને દવાથી આરામ થાય છે, તેમ સ્વીકાર રૂપ અને પરિવાર રૂપ બે આજ્ઞાને એમ થાય તો સંપૂર્ણ ફળસિદ્ધિ થાય છે. શ્રી હેમચંદ્રસરીએ પણ કહ્યું છે કે –હે વીતસગ! તમારી પૂજા કરવા કરતાં તમારી આજ્ઞા પાળવી બહુ લાભકારી છે. કારણ કે, આજ્ઞાની આરાધના કરી હોય તે શિવસુખ અને વિરાધના કરી હોય તે ભવની વૃદ્ધિ થાય છે. હે વીતરાગ ! તમારી આજ્ઞા હમેશાં છાંડવા યોગ્ય વસ્તુના ત્યાગ રૂ૫ અને આદરવા યોગ્ય વસ્તુના આદર રૂપ હોય છે. આશ્રવ સર્વથા છાંડવા યોગ્ય છે, અને સંવર સર્વથા આદરવા યોગ્ય છે. પૂર્વાચાએ દ્રવ્યસ્તવનું અને ભાવસ્તવનું ફળ કહ્યું છે. તે આ રીતઃ-કવ્યસ્તવની ઉત્કૃષ્ટપણે આરાધના કરી હોય તે બારમા અમ્યુત દેવલક સુધી જાય છે, અને ભાવસ્તવની ઉત્કૃષ્ટપણે આરાધના કરી હોય તે અંતર્મુહૂર્તમાં નિર્વાણ પામે છે. દ્રવ્યસ્તવ કરતાં જે પણ કાંઈક પકાય છની ઉષમર્દનાદિક વિરાધના થાય છે, તે પણ કૂવાને દષ્ટાંતે ગૃહસ્થ જીવને તે ( દ્રવ્યસ્તવ ) કરે ઉચિત છે. કારણ કે, તેથી કર્તા (દ્રવ્ય
૧૬૮
Page #204
--------------------------------------------------------------------------
________________
S
સ્તવના કરનાર ), દ્રષ્ટા ( વ્યસ્તવને જોનાર), અને શ્વેતા (દ્રવ્યસ્તથના સાંભળનાર ) એ ત્રણેને અગણિત પુણ્યાનુબંધિ પુણ્યના લાભ થાય છે. કૂવાનું દૃષ્ટાંત આ રીતે છે:—એક નવા ગામમાં લોકોએ ફૂવે ખાવા માંડયા, ત્યારે તેમને તૃષા, થાક, કાદવથી મલિનતા વગેરે થયું; પણુ જ્યારે કૂવામાંથી જળ નીકળ્યું, ત્યારે કેવળ તેમનાંજ તૃષાદિક તથા શરિર અને વસ્ત્ર પ્રમુખ વસ્તુ ઉપર ચઢેલા મલાદિક દૂર થયા. એટલુંજ નહિ પણ બીજા સર્વ લેાકાનાં પણ દૂર થયાં, સદા કાળ સર્વ પ્રકારે સુખ થયું, તેમ દ્રવ્યસ્તવની વાતમાં પણ જાણવું. આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે કે—સર્વ વિરતિ . ન પામેલા દેશવેતિ જીવાતે સંસારને પાતળા કરનારે એ દ્રવ્યસ્તવ કૂવાને દૃષ્ટાંતે ઉચિત છે. બીજે ઠેકાણે પણ કહ્યું છે .કે—આર બને વળગી રહેલા. ષટ્કાય જીવોની વિરાધનાથી વિરતિ ન પામેલા અને તેથીજ સંસાર અટવીમાં પડતા જીવાને દ્રવ્યસ્તવ એજ હાટું આલેખન છે, જે વિષ્ણુક વાયુ સરખા ચંચળ, નિર્વાણુને અંતરાય કરનાર, ધણા નાના તાબામાં રહેલા, ૧૫ અને અસાર એવા ધનથી. સ્થિર મૂળને આપનારી, નિર્વાણુને સાધનારી, પેાતાની સ્વાધિનતામાં રહેલી; ઘણું મૂળ આપનારી અને સારભૂત એવી જિતેશ્વર ભગવાનની પૂજા કરીને નિર્મળ પુણ્ય ઉપાર્જે છે, તેજ ફ્િ વાણિજ્ય કર્મમાં ઘણા નિપુણ જાણવા.
શ્રદ્દાત મનુષ્ય “જિનમંદિરે જઇશ ''. એમ ચિતવતાં એક ઉપવાસસ્તુ, જવા માટે ઉડતાં છતું, જવાનું નક્કી કરતાં આમનુ માર્ગે જતાં ચાર ઉપવાસનું, જિનમદિરના બાહ્ય ભાગે જતાં પાંચ ઉપવાસનું, મંદિરની અંદર જતાં પદર ઉપવાસનુ અને જિન પ્રતિમાનું દર્શન કરતાં એક માસ ઉપવાસનું ફળ પામે. પદ્મચરત્રમાં વળી એમ કહ્યું છે કે—શ્રહાવત શ્રાવક જિનમંદિરે જઇશ એમ મનમાં ચિંતવતાં એક ઉપવાસનું, ઉઠતાં એ ઉપવાસનું, માર્ગે જવા લાગતાં ત્રણ ઉપવાસનું, જતાં ચાર ઉપવાસનું, થોડા માર્ગ ઉલ્લંધતાં પાંચ ઉપવાસનું, અર્ધે માર્ગ જતાં પંદર ઉપવાસનું, જિનપ્રતિમાનું દર્શન કરતાં એક મહિનાના ઉપવાસનું, જિનમંદિરે પ્રવેશ કરતાં છ મહિનાના ઉપવાસનું, મંદિરને બારણે જતાં બાર મહિનાના ઉપવાસનું, પ્રદક્ષિણા દેતાં સો વર્ષના ઉપવાસનું, જિનપ્રતિમા
૧૬૯
Page #205
--------------------------------------------------------------------------
________________
ની પૂજા કરતાં હજાર વર્ષના ઉપવાસનું ફળ પામે, અને જિનભગવાનની સ્તુતિ કરતાં અનંત પુણ્ય પામે. પ્રમાર્જન કરતાં સે ઉપવાસનું, વિલેપન કરતાં હજાર ઉપવાસનું, માળા પહેરાવતાં લાખ ઉપવાસનું, અને ગીત વારિત્ર પૂજા કરતાં અનંત ઉપવાસનું ફળ પામે. પૂજા પ્રતિદિન ત્રણ ટંક કરવી. કહ્યું છે કે પ્રાતઃકાળે કરેલી જિનપૂજા રાત્રે કરેલા પાપનો નાશ કરે છે, મધ્યાન સમયે કરેલી પૂજા જન્મથી માંડીને કરેલા પાપને ક્ષય કરે છે, અને સંધ્યા સમયે કરેલી પૂજા સાત જન્મમાં કરેલાં પાપ ટાળે છે. જળપાન, આહાર, ઔષધ, નિદ્રા, વિદ્યા, દાન ખેતી એ સાત વસ્તુ થોડા સમયે કરી હોય તો સારું ફળ આપે છે; તેમ જિનપૂજા પણ અવસરે કરી હોય તો તે પણ સારૂ ફળ આપે છે. ત્રિકાળ જિનપૂજન કરનાર ભવ્ય જીવ સમકિતને શોભાવે, અને શ્રેણિક રાજાની પેઠે તીર્થકર નામત્ર કર્મ બાંધે. જે પુષ્પ દોષ રહિત જિનભગવાનની ત્રિકાળ પૂજા કરે, તે ત્રીજે અથવા સાતમ આઠમે ભવે સિદ્ધિસુખ પામે. ચેસઠ ઇદ્રો પરમ આદરથી પૂજા કરે છે, તો પણ ભગવાન પૂજાતા નથી. કારણ કે, ભગવાનના ગુણ અનંત છે. હે ભગવન્! અમે તમને નેત્રથી દેખી શકતા નથી, અને સારી પૂજાથી પરિપૂર્ણ આરાધી શકતા નથી, પરંતુ ગુરૂભક્તિ રાગના વશથી અને આપની આજ્ઞા પાળવાને અર્થે પૂજાદિકને વિષે પ્રવૃતિ કરીએ છીએ. દેવપૂજાદિ શુભ કૃત્યમાં પ્રીતિ, બહુમાન અને સમ્યમ્ વિધિ વિધાન (સારી પેઠે સાચવવો). એ બનેને વિષે ખરે ખેટા રૂપિયાના દષ્ટાંતથી ચભંગી જાણવી. તે વિષે કહ્યું છે કે –
ખરૂં રૂપું અને ખરી મુદ્રા એ પ્રથમ ભાંગે જાણું. ખરૂં રૂપું અને બેટી મુદ્રા એ બીજો ભાગે જણ. ખરી મુદ્રા અને ખોટું રૂપું એ ત્રીજો ભાગ જાણ. ખોટું રૂપું અને ખોટી મુદ્રા એ ચોથે ભાંગે જાણે. એ રીતે જ દેવપૂજા આદિ કાર્યોમાં પણ સારું બહુમાન અને સારે વિધિ હોય તો પ્રથમ ભાંગે જાણું. સારું બહુમાન હોય, પણ સારે વિધિ ન હોય તો બીજો ભાંગે જાણો. સારો વિધિ હોય, પણ સારું બહુમાન ન હોય તે ત્રીજો ભાંગે જાણવો. અને સારું બહુમાન ન હોય અને સારે વિધિ પણ ન હેય તે ચોથે ભાગે જાણ. બૃભાષ્યમાં કહ્યું છે કે–આ વંદનાને
૧૭૦
Page #206
--------------------------------------------------------------------------
________________
વિષે રૂપા સરખું, પુરૂષના ચિત્તમાં રહેલું બહુમાન જાણવું અને સંપૂર્ણ બાઘ (બહાર રહેલી) ક્રિયા, મુદ્રા સમાન જાણવી. બહુમાન અને બાહ્ય ક્રિયા, એ બેને વેગ મળી આવે તે ખરા રૂપિયાની પેઠે સારી વંદના જાણવી. મનમાં બહુમાન છતાં પ્રમાદથી વંદના કરનારી વંદના બીજા ભાંગામાં કહેલા રૂપિયા જેવી જાણવી. કોઈ વસ્તુના લાભને માટે સંપૂર્ણ બાહ્ય ક્રિયા સાચવીને પણ વંદના કરનારની વંદના ત્રીજા ભાંગામાં કહેલા રૂપિયા સરખી જાણવી. મનમાં બહુમાન ન હોય અને બાહ્ય ક્રિયા પણ બરાબર ન હોય તો એ તત્વથી વંદના નજ સમજવી. મનમાં બહુમાન રાખનારા પુરૂષે દેશ કાળને અનુસરીને થેડી કિંવા ઘણુ વંદના વિધિથી કરવી, એ ભાવાર્થ છે. બીજું આ જિનમતને વિષે ધર્મનુષ્ઠાન ચાર પ્રકારનું કહ્યું છે. એક પ્રીતિ અનુષ્ઠાન, બીજું ભક્તિ અનુષ્ઠાન, ત્રીજું વચન અનુષ્ઠાન અને ચોથું અસંગ અનુષ્ઠાન. બાલાદિકની, જેમ રત્નને વિષે પ્રીતિ હોય છે, તેમ સરળ પ્રકૃતિવાળા જીવને જે પૂજા વંદનાદિ અનુષ્ઠાન કરતાં મનમાં પ્રીતિરસ ઉત્પન્ન થાય, તે પ્રીતિ અનુષ્ઠાન જાણવું. શુદ્ધ વિવેકી ભબે જીવને વિશેષ બહુમાનથી પૂજા વંદનાદિ અનુષ્ઠાન કરતાં જે પ્રીતિ રસ ઉત્પન્ન થાય, તે તે ભક્તિ અનુષ્ઠાન જાણવું. જેમાં પુરૂષ પિતાની માતાનું અને સ્ત્રીનું પાળણપષણ વગેરે સરખું જ કરે છે, તે પણ માતાનું પાલણાદિક બહુમાનથી કરે છે, અને સ્ત્રીનું પાલણાદિક પ્રીતિથી કરે છે. તેમ અહિં પ્રીતિ અનુષ્ઠાનમાં અને ભકિત અનુષ્ઠાનમાં પણ ભેદ જાણ. જિનેશ્વર ભગવાનના ગુણને જાણ ભવ્ય જીવ સૂત્રમાં કહેલા વિધિથી જે વંદના કરે, તે તે વચનાનુષ્ઠાન જાણવું. એ વચનાનુષ્ઠાન ચારિત્રવંત પુરૂવને નિયમથી હોય છે. ફળની આશા ન રાખનારો ભવ્ય છવ શ્રતના આલંબન વગર કેવળ પૂર્વના અભ્યાસના રસથી જ જે અનુષ્ઠાન કરે, તે નિપુણ પુરૂષોએ અસંગ અનુષ્ઠાન જાણવું એ જિનકલ્પી પ્રમુખને હોય છે. જેમ કુંભારના ચક્રનું ભ્રમણ પ્રથમ દંડના સંગથી થાય છે, તેમ વચન અનુષ્ઠાન આગમથી પ્રવર્તે છે. અને જેમ દંડ કાઢી લીધા પછી પણ પૂર્વ સંસ્કારથી ચક્ર ભમતું રહે છે, તેમ આગમના કેવળ સંસ્કારથી આગમની અપેક્ષા ન રાખતાં અસંગ અનુકશાન થાય છે, એ રીતે આપેલા દષ્ટાંતથી
૧૭૧
Page #207
--------------------------------------------------------------------------
________________
વચન અનુકાનમાં અને અસંગ અનુષ્ઠાનમાં ભેદ સમજે. પ્રથમ બાલાદિકને લેશમાત્ર, પ્રીતિથી અનુષન સંભવે છે, પણ ઉત્તરોત્તર નિશ્ચયથી અધિક ભક્તિ વગેરે ગુણની પ્રાપ્તિ થાય છે, માટે પ્રીતિ ભક્તિ વગેરે ગુ
ની પ્રાપ્તિ થાય છે. માટે પ્રીતિ ભક્તિ આદિ ચારે પ્રકારનું અનુષ્ઠાન પ્રથમ ભાંગામાં કહેલા રૂપિયા સરખું નિશ્ચયથી જાણવું. કારણ કે, પૂર્વચાએ ચારે પ્રકારનું અનુષ્ઠાન મુકિતને અર્થે કહ્યું છે. બીજા ભાગમાં કહેલા રૂપિયા સરખું ધર્મનુષ્ઠાન પણ સભ્ય ધર્મનુષાઢનું કારણ હોવાથી એકાંત દૂષિત ન જાણવું. કારણ કે, પૂર્વાચાર્યો કહે કે, દંભ કેપટાદિ રહીત ભવ્ય જીવની અશુદ્ધ ધર્મક્રિયા પણ શુદ્ધ ધર્મક્રિયા આદિનું કારણ થાય છે, અને તેથી અંદર રહેલું નિર્મળ સમ્યકત્વ રૂપ રત્ન બાહ્યબળને ત્યાગ કરે છે. ત્રીજા ભાંગામાં કહેલા રૂપિયા સરખું ધર્માનુકાન ભાયામૃષાદિ દોષ, યુક્ત હોવાથી ખોટા રૂપિયાથી વ્યવહાર કરનારની પેઠે મહાન અનર્થ ઉત્પન્ન કરે છે. એ (ત્રીજા ભાંગામાં કહેલા રૂપિયા સરખું) ધર્મનુષ્ઠાન પ્રાયે ભવાભિનંદી જીવોને અજ્ઞાનથી, અશ્રદ્ધાથી અને ભારે ચિપણથી થાય છે. ચોથા ભાંગામાં કહેલા રૂપિયા સરખું ધમાનુષ્ઠાન તે નિશ્ચ - રાધનાથી અને વિરાધનાથી રહીત છે. તે અભ્યાસ વિશથી કોઈ વખત એકાદ જીવને શુભને અર્થે થાય છે. જેમ શ્રાવકને પુત્ર કાંઈ પણ પુણ્યકર્મ કર્યા વિના કેવળ હમેશાં જિનબિંબને જોતાં જોતા મરણ પામ્યો, અને ભસ્મને ભવે ઈ ત્યાં પ્રતિમાકાર મચ્ચેના દર્શનથી સમ્યકત્વ પામે. એ ચોથા ભાગનું દષ્ટાંત જાણવું. એ રીતે દેવપૂજા આદિ ધર્મમાં એકાંતથી પ્રીતિ અને બહુમાન હેય તથા વિધિપૂર્વક ક્રિયા કરે તે ભવ્ય જીવ યોગ્ય ફળ પામે. માટે પ્રીતિ, બહુમાન અને વિધિ વિધાન ('વિધિ માફક કરવું.) એ ત્રણેને વિષે સારી પેઠે યત્ન કરવો. આ વિષય ઉપર ધર્મદત્ત રાજનું દૃષ્ટાંત નીચે આપ્યું છે – - રૂપાના જિનમંદિરથી શેભતા એવા રાજપર નગરમાં ચંદ્રમાની પેઠે શીતકર અને કુવલયવિકાસી એ રાજધર નામે રાજા હતા. જેમની પાસે દેવાંગનાઓએ પોતાની રૂપ સંપદા જાણે થાપણજ મૂકી હેયની ! ૪ કમળને ખીખવનાર; પૃથ્વીને આનંદ પમાડનાર. *
૧૭૨
Page #208
--------------------------------------------------------------------------
________________
એવી તે રાજાની પ્રીતિમતી પ્રમુખ પાંચસે પરણેલી રાણીઓ હતી. એક પ્રીતિમતી રાણી વર્જીને બાકી સર્વે રાણીઓ જગતને આનંદકારી પુત્રના લાભથી ચિત્તમાં સંતોષ પામી. પુત્ર ન હોવાથી વંધ્યા જેવી પ્રીતિમતી રા મનમાં ઘણોજ ખેદ પામી. પંકિતભેદ સહન કરવો કઠણ છે, અમે તેમાં પણ પ્રમુખ માણસને જે પક્તભેદ થાય તો તેનાથી તે સહન કરાય એ ઘણીજ કઠણ વાત છે અથવા જે વસ્તુ દેવના આધીનમાં રહીં, તે વસ્તુની બાબતમાં મુખ્ય, અમુખ્યનો વિચાર કરવાથી શું લાભ થવાને? એમ છતાં મનમાં તે વાતથી દુઃખ ધારણ કરનારા મૂઢ હૃદયવાળા કોન મૂઢતાને ધિક્કાર થાઓ. દેવતાઓને કરેલી વિવિધ પ્રકારની માનતાઓ પણ જ્યારે નિષ્ફળ નીવડી, ત્યારે તે પ્રીતિમતીનું દુઃખ ઘણું વૃદ્ધિ પા
ડું ઉપાય નિષ્ફળ ઉતરે, ત્યારે આશા સફળ ન થાય એમ જાણવું. એક સમયે એક હંસનું બચ્ચું ઘરમાં બાળકની પેઠે રમતું હતું, તે તેણે હાથ ઉપર લીધું. તે પણ મનમાં ભય ન રાખતાં હંસે મનુષ્ય વાણીથી તે રોણીને કહ્યું કે “હે ભદ્ર! હું અહિં યથેચ્છ છૂટથી રમતો હતો, તે મને તું નિપુણ છતાં કેમ રમાડવાના રસથી પકડે છે ? યથેચ્છ વિહાર કરનાર છોને બંધનમાં રહેવું નિરતર મરણ સમાન છે. તે પોતે વંધ્યાપણું ભેગવતી છતી પાછું વળી એવું અશુભ કર્મ કેમ કરે છે ? શુભ કર્મથી ધર્મ થાય છે, અને ધર્મથી પિતાનું વાંછિત સફળ થાય છે. પછી પીતિમતીએ મનમાં ચમત્કાર અને ડર પામી હંસને કહ્યું કે, “હે ચતુરક્ષિતેમણે! તું મને એમ કેમ કહે છે? તને હું. લેડી વારમાં મૂકી દઉં. પણ તે પહેલાં એક વાત તને પૂછું છું કે, અનેક દેવતાઓની પૂજા, વિવિધ પ્રકારનાં દાન આદિ ઘણું શુભકર્મ હું હંમેશાં કરું છું, તે પણ શાપ પામેલી સ્ત્રીની પેઠે મને સંસારમાં સુખકર પુત્ર કેમ નથી થત! પુત્ર વિના હું દુઃખી છું, તે તે શી રીતે જાણે છે, અને મનુષ્યની વાણ શી રીતે બોલે છે ?” હંસ બોલ્યો. “મહારી વાતચિત પૂછવાનું તને શું કારણ છે? હું તને લાભકારી વચન કહું છું. ધન, પુત્ર, સુખ આદિ સર્વે વસ્તુની પ્રાપ્તિ પૂર્વભવે કરેલા કર્મની આધીનતામાં છે. આલોકે કરેલું શુ. ભકર્મ તે વચ્ચે આવતા અંતરાયોને દૂર કરે છે. બુદ્ધિહીન મનુષ્ય જે તે
૧૭૩
Page #209
--------------------------------------------------------------------------
________________
દેવતાની પૂજા કરે છે, તે મિથ્યા છે, અને તેથી મિથ્યાત્વ લાગે છે. એક જિનપ્રણીત ધર્મજ જીવન આલોકમાં તથા પરકમાં વાંછિત વસ્તુનો દાતાર છે. જો જિનધર્મથી વિશ્વની શાંતિ વગેરે ન થાય, તે તે બીજા ઉપાયથી કયાંથી થવાની છે જે અંધકાર સૂર્યથી દૂર થઈ શકે નહીં, તે કાંઈ બીજા પ્રહથી દૂર થાય? માટે તું કુપથ્ય સરખા મિથ્યાત્વને છેડી દે, અને રૂડા પથ્થ સમાન અહંમની આરાધના કર. તેથી આલોકમાં તથા પરકમાં પણ હાર મરથ ફળીભૂત થશે.”
હંસ આટલું કહી પારાની પેઠે ઝટ કયાંય ઉડી ગયો. પછી ચમત્કાર પામેલી પ્રીતિમતી રાણે પુત્રની આશા પાછી ઉત્પન્ન થવાથી હાસ્યમુખી થઈ. ચિત્તમાં કાંઈ પીડા થઈ હોય તો ધર્મ, ગુરૂ આદિ વસ્તુ ઉપર બહુ સ્થિર આસ્થા રહે છે. જીવન એ સ્વભાવ હોવાથી પ્રીમિતી રાણીએ સદ્દગરૂ પાસેથી શ્રાવક ધર્મનો અંગીકાર કર્યો. સમ્યકત્વ ધારણ કરનારી અને વિક્રાળ જિનપૂજા કરનારી પ્રીતિમતી રાણી અનુક્રમે સુલસા શ્રાવિકા જેવી થઈ. હંસની વાણીને એ કોઈ હેટો ચમત્કારી ગુણ જાણછે. હશે; એક વખતે રાજધર રાજાના ચિત્તમાં એવી ચિંતા ઉત્પન્ન થઈ કે, “હજી પટ્ટરાણીને એક પુત્ર થયો નથી, અને બીજી રાણીઓને તો શું કડે પુત્ર છે. એમાં રાજ્યને મેગ્ય પુત્ર કોણ હશે ?” રાજા એવી ચીંતામાં છે, એટલામાં રાત્રે સ્વમમાં જાણે સાક્ષાતજ હેની ! એવા કેઈ દિવ્ય પુરૂષે આવી રાજાને કહ્યું. “હે રાજના પિતાના રાજ્યને યોગ્ય પુત્રની તું ફેકટ ચીંતા ન કર. દુનીયામાં ક૯પક્ષ સમાન ફળ દાયક એવા એક જિનધર્મનીજ તું આરાધના કર. તેથી આ લોક પરલોકમાં હારી ઇe સિદ્ધિ થશે. ” એવું સ્વપ્ર જેવાથી રાજધર રાજા પવિત્ર થઈ હર્ષથી જિનપૂજા આદિ કરવાથી જિનધર્મની આરાધના કરવા લાગે. એવું સ્વમ જોયા પછી કેણુ આળસ્યમાં રહે ? પછી કોઈ ઉત્તમ છવ હંસ જેમ સરેવરમાં અવતરે છે, તેમાં પ્રથમ અરિહંતની પ્રતિમા સ્વમમાં દેખાડી પ્રીતિમતીની કુખમાં અવતર્યો. તેથી સર્વે લોક આનંદ પામ્યા. ગર્ભના પ્રભાવથી તે પ્રીતિમતી રાણીને મણિરત્નમય જિનમંદિર અને જિનપ્રતિભા કરાવવી તથા તેની પૂજા કરવી ઇત્યાદિ દેહલો ઉત્પન્ન થયે. ફૂલ ફળને
૧૭૪
Page #210
--------------------------------------------------------------------------
________________
અનુસરતું થાય તેમાં શી નવાઈ ? દેવતાઓની કાર્યસિદ્ધિ મનમાં ચિંતવવાં જ થઈ જાય છે, રાજાઓની કાર્યસિદ્ધિ મુખમાંથી વચન નિકળતાં વાર જ થાય છે, ધનવંત લોકોની કાર્યસિદ્ધિ ધનથી તત્કાળ થાય છે, અને બાકી રહેલા મનુષ્યની કાર્યસિદ્ધિ તે પિતે અંગ મહેનત કરે ત્યારે થાય છે. પ્રીતિમતિનો દેહલે દુઃખથી પૂર્ણ કરાય એવું હતું, તે પણ રાજાએ ઘણા હર્ષથી તેનો સંપૂર્ણ દેહલે તત્કાળ પૂર્ણ કર્યો જેમ મેરૂ પર્વત ઉપર ની ભૂમિ પારિજાત કલ્પવૃક્ષને પ્રસવે, તેમ પ્રિતિમતી રાણીએ આગળથી જ શત્રુને નાશ કરનારો પુત્ર પ્રસબે. તે પુત્ર અનુક્રમે મહિમાવંત થ. - રાજધર રાજાને પુત્ર જન્મ સાંભળી ઘણેજ હર્ષ થયા. તેથી તેણે પૂર્વે કોઈ સમયે ન કરેલો એ મોટો તે પુત્રને જન્મોત્સવ વગેરે તે સમયે કર્યો, અને તે પુત્રનું શબ્દાર્થને અનુસરતું ધર્મદત્ત એવું નામ રાખ્યું. એક દિવસે નવનવા ઉત્સવ કરીને આનંદથી તે પુત્રને જિનમંદિરે લઈ જઈ અરિહંતની પ્રતિમાને નમસ્કાર કરાવી ભગવાન આગળ ભેટનું માફક મૂક્યું. ત્યારે ઘણી સંતુષ્ટ થએલી પ્રીતિમતી રાણીએ પિતાની સખીને કહ્યું કે, “હે સખી! તે ચતુર હસે ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન કરે એ ઘણેજ ઉપકાર મહારા ઉપર કર્યો તે હંસના વચન પ્રમાણે કરવાથી નિધન પુરૂષ જેમ દૈવયોગથી પિતાથી મેળવી ન શકાય એવો નિધિ પામે, તેમ મહારાથી મેળવી ન શકાય એવું જિનધર્મ રૂપ એક રન અને બીજું આ પુત્રરત્ન હું પામી. પ્રતિમતિ આમ બેલે છે, એટલામાં માંદા માણસની પડે તે બાળક એકાએક આવેલી મૂછથી તત્કાળ બેભાન થઈ ગયું, અને તેની પાછળ તેની માતા પણ આકરા દુઃખથી મૂછ ખાઈ બેભાન થઈ. તુરત પરિવારના તથા આસપાસના લોકોએ “દષ્ટિદોષ અથવા કોઈ દેવતાની પીડા વગેરે હશે,” એમ મનમાં કલ્પના કરી ઘણું ખેદથી ઉચે સ્વરે પિકાર કર્યો કે, “હાય હાય! માતા અને પુત્ર એ બન્નેને એકદમ આ શું થયું?” ક્ષણમાત્રમાં રાજા, પ્રધાન પ્રમુખ લોકોએ ત્યાં આવી છે માતા પુત્રને શીતળ ઉપચાર કર્યા. તેથી થોડી વારમાં જ બાળક અને તેને ની પાછળ તેની માતા પણ સચેતન થઇ. પૂર્વકર્મનો વેગ ઘણો આશ્ચર્ય કારી છે. તે જ સમયે સર્વત્ર આ વાતની વધામણી ગઈ. રાજપુત્રને ઉત્સવ
૧૭૫
Page #211
--------------------------------------------------------------------------
________________
સહિત લઇ ગયા. તે દિવસે રાજપુત્રની તબિયત સારી રહી. તેણે વારવાર દૂધપાન વગેરે કર્યું. પણ બીજે દિસે શરીરની પ્રકૃતિ સારી છતાં અરૂ ચિવાળા માણસની માફક તે બાળ કે દૂધ પીધું નહીં, અને ચઉવિહાર પચ્ચખાણુ કરનારની પેઠે આષધ વગેરે પણ ન લીધું. તેથી તે બાળકના માતાપિતા મંત્રી, નગરના લેાકેા એ સર્વ ઘણા દુ:ખી થયા; અતે શું કરવું? તે કાષ્ઠનુ તે સૂઝે નહીં. ત્યારે જાણે બાળકના પુણ્યથી ખેંચાયલાજ હોયની ! એવા એક મુનિરાજ મધ્યાન્હ સમયે આકાશમાંથી ઉતસ્યા. પ્રથમ પરમ પ્રીતિથી આળકે અને તે પછી રાજા આદિ લેાકેાએ મુનિરાજને વંદના કરી. રાજાએ બાળકે દૂધ વગેરે ત્યાગ કરવાનું કારણ પૂછ્યું, ત્યારે મુનિરાજે સ્પષ્ટ કહ્યું કે, “ હે રાજન ! આ બાળકને રાગાદિકની અથવા બીજી કાંઇ પણ પીડા નથી, એને તમે જિનપ્રતિમાનાં દર્શત કરાવે. એટલે એ હમણાં દૂધપાન વગેરે કરશે. મુનિરાજના વચન પ્રમાણે તે બાળકને જિનમંદિરે લઇ જઇ દર્શન, નમસ્કાર આદિ કરાવ્યું. ત્યારે તે પૂર્વની માકૈંક દૂધ પીવા લાગ્યા, અને તેથી સર્વ લેકે આશ્ચર્ય અને સતેષ પામ્યા. ફરીથી રાજાએ મુનિરાજને પૂછ્યું કે, “ આ શું ચમત્કાર ? ” મુનિરાજે કહ્યું. “ હે રાજન ! તને એ વાત એના પૂર્વભવથી માડીને કહુંછું તે સાંભળ.
.
હું જેમાં નિધ પુરૂષ થોડા અને ઉત્તમ પુરૂષ ધણા એવી પુરિકા નામે નગરીમાં દર્દીન જીવ ઉપર યા અને શત્રુ ઉપર ક્રૂરદૃષ્ટિ રાખનારો કૃપ નામે રાજા હતા બુદ્ધિથી બૃહસ્પતિની બરાબરી કરી શકે એવા તે રાજાને ચિ. ત્રત નામે મંત્રી હતા; અને દ્રવ્યથી મેરની ખરાબરી કરનારા વસુમિત્ર નામે શ્રેષ્ઠી તે ભત્રોનેા મિત્ર હતેા. નામથીજ એક અક્ષરે આછો,પણ ઋદ્ધિથી ખરાખરીના એવા સુમિત્ર નામે એક ધનાઢય વણિપુત્ર વસુમિત્રને મિત્ર હતેા. ણિપુત્ર પણ અનુક્રમે શ્રેષ્ઠીની બરાબરીને અથવા તેના કરતાં અધિક
ચઢતા પણ થાય છે. સારા કુળમાં જન્મ્યાથી પુત્ર સરખા માન્ય એવા એક ધન્ય નામે સુમિત્રના સેવક હતા. તે ધન્ય એક દિવસે ન્હાવાને અર્થે ન્હાવા સારૂ સરવરે ગયેા. સારાં કમળ, સારી શેાભા અને સારૂં જળ ધરાવનાસ તે સરોવરમાં હાથીના બચ્ચાની પેૐ જળક્રીડા કરતાં તે ધન્યતે દિ કમળ સરખું ઘણું સુગધી હજાર પાંખડીવાળું કમળ મળ્યું. પછી તે
૧૭૬
Page #212
--------------------------------------------------------------------------
________________
ધન્ય સરાવરમાંથી બહાર નીકળી ઘણા હર્ષથી ચાલતા થયા. અનુક્રમે માર્ગે જતાં ફૂલ ઉતારીને જતી માલીની ચાર કન્યાએ તેને મળી. પૂર્વા ઘણા પરિચય હાવાથી તે કન્યાઓએ કમળના ગુરુ જાણી ધન્યને કહ્યું કે, “ હે ભદ્ર! ભદ્રશાલ વનમાંના વૃક્ષનું પુત્ર જેમ અહિં દુર્લભ છે, તેમ આ કમળ પણ દુર્લભ છે. આ ઉત્તમ વસ્તુ ઉત્તમ પુરૂષનેજ માટે છે, માટે એને ઉપયેગ જેવા તેવા પાત્રને વિષે કરીશ નહી. ' ધન્યે કહ્યું. કમળના ઉત્તમ પુરૂષને વિષેજ મુકુટ સમાન ઉપયાગ કરીશ. ”
<
આ
-
પછી ધન્ય વિચાર કર્યો કે, “સુમિત્રજ સર્વે સજ્જતામાં શ્રેષ્ટ છે, અને તેથીજ તે મ્હારે પૂજ્ય છે,” જેની આજીવિકા જે માણુસથી ચાલતી હાય, તેને તે માણસ કરતાં બીજો કાણુ વધુ સારા લાગે ? હશે, ભોળા સ્વભાષના ધન્યે . એમ વિચારી જેમ કોઇ દેવતાને ભેટછું આપવું હાય, તેમ સુમિત્રની પાસે જઇ વિનયથી નમસ્કાર કરી અને યથાર્થ વાત હતી તે કહી, પેલું કમળ ભેટ કર્યું. ત્યારે સુમિત્રે કહ્યું કે, મ્હારા શેઠ વસુમિત્ર સર્વે લોકોમાં ઉત્તમ ડાવાથી તેમનેજ આ ઉત્તમ વસ્તુ વાપરવા યોગ્ય છે. તેમના મ્હારા ઉપર એટલા બધા ઉપકાર છે કે, હું અહોનિશ તેમનું દાસપણું કરૂં તેપણુ તેમના રૂમાંથી હું મુક્ત ન થઉં.” સુમિત્રે એમ કહ્યાથી ધન્યે તે કમળ વસુમિત્રને ભેટ આપ્યું. ત્યારે વસુમિત્ર પણ કહ્યું કે લાકમાં મ્હારાં સર્વ કાર્યે સફળ કરનારા એક ચિત્રમતી મત્રીજ સર્વેમાં ઉત્તમ છે. '' વસુમિત્રનાં એવાં વચનથી ધન્યે તે કમળ ચિત્રમતિ મંત્રીને નજરાણા તરીકે આપ્યું. ત્યારે ચિત્રમતિએ પણ કહ્યું કે, મ્હારા કરતાં શ્રેષ્ઠ કૃપ રાજા છે. કારણુ તે પૃથ્વીને અને પ્રજાના અધિપતિ હાવાથી તેની દૃષ્ટિના પ્રભાવ પણ દૈવ ગતિની પેરે ઘણા અદ્ભુત છે. તેની ક્રુષ્ટિ જે કાઇની ઉપર પડે તે ધણા માતબર હોય તેપણુ કુમાળ જેવા થઈ જાય, અને તેની કૃપાદૃષ્ટિ જેની ઉપર પડે તે કંગાળ હોય તે પણ માતબર થાય. ” ચિત્રમતિનાં એવાં નચનથી ધન્યે તે કમળ કૃપ રાજાને આપ્યું. કૃપ રાજા પણ જિનેશ્વર ભગવાનની અને સદ્ગુરૂની સેવા કરવામાં તત્પર હતા, તેથી તેણે કહ્યું કે, “જેના ચરણકમળને વિષે મ્હારા જેવા રાજાએ ભ્રમરની પેઠે તલ્લીન રહે છે, તેજ સદ્ગુરૂ સર્વેમાં શ્રેષ્ઠ છે, પશુ
૧૭૭
Page #213
--------------------------------------------------------------------------
________________
તેમને વેગ સ્વાતિ નક્ષત્રના જળની પેઠે સ્વલ્પ મળે.” | કુપ રાજા એમ કહે છે, એટલામાં સર્વ લોકોને આશ્ચર્ય પમાડનાર કેઈ. ચારણ મુનિ દેવતાની પેઠે ત્યાં આકાશમાંથી ઉતર્યા. ઘણી આશ્ચર્યની વાત છે કે, આશા રૂપ વેલડી કેવી રીતે સફળ થાય છે ! કૃપ રાજા આદિ લેક મુનિરાજને બહુમાનપૂર્વક આસન દઈ, વંદના આદિ કરી પિત પિતાને ઉચિત સ્થાનકે બેઠા. પછી ધન્ય વિનયથી તે કમળનું મુનિરાજ આગળ ભટણું મૂકયું. ત્યારે ચારણ મુનિએ કહ્યું કે, “જો તારતમ્યતાથી કોઈ પણ મનુષ્યને વિષે ઉત્કૃષ્ટપણું આવતું હોય તે તેને છેડે અરિહંતને વિષેજ આવવો યોગ્ય છે. કારણ કે, અરિહંત ત્રણે લોકમાં પૂજ્ય છે. માટે ત્રણ જગતમાં ઉત્તમ એવા અરિહંતનેજ આ કમળ ધારણ કરવું ઉચિત છે. આલોક અને પરલોકે વાંછિત વસ્તુ આપનારી તે અરિહંતની પૂજા એક નવી ઉત્પન્ન થએલી કામધેનુ સમાન છે. ” ભદ્રક સ્વભાવને ધન્ય, ચારણ મુનિના વચનથી હર્ષ પામ્યો, અને પવિત્ર થઈ જિનમંદિરે જઈ તેણે તે કમળ ભાવથી ભગવાનને મસ્તકે છત્રની માફક ચઢાવ્યું. તે કમળથી ભગવાનનું મસ્તક જેમ મુકુટ પહેરવાથી શોભે, તેમ શોભવા લાગ્યું. તેથી ધન્યના મનમાં ઘણો જ આનંદ ઉત્પન્ન થયું. પછી તે ધન્ય સ્વસ્થ મન કરી ક્ષણ માત્ર શુભ ભાવના ભાવવા લાગ્યા. એટલામાં તે માળીની ચારે કન્યાઓ ત્યાં ફૂલ વેચવા આવી. ત્યારે ધન્ય અરિહંત્રને મસ્તકે મૂકેલું તે કમળ તેમના જોવામાં આવ્યું. તે શુભ કર્મને અનુમોદના દઈ તે ચારે કન્યાઓએ જાણે સંપત્તિનું બીજજ હેની ! એવું એક એક ઉત્કૃષ્ટ કૂલ ભગવાનની પ્રતિમા ઉપર સમકાળે ચઢાવ્યું. ઠીક છે, શુભ અથવા અશુભ કર્મ કરવું, ભણવું, ગણવું, દેવું, લેવું, કેદને માન આપવું, શરીર સંબંધી અથવા ઘર સંબધી કાંઈ કાર્ય કરવું, ઇત્યાદિ કૃત્યને વિષે ભવ્ય જીવની પ્રવૃત્તિ પ્રથમ ભગવાનનું દર્શન કરીને જ થાય છે.
પછી પિતાના જીવને ધન્ય માનતો ધન્ય અને તે ચાર કન્યાઓ પિોતપોતાને ઘેર ગયાં. તે દિવસથી માંડી ધન્ય ભગવાનને બનતાં સુધી દરરોજ વંદના કરવા આવે, અને એવી ભાવના ભાવે કે, “રાંક જાનવરની પેઠે અહોરાત્ર પરતંત્રતામાં રહેવાથી દરરોજ જેનાથી ભગવાનને વાંદવા
૧૭૮
Page #214
--------------------------------------------------------------------------
________________
ને નિયમ પણ લેવાતો નથી, એટલે હું તેને ધિક્કાર થાઓ.” હશે, કૃપ રાજા, ચિત્રમતિ મંત્રી, વસુમિત્ર શ્રેણી અને સુમિત્ર વણિકપુત્ર એ ચારે જણાએ ચારણ મુનિના ઉપદેશથી શ્રાવકધર્મ આદર્યો, અને અનુક્રમે તેઓ સંધર્મ દેવલોકે ગયા. ધન્ય પણ અરિહંત ઉપર ભક્તિ રાખવાથી સીધમ દેવલે કે મહર્દિક દેવતા થયો; અને તે ચારે માળીની કન્યાઓ તેને (ધન્યના) મિત્રદેવતા થઈ. કુપ રાજાને જીવ દેવલોકથી એવી જેમ સ્વર્ગમાં દેવતા એનો રાજા ઈંદ્ર છે, તેમ વૈતાદ્રશ્ય પર્વત ઉપર આવેલા ગગનવલ્લભ નગરમાં તે ચિત્રગતિ નામે વિધાધરનો રાજા થયો. મંત્રીનો જીવ દેવલોકથી એવીને ચિત્રગતિ વિદ્યાધરને પુત્ર થયો. તેની ઉપર માતા પિતા ઘણી જ પ્રીતિ કરવા લાગ્યા. બાપથી વધારે તેજસ્વી એવા તે પુત્રનું વિચિત્રગતિ નામ રાખ્યું. વિચિત્રગતિએ વન અવસ્થામાં આવી એક વખતે રાજ્યના ઘણું લેભથી પિતાના બાપને મારી નાંખવા માટે મજબૂત અને ગુપ્ત વિચાર કર્યો. તેમાંધ થઈ પિતાનું અનિષ્ટ કરવા ધારનાર એવા કુપુત્રને ધિક્કાર થાઓ! સારા દેવગથી ગોત્રદેવીએ તે સર્વ ગુપ્ત વિચાર ચિત્રગ તિને કહ્યું. એકાએક ઘણે ભય આવવાથી ચિત્રગતિ તેજ સમયે ઉજ્વલ વૈરાગ્ય પામે, અને વિચાર કરવા લાગ્યો કે, “હાય હાય! હવે હું શું કરું ? કોને શરણ જાઉં? કોને શું કહું ? પૂર્વભવે પુણ્ય ઉપાર્યું નહીં, તેથી પિતાના જ પુત્રથી મ્હારા ભાગ્યમાં પશુની માફક મરણ અને માઠી ગતિ પામવાનો પ્રસંગ આવ્યો, તો હજી પણ હું ચેતી જઉં.” એમ ચિંતવી મનના અધ્યવસાય નિર્મળ થવાથી તેણે તેજ વખત પંચમુષ્ટિ લોચ કર્યો. દેવતાઓએ આવી સાધુનો વેવ આવે. ત્યારે ઉત્તમ બુદ્ધિવાળા તે ચિત્રગતિએ પંચ મહાવ્રત આદર્યો. પછી પશ્ચાતાપ પામેલા વિચિત્રગતિએ ચિત્રગતિને ખમાવ્યા અને ફરીથી રાજ્ય ઉપર બેસવા ઘણી વિનંતિ કરી. ચિત્રગતિએ ચારિત્ર લેવાની વાત જેવી રીતે બની, તે સર્વ કહી પવનની પેઠે અપ્રતિબંધ વિહાર કર્યો. સાધુના કલ્પને અનુસરી વિહાર કરતાં અને દુઃખથી આચરાય એવી તપસ્યા આચરતાં તે ચિત્રગતિ મુનિરાજને અવવિજ્ઞાન અને તેની પછવાડે તેની પધથીજ કે શું! મન:પર્યવ જ્ઞાન પણ ઉત્પન્ન થયું.
૧૭૮
Page #215
--------------------------------------------------------------------------
________________
( ચિત્રગતિ મુનિ રાજા પ્રત્યે કહે છે કે,) તે હું જ્ઞાનથી લાભ થાય એમ જાણીને તમારે મેહ દૂર કરવા માટે અહિં આવ્યો. હવે બાકી સમગ્ર સંબંધ કહું છું. વસુમિત્રનો જીવ દેવકથી ચ્યવીને તું રાજા થયે, અને સુમિત્રને જીવ ચવીને હારી પ્રીતિમતી નામે રાણ થયો. એ રીતે તમારી બન્નેની પ્રીતિ પૂર્વભવથી દઢ થએલી છે. પિતાનું ઉત્કૃષ્ટ શ્રાવકપણે જણાવવાને અર્થે કોઈ કોઈ વખત સુમિત્રે કપટ કર્યું, તેથી તે સ્ત્રી પણું પામે. ઘણી ખેદની વાત છે કે, સમજુ મનુબે પણ પિતાનું હિત અને અહિત જાણવામાં મુકાઈ જાય છે. “મહારા કરતાં પહેલાં
દ્વારા ન્હાના ભાઈને પુત્ર ન થાઓ.” એમ ચિંતવ્યું, તેથી આ ભવમાં ઘણા વખત પછી પુત્ર થયો, એક વાર કોઈનું બેટું ધાર્યું હોય પણ તે પિતાનું ઘણું જ આકરૂ ફળ આપ્યા વગર રહે નહીં. ધન્યના જીવે દેવતા ના ભવમાં એક દિવસે સુવિધિ જિનેશ્વરને પૂછ્યું કે, “હું અહિંથી - વીને ક્યાં ઉત્પન્ન થઈશ?” ત્યારે તે ભગવાને તમારા બન્નેના પુત્ર થવાની વાત ધન્યના જીવને કહી. પછી ધન્યના જીવે વિચાર કર્યો કે, “માતા પિતા ધર્મ પામ્યા ન હોય, તે પુત્રને ધર્મની સામગ્રી ક્યાંથી મળે? મૂળ કૂવામાં
જે પાણી હોય, તજ પાસેના હવાડામાં સહજથી મળી આવે.” એમ વિચારી પિતાને બેધિબીજનો લાભ થવા માટે હંસનું રૂપ ધારણ કરી રાણીને પ્રસ્તાવને ઉચિત વચનથી અને તેને સ્વમ દેખાડીને બોધ કર્યો. એ રીતે ભવ્ય છે દેવતાના ભવમાં છતાં પણ પરભવે બધિલાભ થવાને અર્થે ઉદ્યમ કરે છે. બીજા કેટલાએક લોકે મનુષ્ય ભવમાં છતાં પણ પૂર્વે પામેલા ચિંતામણિરત્ન સમાન બોધિરત્નને (સમ્યકત્વને) બેઈ બેસે છે.
તે સમ્યકત્વધારી દેવતા (ધન્ય જીવ) સ્વર્ગથી અને તમારો બને જણનો પુત્ર થયો. હવે એની માતાને સારાં સ્વમ આવ્યાં અને સારા * દેહલા ઉત્પન્ન થયા, તેનું કારણ એ જ છે કે, જેમ શરીર પછવાડે છાયા, પતિની પછવાડે પતિવ્રતા સ્ત્રી, ચંદ્રની પછવાડે ચંદ્રિકા, સૂર્યની પછવાડે તેનો પ્રકાશ, અને મેઘની પછવાડે વીજળી જાય છે, તેમ એની પછવાડે પૂર્વભવથી જિનભક્તિ આવેલી છે. તેથી દેહલા અને સ્વમાં સારાં આવ્યાં. ગઈ કાલે એને જિનમંદિરે લઈ ગયા, ત્યારે ફરી ફરીને જિનપ્રતિમાને
૧૮૦
Page #216
--------------------------------------------------------------------------
________________
જેવાથી તથા હંસના આગમનની વાત સાંભળવાથી એને મૂર્છા આવી. અને તત્કાળ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી પૂર્વભવનું સર્વ કૃત્ય એની યાદમાં આવ્યું. ત્યારે એણે પિતાના મનથી જ એ નિયમ લીધે કે, “જિનેશ્વર ભગવાનનું દર્શન અને વંદના કર્યા વિના મહારે યાવજીવ સુધી મુખમાં કાંઈ પણ નાંખવું ન કલ્પે,” નિયમ રહિત ધર્મ કરતાં નિયમ સહિત ધર્મનું અનંતગણું અધિક ફળ છે. કહ્યું છે કે–નિયમ સહિત અને નિયમ રહિત એ બે પ્રકારનો ધર્મ છે. તેમાં પહેલે ધર્મ
ડે ઉપાર્યો હોય, તો પણ નિશ્ચયથી બીજા કરતાં અનંતગણું ફળ આપે છે. અને બીજે ધર્મ ઘણો ઉપાર્યો હોય, તે પણ પ્રમાણવાળું અને અનિશ્ચિત ફળ આપે છે. જે કાંઈ પણ ઠરાવ કર્યા વગર કોઈને ઘણા કાળ સુધી અને ઘણું જ દ્રવ્ય ધર્યું હોય, તો તેથી કિંચિતમાત્ર પણ વ્યાજ ઉત્પન્ન ન થાય. અને જે ધીરતી વખતે ઠરાવ કર્યો હોય તે ધીરેલા દ્રવ્યની પ્રતિદિન વૃદ્ધિ થતી જાય છે. એમ ધર્મના વિષયમાં પણ નિયમ કરવાથી વિશેષ ફળવૃદ્ધિ જાણવી. તત્વને જાણ પુરૂષ હોય, તે પણ અવિરતિનો ઉદય હેય શ્રેણિક રાજાની પેઠે તેનાથી નિયમ લેવાતું નથી, અને અવિરતિનો ઉદય ન હોય તે લેવાય છે. તે પણ કઠણ વખત આવતાં દઢતા રાખી નિયમને ભંગ ન કરવો, એ વાત તો આસનસિદ્ધિ જીવથી જ બની શકે છે. એ ધર્મદત્ત પૂર્વભવથી આવેલી ધમૈચિથી અને ભક્તિથી પિતાની એક મહિનાની ઉમ્મરે ગઈ કાલે નિયમ ગ્રહણ કર્યો. ગઈ કાલે જિનદર્શન અને જિનવંદના કર્યા હતાં, માટે એણે દૂધ વગેરે પીધું. આજે સુધા તૃષાથી પીડાય તે પણ દર્શન અને વદનાને યોગ ન મળવાથી એણે મન દઢ રાખી દૂધ ન પીધું. અમારા વચનથી એનો અભિગ્રહ પૂર્ણ થયું, ત્યારે એણે દૂધપાન વગેરે કર્યું. પૂવિભવે જે શુભ અથવા અશુભ કર્મ કર્યું હોય, અથવા કરવા ધાર્યું હોય, તે સર્વ પરભવે પૂર્વભવની પેઠે મળી આવે છે. એ મહિમાવંત પુરૂષને પૂર્વભવે કરેલી જિનેશ્વર ભગવાનની અપ્રકટ ભક્તિથી પણ ચિત્તને ચમકાર ઉત્પન્ન કરનારી પરિપૂર્ણ સમૃદ્ધિ મળશે. માળીની ચારે કન્યાઓના જીવ સ્વર્ગથી અવીને જૂદા જૂદા મોટા રાજકુળમાં અવતરી એની રા
૧૮૧
Page #217
--------------------------------------------------------------------------
________________
,,
ણી થશે. સાથે સુકૃત કરનારાઓને યાગ પણ સાથેજ રહે છે. મુનિરાજની એવી વાણી સાંભળી તથા બાળકના નિયમની વાત પ્ર ત્યક્ષ જોઇ રાજા આદિ લેાકેા નિયમ સહિત ધર્મને સ્વીકાર કરવામાં અગ્રે. સર થયા. “ પુત્રને પ્રતિષેધ કરવાને અર્થે વિહાર કરૂ છું. ” એમ કહી તે મુનિરાજ ગરૂડની પેઠે વૈતાઢય પર્વતે ઉડી ગયા. જગતને આશ્ચર્યકારી પોતાની રૂપ સુ'પત્તિથી કામદેવને પણ લાવનાર એવા જાતિસ્મરણ પામેલા ધર્મદત્ત, ગ્રહણ કરેલા નિયમતે મુનિરાજની પેઠે પાળતા દિવસ જતાં વૃદ્ધિ પામવા લાગ્યો. તેના સર્વોત્કૃષ્ટ શરીરની વૃદ્ધિ થતી ડાવાથી તેના રૂપ, લાવણ્ય પ્રમુખ લોકેાત્તર સદ્ગુણુ જાણુ માંહેા માંહે સ્પર્ધાથીજ કે શું ! પ્રતિદિન વધવા લાગ્યા. તે ધર્મદત્તના સદ્ગુને ધર્મ કરવાથી વિશેષ શાભા આવી. કારણ કે, એણે ત્રણ વર્ષની ઉમ્મરેજ ઃ જિનેશ્વર ભગવાનની પૂજા કર્યા વગર જમવું નહી. '' એવે! અભિગ્રહ લીધે!. નિપુણ્ ધર્મદત્તને લખવું, ભણવું આદિ ખડાતેર કળાઓ જાણે પૂર્વે લખેલી ભણેલીજ હાયની ! તેમ સહજમાત્ર લીલાથીજ શીદ આવી ગપ્ત. પુણ્યને મહિમા ધ ણા ચમત્કારી છે! પછી ધર્મદત્તે “ પુણ્યાનુબંધી પુણ્યથી પરભવે પણ પુણ્યની પ્રાપ્તિ સુખે થાય છે.” એમ વિચારી સદ્ગુરૂ પાસેથી પોતે સારા શ્રાવકધર્મનેા સ્વીકાર કર્યા.
66
k
86
ધર્મકૃત્ય વિધિ વિના સફળ થતું નથી.” એમ વિચારી તેણે ત્રિકાળ દેવપૂજા વગેરે શુભ કૃત્ય શ્રાવકની સામાચારીને અનુસરી કરવા માંડયું. હમેશાં ધર્મ ઉપર ઉત્કૃષ્ટ ભાવ રાખનારા તે ધર્મદત્ત, અનુક્રમે મધ્યમ વય પામ્યા. ત્યારે જાડી શેલડીની પેઠે તેનામાં લેાકાત્તર મીઠાશ આવી. એક દિવસે કાઇ પરદેશી પુરૂષે ધર્મદત્તને અર્થે ઈંદ્રના અશ્વ સરખા લક્ષણુવાળા એક અશ્વનું રાજાને ભેટણું કર્યું. ન્યાયે ધર્મદત્ત પેાતાની માફક · તે અશ્વ પણ સ્વર્ગમાં દુર્લભ છે' એમ જાણી યેાગ્ય વસ્તુને યાગ કરવાની ઈચ્છાથી તેજ સમયે પિતાની આજ્ઞા લઇને તે અશ્વ ઉપર ચઢયા, સમજુ માસને પણ મેહ વશ કરી લે છે, એ ધણી ખેદની વાત છે ! હશે ધર્મદત્ત ઉપર ચઢતાં વારજ પેાતાનેા અલૌકિક વેગ આકાશમાં પણ દેખાડવાને થેંજ કે શું ! અથવા ઈંદ્રના અશ્વને મળવાની ઉત્સુકતાથીજ કે શું !
૧૮૧
Page #218
--------------------------------------------------------------------------
________________
તે અશ્વ એકદમ આકાશમાં ઉડી ગયે. ઘેડી વારમાં દેખાતું હતું, તે ક્ષણમાત્રમાં અદશ્ય થયો, અને હજારો જન ઉલ્લંધી તે ધર્મદાને ઘણી વિકટ અટવીમાં મૂકી ક્યાંય ચાલ્યો ગયો. સર્પના કૃત્કારથી, વાનરાના. બૂટકારથી, રાઅરના ધુત્કારથી, દીપડાના ચીકારથી, ચમરી ગાયના માંકારથી, રેઝના ત્રાટ્ટકારથી અને ખરાબ શિયાળિયાના ફેરફારથી ઘણું જ ભયંકર એવી તે અટવીમાં પણ સ્વભાવથી જ ભય રહિત એવા ધર્મદત્ત લેશમાત્ર પણ ભય મનમાં રાખ્યો નહીં. એ તો ખરૂ છે કે સારા પુરૂષ વિપત્તીના વખતે ઘણી જ ધીરજ રાખે છે, અને સુખ આવે ત્યારે ગર્વ બિલકુલ કરતા નથી. હાથીની પેઠે અટવીમાં યથેક ફરનારે ધર્મદત્ત તે શુન્ય અટવીમાં પણ મન શન્ય ન રાખતાં જેમ પિતાના રાજમંદિરના ઉધાનમાં રહેતો હોય, તેમ ત્યાં સ્વસ્થપણે રહ્યા. પરંતુ જિનપ્રતિમાનું પૂજન કરવાનો પેગ ન મળવાથી જ માત્ર દુઃખી થશે. તે પણ સમતા રાખી તે દિવસે ફળ આદિ વસ્તુ પણ તેણે ન ખાતાં પાપને ખપાવનાર નિર્જલ અવિકારો ઉપવાસ કર્યો. શીતળ જળ અને જાત જાતનાં ફળ ઘણું હોવા છતાં પણ સુધા તૃપાથી અતિશય પીડાયેલા ધર્મદતને એ રીતે ત્રણ ઉપવાસ થયા. પિતાના આદરેલા નિયમ સહિત ધર્મને વિષે એ કેવી આશ્ચર્યકારી દૃઢતા છે! લૂ લાગવાથી અતિશય કરમાઈ ગએલી ફૂલની માળાની પેઠે ધર્મદત્તનું સર્વ શરીર કરમાઈ ગયું હતું, તે પણ ધર્મને વિષે દટતા હોવાથી તેનું મન ઘણું જ પ્રસન્ન જણાતું હતું. આવામાં એક દેવ પ્રકટ થઈ તેને કહેવા લાગ્યો. “અરે સંપુરૂષ! બહુ સારું! બહુ સારું ! કેઈથી સધાય નહીં એવું કાર્ય તે સાધ્યું. આ તે કેવું બૈર્ય! પિતાના જીવિતની અપેક્ષા ન રાખમાં આદરેલા નિયમને વિષેજ હારી દૃઢતા નિરૂપમ છે. તે હારી પ્રકટ પ્રશંસા કરી તે ગ્ય છે. તે વાત મહારાથી ખમાઈ નહિ, તેથી મેં અહિં અટવીમાં લાવીને હારી ધર્મ મર્યાદાની પરીક્ષા કરી. હે સુજાણુ! હારી દયતાથી હું પ્રસન્ન થયે છું, માટે મુખમાંથી એક વચન કાઢીને ત્યારે જે ઈષ્ટ માગવું હોય તે ભાગ.” દેવતાનું એવું વચન સાંભળી ધર્મદરે વિચાર કરીને કહ્યું કે, “હે દેવ ! હું જ્યારે તને યાદ કરું, ત્યારે તું પાછો આવી જે હું કહું તે હારું કાર્ય કરજે.”
૧૮૩
Page #219
--------------------------------------------------------------------------
________________
66
પછી તે દેવ. એ ધર્મદત અદ્ભુત ભાગ્યને નિધિ ખરેા. કારણ કે, એણે મતે એ રીતે તદન વશ કરી લીધેા. ” એમ કહેતા ધર્મદત્તનું વચન સ્વીકારી તેજ વખતે ત્યાંથી તે જતા રહ્યા. પછી “ ધર્મદત્ત, મતે હવે મ્હારા રાજભુવનની પ્રાપ્તિ વગેરે શી રીતે થશે ? ” એવા વિચારમાં છે એટ લામાં તેણે પાતાને પેાતાના મહેલમાં જોયા. ત્યારે ધર્મત્તે વિચાર્યું કે, હમણાં મેં દેવતાનું સ્મરણુ નહીં કર્યું હતુ, તે પણ તેણે પોતાની શક્તિથી મને મ્હારે સ્થાનકે લાવી મૂકયા. અથવા પ્રસન્ન થએલા દેવતાને એટલું કાર્ય કરવું એમાં શું કહ્યુ છે? ' હવે ધર્મદત્ત રાજપુત્રે પેાતાના મેળાપથી મા બાપને, બીજા સગા વહાલાને તથા પોતાના ચાકરીને આ નઃ પમાડયા. પુણ્યા મહિમા અદ્ભુત છે. પછી રાજપુત્રે પારણાને અર્થે ધણી ઉત્સુકતા ન રાખતાં જિનપ્રતિમાની પૂજા તે દિવસે પણ વિધિસર કરી, અને તે પછી પારણુ કર્યું. ધર્મનિષ્ટ પુરૂષોના આચાર વર્ણા આશ્ચર્યકારી હાય છે.
..
હવે તે ચારે કન્યાઓના જીવ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર એ ચારે દિશાઓમાં આવેલા દેશના ચાર રાાએની સર્વેને ઘણી માન્ય એવી ધ ા પુત્ર ઉપર અનુક્રમે પુત્રીઓ થઇ. તેમાં પહેલીનું નામ ધર્મરતિ, બીજી નું ધર્મમતિ, ત્રીજીનું ધર્મશ્રી અને ચેાથીનું ધાનણી. આ નામ પ્રમાણે તેમનામાં ગુણ પણ હતા. તે ચારે કન્યાએ વખત જતાં તરૂણ્યુ અવસ્થામાં આવી ત્યારે જાણે લક્ષ્મીદેવીયેજ પોતાના ચાર રૂપ બનાવ્યાં હાયની ! એ વી રીતે તેઓ દેખાવા લાગી. એક વિસે તે કન્યાએ અનેક સુકૃતકારી ઉત્સવનું સ્થાનક એવા જિનમંમિાં આવી અને અરિહંતની પ્રતિમા જેને જાતિસ્મરણુ જ્ઞાન પામી. તેથી “ જિનપ્રતિમાની પૂજા કર્યા વગર અમારે ભોજન કરવું ન ક૨ે ” એવા નિયમ લઇ હંમેશાં જિનભક્તિ કરતી રહી. વળી તે ચારે કન્યાએ એક દિલ થઇ એવા નિયમ કર્યો કે, આપણા પૂર્વ ભવને મિલાપિ ધનને મિત્ર જ્યારે મળે ત્યારે તેનેજ આ પણે વરીશું. અને ખીજા કાને વરીશ નહી તે જાણી પૂર્વે દેશના રાજાએ પોતાની પુત્રી ધર્મરતિને અર્થે મ્હોટા સ્વયંવર મંડપ કરાવ્યા, અને તેમાં તમામ રાજાઓને તેડાવ્યા. પુત્ર સહિત રાજધર રાજાને આમંત્રણ
"6
૧૮૪
Page #220
--------------------------------------------------------------------------
________________
,,
આવ્યું હતું, તે પણ ધર્મદત્ત ત્યાં ગયા નહીં. કારણ કે, તેણે વિચાર્યું કે, “ જ્યાં ફળ પ્રાપ્તિ થાય કે નહીં? તેને નિશ્ચય નથી એવા કાર્યમાં કાણુ સમજ્જુ માણસ દોડતા જાય ? ” એટલામાં વિચિત્રગતિ નામા વિધાધરને રાજા ચારિત્રવત થએલા પેાતાના પિતાના ઉપદેશથી પંચ મહાવ્રત આદરવા તૈયાર થયા. તેને એક પુત્રી હતી. માટે તેણે પ્રક્રુતિ વિધાને પૂછ્યું કે, “ મ્હારી પુત્રીને પરણી મ્હારૂં રાજ્ય ચલાવવા યોગ્ય કાણ પુરૂષ છે ?' પ્રવ્રુતિએ કહ્યું. “ તુ હારી પુત્રો અને રાજ્ય સુપાત્ર એવા ધર્મદત્ત કુમારને આપજે. ” વિધાનાં એવા વચનથી વિચિત્રગતિ ઘણા હર્ષ પામ્યા, અને ધર્મદત્તને ખેાલાવવાને અર્થે રાજપુર નગરે આવ્યા. ત્યાં ધર્મદત્તના મુખથી ધર્મરતિ કન્યાના સ્વયંવરના સમાસાર જાણી, તે વિચિત્રગતિ ધર્મદત્તને સાથે લઇ દેવતાની પેઠે અદૃશ્ય થઇ તુકથી ધર્મરતિના સ્વયંવરમડપે આવ્યેા. અદશ્ય રહેલા તે બન્ને જણાએ આશ્ચર્યકારી તે સ્વયંવરમડપમાં જેયું તે કન્યાએ અંગીકાર ન ક્રૂરવાથી ઝાંખા પડી ગયેલા અને જાણે લૂટાઇ ગયા હૈાયની ! એવા નિસ્ટેજ થએલા સર્વ રાાએ જોવામાં આવ્યા. સર્વ લોકો હવે શું થશે ?” એમ મનમાં આકુળ વ્યાકુળ થઇ ગયા. એટલામાં વિચિત્રગતિએ અણુ સહિત સૂર્ય જેમ પ્રાત:કાળે પ્રકટ થાય છે, તેમ પોતે અને ધર્મત્ત ત્યાં શીઘ્ર પ્રકટ થયા. ધર્મરતિ રાજકન્યા ધર્મદત્તને જોતાં વારજ સતાય પામી, અને જેમ રાહિણી વસુદેવને વરી, તેમ તેણે ધર્મદત્તને વરમાળ આપી પૂર્વભવના પ્રેમ અથવા દ્વેષ એ બન્ને પાત પોતાને ઉચિત એવાં કૃત્યાને વિષે છત્રને પ્રેરણા કરે છે. બાકી ત્રણે દિશાઓના રાજાએ ત્યાં આવ્યા હતા, તેમણે વિદ્યાધરની સહાયથી પોતાની ત્રણે પુત્રીઓને વિમાનમાં એસારી ત્યાં તેડાવી, અને ધણા હર્ષથી તેજ સમયે ધર્મદત્તને આપી. પછી ધર્મદત્તે, વિધાધરે કરેલા દિવ્ય ઉત્સવમાં તે ચારે કન્યાઓનું પાણિગ્રહણ કર્યું. તે પછી વિચિત્રગતિ વિધાધર ધર્મદત્તને તથા સર્વે રાજાઓને વૈતાઢય પર્વતે લઈ ગયા. ત્યાં વિવિધ પ્રકારના ઉત્સવ કરી તેણે પોતાની પુત્રી, અને રાજ્ય ધર્મદત્તને અર્પણ કર્યું. તથા તેજ સમયે વિધાધરે આપેલી એક હજાર વિદ્યાએ ધર્મદત્તને સિદ્ધ થઈ. એ રીતે વિચિત્રગતિ પ્રમુખ
r
૧૮૫
Page #221
--------------------------------------------------------------------------
________________
વિદ્યાધરે એ આપેલી પાંચસે કન્યાનું વૈતાઢય પર્વત ઉપર પાÊિગ્રહણ કરી ધર્મદત્ત અનુક્રમે પે!તાને નગરે આણ્યે. અને ત્યાં પશુ રાજાની પાંચસે કન્યાએ પરણ્યા. તે પછી રાજધર્ રાજાએ આશ્ચર્યકારી ધા ઉત્સવ કુરીતે જેમ વેલડી સારા ક્ષેત્રમાં વાવી, તેમ પેાતાની સમગ્ર રાજ્યસંપદા પોતાના સદ્ગુણી પુત્ર ધર્મદત્તને માથે વૃદ્ધિને અર્થે સપી; અને ચિત્રગતિ સદ્ગુરૂની પાસે પેાતાની પટ્ટરાણી પ્રીતિમતીની સાથે દીક્ષા લીધી. પેતાને સુપુત્ર રાજ્ય ચલાવવા યોગ્ય થયા પછી કાણુ પાતાના આત્માનું હિત ન કરે ? વિચિત્રગતિએ પણ ધર્મદત્તને પૂછીને દીક્ષા લીધી. અનુક્રમે ચિત્ર ગતિ, વિચિત્રગતિ, રાજધર રાજા અને પ્રીતિમતી રાણી એ ચારે મેક્ષે ગયાં.
ધર્મદત્તે રાજ્યની લગામ હાથમાં લીધા પછી હજારે રાજાને સ હજમાં જીતી લીધા, અને તે દસ હજાર રથ, દસ હજાર હાથી, એકલાખ ઘેાડા અને એક ક્રોડ પાયદલ એટલા સૈન્યના સાહબીવાળે થયેા. ધણા પ્રકારની વિધાના મઢ ધરનારા હજારો વિદ્યાધરાના રાજાએ ધર્મદત્તના તામે થયા એ રીતે ઘણા કાળ સૂધી ઈંદ્રની પેઠે તેણે ધણું રાજ્ય ભોગવ્યું. સ્મરણ કરનાંજ આવનારે જે પૂર્વે પ્રસન્ન થએલ દેવતા તેના સહાય્યથી ધર્મદત્તે પોતાના દેશને દેવકુરૂક્ષેત્રની પેઠે મારિ, દુર્ભિક્ષ વગેરેનું જેમાં નામ પણ ન જણાય એવા કયો. પૂર્વે ભગવાનની સહસ્ત્રદળ કમળથી પૂજા કરી, તેથી એટલી સંપદા પામ્યા' તે પણ યથાવિધિ ત્રિકાળ પૂજા કર્વામાં તે ઘણેાજ તત્પર રહેતા હતા. “ પેાતાના ઉપર ઉપકાર કરનાર પોષણ અવશ્ય કરવું જોઇએ” એમ વિચારી તે ધર્મદત્તે નવાનવા ચૈત્યમાં પ્રતિમા એસારી તથા તીર્થયાત્રા' સ્નાત્રમહોત્સવ આદિ શુભ કૃત્ય કરીને પેતાની ઉપર ઉપકાર કરનારી જિનભક્તિનું ધણુંજ પોગુ કર્યું. તે ધર્મદત્તના રાજ્યમાં અઢારે વર્ણ “ જેવા રાજા તેવી પ્રજા એવી કહેવત પ્રમાણે ધણા ખરા જૈનધર્મી થયા. તે જૈનધર્મથીજ આભવે તથા પરભવે ઉદય થાય છે. તે ધર્મદત્તે અવસર ઉપર પુત્રને રાજ્ય આપી પાતે રાણીની સાથે દીક્ષા લીધી, અને મનની એકાગ્રતાથી તથા અરિહંત ઉપર દૃઢ ભક્તિથી તીર્થંકર નાગાત્ર કર્મ બાંધ્યું. અહિં બે લાખ પૂર્વનું આયુષ્ય ભોગવીને તે સહસ્રાર દેવલોકે દેવતા થયા. તથા તે ચારે રાણી
"
,,
૧૮૬
Page #222
--------------------------------------------------------------------------
________________
ઓ જિનભક્તિથી ગણધર કર્મ બાંધીને તેજ દેવલોકે ગઈ. પછી ધર્મદતને જીવ ચારે રાણીઓના જીવની સાથે સ્વર્ગથી અવ્યો. ધર્મદત્તનો જીવ મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર થશે. અને ત્યારે રાણીઓના જીવ તેના ગણધર થયા. ધર્મદત્તને જીવ તીર્થકર નામગોત્ર વેદીને અનુક્રમે ગણધર સહિત મુકિતએ ગયે. આ ધર્મદત્ત અને ચારે રાણીઓનો રોગ કે આશ્ચર્યકારી છે? સમજુ છવોએ આ રીતે જિનભક્તિનું એશ્વર્ય જાણી ધર્મદત રાજાની પેઠે જિનભક્તિ તથા બીજાં શુભ કૃત્ય કરવાને અર્થે હ. મેશાં તત્પર રહેવું. આ રીતે વિધિપૂર્વક જિનપૂજા કરવાથી ઉત્તમ ફળ મળે પ્રાપ્ત થાય છે અને તે ઉપર આ ધર્મદા રાજાની કથા છે.
મૂળગાથામાં “વિક ચિંતા” એટલે “ઉચિત ચિંતા કરવાને તપર” એમ કહ્યું છે. માટે ઉચિત ચિંતા તે શું ? તે કહે છે. જિનમંદિરમાં સફાઈ રાખવી; જિનમંદિર અથવા તેને ભાગ પડી જતો હોય તે તુરત દુરસ્ત કરાવશે; પૂજાનાં ઉપગરણ ખૂટતાં હોય તે પૂરાં પાડવાં; ભગવાનની તથા પરિવારની પ્રતિમાઓ નિર્મળ રાખવી, ઉત્કૃષ્ટી પૂજા તથા દીપાદિકની ઉત્કૃષ્ટ શોભા કરવી, ચોરાશી આશાતનાઓ ટાળવી, ચોખા, ફળ, નૈવેદ્ય આદિની સિદ્ધતા કરી, ચંદન, કેશર, ધપ, દી, તેલ એટલી વસ્તુને સંગ્રહ કરે, દેરાસરના પૈસાનો નાશ થતો હોય તો આગળ કહે વાશે તે દૃષ્ટાંત માફક તેની રક્ષા કવી, બે ચાર સારા શ્રાવક સાક્ષી રાખાને દેવદ્રવ્યની ઉઘરાણી કરવી, ઉઘરાણીમાં આવેલું દ્રવ્ય સારે ઠેકાણે યતનાથી રાખવું, દેવદ્રવ્યના જમે ખર્ચનું નામું ચેખું રાખવું. પોતે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી તથા બીજા પાસે કરાવવી, મંદિરમાં કામ કરનાર લોકોને પગાર આપવો, તથા તે લોકો બરાબર કામ કરે છે કે નહીં ? તે તપાસવા માટે તેમની ઉપર દેખરેખ રાખવી, વગેરે અનેક પ્રકારની ઉચિત ચિંતા જાણવી. દ્રવ્યથી અથવા ચાકર વગેરેથી બની શકે એવાં મંદિરનાં કાર્ય દ્રવ્યવાન શ્રાવકથી વગર પ્રયાસ થાય એમ છે. તથા પિતાની અંગ મહેનતથી અથવા પોતાના કુટુંબના માણસેથી બની શકે એવાં કામ હોય તે નિર્ધન માણસથી વગર દ્રવ્ય થાય એમ છે. માટે જેની જે કરવાની જેવી શક્તિ હોય, તેણે તે કાર્યમાં તેવી ઉચિત ચિંતા કરવી.
૧૮૭
Page #223
--------------------------------------------------------------------------
________________
જે ઉચિત ચિંતા થોડા સમયમાં થાય એવી હાય, તે બીજી તિસિદ્દી કરતાં પહેલાંજ કરવી. પછી પશુ જેવા ચાગ હાય, તે પ્રમાણે કરવી.
જેમ ઉપર મંદિરની ઉચિત ચિંતા કહી, તેમજ ધર્મશાળા, ગુરૂ, નાન આદિની પણ ઉચિત ચિંતા પોતાની સર્વ શક્તિથી કરવી. કારણ કે દેવ, ગુરૂ પ્રમુખની ચિંતા કરનાર શ્રાવક વગર બીજો કાઇ નથી. જેમ એક ગાયના ઘણા માલીક બ્રાહ્મણા તેને દોહતા, પણ તેને ધાસ પાણી નીરતા નહી. એવી રીતે દેવ, ગુરૂ આદિની ઉપેક્ષા અથવા તેમના કામમાં ઢીલ ન કરવી. કારણ કે, તેમ કરે તા સમ્યકત્વને પણ વખતે વિનાશ થઈ જાય. આશાતના વગેરે થતાં જો પોતાને ઘણું દુ:ખ ન થાય તે તે કેવી અરિક્રુત પ્રમુખની ભક્તિ ? લૈાકિકમાં પણ સંભળાય છે કે, મહાદેવની આંખ ઉખડી ગએલી જોઈ ઘણા દુ:ખી થએલા બિલ્લે પેાતાની આંખ મહાદેવને અર્પણુ કરી. માટે હમેશાં દેવ, ગુરૂ આદિનાં કામ પોતાના કામ કરતાં પણ ઘણા આદરથી કરવાં. અમે એમ કીએ છીએ કે—સર્વે સંસારી જીવોની દેહ, દ્રવ્ય અને કુટુંબ ઉપર જેવી પ્રીતિ હાય છે, તેવીજ પ્રીતિ મેક્ષ બિલાપી જીવાની જિનપ્રતિમા, જિનમત અને સંધ ઉપર હોય છે. દેવ, ગુરૂ અને જ્ઞાન આદિની આશાતના જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદથી ત્રણ પ્રકારની છે. તેમાં પુસ્તક, પાટલી, ટિપ, જપમાળા આદિને થૂંક લગાડવું, ઓછા અથવા વધારે અક્ષર ખેલવા, જ્ઞાને પકરણ પાસે છતાં વાયુસચાર કરવા, ક્ષાદિક જધન્ય આશાતના જાવી. ભણવાના કાળ ન હેાય ત્યારે ભવું, યેાગનાં ઉપધાન તŚસ્યા વગર સૂત્રનું અધ્ય યમ કરવું, ભ્રાંતિથી અર્થના અનર્થ ક્રરવા, પ્રમાદથી પુસ્તક આદિ વસ્તુને પગ વગેરે લગાડવા, પુસ્તક અદ્િ ભૂનિ ઉપર નાંખી દેવું, નાનાપગરણુ પાસે છતાં આહાર અથવા લઘુનીતિ કરવી, ઇત્યાદિક મધ્યમ આશાતના જાણુવી. પાટલી વગેરે ઉપરના અક્ષર ચૂકથી ધસીને ભૂંસી નાંખવા, નાનાપગરણુ ઉપર બેસવું, સૂઇ રહેવું વગેરે, જ્ઞાનાપગરણ પાસે છતાં વડીનીતિ વગેરે કરવું, નાનની અથવા નાનીની નિંદા, દુશ્મનાઇ, નુકશાન વગેરે કરવું, તથા ઉત્સૂત્ર ભાષણ કરવું, એ ઉત્કૃષ્ટ આશાતના જાવી.
જિનપ્રતિમાની ત્રણ પ્રકારની આશાતના આ રીતેઃ—તેમાં વાળાકુ ચી
૧૮૫
Page #224
--------------------------------------------------------------------------
________________
વગેરે પછાડવી, નિપ્રતિમાને પેાતાના નિશ્વાસને સ્પર્શ કરાવવા, પોતાના વસ્ત્રના છેડા પ્રતિમાને અડાડવા વગેરે જધન્ય આશાતના જાણુકી. વગર ધાએલા ધેાતીયાથી જિનપ્રતિમાની પૂજા કરવી, તથા મિનિખતે ભૂમી ઉપર પાડવું વગેરે મધ્યમ આશાતતા જાણવી. પગ લગાડવા, જિનપ્રતિમાને નાકને મલ અથવા થૂંક વગેરે લગાડવું, પ્રતિમાના ભંગ કરવા પ્રતિમાને લઇ જવી, તથા જિનેશ્વર ભગવાનની હીલના કરવી, વગેરે ઉત્કૃષ્ટ આશાતના જાણુવી. અથવા જિન િમાની જધન્યથી આશાતના દસ મધ્યમથી ચાલીશ, અને ઉત્કૃષ્ટથી ચેારાથી જાણુવી, તે નીચે' પ્રમાણે છેઃ—
જિનમંદિરની અંદર ૧ પાન સેપારી ખાવી, ૨ પાણી આદિ પી, ૩ ભાજન કરવું, ૪ પગરખાં પહેરવાં, સ્ત્રીસભાગ કરવા, ૬ નિદ્રા લેવી, ૭ થૂંકવું, ૮ લઘુનીતિ કરવી, ૯ ડીનı કરવી, તથા ૧૦ જુગાર રમવું, એ રીતે જિનમંદિરમાં જવન્યથી દસ આશાતના જરૂર ટાળવી.
જિનમ ંદિરની અંદર ૧ લઘુનીતિ કરવી, ૨ વડીનીતિ કરવી, ૩ પગરખાં પહેરીને જવું, જ પાણી આદિ પીવું, ૫ ભાજન કરવું, ૬ નિંદ્રા લેવી, ૭ સ્ત્રી સભાગ કરવા, ૮ પાન સોપારી ખાવી, ૯ થૂંકવું, ૧૦ જૂગાર રમવું, ૧૧ ઘતક્રીડા ચાલતી હોય તે જેવી, ૧૨ વિકયા કરવી, ૧૩ પલાંઠી વાળી ( પગ ઉપર પગ ચઢાવીને ) એસવું, ૧૪ પગ પહેાળા કરીને ખેસવું, ૧૫ મઢે માંહે વિવાદ કરવા, ૧૬ મશ્કરી કરવી, ૧૭ અદેખાઇ કરવી, ૧૮ મેસવાનું સિંહાસન વગેરે ઉપભોગ્ય વસ્તુ વાપરવી, ૧૯ કેશની અથવા શરીરની આભૂષણુ વગેરેથી શાભા કરવી, ૨૦ છત્ર ધારણ કરવું, ૨૧ ખડ્ગ ધારણ કરવું, ૨૨ મુકુટ ધારણ કરવે, ૨૩ ચામર ધારણુ કરવાં, ૨૪ લાંધવા બેસવું. ૨૫ સ્રોંની સાથે વિકાર સહિત હાસ્ય આદિ કરવું, ૨૬ વિટ (જાર) પુરૂષાની સાથે પ્રસંગ કરતે, ૨૭ પૂજાને અવસરે મુ ખકાશ ન કરવા. ૨૮ પૂજાને અવસરે શરીર તથા વસ્ત્ર મલિન રાખવાં, ૨૯ પૂજાને અવસરે મનની એકાગ્રતા ન કરવી, ૩૦ સચિત્ત દ્રવ્યના ખ્હાર ત્યાગ ન કરવો, ૩૧ હાર, મુદ્રિકા આદિ અચિત્ત વસ્તુને યાગ ક ર!, ૩૨ એકસાડી ઉત્તરાસંગ ન કરવું, ૩૩ જિનપ્રતિમાનું દર્શન થએ
૧૮૨
Page #225
--------------------------------------------------------------------------
________________
અંજલિ ન કરવી, ૩૪ જિનપ્રતિમાનું દર્શન થઍ પૂજા ન કરવી, ૩૫ ખરાબ ફૂલ આદિ વસ્તુથી પૂજા કરવી, ૨૬ પૂજાર્દિકને વિષે ધણા આદુરથી પ્રવ્રુત્તિ ન કરવી, ૩૭ જિનપ્રતિમાના શત્રુનું નિવારણુ ન કરવું, ૩૮ ચૈત્યદ્રવ્યની ઉપેક્ષા કરવી, ૩૯ શરીરમાં શક્તિ, છતાં ગાડી પ્રમુખ વાહનમાં બેસી જિનમંદિરે આવવું, ૪૦ પ્રથમજ ચૈત્યવંદનાર્દિક ખેલવું, એ રીતે જિતમાંદેરમાં મધ્યમથી ચાલીશ આશાતના જાણુવી,
૧ મદિરમાં ખેલ, શ્લેષ્મ (નાસીકા દ્વારા લીટ આદિ મળ) નાંખવેા. ૨ ધૃતક્રીડા અદ્દિ કરવું, ૩ કલહ કરવા, ૪ ધનુર્વેદાદિ ક્યા પ્રકટ કરવી, પ કોગળા કરવા, ૬ પાન સેાપારી ખાવી, છ તાંબૂલના કૂચા આફ્રિ નાંખવા, ૮ ગાળેા દેવી, ૯ લઘુનીતિ તથા વડીનીતિ વગેરે કરવુ, ૧૦ શરીર ધેાવુ, ૧૧ કેશ સમારવા ૧૨ નખ સમારવા, ૧૩ લેાહી આફ્રિ નાંખવાં, ૧૪ શેકેલાં ધાન્ય, સુખડી આદિ ખાવાં, ૧પ ગડ ગૂમડાં વગેરેની ચામડી નાંખવી, ૧૬ પિત્તનું આધાદિકથી વમન કરવું, ૧૭ આધધાદિકથી અનાદિકનું વમન કરવું, ૧૮ આધાદિકથી પડેલા દાંત નાંખવા, ૧૭ પગ વગેરે ચપાવવા, ૨૦ હાથી, ઘેાડા આફ્રિ પશુઓને દમાવવા ૨૧ દાંતા, ૨૨ આંખને, ૨૩ નખતે, ૨૪ ગાલતે, ૨૫ નાસિકાના, ૨૬ મસ્તકના, ૨૭ કાનને, અથવા ૨૮ ચામડીનેા મળ જિનમંદિરમાં નાંખવા, ૨૯ જારણુ મારણ્ ઉચ્ચાટનના મંત્ર અથવા રાજકાર્ય વગેરેની મસલતા કરવી, ૩૦ પેાતાના ઘરના વિવાહ આદિ કૃત્યમાં ભેગા થવાનું નક્કી કરવા માટે વૃદ્ધ પુરૂષોને મદિરે ભેગા કરી બેસારવા, ૩૧ લેખાં લખવાં, ૩૨ ધન આદિની વહેંચણ કરવી, ૩૩ પોતાના દ્રવ્ય ભંડાર ત્યાં સ્થાપ ન કરવા, ૩૪ પગ ઉપર પગ ચઢાવીને અથવા અવિનય થાય એવી કાઈ પણ રીતે બેસવુ, ૩૧ છાણાં, ૩૬ વસ્ત્ર, ૩૭ દાળ, ૩૮ પાપડ, ૩૯ વડી તથા કેરાં, ચીભડાં, આદિ વસ્તુ જિનમંદિરે સૂકવવા માટે તડકા વગેરેમાં રાખવી, ૪૦ રાજાદિકના રૂક્ષુ આદિના ભયથી ગભારા વગેરેમાં સંતાઈ રહેવુ, ૪૧ સ્ત્રી, પુત્ર વગેરેના વિયેગથી રૂદન આક્રંદ કરવું, ૪૨ સ્ત્રી, ભાજના ર્દક અન્ન, રાજા અને દેશ એ ચાર સંબંધી વિકથા કરવી, ૪૩ ખાણુ તથા ધનુષ્ય, ખડ્ગ આદિ શસ્ત્ર ઘડવાં, ૪૪ ગાય, ખળદ વગેરે જા
૧૯૦
Page #226
--------------------------------------------------------------------------
________________
નવરને ત્યાં રાખવાં, ૪પ શીત ઉપદ્રવ દૂર કરવા માટે અમિને સેવો, ૪૬ અન્નાદિક રાંધવું ૪૭ નાણું વગેરે પરખવું, ૪૮ યથાવિધિ નિરિસહી ન કરવી, ૪૯ છત્ર, ૫૦ પગરખાં, ૫૧ શસ્ત્ર તથા પર ચામર એ ચાર વસ્તુ મંદિરથી બહાર ન મૂકવી, ૫૩ મનની એકાગ્રતા ન કરવી ૫૪ શરીરે તેલ આદિ ચોપડવું, ૫૫ સચિત પુષ્પાદિકનો ત્યાગ ન કરવો, ૫૬ અજીવ એવાં હાર વીંટી વગેરે અચિત વસ્તુ બહાર ઉતારી મૂકી શોભા હીન થઈ મંદિરમાં પેસવું, (એમ કરવાથી અન્યદર્શની લોકો “શોભા હીન થઈ મંદિરમાં પેસવું, “આ તે કેવો ભિક્ષાચર લેકોને ધર્મ છે,” એવી નિ. દા કરે છે. માટે હાર વીંટી વગેરે ન ઉતારતાં અંદર જવું. ) પ૭ ભગવાન નને દીઠે છતે હાથ ન જોડવા, ૫૮ એકસાડી ઉત્તરાસંગ ન કરવું, પ૮ મસ્તકે મુકુટ ધારણ કરે, ૬૦ માથે મુકુટ અથવા પાઘડી ઉપર ફેટ વગેરે રાખવો. ૬૧ કુલના તારા, કલગી આદિ માથે રાખેલા ન ઉતારવા, ૬ર પારેવા, નાળિએર આદિ વસ્તુની હેડ રમવી, ૬૩ દડે રમવું ૬૪ માબાપ આદિ સ્વજનોને જુહાર કરે, ૬૫ ગાળ, કાખ વગાડવા વગેરે ભાંડચેષ્ટા કરવી, ૬૬ રેકાર ટુંકાર વગેરે તિરસ્કારનાં વચન બોલવાં, ૬૭ લહેણું ઉઘરાવવાને અર્થે લાંધવા બેસવું, ૬૮ કોઈની સાથે સંગ્રામ કરવો, ૬૮ વાળા કરવા, ૭૦ પલાંઠી વાળીને બેસવું, ૭૧ લાકડાની પાવડીઓ પગે પહેરવી, હર સ્વેચ્છાએ પગ લાંબા કરીને બેસવું, સુખને અર્થે પુડન પુડી વગાડવી, ૭૪ પિતાનું શરીર અથવા શરીરના અવયવ ધોઈ પાણી ઢળી કાદવ કરો, ૭૫ પગે લાગેલી ધૂળ જિનમંદિરમાં ખંખેરવી, ૭૬ સ્ત્રીસંભોગ કરે, ૭૭ માથાની અથવા વસ્ત્ર આદિની જૂઓ જોવરાવવી તથા નંખાવવી, ૭૮ ત્યાં ભોજન કરવું, અથવા દટિયુદ્ધ બાહુયુદ્ધ કરવું, ૭૮ શરીરના ગુપ્ત અવયવ ઉઘાડા કરવા, ૮૦ વૈદું કરવું, ૮૧ કય વિક્રય આદિ વ્યાપાર કરે, ૮૨ પથારી પાથરીને સૂઈ રહેવું, ૮૩ જિનમંદિરમાં પીવાનું પાણી રાખવું, ત્યાં પાણી પીવું અથવા બારે માસ પીવાય એવા હેતુથી મંદીરના ટાંકામાં વર્ષાદનું પાણી લેવું ૮૪ જિનમંદિરે ન્હાવું, છેવું. એ ઉત્કૃષ્ટ ભાંગાથી ચોરાશી આશાતનાઓ જાણવી.
બૃહભાગમાં તે માત્ર પાંચ આશાતના કહી છે. તે એકે-૧ અવર્ણ
૧૮૧
Page #227
--------------------------------------------------------------------------
________________
આશાતના, ૨ અનાદર આશાતના, ૩ ભેગ આશાતના, ૪ દુઃપ્રણિધાન આશાતના અને ૫ અનુચિતવૃત્તિ આશાતના; એવી જિનમંદિરે પાંચ આશાતના થાય છે. તેમાં લાંડી વાળવી, ભગવાન તરફ પૂડ કરવી, પુપુ ડી વગાડવી, પગ પસારવા, તથા જિનપ્રતિમાની આગળ દુષ્ટ માસને બેસવું. એ સર્વે પડેલી અવણૅ આશાતના જાગૃવી. જેવાં તેવાં કપડાં વગેરે પહેરી, જેવા તેવા સમયે જેમ તેમ શૂન્ય મનથી જિનપ્રતિમાની પૂજા વગેરે કરવી તે ખીજી અનાદર આશાતના જાણુવી જિનમદિરે પાનસેપારી આદિ ભેગ ભાગવવા, તે ત્રીજી ભાગ આશાતના જાવી. એ આશાતના કરવાથી અવશ્ય આત્માના જ્ઞાનાદિ ગુણેને આવરણ આવે છે, માટે એ આશાતના જિનમંદિરે અવશ્ય તજવી રાગથી, દ્વેષી અથવા મેહથી મનની વૃત્તિ દૂષિત થએલી હાય તા, તે ચેાથી દુ:પ્રણિધાન આશાતના કહેવાય છે. તે જિનરાજને વિષે વર્જવી. લેણ દેણુને નિમિત્તે લાંધવા બેસવું, વાદ વિવાદ કરવા, રેવું ફૂટવું, રાજકથા આદિ વિકથા કરવી, જિનમંદિરે પેાતાના ગાય બળદ આદિ બાંધવા, સાં વિવિધ પ્રકારનાં અન્ન રાંધવાં, વગેરે ઘરનાં કાર્યો તથા કાષ્ઠને ગાળે દૈવી વગેરે પાંચમી અનુચિતવૃત્તિઆશાતના જાણુવી. અત્યંત વિષયાસક્ત અને અવિ રિત એવા દેવતાઓ પણ્ સર્વથા જિનમદિરાદિકને વિષે આશાતનાઓ ટાળે છે. કહ્યું છે કે—કામ વિષય રૂપ વિષયથી મૂળાયલા દેવતા પણ નિમદિરને વિષે અપ્સરાઓની સાથે હાસ્યક્રીડા આદિ કાઇ કાળે કરતા નથી. ગુરૂની આશાતના તેત્રીશ છે. તે આ રીતેઃ— ૧ કાણુ વિના ગુરૂથી આગળ ચાલવું. માર્ગ દેખાડવા આદિ કારણ વિના ગુરૂની આગળ ચાલવું ન ૪૨ે. કારણ કે, તેથી અત્રિનય રૂપ દ્વેષ થાય છે. માટે એ આશાતના જાણુવી. ૨ ગુરૂના ખેડુ પડખે ચાલવું (એથી પશુ અવિનય થાય છે, માટે એ આશાતના જાણવી.) ૩ ગુરૂની પૂર્ડને અડકતાં અથવા થોડે છેટે ચાલવું ( એમ કરવાથી ખાસી અથવા છીંક આવતાં સળેખમ મળ નીકળે તે ગુરૂના વસ્ત્ર આદિને લાગવાને સંભવ છે, માટે એ આશાતના જાણવી. એમ બીજી આશાતનાના પણુ દોષ જાણુવા. ) ૪ ગુરૂના મુખ આગળ ઉભા રહેવું. પ પડખે ઉભા રહેવું, ૬ પૂઠે નજીક ઉભા રહેવું, ૭
=
૧૯૨
Page #228
--------------------------------------------------------------------------
________________
tr
ગુરૂના મુખ આગળ બેસવું, ૮ એ પડખે બેસવું, ” પૂૐ નજીક બેસવું, ૧૦ આહાર આદિ લેવાના વખતે ગુરુથી પ્રથમજ આચમન કરવું, ૧૧ ગમનાગમનની આલોચના ( દરિયાવડિ ) ગુરૂથી પહેલાં કરવી, ૧૨ રાત્રિએ કાણુ સૂતે છે ?'' એમ કહી ગુરૂ ખેાલાવે ત્યારે ગુરૂનું વચન સાંભળીને પણ નિદ્રાર્દિકનું નિષ કરી પાો ઉત્તર ન દે, ૧૩ ગુરૂઆદિકને કોઇ ખેલાવવા આવે તે તેને પ્રસન્ન રાખવાને અર્થે ગુરૂથી પહેલાં પેતેજ ખેલાવે, ૧૪ આહાર આફ્રિ પ્રથમ બીજા સાધુઓની પાસે આલાઇ, પછી ગુરૂ પાસે આલોવે, ૧૫ આહાર આદિ બીજા સાધુએતે પ્રથમ દેખાડી. પછી ગુરૂને દેખાડવા, ૧૬ આહાર વગેરે કરવાના વખતે પ્રથમ ખીજા સાધુઓને લાવી પછી ગુરૂને મેલાવવા, ૧૭ ગુરૂને ન પૂછતાં સ્વેચ્છાએ સ્નિગ્ધ તથા મિષ્ટ અન્ન બીજા સાધુઓને આપવું, ૧૮ ગુરૂને જેવા તેવા આપીને સરસ તથા સ્નિગ્ધ આહાર પાતે વાપરવા, ૧૯ ગુરૂ ખેલાવે ત્યારે સાંભળીને પણ અણુસાંભળ્યાની પેઠે ગુરૂને પાછે ઉત્તર ન આપવા, ૨૦ ગુરૂની સાથે ધણાં કર્કશ વચને તથા ઉંચે સ્વરે ખેલવું, ૨૧ ગુરૂ ખેલાવે ત્યારે પોતાને આસને બેસીનેજ ઉત્તર આપ, ૨૨ ગુરૂ એલાવે ત્યારે “ કહે, શું છે? કાણુ ખેલાવે છે? '' એવાં વિનયહી વચન ખેલવાં, ૨૩ ગુરૂ કાંઇ કાર્ય કરવાને કહે, ત્યારે “ તમે કેમ કરતા નથી ?” એવા ઉત્તર આતમે સમર્થ છે, પાયે (દીક્ષાએ ) લઘુ છે,
tr
r
"
પા, ૨૪ ગુરૂ કહે કે માટે વૃદ્ધ ગ્લાનાદિકનું વૈયાનૃત્ય કરા. ત્યારે “ તમે પોતે કેમ નથી કરતા ? તમારા બીજા શિષ્ય લાભના અર્થી નથી ? તેમની પાસે કરાવે. વગેરે ઉત્તર આપવા, ૨૫ ગુરૂ ધર્મકથા કહે ત્યારે નાખુશ થાય, ૨૬ ગુરૂ સૂત્ર આદિના પાડે આપે, ત્યારે “ એના અર્થ તમતે બરાબર સાંભરતા નથી. આને એવા અર્થ નથી, આવાજ છે.'' એવાં વચન ખેલવાં, ૨૭ ગુરૂ કાંઇ કથા આદિ કહેતા હોય તે પોતે પાતાનું ડહાપણ બતાવવાને અર્થે હું કહું ?” એમ કહીને કથામાં ભંગ પાડવા, ૨૮ પર્વદા રસથી ધર્મકથા સાંભળતી હાય, ત્યારે ગાચરીને સમય થયે” વગેરે વચન કહી ષર્ષદાના ભંગ કરવા, ૨૯ પર્વદા ઉઠતાં પહેલાં પેાતાની ચતુરાઈ જણાવવાને અથૈ ગુરૂએ કહેલીજ કથા વિશેષ વિસ્તારથી કહેવી,. ૩૦ ગુરૂની રાખ્યા,
૧૯૩
Page #229
--------------------------------------------------------------------------
________________
આસન, સથારા વગેરે વસ્તુને પગ લગાડવા, ૩૧ ગુરૂની શય્યા વગેરે ઉપર બેસવું, ૩૨ ગુરૂ કરતાં ઉંચે આસને બેસવું, ૩૩ ગુરૂ સમાન આસને બેસવું. આવશ્યકચૂર્ણ આદિ ગ્રંથમાં તો ગુરૂ ધર્મકથા કહેતા હોય, ત્યારે વચ્ચે ‘હાજી, આ એમજ છે” એમ શિષ્ય કહે તે તે એક જાદી આશાતના ગણી છે, અને ગુરૂથી ઉંચે અથવા સરખે આસને બેસવું એ બન્ને મળી એકજ આશાતના ગણી છે. આ રીતે ગુરૂની તેત્રીશ આશાતનાઓ છે.
re
હવે ગુરૂની ત્રિવિધ આશાતના ગણાય છે, તે એ છે કે:—૧ ગુરૂતે શિષ્યના પગ આદિથી સંઘટ્ટ થાય તેા જધન્ય આશાતના થાય, ૨ ગુરૂને શિષ્યના સળેખમ થૂંક આદિના સ્પર્શ થાય તે। મધ્યમ આશાતના થાય, અને ૩ ગુરૂની આજ્ઞા ન પાળવી, પણ તેથી ઉલટું કરવું, ગુરૂની આજ્ઞા ન સાંભળવી, તથા કઠોર વચન ખેલવાં વગેરેથી ઉત્કૃષ્ટ આશાતના થાય.
—૧
સ્થાપનાચાર્યજીની આશાતના ત્રણ પ્રકારની છે. તે એ છે કે:સ્થાપનાચાર્યજીને આમ તેમ ફેરવે, અથવા પગ આદિ લગાડે તે જધન્ય આશાતના થાય, ૨ ભૂમી ઉપર પાડે, અથવા તિરસ્કારથી મૂકી દે તે મધ્યમ આશાતના, થાય અને ૩ ગુમાવે અથવા ભાગી નાંખે તે ઉત્કૃષ્ટ આશાતના થાય. જ્ઞાનેાપકરણની પેઠે રજોહરણ, મુહપત્તિ, દાંડા, દાંડી, આદિ દર્શનનાં અને ચારિત્રનાં ઉપકરણની પણ આશાતના વર્જવી, કારણ કે, “જ્ઞાાતિ એવા વચન જ્ઞાને પકરણની પેઠે દર્શને પકરણની અને ચારિત્રપકરણની પણ ગુરૂને સ્થાનકે સ્થાપના થાય છે, માટે વિધિથી વાપરવા કરતાં વધાર વાપરી તેની આશાતના ન કરવી. શ્રીમહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કેપેાતાનું આસન, ઉત્તરાસગ, રોહરણુ અથવા દાંડે અવિધિથી વાપરે તે, એક ઉપવાસનું આલેાયણ આવે છે. માટે શ્રાવકોએ પણ ચરવળા મુહુપત્તિ વગેરે ઉપગરણ વિધિથી વાપરવાં, અને બરાબર પોત પોતાને સ્થાનકે રાખવાં. એમ ન કરે તે ધર્મની અવજ્ઞા આદિ કયાના દોષ માથે આવે. એ આશાતનાએેશમાં ઉસૂત્ર વચન, અરિહંતની અથવા ગુરૂ આદિની અવજ્ઞા વગેરે ઉત્કૃષ્ટ આશાતના સાવધ આચાર્ય, મરિચી, જમાલિ, ફૂલવાલક આદિને જેમ અનતસ સારી કરનારી થઇ, તેમ અનંતસંસારની કરનારી જાણવી. કહ્યું છે કે— “ ઉસૂલ વચન ખેલનારનું સમર્પિત નાશ થાય છે, અને તે
૧૯૪
..)
Page #230
--------------------------------------------------------------------------
________________
અનંત સંસારી થાય છે. માટે ધીર પુરૂષ પ્રાણત્યાગ થાય તે પણ ઉસૂપ વચન બોલતા નથી. તીર્થકર ભગવાન, ગણધર, પ્રવચન, ધૃત, આચાર્ય અથવા બીજા કોઇ માર્દિક સાધુ આદિ એમની આશાતના કરનાર અને નંતસંસારી થાય છે.
એવી જ રિતે દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્ય અને વસ્ત્ર પાત્રાદિ ગુરૂદ્રવ્ય એમનો નાશ કરે, અથવા નાશ થતો હોય તે ઉપેક્ષા વગેરે કરે, તે પણ મટી આશાતના લાગે છે. વળી કહ્યું છે કે–ચૈત્યદ્રવ્યને ભક્ષહાદિકથી નાશ કરવો, ચારિત્રીય મુનિરાજને ઘાત કરે, પ્રવચન ઉફાડ કરે અને સાધ્વીને ચતુર્થવ્રતનો ભંગ કરવા એટલાંવાનાં કરનારો સમકિતના લાભરૂ૫ વૃક્ષના મૂળમાં અગ્નિ મૂકે છે. ઇકો વિનાશ શબ્દથી ચેતદ્રવ્યનું ભક્ષણ અને ઉપેક્ષા કર્યાનું સમજવું. શ્રાવકદિનકૃત્ય, દર્શનશુદ્ધિ ઈત્યાદિ ગ્રંથમાં કહ્યું છે કે–જે મૂઢમતિ શ્રાવક ત્યદ્રવ્યનો અથ. વા સાધારણ દ્રવ્યનો ભક્ષણાદિકથી વિનાશ કરે, તેને ધર્મતત્વનું જ્ઞાન થાય નહીં, અથવા તે નરકગતિનું આયુષ્ય બાંધે. ચૈત્યદ્રવ્ય પ્રસિદ્ધ છે. તેમજ શ્રીમાન શ્રાવકોએ પુસ્તક લખાવવાં, નિર્ધન અનાથ શ્રાવકોને સહાય કરવી. ઇત્યાદિ સાધારણ ધર્મકૃત્ય કરવા માટે આપેલું દ્રવ્ય, તે સાધારણ દ્રવ્ય જાણવું. નવું ( રેકડ આવેલું) દ્રવ્ય અને મંદિરના કામમાં વાપરી પાછી ઉપાડી રાખેલી ઈટ, લાકડાં, પથર આદિ વસ્તુ એવા બે પ્રકારના ત્યદ્રવ્યનો નાશ થતો હોય, અને જે તેની સામે ધુ ઉપેક્ષા કરે છે, તેને પણ સિદ્ધાંતમાં તીર્થકરાદિકે અનંતસંસારી કહ્યા છે. મૂળ અને ઉત્તર ભેદથી પણ બે પ્રકારનું અત્યદ્રવ્ય કહ્યું છે. તેમાં સ્તંભ કુંભી વગેરે મૂળદ્રવ્ય અને છાપરૂં વગેરે ઉત્તર દ્રવ્ય જાણવું અથવા સ્વપક્ષ અને પરપક્ષ એ બે ભેદથી બે પ્રકારનું ચિત્યદ્રવ્ય જાણવું. તેમાં શ્રાનકાદિક સ્વપક્ષ અને મિથ્યાદષ્ટિ આદિ પર પી જાણ સર્વ સાવધવિરત સાધુ પણ ત્યદ્રવ્યની ઉપેક્ષા કરવાથી જે અનંતસંસારી થાય છે, તો પછી શ્રાવક થાય એમાં તે શું આશ્ચર્ય ! '
શંકા – ત્રિવિધ ત્રિવિધે સર્વ સાવધનું પચ્ચખાણ કરનાર સાધુને, ત્યવ્યની રક્ષા કરવાને અધિકાર શી રીતે આવે છે ?
Page #231
--------------------------------------------------------------------------
________________
'
સમાધાન:—જો સાધુ રાજા, મંત્રી વગેરે પાસે માગણી કરીને ધર, દુકાન, ગામ વગેરે માંદેરી ખાતે અપાવી આદાન કર્મથી ચૈતદ્રવ્યમાં નવા ઉમેરા કરે, તેા તે સાધુને દોષ લાગે. કારણ કે, એવાં સાવધ કામ કરવાના સાધુને અધિકાર નથી. પણ કોઇ ભદ્રક જીવે ધમાલ્કિને અર્થે પૂર્વે આપેલા અથવા ખીજા ચૈત્યદ્રવ્યને વિનાશ થતા હોય તે તેનું જે સાધુ રક્ષણ કરે, તેા કાંઈ દેષ નથી. એટલુજ નહી પણ એમ કરવામાં જિનાજ્ઞાની સમ્યક્ પ્રકારે આરાધના થતી હોવાથી સાધુધર્મને ઉલટી પુથી મળે છે. જેમ સાધુ નવું જિનમંદિર કરાવે નહીં, પણ પૂર્વે કરેલા જિનમંદિરનું તેના શત્રુને યોગ્ય શિક્ષા કરી રહ્યુ કરે, તે તે સાધુને કાંઇ પ્રાયશ્ચિત્ત લાગતું નથી, અથવા સર્વ સાવધિવત રૂપ પ્રતિજ્ઞાને પણ બાધ આવતા નથી. તેમ ચૈત્યદ્રવ્યની રક્ષામાં પણ જાણવું, આગમમાં પણ એવીજ વ્યવસ્થા છે. શંકાકાર કહે છે કે—“જિનમંદિર સંબંધી ક્ષેત્ર, સુ વર્ણ, ગામ, ગાય વગેરે વસ્તુના સબંધમાં આવનાર સાધુને ત્રિકરણશુદ્ધિ શી રીતે થાય ? ઉત્તરમાં સિદ્ધાંતી કહે છે કે—“ અહિં એ વાત છે, તે સાધુ મદિર સબવી વસ્તુ પે.તે માગે તે તેને ત્રિકરણ શુદ્ધિ ન થાય, જો કાઇ એ ( ચૈત્ય સબંધી) વસ્તુ હરણ કરે, અને તે બાબતની જો સાધુ ઉપેક્ષા કરે, તે તેની ત્રિકરણ શુદ્ધિ ન થાય; એટલુજ નહિં પણ ચૈત્યદ્રવ્ય હરણાપેક્ષા રૂપ અભક્તિ પણ થાય. માટે કોઇને પણ હરણ કરતાં અવશ્ય વાવે જોઇએ, કારણ કે, સાધુને સર્વ શક્તિએ સંધની સાથેજ સબંધ છે. ચારિત્રી હોય કે અચારિત્રી હાય, પરંતુ સર્વેને સધની સાથે કાર્ય તે છેજ.
તેમજ પાતે ચૈત્યદ્રવ્ય ખાનારા, બીજા ખાનારની ઉપેક્ષા કરનારો અને અંગ ઉપર ઉધાર આપીને કવા બીજી રીતે ચૈત્યદ્રવ્યના નાશ કરનાર અથવા કિયું કામ યેાડા દ્રવ્યમાં થાય ? અને કિયા કામને ધણું દ્રવ્ય લાગે ? એ વાતની ખબર ન હેાવાથી મતિમપણાને લીધે ચૈત્યદ્રવ્યને નાશ કરનારા અથવા ખાટુ નામું લખનારા શ્રાવક પાપકમેં લોપાય છે, દેવદ્રવ્યની આવકમાં ભંગ આવે એવું કોઇ પણ કૃત્ય કરે, અથવા પેતે આપવા કબૂલ કરેલું દેવદ્રવ્ય ન આપે, તથા દેવદ્રવ્ય ભક્ષણુ કરનારની ઉ
૧૯૬
Page #232
--------------------------------------------------------------------------
________________
પેક્ષા કરે, તે પણ તે સંસારમાં ભમે છે. કેવિળભાષિત ધર્મની વૃદ્ધિ કર નાર અને જ્ઞાન દર્શનના ગુણની પ્રભાવના કરનાર એવા જે ચૈયદ્રવ્યનું ભક્ષણ કરે, તે અનંતસંસારી થાય. દેવદ્રવ્ય હેાય તેા મદિરની સારસભાળ તથા હંમેશાં પૂજા, સત્કાર થવાના સભવ છે. ત્યાં મુનિરાજને પણ યોગ મળી આવે છે, તેમનું વ્યાખ્યાન સાંભળવાથી દેવળિભાષિત ધર્મની વૃદ્ધિ અને જ્ઞાન દર્શનના ગુણની પ્રભાવના થાય છે. દેવળિભાષિત ધર્મની વૃદ્ધિ કરનારા અને જ્ઞાન દર્શનના ગુણોની પ્રભાવના કરનારા દેવદ્રવ્યનું જે રક્ષણ કરે, તે પરિમિત (અલ્ઝ) સંસારી થાય. કેળિભાષિત ધર્મની વૃદ્ધિ કરનારા અને જ્ઞાન દર્શનના ગુણાની પ્રભાવના કરનારા દેવદ્રવ્યની, પૂર્વનું ય તેનું રક્ષણ તથા નવાનેા ઉમેરો કરી જે વૃદ્ધિ કરે, તે કેવળિભાષિત ધર્મની અતિશય ભક્તિ કરવાથી તીર્થંકરપણું પામે. પંદર કમાદાન તથા બીજા નિંધ વ્યાપાર વર્ષાંતે સારા વ્યવહારથી તથા ન્યાયંમાર્ગેજ દેવઃબ્યનો વૃદ્ધિ કરવી. કહ્યું છે કે—મેહથી મુઝાયલા કેટલાક અજ્ઞાની લેાકેા જિનેશ્વર ભગવાનની ણાથી વિપરીત માર્ગે દેવદ્રવ્યની વૃદ્ધિ કરતા ઉલા સંસાર સમુદ્રમાં ડૂબે છે. “ શ્રાવક શિવાય બીજા લોકો પાસેથી બદલામાં વધારે વસ્તુ રખાવી તથા વ્યાજ પણ વધારે લઇ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી ઉચિત છે” એવા કેટલાક લોકોને અભિપ્રાય છે. સમ્યકત્ત્વવૃત્તિ આદિ ગ્રંથેામાં સકાશની કથાને વિષે એમજ કહ્યું છે. દેવદ્રવ્યના ભક્ષણુ રક્ષણ ઉપર સાગરશ્રેષ્ટીનું દૃષ્ટાંત નીચે આપ્યું છે:
...
સાકેતપુર નામના નગરમાં અરિહુ તનેા ભક્ત એવા સાગર શ્રેષ્ઠી નામને એક સુશ્રાવક રહેતા હતા. ત્યાંના બીજા સર્વ શ્રાવકોએ સાગર શ્રેણીને સુશ્રાવક જાણી સર્વ દેવદ્રવ્ય સાંપ્યું, અને કહ્યું કે મંદિરનું કામ કરનારા સૂતાર આદિને આ દ્રવ્વ આપતા રહેજો ' પછી સાગર એટીએ લાભથી દેવદ્રવ્ય વાપરીને ધાન્ય, ગાળ, ધી, તેલ, કપડાં આદી ઘણી ચીજો વેચાથી લઇ મૂકી, અને તે સત્તાર વગેરેને રોકડનાણું ન આપતાં તેના બદલામાં ધાન્ય, ગાળ, ધી આદી વસ્તુ માંધે ભાવે આપે, અને એમ કરતાં લાભ મળે તે પોતે રાખે. એમ કરતાં તેણે રૂપિયાના એશીમા ભાગ રૂપ એક હજાર કાંકણીના લાભ લીધા, અને તેથી મહાધાર પાપકમ ઉપí
૧૯૭
Page #233
--------------------------------------------------------------------------
________________
ર્યું. તેની આલોચના ન કરતાં મરણ પામી સમુદ્રની અંદર જળમનુષ્ય થશે. ત્યાં જાય રત્નના ગ્રાહકોએ જળના અને જલચર એના ઉપદ્રવને ટાળનાર અંગોલિકાનું ગ્રહણ કરવાને અર્થે તેને વજઘરટ્ટમાં પીલ્યો. તે મને હા વ્યથાથી મરણ પામી ત્રીજી નરકે નારકી થયો. વેદાંતમાં પણ કહ્યું છે કે–દેવદ્રવ્યથી તથા ગુરૂદ્રવ્યથી થએલી દ્રવ્યની વૃદ્ધિ પરિણામે સારી નથી. કેમકે, તેથી ઇહલકે કુલ નાશ અને મરણ પછી નરક ગતિ થાય છે. નરકમાંથી નીકળીને પાંચસે ધનુષ્ય લાબો મહામસ્ય થયો. તે ભવે કોઈ મહેચ્છે તેના સર્વાંગે છેદ કરી મહા કદર્થના કરી. તેથી મરણ પામી જેથી નરકે નારકી થયે. એમ એકેક અથવા બે બે ભવ વચ્ચે કરીને સાતે નરકામાં બે બે વાર ઉત્પન્ન થયે. પછી તે સાગર શ્રેણીના છ એક હજાર કાંકણું જેટલા દેવદ્રવ્યને ઉપભોગ કર્યો હતો, તેથી લાટ તથા આંતરાથી શ્વાન, ભૂંડ, ભેંસ, બેકડે, ઘેટા, હરિણ, સસલે, સાબર, શિયાળિયે, બિલાડી, ઉંદર, નેળિયે, કોળિયો, ગિરેલી, ઘ, સર્પ, વીછી, વિકાના કૃમિ, પૂથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, શંખ, છીપ, જળો, કીડી, કીડા, પતંગ, માખી, ભમરે, મચ્છર, કાચબો ગર્દભ, પાડે, બળદ, ઉંટ, ખચ્ચર, ઘ, હાથી વગેરે જવનિમાં પ્રત્યેક વેનિએ એકેક હજાર વાર ઉત્પન્ન થઈ સર્વ મળી લાખો ભવ સંસારમાં ભમતાં પૂરા કર્યા. પ્રાયે સર્વ ભવે શસ્ત્રઘાત આદિ મહા વ્યથા સહન કરીને તે મરણ પામે. પછી ઘણું ખરું પાપ ક્ષીણ થયું, ત્યારે વસંતપુર નગરમાં કેડપતિ વસુદત્ત શ્રેણીથી તેની સ્ત્રી વસુમતિની કૂખે પુત્રપણે ઉત્પન્ન થયા. તે ગર્ભમાં છતાંજ વસુદત્ત શ્રેણીનું સર્વ દ્રવ્ય નાશ પામ્યું. પુત્ર અવતર્યો તેજ દિવસે વસુદત્ત શ્રેઝી મરણ પામે, અને તેને પાંચમું વર્ષ બેસતાં વસુમતી પણ દેવગત થઈ. તેથી લેકેએ તેનું “ નિપુણ્યક” એવું નામ પાડયું. કોઈ રાંકની પેઠે જેમ તેમ નિર્વાહ કરી તે વૃદ્ધિ પામ્યું.
એક દિવસે તેને મામો તેને સ્નેહથી પોતાને ઘેર લઈ ગયે. દૈવયોગે તેજ દિવસની રાત્રીએ મામાનું ઘર પણ ચરોએ લૂટયું. એમ જેને જેને વેર તે એક દિવસ પણ રહ્યો, તે સર્વને ત્યાં ચેર, ધાડ, અગ્નિ વગેરે ઉપદ્રવ થયો. કેઈ ઠેકાણે તે ઘરધણીજ મરણ પામ્યા. પછી “આ પારેવાનું
૧૮૮
Page #234
--------------------------------------------------------------------------
________________
બચ્યું છે? કે બળતી ગાડરી છે? અથવા મૂર્તિમાન ઉત્પાત છે ?” એવી રીતે લે કે તેની નિંદા કરવા લાગ્યા. તેથી ઉગ પામી તે નિપુણ્યક નામાં સાગર શ્રેણીને જીવ બહુ દેશાંતરે ભમતાં તામ્રલિપ્તિ નગરીએ ગયે. ત્યાં વિનયંધર શેકીને ત્યાં ચાકરપણે રહ્યો. તેજ દિવસે વિનયધર શ્રેણીનું ઘર સળગ્યું. તેથી તેણે પોતાના ઘરમાંથી હડકાયેલા શ્વાનની પેઠે તેને કાઢી મૂક્યા. પછી શું કરવું ? તે ન સૂઝવાથી પૂર્વભવે ઉપાર્જેલા દુષ્કર્મની નિંદા કરવા લાગ્યો. કહ્યું છે કે–સર્વ જીવ વવશપણે કર્મ કરે છે, પણ તે ભોગવવાને અવસર આવે ત્યારે પરવશ થઈને ભોગવે છે. જેમ માણસ પિતાની સ્વતંત્રતાથી વૃક્ષ ઉપર ચઢી જાય છે, પણ પડવાને સમય આવે ત્યારે પરવશ થઈને નીચે પડે છે. નિપુણ્યક “યોગ્ય સ્થાનને લાભ ન થવાથી ભાગ્યના ઉદયને હરકત આવે છે.” એમ વિચારી સમુદ્રતીરે ગ, અને ધનાવહ શ્રેણીની ચાકરી કરવી કબૂલ કરી તેજ દિવસે વહાણ ઉપર ચઢ, શ્રેણીની સાથે ક્ષેમ કુશળથી પરીપે ગયે, અને મનમાં વિચાર કરવા લાગ્યો કે, “ હારું ભાગ્ય ઉઘડ્યું! કારણ કે, હું અંદર બેઠા પછી પણ વહાણ ભાગ્યું નહીં. અથવા મહારૂં દુર્દેવ આ વખતે પિતાનું કામ ભૂલી ગયું. રખેને પાછા વળતાં તેને તે યાદ આવે !” નિપુણ્યકના મનમાં આવેલી કલ્પના ખરી કરવાને અર્થેજ કે શું ? તેના દેવે લાકડીનો પ્રહાર કરીને, જેમ ઘડાના સેંકડે કડકા કરે, તેમ પાછા વળતાં તે વહાણના કડકા કર્યા. દૈવયોગથી નિપુણકને હાથે પાટિયું આવી ગયું તેની મદદથી તે સમુદ્ર કાંઠાના એક ગામે આવ્યો, અને ત્યાંના ઠાકોરના આ શ્રય તળે રહે.
એક દિવસે ચોરોએ કારના ઘર ઉપર ધાડ પાડી અને નિપુણ્યકને ઠાકોરનો પુત્ર જાણી પકડી બાંધીને તેઓ પોતાની પલ્લીએ લઈ ગયા. તે જ દિવસે બીજા કોઈ પલ્લીપતિએ ધાડ પાડી તે પલ્લીનો મૂળથી નાશ કર્યો. પછી તે ચોરોએ પણ તે નિપુણ્યકને કમનશીબ જાણીને કાઢી મૂક્યો. કહ્યું છે કે–-એક માથે ટાળવાળા પુરૂષ માથે તડકો લાગવાથી ઘણોજ તપી ગયો, અને શીતળ છાયાની ઈચ્છાથી દેવગે બિલાના ઝાડની નીચે જઈ પહોંચ્યો. ત્યારે ત્યાં પણ ઉપરથી પડતા એક હેટા બિલીના ફળથી
૧૮૮
Page #235
--------------------------------------------------------------------------
________________
તેનું માથું “ કડાક” શબ્દ કરી ભાગ્યું, મતલબ એ છે કે, કમનશીબ - પુરૂષ જ્યાં જાય, ત્યાં આપદા પણ તેની સાથે જ આવે છે. આ રીતે જુ
દા જૂદા નવસે નવાણું સ્થળોના વિષે ચોર, જળ અશિ, સ્વચક્ર, પરચક્ર મરકી આદિ અનેક રોગ થવાથી તે નિપુણ્યકને લોકોએ કાઢી મૂક્યો. ત્યારે તે મહા દુ:ખી થઈ એક મોટી અટવીમાં આરાધક જનને પ્રત્યક્ષ ફળ આપનારા સેલક નામા યક્ષને મંદિરે આવ્યો. પિતાનું સર્વ દુ:ખ યક્ષ આગળ કહી એચીત્તથી તેની આરાધના કરવા લાગ્યો. એક દિવસ ઉપવાસ કરવાથી પ્રસન્ન થએલા યક્ષે તેને કહ્યું કે, “દરરોજ ” સંધ્યા સમયે હારી આગળ સુવર્ણમય એક હજાર ચંદ્રને ધારણ કરનારે મોર ન કરશે. તેનાં દરરોજ પડી ગએલાં પિચ્છા હારે લેવાં.” યક્ષના આવા વચનથી ખુશી થયેલા નિપુણ્યકે કેટલાંક પિચ્છા સંધ્યા સમયે પડી ગયાં, તે એકઠાં કર્યો. એમ દરરોજ એકઠાં કરતાં નવસે પિછાં ભેગાં થયાં. એકસો બાકી રહ્યાં. પછી નિપુણ્યકે દૈવની પ્રેરણાથી મનમાં વિચાર્યું કે, “બાકી રહેલાં પિછાં લેવાને માટે હવે કેટલા દિવસ આ જંગલમાં રહેવું ? માટે બધાં પિચ્છ સામટાં એક મૂઠીથી પકડીને ઉખેડી લેવાં એ ઠીક.” એમ વિચારી તે દિવસે મોર નાચવા આવ્યો, ત્યારે એક મૂડીથી તેનાં પિછાં પકડવા ગયો. એટલામાં મોર કાગડાનું રૂપ કરીને ઉડી ગયે, અને પૂર્વે એકઠાં કરેલાં નવસો પિછાં પણ જતાં કહ્યાં ! ખરૂં છે કે–દૈવની મર્યાદા ઉલ્લ ધીને જે કાર્ય કરવા જઈએ, તે સફળ થાય નહીં. જુઓ, ચાતકે ગ્રહણ કરેલું સરોવરનું જળ પેટમાં ન ઉતરતાં ગળામાં રહેલા છિદ્રથી બહાર જતું રહે છે. માટે “ધિક્કાર થાઓ મને ! કેમકે મેંફેગટ એટલી ઉતાવળ કરી.” એમ દીલગીરી કરતા નિપુણ્યકે આમ તેમ ભમતાં એક જ્ઞાની ગુરૂને દીઠા. તેમની પાસે જઈ વંદના કરી. તેણે તેમને પિતાના પૂર્વકર્મનું સ્વરૂપ પૂછવું. જ્ઞાનીએ પણ તેના પૂર્વભવનું સ્વરૂપ જેવું હતું તેવું પ્રકટપણે કહી દીધું તે સાંભળી પૂર્વે દેવદ્રવ્ય ઉપર પોતાની આજીવિકા કરી તેનું પ્રાયશ્ચિત મુનિરાજ પાસે માગ્યું. મુનિ મહારાજે કહ્યું કે, જેટલું દેવદ્રવ્ય તે પૂર્વભવે વાપર્યું, તે કરતા વધારે દ્રવ્ય દેવદ્રવ્ય ખ
* મેરના પીછ ઉપર નેત્રાકાર ચિન્હ હોય છે તેને ચંદ્રક કહે છે.
२००
Page #236
--------------------------------------------------------------------------
________________
તામાં આપ, અને દેવદ્રવ્યની રક્ષા તથા તેની વૃદ્ધિ વગેરે યથાશક્તિ કર. એટલે હારૂં દુષ્કર્મ ટળશે, તથા પરિપૂર્ણ ભોગ, રૂદ્ધિ અને સુખનો લાભ થશે ” તે સાંભળી નિપુણ્યકે જ્ઞાની ગુરૂ પાસે નિયમ લીધે કે, “મેં પૂર્વભવે જેટલું દેવદ્રવ્ય વાપર્યું હોય, તે કરતાં હજોરગુણું દ્રવ્ય દેવદ્રવ્ય ખાતે મહારાથી ન અપાય, ત્યાં સુધી અન્ને વસ્ત્ર ચાલે, તે કરતાં વધારે દ્રવ્યને સંગ્રહ ન કર.” એવા નિયમની સાથે શુદ્ધ શ્રાવકધર્મ પણ તેણે ગુરૂની સામે આદર્યો. તે દિવસથી માંડી તેણે જે જે વ્યવહાર કર્યો. તે સર્વમાં તેને બહુ દ્રવ્યનો લાભ થયો. જેમ જેમ લાભ થશે, તેમ તેભ તે માથે રહેલું દેવદ્રવ્ય ઉતારતો ગયો. પૂર્વભવે વાપરેલી એક હજાર કાંકિણીના બદલામાં દસ લાખ કાંકિણ તેણે થોડા દિવસમાં દેવદ્રવ્ય ખાતે આપી. દેવદ્રવ્યના રૂણમાંથી છૂટયા પછી ઘણું દ્રવ્ય ઉપાજીને તે પિતાને નગરે આવ્યું. સર્વે મોટા શેઠોમા શેઠ થવાથી તે નિપુણ્યક રાજાને પણ માન્ય છે. પછી તે પોતે કરાવેલા તથા બીજા પણ સર્વ જિનમંદિરોની સાર સંભાળ પિતાની સર્વ શક્તિથી કરે, દરાજ મહેદી પૂજા તથા પ્રભાવના કરાવે, અને દેવદ્રવ્યનું ઉત્તમ પ્રકારે રક્ષણ કરી તેની યુક્તિથી વૃદ્ધિ કરે. એવા સત્કૃત્યથી ચિરકાલ પુણ્ય ઉપાજીને છેવટે તેણે જિનનામકર્મ બાંધ્યું. પછી તે નિપુણ્યકે અવસરે દીક્ષા લઈ ગીતાર્થ થઈ યથાયોગ્ય ઘણી ધર્મદેશના આદિ દેવાથી જિનભકિત રૂ૫ પ્રથમ સ્થાનકની આરાધના કરી, અને તેથી પ બાંધેલું જિનનામકર્મ નિકાચિત કર્યું. તે ઉપરાત સર્વાર્થસિદ્ધ મહા વિમાને દેવતાપણું તથા અનુક્રમે મહાવિદેહ ક્ષેત્રમાં અરિહંતની રૂદ્ધી ભોગવી સાગર શ્રેષ્ઠીનો જીવ નિપુણ્યક સિદ્ધ થશે. એવી રીતે દેવદ્રવ્ય ઉપર સાગર એટીની કથા કહી. " હવે જ્ઞાનદ્રવ્યના અને સાધારણ દ્રવ્યના વિષયમાં દષ્ટાંત કહીએ છીએ. ભગપુર નગરમાં ચોવીસ કેડ સેનઈયાનો ધણી ધનાવહ નામે શેઠ હતા, તથા ધનવતા નામે તેની સ્ત્રી હતી. તે સ્ત્રી ભર્તારને કર્મસાર અને પુણ્યસાર નામે બે સુંદર પુત્ર એક સાથે જન્મ્યા હતા. એક દિવસે ધ. નાવહ શ્રેણીઓ કોઈ નિકિતિયાને પૂછયું કે, “હારા બને પુત્રો આગળ જતાં કેવા નીવડશે?” નિમિત્તિયાએ કહ્યું. “કર્મસાર જડ સ્વભાવનો અને
૨૦૧
Page #237
--------------------------------------------------------------------------
________________
ઘણોજ મંદમતિ હોવાથી આડું અવળું ડહાપણ વાપરીને ઘણું ઉઘમ કરશે; પણ પિતાનું સર્વ દ્રવ્ય ખોઈ દેવાથી અને નવું ન મેળવવાથી તે ઘણુ કાળ સુધી દુઃખી અને દરિદ્રી રહેશે. પુણસાર પણ પિતાનું તથા પિતે નવું કમાએલું સર્વ દ્રવ્ય વારંવાર જતું રહેવાથી કર્મસાર જેવોજ દુઃખી થશે; તથાપિ પુણ્યસાર વેપાર વગેરે કળામાં બહુ ડાહ્યો થશે. બંને પુત્રોને પાછલી અવસ્થામાં ધન, સુખ, સંતતિ વગેરેની ઘણી સમૃદ્ધિ થશે.”
શેઠે બન્ને પુત્રોને એક પછી એક સર્વ વિધા તથા કળામાં નિપુણ એવા ઉપાધ્યાય પાસે ભણવાને અર્થે મૂક્યા. પુણ્યસાર સુખથી સર્વે વિધાઓ ભ. કર્મસારને તે ઘણો પરિશ્રમ કરે છતે એક અક્ષર પણ આવડે નહીં. ઘણું શું કહીએ! લખતાં વાંચતાં વગેરે પણ ન આવડે. ત્યારે વિદાગુરૂએ પણ “એ સર્વથા પશુ તુલ્ય જ છે.” એવો ઠરાવ કરી તેને ભ ણાવવાનું મૂકી દીધું. પછી બન્ને પુત્ર યુવાવસ્થામાં આવ્યા. ત્યારે મા બાપે ધન ઘણું હોવાથી સુખે મળેલી બે શેઠની પુત્રીઓની સાથે બન્ને જણાને ગાજતે વાજતે પરણાવ્યા. “માંહો માંહે કલહ ન થવું જોઈએ” એમ વિચારી ધનાવહ શેઠે એકેક પુત્રને બાર બાર કોડ સોનૈયા જેટલે ભાગ - હેંચી આપી અને પુત્રને જૂદા રાખ્યા અને ધનાવહ શેઠ પોતાની પત્ની સાથે દીક્ષા લઈ સ્વર્ગે ગયો.
હવે કર્મસાર પિતાના સ્વજન સંબંધીનું વચન ન માનતાં પોતાની કુબુદ્ધિથી એવા એવા વ્યાપાર કરવા લાગે છે, જેમાં તેને પૈસે ટકે નુક. શાનજ થયું. થોડા દિવસમાં પિતાએ આપેલા બાર કોડ સેનૈયા તે બે બેઠો. પુણ્યસારના બારકોડ સેનયા તે ચોરોએ ખાતર પાડીને લૂંટી લીધા. બને ભાઈ દરિદ્રી થયા. સ્વજન સંબંધી આદિ લોકોએ તેમનું નામ પણ મૂકી દીધું. બન્ને જણની સ્ત્રીઓ અન્ન વસ્ત્ર પણ ન મળવાથી પિતાને પિયર ગઈ. કહ્યું છે કે—ક ધનવંત પુરૂષની સાથે પિતાનું મોટુંજ સગપણ જગમાં દેખાડે છે, અને કે નિર્ધન પુરૂષની સાથે ખરેખર અને નજીકનું સગપણ હેય તો પણ તેથી શરમાય છે. ધન જતું રહે છે, ત્યારે ગુણવાન પુરૂષને પણ તેના પરિવારના લોકો નિર્ગુણ માને છે, અને ચતુ. રતા આદિ ખોટા ગુણેની કલ્પના કરીને પરિવારના લોકો ધનવાન પુરૂષનાં
૨૦૨
Page #238
--------------------------------------------------------------------------
________________
ગીત ગાય છે. પછી “તમે બુદ્ધિહીણ તથા ભાગ્યહીનું છે.” એમ લેકો. ઘણી નિંદા કરવા લાગ્યા, ત્યારે લજ્જા પામીને તે બન્ને ભાઈ દેશાંતર ગયા. બીજો કોઈ ઉપાય ન હોવાથી બન્ને જણ કોઈ મોટા શેઠને ઘેર જૂદા જૂદા ચાકરી કરવા રહ્યા. જેને ઘેર કર્મસાર રહ્યા હતા. તે શેઠ કપટી અને અતિ કૃપણ હત. ઠરાવેલે પગાર પણ આપે નહીં, “ફલાણે દિવસે આપીશ.” એમ વારંવાર ઠગ્યા કરે. આમ હોવાથી કર્મચારે ઘણે વખત થયા છતાં કોઈ પણ પૈસા એકઠા કર્યા નહીં. પુણસારે તે થોડા ઘણા પૈસા ભેગા કર્યા અને તેનું પ્રયત્નથી રક્ષણ પણ કર્યું હતું, છતાં ધૂર્ત લેકે તે સર્વ હરણ કરી ગયા. પછી કર્મસાર જૂદા જૂદા ઘણું શેઠીઆની પાસે ચાકરીએ રહ્યા, તથા દિમિયા, ભૂમિમાંથી દૂધ કાઢવાની વિધા, સિદ્ધ રસાયન, રેહણાચલે ગમન કરવાને અર્થે મંત્રસાધન, રૂદતી આદિ ઓષધીની શોધ ખોળ વગેરે કૃ તેણે મહેટા આરંભથી અગીઆર વાર કર્યો, તે પણ પિતાની કુબુદ્ધિથી તથા વિધિ વિધાનમાં વિપરીત પણું હોવાથી તે કિંચિત્માત્ર પણ ધન સંપાદન કરી શકે નહીં. ઉલટું ઉપર કહેલાં કામ કરતાં તેને નાનાવિધ દુ:ખો ભોગવવાં પડ્યાં.
પુણ્યસારે તે અગીઆર વાર ધન મેળવ્યું, અને તેટલી જ વાર પ્રમાદાદિકથી ખોયું. છેવટ બન્ને જણા બહુ ખેદ પામ્યા, અને એક વહાણ ઉપર ચઢી રાખે ગયા. ત્યાંનો ભક્ત જનોને સાક્ષાત ફળ દેખાડનારી એક દેવી આગળ “મૃત્યુ અંગીકાર કરી બન્ને જણ બેઠા. એમ કરતાં સાત ઉપવાસ થયા, ત્યારે આઠમે ઉપવાસે દેવીએ કહ્યું કે, “તમે બન્ને ભાગ્યશાલી નથી.” દેવીનું વચન સાંભળી કર્મસાર ઊઠયો. એકવીસ ઉપવાસ થયા ત્યારે દેવીએ પુણ્યસારને તે ચિંતામણિ રત આપ્યું. કર્મસાર પશ્ચાત્તાપ કરવા લાગ્યો, ત્યારે પુણ્યસારે કહ્યું. “ભાઈ ખેદ કરીશ નહીં.' આ ચિંતામણિરલથી હારી કાર્યસિદ્ધિ થશે.” પછી બન્ને ભાઈ આનંદ પામી પાછા વળ્યા, અને એક વહાણ ઉપર ચઢયા. રાત્રે પૂર્ણ ચંદ્રમાને ઉદય થયે, ત્યારે મોટા ભાઈએ કહ્યું, “ભાઈ ! ચિંતામરિસ કાઢ. આપણે જોઈએ કે, તે રત્નનું તેજ વધારે છે કે, ચંદ્રમાનું તેજ વધારે છે ?” પછી વહાણના કાંઠા ઉપર બેઠેલા હાના ભાઈએ દુદેવની પ્રેરણાથી ચિ.
૨૦૩
Page #239
--------------------------------------------------------------------------
________________
તામણિરત્ન હાથમાં લીધું, અને ક્ષણમાત્ર રત્ન ઉપર તથા ક્ષણમાત્ર ચં દ્રમા ઉપર એમ આમ તેમ દષ્ટિ ફેરવતાં તે રત્ન સાગરમાં પાડયું. તેથી પુણ્યસારના સર્વ મનોરથનો ભંબ થયો. પછી એક સરખા દુઃખી થએલા બને ભાઈ પોતાને ગામે આવ્યા.
એક સમયે તેમણે બન્ને જણાએ જ્ઞાની મુનિરાજને પોતાને પૂર્વભવ પૂછ્યું. ત્યારે જ્ઞાનીએ કહ્યું. “ચંદ્રપુર નગરમાં જિનદત્ત અને જિનદાસ નામે પરમ શ્રાવક શેઠ રહેતા હતા. એક સમયે શ્રાવકોએ ઘણું એકઠું થએલું જ્ઞાનદ્રવ્ય જિનદત્ત શેઠને અને સાધારણ દ્રવ્ય જિનદાસ શેઠને રાખવા માટે સંપ્યું. તે બન્ને શેઠોએ સોપેલા દ્રવ્યની ઉત્તમ પ્રકારે રક્ષા કરતા હતા. એક દિવસે જિનદત્ત શેઠે પિતાને માટે કઈ લખનાર પાસે પુસ્તક લખાવ્યું, અને પાસે બીજું દ્રવ્ય ન હોવાથી “એ પણ જ્ઞાનનું જ કામ છે' એમ વિચારી જ્ઞાનદ્રવ્યમાંથી બાર ક્રમ લખનારને આપ્યા.
જિનદાસ શેઠે તો એક દિવસ વિચાર કર્યો કે, “સાધારણ દ્રવ્ય તો સાતેક્ષેત્રે વપરાય છે, તેથી શ્રાવકથી પણ એ વાપરી શકાય એમ છે, અને હું પણ શ્રાવક છું. માટે હું મહારા કામને અર્થે વાપરું તો શી હરકત છે ?” એમ વિચારી કાંઈ ઘણું જરૂરનું કામ પડવાથી અને પાસે બીજું નાણું ન હોવાથી તેણે સાધારણ દ્રવ્યમાંના બાર દ્રમ્ભ ધરમકામમાં વાપ. પછી તે બન્ને જણું કાળક્રમે મરણ પામી તે પાપથી પહેલી નરકે ગયા. વેદાંતિઓએ પણ કહ્યું છે કે–પ્રાણ કંઠગત થાય, તે પણ સાધારણ દ્રવ્યનો અભિશાપ ન કરે. અગ્નિથી બળી ગએલ ભાગ રૂઝે છે, પણ સાધારણ દ્રવ્યના ભક્ષણથી જે દઝાણે તે પાછે રૂઝતો નથી. સાધારણ દ્રવ્ય, દરિદ્રીનું ધન, ગુરૂની સ્ત્રી અને દેવદ્રવ્ય એટલી વસ્તુ ભોગવનારને તથા બ્રહ્મહત્યા કરનારને સ્વર્ગમાંથી પણ નીચે ઉતારે છે. નરકમાંથી નીકળીને તે બન્ને જણા સર્ષ થયા. ત્યાંથી નીકળી બીજી નરકે નારકી થયા. ત્યાંથી નીકળી ગીધ પક્ષી થયા. પછી ત્રીજી નરકે ગયાં. એ રીતે એક અથવા બે ભવ આંતરામાં કરીને સાતે નરકમાં ગયા. પછી એકેદ્રિય, : - ક વીશ કોડીયે એક કાંકિણી, ચાર કાંકિણીયે એક પણું, અને તેવા સેળ પણે એક દ્રમ્ભ થાય.
- ૨૦૪
Page #240
--------------------------------------------------------------------------
________________
બેઇદ્રિય, ઇક્વિ, ચરિંદ્રિય અને પચેંદ્રિય તથા તિર્થંનિમાં બાર હજાર ભવ કરી તેમાં ઘણુંજ આશાતના વેદનીય કર્મ ભોગવી ઘણું ખરું પાપ ક્ષીણ થયું, ત્યારે જિનદત્તનો જીવ કર્મસાર અને જિનદાસને જુવ પુણસર એવા નામથી તમે ઉપન્ન થયા બાર દ્રમ્મ દ્રવ્ય વાપર્યું હતું, તેથી તમારે બન્ને જણાને બાર હજાર ભવમાં ઘણું દુઃખ ભોગવવું પડયું. આ ભવમાં પણ બારડ સેનૈયા જતા રહ્યા. બાર વાર ઘણે ઉધમ કર્યો તે પણ એકને બિલકુલ ધનલાભની પ્રાપ્તી થઈ નહીં, અને બીજાને જે દ્રવ્ય મળ્યું હતું, તે પણ જતું રહ્યું, તેમજ પારકે ઘેર દાસપણું તથા ઘશું દુઃખ ભોગવવું પડ્યું. કર્મસારને તો પૂર્વભવે જ્ઞાનદ્રથ વાપરવાથી બુદ્ધિની ઘણીજ મદતા વગેરે માઠું ફળ થયું.” - મુનિરાજનું એવું વચન સાંભળી બને જણાએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો, અને જ્ઞાનદ્રવ્ય તથા સાધારણ દ્રવ્ય લીધાના ડાયશ્ચિત તરીકે કર્મચારે બાર હજાર દ્રમ્મ જ્ઞાન ખાતે તથા પુણ્યસારે બાર હજાર કમ સાધારણ ખાતે જેમ ઉત્પન્ન થતા જાય, તેમ આપવા એ નિયમ લીધે. પછી પૂર્વભવના પાપને ક્ષય થવાથી તે બન્ને જણાને પુષ્કળ નાણું મળ્યું. તેમણે જ્ઞાનદવ્ય તથા સાધારણ દ્રવ્ય કબૂલ કર્યું હતું, તેટલું આપ્યું. તે ઉપરાંત બને ભાઈની પાસે છેડા વખતમાં બારડ સોના જેટલું ધન થયું. તેથી તે મટા શેઠ અને સુશ્રાવક થયા. તેમણે જ્ઞાનદ્રવ્યની તથા સાધારણ દ્રવ્યની સારી રક્ષા તથા વૃદ્ધિ વગેરે કરી. આ રીતે ઉત્તમ પ્રકારે શ્રાવકધર્મની આરાધના કરી તથા અંતે દીક્ષા લઈ તે બન્ને જણે સિદ્ધ થયા. આ રીતે જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય ઉપર કર્મસારની અને પુણ્યસારની કથા કહી.
જ્ઞાનદ્રવ્ય, દેવદ્રવ્યની પેઠે શ્રાવકને નજ કલ્પ સાધારણ દ્રવ્ય પણ સંઘે આપ્યું હોય તે જ વાપરવું કલ્પ નડિ તો નહીં. સાથે પણ સાધારણ દ્રવ્ય સાત ક્ષેત્રોને વિષેજ વાપરવું, પણ યાચકારિકને આપવું નહીં. હાલના વ્યવહારથી તે જે દ્રવ્ય ગુરૂના મળ્યું છનાદિથી સાધારણ ખાતે એકઠું કરેલું હોય, તે શ્રાવક શ્રાવિકાઓને આપવાને કાંઈ પણ યુક્તિ * ગુરૂની સન્મુખ ઉભા રહ તેમના ઉપરથી ઉતારા ભેટ તરીકે મૂકવું.
૨૦૫
Page #241
--------------------------------------------------------------------------
________________
દેખાતી નથી. અર્થાત્ તે દ્રવ્ય શ્રાવક શ્રાવિકાને અપાય નહી. ધર્મશાળાફ્રિકના કાર્યમાં તે તે શ્રાવકથી વપરાય. એવી રીતે જ્ઞાનદ્રવ્યમાંથી સાધુને આપેલા કાગળ પત્રાદિક શ્રાવકે પોતાના કામમાં ન વાપરવા, તેમજ અધિક નકરા આપ્યા વિના તેમાંથી પેાતાને માટે પણ પુસ્તક ન લખાવવું. સાધુ સંબંધી મુહપત્તિ વગેરેનું વાપરવું પણ યાગ્ય નથી. કારણ કે, તે ગુરૂદ્રવ્ય છે માટે. સ્થાપનાચાર્ય અને નાકાર વાળી આદી તેા પ્રાયે શ્રાવફાતે આપવા માટેજ ગુરૂએ ાહરી હોય, અને તે ગુરૂએ આપી હાય તા તે વાપરવાને વ્યવહાર દેખાય છે. ગુરૂની આજ્ઞા વિના સાધુ, સાધ્વીને, લેખક પાસે લખાવવું અથવા વસ્ત્ર સ્ત્રાદિકનું વૈહરનું પણ નકલ્પે. ઇત્યાદિક વાત જાવી. આ રીતે દેવદ્રવ્ય જ્ઞાનદ્રવ્ય આદિ દુ' પણ જો પોતાની આજીબિકાને અર્થે ઉપયેગમાં લે તે, તેનુ પરિણામ દ્રવ્યના પ્રમાણ કરતાં ઘણુંજ
મ્હાટુ અને ભયંકર થાય છે. તે જાણીને વિવેકી લોકોએ યાડા પણ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણુ દ્રવ્યના ઉપભાગ સર્વ પ્રકારે વજવે. માટેજ માળ પહેરાવવી, પહેરામણી, ત્યંછન ઇત્યાદિકનું કબૂલ કરેલું દ્રવ્ય તેજ વખતે આપવું. કદાચિત્ તેમ ન થઇ શકે તે। જેમ શીઘ્ર અપાય, તેમ અધિક ગુણુ છે. વિલંબ કરે તેા વખતે વથી સર્વ દ્રવ્યની હાનિ અથવા મરષ્ણુ વગેરે થવાને સંભવ છે, અને તેમ થાયતે સુશ્રાવકને પણ અવશ્ય નરકાદિ દુતિએ જવું પડે. આ વિષય ઉપર એવી વાત કહેવામાં આવે છે કે:——
મહાપુર નામે નગરમાં અરિહંતો ભક્ત એવા રૂષભદત્ત નામે મ્હા રા શ્રેષ્ઠો રહેતા હતા. તે કંઇ પર્વ આવે છતે મંદિરે ગયા. પાસે દ્રશ્ય ન હાવાથી ઉધાર ખાતે પહેરામણીનુ દ્રવ્ય આપવાનું કબૂલ કર્યું. જૂદા જૂદા કામમાં વળી જવાથી તેનાથી કબૂલ કરેલું દેવદ્રવ્ય શીઘ્ર અપાયું નહીં. એક સમયે દૈવથી તેના ઘર ઉપર ધાડ પડી. શસ્ત્રધારી ચારોએ ધરમાં હતું તેટલુ સર્વ દ્રવ્ય લૂંટી લીધું, અને “ શેડ આગળ જતાં આપણુને રાજક્રૂડ વગેરે કરાવશે એવા મનમાં ભય ઉત્પન્ન થવાથી તેમણે શસ્ર પ્રહારથી રૂષભદત્ત શ્રેષ્ઠીના પ્રાણ લીધા. રૂષભદત્તને જીવ મરણ પામી તેજ મહાપુર નગરમાં નિર્દય, દરિદ્રી અને કૃપણુ એવા એક પખાલીના ઘર પાડે અવતો, તે નિત્ય જળાદિ ભાર ઘેર ઘેર ઉપાડે છે. તે નગર ઉંચુ હતું, અને
'
૨૦૬
Page #242
--------------------------------------------------------------------------
________________
નદી ધણી ઉંડાણમાં હતી. તેથી ઉંચી ભૂમિ ચઢવાની, અહેારાત્ર ભાર ઉપાડવાના અને આકરી સુધા તથા પીઠ ઉપર પડતા ભાર સહવાના, એવા એવા કારણુથી તે પાડાએ ગણા કાળ સુધી મહા વેદના સહન કરી. એક દિવશે નવા ખ્નાવેલા જિનમંદિરને કાઢ બધાતા હતા, તેને માટે પાણી ઉપાડતાં જિનમંદિર તથા જિનપ્રતિમા આદી જોઇ તે પાડાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે કોઇ પણ રીતે જિનમંદિર છોડીને જાય નહી. પછી પૂર્વભવના પુત્રાએ જ્ઞાની ગુરૂના વચન ઉપરથી ભીસ્તીને દ્રવ્ય આપીતે પાડાને છેાડાવ્યા, અને તેણે પૂર્વભવે જેટલુ દેવદ્રવ્ય આપવા કબૂલ કર્યું હતું, તે કરતાં હજારગણું દ્રવ્ય આપી પૂર્વભવના પોતાના પિતાને રૂણમાંથી મુક્ત કયા. પછી તે પાડે। અનશન કરી સ્વર્ગે ગયા, અને અનુક્રમે મુક્તિ પામ્યા. આ રીતે દેવદ્રવ્યાઢિ આપતાં વિલંબ કરવા ઉપર રૂષભદત્ત શ્રેણીનુ ટાંત કહ્યું છે.
આમ કબૂલ કરેલુ દેવાદિ દ્રવ્ય ક્ષણમાત્ર પણ ધરમાં ન રાખવું. વિવેકી પુષ! બીજા કાનું દેવું હોય, તે પણ વ્યવહાર સાચવવાને અર્થે આપવાને વિલંબ નથી લગાડતા, તો પછી દેવાદિ દ્રવ્ય આપવાને વિલબ શી રીતે લગાડાય ? તે કારણ માટે દેવ, જ્ઞાન,સાધારણ આદી ખાતામાં, માલ, પહેરામણી વગેરેનું જેટલું દ્રવ્ય જે ખાતે આપવા કબૂલ કર્યું હોય, તેટલુ દ્રવ્ય તે ખાતાનું થયું. માટે તે શી રીતે ભોગવાય ? અથવા તે રકમથી ઉત્પન્ન થયેલુ વ્યાજ આદિ લાભ પણ શી રીતે લેવાય ? કારણ કે, તેમ કરે તેા ઉપર કહેલા દેશદિ દ્રવ્યાપભાગના દોષ માથે આવે. માટે દેવાદિકનુ દ્રવ્ય તત્કાળ આપવું, જેનાથી તત્કાળ આપવાનું ન બની શકે, તેણે પ્રથમથીજ પખવાડિયાની અથવા અઢવાડિયાની મુદ્દત બાંધવી, અને મુદ્દતની અંદર ઉધરાણીની વાટ ન જોતાં પોતેજ આપી દેવું. મુદ્દત વીતી જાય તે દેવાદિ વ્યાપભાગતા દોષ લાગે. દેવદ્રવ્યાદિકની ઉધરાણી પણ તે કામ કરનાર લેકેએ પાતાના પૈસાની ઉધરાણીની માફ્ક તાબડતાબ અને બરાબર મન તે કરવી. તેમ ન કરે. અને આળસ કરે તેા, વખતે દુદૈવના યાગથી દુર્ભિક્ષ, દેશને નાશ, દારિદ્ર પ્રાપ્તિ ઇત્યાદિક થાય, તો પછી ગમે તેટલું' કરે તેપણ ઉધરાણી ન થાય અને તેથી મ્હોટા
।
૨૦૭
Page #243
--------------------------------------------------------------------------
________________
દોષ લાગે. આ વિષય ઉપર એવું દષ્ટાંત છે કે –
મહેંદ્ર નામા નગરમાં એક સુંદર જિનમંદિર હતું. તેમાં ચંદન, બરાસ, ફૂલ, ચોખા ફળ, નૈવેદ્ય, દીવ, તેલ, ભંડાર; પૂજાની સામગ્રી, પૂજાની રચના, મંદિરનું સમારવું, દેવદ્રવ્યની ઉઘરાણી, તેનું નામું લખવું, સારી યતનાથી દેવદ્રવ્ય રાખવું, તેના જમે ખચનો વિચાર કરે, એટલાં કામ કરવાને અર્થે શ્રીસંઘે દરેક કામમાં ચાર ચાર માણસ રાખ્યા હતા. તે લોકે પિત પોતાનું કામ બરાબર કરતા. એક દિવસે ઉઘરાણી કરનાર પૈકી ને મુખ્ય માણસ એક ઠેકાણે ઉઘરાણી કરવા ગયે, ત્યાં ઉઘરાણું ન થતાં ઉલટાં દેણદારના મુખમાંથી નીકળેલી ગાળો સાંભળવાથી તે મનમાં ઘણે ખેદ પામે. અને તે દિવસથી તે ઉઘરાણીના કામમાં આલસ કરવા લાગે, “જે ઉપરી તેવા તેના હાથ નીચેના લોકો હોય છે,” એવો લેક વ્યવહાર હોવાથી તેના હાથ નીચેના લોકો પણ આળસ કરવા લાગ્યા તેટલામાં દેશનો નાશ વગેરે થવાથી ઉધાર રહેલું ઘણું દેવદ્રવ્ય નાશ પામ્યું. પછી તે કર્મના ષથી ઉઘરાણી કરનારનો ઉપરી અસંખ્યાતા ભવ ભમ્યો. આ રીતે દેવદ્રવ્યની ઉઘરાણું કરવાના કામમાં આવશે કરવા ઉપર દષ્ટાંત કહ્યું છે.
તેમજ દેવદ્રવ્ય આદી જે આપવાનું હોય તે સારૂં આપવું. ઘસાયલું અથવા ખોટું નાણું વગેરે ન આપવું કારણ કે, તેમ કરવાથી કોઈ પણ રીતે દેવદ્રવ્યાદિકનો ઉપભોગ કર્યાને દેવ માથે આવે છે. તેમજ દેવ, જ્ઞાન, તથા સાધારણ દ્રવ્ય સંબંધી ઘર દુકાન, ક્ષેત્ર, વાડી, પાષાણ, ઇટ, કાણ, વાંસ, નળીયાં, માટી, ખડી આદી ચીજો તથા ચંદન, કેશર. બરાસ ફૂલ. છાબડીઓ, ચંગેરીઓ, ધૂપધાણું, કળશ, વાળા કુંચી, છન્ન સહિત સિંહાસન, ચામર, ચંદુઓ. ઝલ્લરી, ભેરી આદિ વાજિંત્ર, ત ખૂ. કેડિયાં, પડદા, કાંબળ, સાદડી, કબાટ, પાટ, પાટલા અને પાટલીઓ, કૂડી, ઘડા, ઓરસીઓ, કાજળ, જળ અને દીવા આદી વસ્તુ તથા મંદિરની શાળામાં થઈને નીકને માર્ગે આવેલું જળ વગેરે પણ પિતાના કામને માટે ન વાપરવું. કારણ કે, દેવદ્રવ્યની પેઠે તેના ઉપભોગથી પણ દેષ લાગે છે. ચાભર, તંબૂ આદી વસ્તુ તે વાપરવાથી કદાચિત મલિન થવાને તથા
૨૦૮
Page #244
--------------------------------------------------------------------------
________________
તૂટવા ફાટવાનો પણ સંભવ છે, તેથી ઉપભોગ કરતાં પણ અધિક ષ લાગે. કહ્યું છે કે ભગવાન આગળ દીવો કરીને તેજ દીવાથી ઘરનાં કામ ન કરવાં. તેમ કરે તો તિર્યંચ નિમાં જાય. એ ઉપર એવું દષ્ટાંત છે કે – - ઈંદ્રપુર નગરમાં દેવસેન નામે એક વ્યવહારી હતા, અને ધનસેન નામે એક ઉંદસ્વાર તેને સેવક હતો. ધનસેનના ઘરથી દરરોજ એક ઉંટડી દેવસેનને ઘેર આવતી. ધનસેન તેને મારી કૂટીને પાછી લઈ જાય, તો પણ તે નેહને લીધે પાછી દેવસેનને ઘેર જ આવીને રહે. એમ થવા લાગ્યું ત્યારે દેવસેને તેને વેચાથી લઈને પિતાના ઘરમાં રાખી. કેઈ સમયે જ્ઞાની મુનિરાજને ઉંટડીના નેહનું કારણ પૂછતાં તેમણે કહ્યું કે, “એ ઉંટડી પૂર્વભવે તારી માતા હતી, એણે ભગવાન આગળ દીવો કરીને તેજ દીવાથી ઘરનાં કામ કર્યા. ધુપધાણામાં રહેલા અંગારાથી ચૂલો સળગાવ્યો. તે પાપકર્મથી એ ઉંટડી થઈ. કહ્યું છે કે–જે મૂઢ મનુષ્ય ભગવાનને અર્થે દી તથા ધૂપ કરીને તેથી જ પોતાના ઘરના કામ મેહથી સાધે છે, તે વારંવાર તિર્યંચપણું પામે. આ રીતે તમારે બન્નેનો સ્નેહ પૂર્વભવના સંબંધથી આવેલ છે. એ રીતે ભગવાન આગળ કરેલો દીવો વાપરવા ઉપર દષ્ટાંત છે.
માટે દેવની આગળ કરેલા દીવાના પ્રકાશમાં કાગળ ન વંચાય, કાંઈ પણ ઘરનું કામ ન કરાય, તથા નાણું ન પરખાય, દેવ આગળ કરેલા દીવાથી પિતાને અર્થે બીજે દી પણ સળગાવવો નહીં. ભગવાનના ચંદનથી પિતાના કપાળાદિકમાં તિલક ન કરવું, ભગવાનના જળથી હાથ પણ ધોવાય નહીં. પિતાની મેળે નીચે પડેલી ભગવાનની ચઢાવેલી માળા આદી પણ પોતાના હાથે લેવાય છે. પરંતુ તે પ્રતિમા ઉપરથી ઉતારીને ન લેવાય. ભગવાનનાં ભેરી, ઉલરી વગેરે વાજિંત્ર પણ ગુરૂને અથવા સંધને કામે લગાડાય નહીં. છતાં કેટલાંકનો મત એ છે કે, કાંઇ તેવું જરૂરનું કામ હોય તે દેવના ભેરી આદી વાજિત્ર વાપરવાં, પણ વાપરતાં પહેલાં તેના બદલામાં દેવદ્રવ્ય ખાતે હેટો નકરો આપ. કહ્યું છે કેજે મૂઢ પુરૂષ જિનેશ્વર મહારાજનાં ચામર, છત્ર, કળશ આદી ઉપકરણ પિતાને કામે કિસ્મત આપ્યા વિના વાપરે, તે દુઃખી થાય. નકરે આ
૨૦૮
Page #245
--------------------------------------------------------------------------
________________
પીને વાપરવા લીધેલાં વાજિંત્ર કદાચિત ભાગી તૂટી જાય તે પિતાના ગાંઠના પૈસાથી તે સમારી આપવાં. ઘરકામ સારૂ કરેલો દી દર્શન કરવાને અર્થે જ જે જિનેશ્વર ભગવાનની પ્રતિમા આગળ આણેલે હય, તો તે તેટલા કારણથી દેવદીપ થતું નથી. પૂજાને અર્થે જ ભગવાન આગળ મૂકયો હોય તે, તે દેવદીપ થાય. મુખ્યમાર્ગથી તે દેવદીપને અર્થે કોડિયાં વગેરે જૂદાં જ રાખવાં, અને તેમાં પૂજાને અર્થે દીવો કર્યો હોય તે તેનાં કોડિયાં, બત્તી અથવા ઘી, તેલ પિતાને કામે ન વાપરવાં. કોઈ માણસે પૂજા કરનાર લોકોને હાથ પગ ધોવાને માટે મંદિરે જૂદું જળ રાખ્યું હોય, તે તે જળથી હાથ પગ ધોવાને કાંઈ હરકત નથી. છાબડિઓ, ચંગેરી, ઓરસીયા આદી તથા ચંદન, કેશર, કપૂર, કસ્તૂરી આદી વસ્તુ પિતાની નિશાએ રાખીનેજ દેવના કામમાં વાપરવી; પણ દેવની નિશ્રાએ ન રાખવી. કારણ કે, દેવની નિશ્રાએ ન રાખી હોય તો પિતાના ઘરમાં કાંઈ પ્રજન પડે તો તે વાપરી શકાય છે. એ જ રીતે ભેરી, ઝલ્લરી આદી વાજિંત્ર પણ સાધારણ ખાતે રાખ્યું હોય તો તે સર્વ ધર્મમાં વાપરી શકાય છે. પોતાની નિશ્રાએ રાખેલી તંબૂ. પડદા આદી વસ્તુ દેવમંદિર વગેરેમાં વાપરવાને અર્થે કેટલાક દિવસ સૂધી રાખી હોય તો પણ તેટલા કારણથી તે વરતુ દેવદ્રવ્યમાં ગણાય નહીં. કારણ કે, મનના પરિણામ પ્રમાણભૂત છે. એમ ન હોય તે, પોતાના પાત્રમાં રહેલું નૈવેધ ભગવાન આગળ મૂકે છે, તેથી તે પાત્ર પણ દેવદ્રવ્ય ગણવું જોઈએ. શ્રાવકે દેરાસર ખાતાની અથવા જ્ઞાનખાતાની ઘર, પાટ આદી વસ્તુ ભાડું આપીને પણ ન વાપરવી. કારણ કે, તેથી નિર્લજજ પણું વગેરે દેશની પ્રાપ્તિ થાય છે. સાધારણ ખાતાની વસ્તુ સંઘની અનુમતિથી વાપરવી. તેપણ લેકવ્યવહારની રીતને અનુસરી ઓછું ન પડે એટલું ભાડું આપવું, અને તે પણ કહેલી મુદતની અંદર પોતે જ જઈને આપવું. તેમાં જે કદાચિત તે ઘરની ભીંત, કરા, આદી પૂર્વના હોય, તે પડી જવાથી પાછા સમારવા પડે તે તેમાં જે કાંઈ ખરચ થયું હોય, તે ભાડામાં વાળી લેવું. કારણ કે, તે લેકવ્યવહાર છે; પરંતુ જે પિતાને અર્થે એકાદ માળ નવે ચણા હેય અથવા તે ઘરમાં બીજું કાંઈ નવું કર્યું હોય તે તેમાં જે ખરચ થયું
- ૨૧૦
Page #246
--------------------------------------------------------------------------
________________
હોય, તે ભાડામાં વાળી લેવાય નહીં. કારણ કે, તેથી સાધારણ દ્રવ્યને ઉપભોગ કરવાને દોષ આવે છે. કોઈ સાધર્મીભાઈ માઠી અવસ્થામાં હોય, તે તે સંધની સમ્મતિથી સાધારણ ખાતાના ઘરમાં વગર ભાડે રહી શકે. તેમજ બીજું સ્થાનક ન મળવાથી તીર્થ દિકને વિષે તથા જિનમંદિરમાં જ જે ઘણુ વાર રહેવું પડે તથા નિદ્રા આદિ લેવી પડે તો જેટલું વાપરવામાં આવે, તે કરતાં પણ વધારે નકરે આપવો. થોડે નકર આપે તે સાક્ષાત દેવજ છે. આ રીતે દેવ, જ્ઞાન અને સાધારણ એ ત્રણે ખાતાનાં વસ્ત્ર, નાળીયેર, સોના રૂપાની પાટી, કળશ, પૂલ, પકવાન, સુખડી વગેરે વસ્તુ ઉજમણુમાં, નંદિમાં અને પુસ્તકપૂજા વગેરે કૃત્યોમાં સારો નકરો આપ્યા વિના ન મૂકવી. ઉજમણું આદી કૃત્યે પોતાના નામથી મહેતા આડંબરે માંડ્યાં હોય તો લોકમાં ઘણું પ્રશંસા થાય” એવી ઈચ્છાથી
ડે નકર આપીને ઘણી વસ્તુ મુકવી એ યોગ્ય નથી. આ વાત ઉપર લક્ષ્મીવતીનું દષ્ટાંત છે જે નીચે લખ્યું છે –
કેઈ લક્ષ્મીવતી નામે શ્રાવિકા ઘણી દ્રવ્યવાન, ધાર્મિક અને પિતાની મોટાઈ ઈચ્છનારી હતી. તે હમેશાં છેડે નકર આપીને ઘણા આડંબરથી વિવિધ પ્રકારનાં ઉજમણ આદી ધર્મ કરે, અને કરાવે. તથા મનમાં એમ જાણે કે, “હું દેવદ્રવ્યની વૃદ્ધિ તથા પ્રભાવના કરું છું.” એવી. રીતે શ્રાવકધર્મ પાળીને તે મરણ પામી ને સ્વર્ગ ગઈ. તો પણ બુદ્ધિપૂર્વક અપરાધના દોષથી ત્યાં નીચ દેવીપણે ઉત્પન્ન થઈ કાળ વય થતાં સ્વર્ગથી એવી કોઈ ધનવાન તથા પુત્ર રોહિત શેઠને ત્યાં માન્ય પુત્રી પણે ઉ. પન્ન થઈ. પણ તે ગર્ભમાં આવી ત્યારે ઓચિંતે પરચક્રને મોટો ભય આવ્યાથી તેની માતાને સીમંતનો ઉતસવ ન થયેલ. તથા જન્મોત્સવ, છડીનો જાગરિકોસવ, નામ પાડવાનો ઉત્સવ આદી ઉત્સવ પિતાએ. મહેતા આડંબરથી કરવાની તૈયારી કરી હતી, તે પણ રાજા તથા મંત્રી આદિ મહેર લોકોના ઘરમાં શોક ઉત્પન્ન થવાથી તે ન થયા. તેમજ શેઠે રત્ન જડિત સુવર્ણના સર્વ અંગે પહેરાય એટલા અલંકાર ઘણા આદરથી કરાવ્યા હતા, તો પણ એરાદિકના ભયથી તે પુત્રી એક દિવસ પણ પહેરી શકી નહીં. તે મા બાપને તથા બીજા લોકોને પણે ઘણી માન્ય
૨૧૧
Page #247
--------------------------------------------------------------------------
________________
હતી, તે પણ પૂર્વકના દેષથી તેને ખાવા પીવાની તથા પહેરવા ઓઢવાની વસ્તુ ઘણે ભાગે એવી મળતી હતી કે, જે સામાન્ય માણસને પણ સુખે મળી શકે. કહ્યું છે કે – હે સાગર ! તું રત્નાકર કહેવાય છે, અને તેથી તું રત્નથી ભરેલું છે, છતાં હારા હાથમાં દેડકે આવ્યો ! એ હારો દેશ નથી પણ મહારા પૂર્વકર્મનો દોષ છે. પછી શેઠે “એ પુત્રીનો એકે ઉત્સવ થયે નથી એમ વિચારી મહેતા આડંબરથી તેને લગ્ન મહેસવ કરવા માંડ્યો. લગ્ન વખત નજીક આવ્યો, ત્યારે તે પુત્રીની માતા અકસ્માત મરણ પામી ! ત્યારે બિલકુલ ઉત્સવ ન થતાં વરવહુને હસ્તમેળાપ માત્ર રૂઢી પ્રમાણે કર્યો. મહાટા ધનવાન અને ઉદાર શેઠને ઘેર તે પડી હતી. અને સાસરા આદી સર્વ લેકોને માનીતી હતી, તે પણ પૂર્વની પેઠે નવા નવા ભય, શોક, માંદગી આદી કારણે ઉત્પન્ન થવાથી તે પુત્રીને પિતાને મનગમતા વિષયસુખ, તથા ઉસવ ભોગવવાનો યોગ પ્રાયે નજ મળે. તેથી તે મનમાં ઘણી ઉદ્વિગ્ન થઈ, અને સંવેગ પામી. એક દિવસે તેણે કેવળી મહારાજને એ વાતનું કારણ પૂછવાથી તે મણે કહ્યું છે કે, “પૂર્વ ભવે તે થોડો નકરે આપીને મંદિર આદીની ઘણ વસ્તુ વાપરી અને મહેટ આડંબર દેખાશે. તેથી જે દુષ્કર્મ તે ઉપાર્યું તેનું આ ફળ છે.” કેવળીનાં એવાં વચન સાંભળી તે પ્રથમ આલયણ અને પછી દીક્ષા લઈ અનુક્રમે નિર્વાણ પામી. એ રીતે લક્ષ્મીવતીની કથા છે.
માટે ઉજમણું આદીમાં મૂકવા માટે પાટલિઓ, નાળિયેર, લાડુ, આદી વસ્તુ તેનું જેટલું મૂલ્ય હેય, તથા તે તૈયાર કરતાં, લાવતાં જે - વ્ય બેઠું હોય તેથી પણ કાંઈક વધારે રકમ આપવી. એમ કરવાથી શુદ્ધ નકરે કહેવાય છે. કોઈએ પોતાના નામથી ઉજમણું વગેરે માંડયું હોય, પરંતુ અધિક શક્તિ આદી ન હોવાથી માંડેલા ઉજમણની રીત બરાબર સાચવવાને અર્થે કોઈ બીજે માણસ કાંઈ મૂકે, તે તેથી કોઈ દોષની પ્રાપ્તિ થતી નથી. પિતાના ઘરદેરાસરમાં ભગવાન આગળ મૂકેલા ચેખા, સોપારી, નૈવેધ આદી વસ્તુ વેચવાથી નિપજેલી રકમમાંથી પુષ, ભગ (કેસર, ચંદન ) વગેરે વસ્તુ પિતાના ઘરદેરાસરમાં ન વાપરવી; અને બી.
૨૧૨.
Page #248
--------------------------------------------------------------------------
________________
જા જિનમંદિરમાં પણ પિતે ભગવાન ઉપર ન ચઢાવવી. પરંતુ ખરી વાત કહીને પૂજક લોકોના તે હાથથી ચઢાવે. જિનમંદિરે પૂજકનો યોગ ન હેય તે સર્વે લોકોને તે વસ્તુનું સ્વરૂપ પ્રકટ કહીને પોતે જ તે વસ્તુ ભગવાન ઉપર ચઢાવે. એમ ન કરે તે, ગાંઠનું ન ખરચતાં ફોગટ લોકો પાસેથી પોતાની પ્રશંસા કરાવ્યાનો દોષ માથે આવે છે. ઘરદેરાસરની નૈવેધ આદી વસ્તુ માળીને આપવી, પણ તે તેના માસિક પગારની રકભમાં ન ગણવી. જે પ્રથમથી માસિક પગારને બદલે નવેવ આદી આ પવાનો ઠરાવ કર્યો હોય, તે કઈ દેષ નથી. મુખ્ય માર્ગે જોતાં માળીને માસિક પગાર જૂજ આપ. ઘરદેરાસરમાં ભગવાન આગળ ધરેલા ચોખા, નૈવેદ્ય આદી વસ્તુ મોટા જિનમંદિરે મૂકવી. નહીં તે ઘરદેરાસરની વસ્તુથી જ ઘરદેરાસરની પૂજા કરી, પણ ગાંઠના દ્રવ્યથી ન કરી ” એમ થાય, અને અનાદર, અવજ્ઞા આદી દેશ પણ લાગે. એમ થવું યોગ્ય નથી.
પિતાના શરીર, કુટુંબ વગેરેને અર્થે ગૃહસ્થ માણસ ગમે તેટલો • વ્યવ્યય કરે છે. માટે જિનમંદિરે જિનપૂજા પણ શક્તિ પ્રમાણે પોતાના દ્રવ્યથી જ કરવી, પણ પિતાના ઘરદેરાસરમાં ભગવાન આગળ ધરેલી નૈવેઘ આદિ વસ્તુ વેચીને નિપજેલા દ્રવ્યથી અથવા દેવદ્રવ્ય સંબંધી ફૂલ આદી વસ્તુથી ન કરવી. કારણ કે, તેમ કરવાથી ઉપર કહેલા દેશ આવે છે, તેમજ જિનમંદિરે આવેલી નૈવેદ્ય, ચોખા, સેપારી આદી વસ્તુની પિતાની વસ્તુની માફક સંભાળ લેવી સારું મૂલ્ય ઉત્પન્ન થાય એવી રીતે વેચવી, પણ જેમ તેમ આવે તેટલી કિસ્મતથી કાઢી નાંખવી નહીં કેરણ કે, તેમ કરવાથી દેવદ્રવ્યનો વિના આદી કર્યાને દેવ આવે છે. સર્વ પ્રયત્નથી રક્ષણ આદી ફીકર કરતાં છતાં પણ જે કદાચિત ચેર, અગ્નિ આદીના ઉપદ્રવથી દેવદ્રવ્યાદિકનો નાશ થઈ જાય, તે સાર સંભાળ કરનારને માથે કાંઈ દેષ નથી. કારણ કે, અવશ્ય થનારી વાત–ભવિષ્ય આગળ કોઈનો ઉપાય નથી. યાત્રા, તીર્થની અથવા સંઘની પૂજા સાધમિક વાત્સલ્ય, સ્નાત્ર, પ્રભાવના પુસ્તક લખાવવું, વાંચન આદી ધર્મયોમાં જે બીજા કોઈ ગૃહસ્થના દ્રવ્યની મદદ લેવાય તે, તે ચાર પાંચ પુરૂષોને સાક્ષી રાખીને લેવી, અને તે દ્રવ્ય ખરચવાને સમયે ગુરૂ, સંઘ
૨૧૩
Page #249
--------------------------------------------------------------------------
________________
આદી લોકોની આગળ તે દ્રવ્યનું ખરું સ્વરૂપ યથાસ્થીત કરી દેવું, એમ ન કરે તો દેષ લાગે. તીર્થ આદી સ્થળને વિષે દેવપૂજા, સ્નાત્ર, ધજાપણ, પહેરામણી આદી અવશ્ય કરવા ગ્ય ધર્મકૃત્ય ગાંઠના દ્રવ્યથી જ કરવાં અને તેમાં બીજા કોઈનું દ્રવ્ય ભેગું ન લેવું.
ઉપર કહેલાં ધર્મક ગાંઠના દ્રવ્યથી કરીને પછી બીજા કેઈએ ધમંકોમાં વાપરવા દ્રવ્ય આપ્યું હોય તે, તે મહાપૂજા, ભેગ, અંગપૂજા આદી કૃત્યમાં સર્વની સમક્ષ જૂદુ વાપરવું. જ્યારે ઘણું ગૃહસ્થ ભેગા થઈને યાત્રા, સાધર્મિક વાત્સલ્ય, સંધપૂજ આદી કૃત્ય કરે, ત્યારે જેને જેટલે ભાગ હોય, તેને તેટલો ભાગ વગેરે સર્વ સમક્ષ કહી દે. એમ ન કરે તો પુણ્યનો નાશ, તથા ચોરી આદી દોષ માથે આવે. તેમજ માતા પિતા આદી લોકોની આયુષ્યની છેલ્લી ઘડી આવે, ત્યારે જ તેના પુણ્યને અર્થે દ્રવ્ય ખરચવાનું હોય તે, મરનાર માણસ શુદ્ધિમાં છતાં ગુરૂ તથા સાધમક વગેરે સર્વ લોકોની સમક્ષ મરનારને કહેવું કે, “તમારા પુણ્યને અર્થે આટલા દિવસની અંદર આટલું દ્રવ્ય હું ખરચીશ. તેને તમે અનુમોદના આપે.” એમ કહી તે દ્રવ્ય કહેલી મુદતમાં સર્વ લોકો જાણે એવી રીતે ખરચવું. પિતાના નામથી તે દ્રવ્યને વ્યય કરે તે પુણ્યને સ્થાનકે પણ ચેરી આદી કર્યાનો દોષ આવે. પુણ્યસ્થાનકે ચોરી વગેરે કરવાથી મુનિરાજને પણ હીણતા આવે છે. કહ્યું છે કેજે માણસ (સાધુ) તપ, વ્રત, રૂપ, આચાર અને ભાવ એની ચોરી કરે તે કિબિપી દેવતાનું આયુષ્ય બધે.
મુખ્યવૃત્તિએ વિવેકી પુરૂષે ધર્મખાતે કાઢેલું દ્રવ્ય સાધારણ રાખવું. તેમ કરવાથી ધર્મસ્થાન બરાબર જોઈને તે ઠેકાણે તે દ્રવ્યનો વ્યય કરી શકાય છે. સાતે ક્ષેત્રમાં જે ક્ષેત્ર સજાતું હોય, તેને આશ્રય આપવામાં બહુ લાભ દેખાય છે. કોઈ શ્રાવકજ માઠી અવસ્થામાં હેય, અને તેને જે તે દ્રવ્યથી સહાધ્ય કરાય, તે તે શ્રાવક આશ્રય મળવાથી ધનવાન થઈ સાતે ક્ષેત્રોની વૃદ્ધિ કરે એવો સંભવ રહે છે. લૈકિકમાં પણ કહ્યું છે કેહે રાજેદ્ર ! તું દરિદ્ર માણસનું પોષણ કર, પણ ધનવાન પુરૂષનું કરીશ નહીં, કારણ કે રેગી માણસને જ ઔષધ આપવું હિતકારી છે, પણ ની
૨૧૪
Page #250
--------------------------------------------------------------------------
________________
રાગી માણસને આષધ આપવાથી શું લાભ થવાના ? માટેજ પ્રભાવના, સ'ધની પહેરામણી, દ્રવ્ય યુક્ત મેદક ( લાડુ ) અને હ્રાણા આદી વસ્તુ સાધર્મિકાને આપવી હાય, ત્યારે દરિદ્રી સાધર્મિકને સારામાં સારી વસ્તુ હૈાય તેજ આપવી યોગ્ય છે. એમ ન કરે તેા ધર્મની અવજ્ઞા આદી કયાા ઢોષ આવે. ચેાગ હાય તે ધનવાન કરતાં દરિદ્ર સાર્મકને વધારે આપવું; પણ યેાગ ન હોય તે સર્વેને સમાન આપવું. સભળાય છે કે, યમુનાપુરમાં જિનદાસ ઠકુરે ધનવાન સાધર્મીને આપેલા સમકિત મેાદકમાં એક એક સાનૈયા અંદર નાંખ્યા હતા, અને દિર સ! ધર્માંકને આપેલા મેકમાં એ એ સાલૈયા નાંખ્યા હતા. હશે, ધર્મખાતે વાપરવા કબૂલ કરેલુ સર્વ દ્રવ્ય તેજ ખાતે વાપરવું જાઇએ.
મુખ્યમાર્ગ જોતાં તેા, પિતા આદિ લેાકાએ પુત્ર વગેરે લોકોની પાછળ અથવા પુત્ર આદિ લેાકેાએ પિતા આદીની પાછળ જે પુણ્યમાર્ગ ખરચવું હાય, તે પ્રથમથીજ સર્વની સમક્ષ કરવું. કારણ કે, કાણુ જાણે, કાનું કયાં અને શી રીતે મરણ થશે ! માટે પ્રથમ નક્કી કરીને જેટલું કભૂલ કર્યું હોય, તેટલું અવસર ઉપર જૂદુંજ વાપરવુ, પણ પાતે કરેલા સાધર્મિક વાત્સલ્ય વગેરે કૃત્યામાં ન ગણ્યુ કારયુ કે, તેથી ધર્મસ્થાનને વિષે અર્થ દોષ આવે છે.
<
એમ છતાં કેટલાક લોકો યાત્રાને અર્થે · આટલુ' દ્રવ્ય ખરચીશું' એમ કબૂલ કરીને તે કબૂલ કરેલી રકમમાંથી ગાડી ભાડું, ખાવું પીવું, મોકલવું વગેરે માર્ગ આદી સ્થાનકે લાગેલું ખરચ તે દ્રશ્યમાં ગણે છે, તે મૂલેકા કાણુ જાણે કે, કઇ પતિ પામશે ? યાત્રાને અર્થે જેટલુ દ્રવ્ય માન્યું હોય, તેટલુ દેવ, ગુરૂ આદીનું દ્રવ્ય થયું. તે દ્રશ્ય જો પેાતાના ઉપભાગમાં વાપરે તે દૈવાઢિ દ્રવ્ય ભક્ષગુ કર્યાને દેષ કેમ ન લાગે ?
એવી રીતે જાણતાં અથવા અજાણતાં જે કોઇ પ્રસંગે દેવાદિ દ્વ જ્યના ઉપભાગ થયા હોય, તેની આલાયણા તરીકે, જેટલા દ્રવ્યના ઉપભાગ અનુમાનથી ધ્યાનમાં આવતા હેાય, તેના પ્રમાણમાં પેાતાની ગાંઠનું દ્રશ્ય દૈવાદિ દ્રવ્યમાં નાંખે, એ આલાયા મરણ સમય નજીક આવે ત્યારે તા અવશ્ય કરવી. વિવેકી પુરૂષે પેાતાની અલ્પ શક્તિ હોય તે ધર્મનાં
૨ ૧૫
Page #251
--------------------------------------------------------------------------
________________
સાત ક્ષેત્રાને વિષે પોતાની શક્તિ પ્રમાણે અપ દ્રવ્ય વાપરવું, પણ માથે કાઇનું ઋણ રાખવું નહી. પાઇએ પાઈ ચૂકતી કરવી. તેમાં પણ દેવ, જ્ઞાન અને સાધારણ એ ત્રણ ખાતાનું ઋણ બિલકૂલ નજ રાખવું. કહ્યું છે કે— શ્રેષ્ઠ પુરૂષે કાઇનું ઋણ એક ક્ષણમાત્ર પણ કોઇ કાળે ન રાખવું. તેા પછી અતિ દુઃસહુ દેવાદિકનું ઋણ કાણુ માથે રાખે? માટે બુદ્ધિમાન્ પુરૂષે ધર્મનું સ્વરૂપ જાણીને સર્વ ઠેકાણે ચોખ્ખો વ્યવહાર રાખવો. કહ્યું છે કે— જેમ ગાય પડવેના ચક્રને, નાળિયા નાળિયને, હંસ પાણીમાં રહેલા દૂધને અને પક્ષી ચિત્રાવેલને જાણે છે, તેમ બુદ્ધિમાન પુરૂષ સૂક્ષ્મધર્મ જાણે છે. હવે આ વિષયને આ કરતાં વધારે વિસ્તારની જરૂર નથી.
હવે ગાથાના ઉત્તરાર્દુની વ્યાખ્યા વિષે કહીએ છીએ. આ રીતે જિન પૂજા કરીને જ્ઞાનાદિ પાંચ આચારને દૃઢપણે પાળનાર એવા ગુરૂની પાસે જઈ પોતે પૂર્વે કરેલું પચ્ચખાણ અથવા તેમાં કાંઈક વધારીને ગુરૂ પાસે ઉચ્ચરવું. જ્ઞાનાદિ પાંચ આચારની વ્યાખ્યા અમારા રચેલા આચારપ્રદીપ ગ્રંથથી જાણવી. પચ્ચખાણ ત્રણ પ્રકારનું છે. એક આત્મ સાક્ષિક, ખીજું દેવસાક્ષિક અને ત્રીજી' ગુરૂ સાક્ષિક. તેને વિધિ આ પ્રમાણે: —જિનમંદિરે દે વવદનને અર્થે, સ્નાત્રમહેસવના દર્શનને અર્થે અથવા દેશના આદી કારથી આવેલા સદ્ગુરૂની પાસે વંદના વગેરે કરી વિધિપૂર્વક પચ્ચખાણ લેવું. મંદિરે ન હાય તે। ઉપાશ્રયમાં જિનમદિરની પેઠે ત્રણ નિરિહી તથા પાંચ અભિગમ વગેરે યથાયાગ્ય વિધિથી પ્રવેશ કરી દેશનાથી ૫હેલા અથવા તે થઇ રહ્યા પછી સદ્ગુરૂને પચ્ચીશ આવશ્યકથી શુદ્ધ એવી દાદાવર્ત્ત વંદના કરે. એ વંદનાનું ફળ બહુ હાટુ છે. વળી કહ્યું છે કેમાણસ શ્રદ્દાથી વંદના કરે તેા, નીચગેાત્ર કર્મને ખપાવે, ઉચ્ચગે:ત્ર કર્મ બાંધે, અને કર્મની દૃઢગ્રંથિ શિથિલ કરે. કૃષ્ણે ગુરૂવંદનાથી સાતમીને બદલે ત્રીજી નરકનું આયુષ્ય અને તીર્થંકર નામકર્મ બાંધ્યું, તથા તે ક્ષાયિક સમ્યકત્વ પામ્યા. શીતળાચાર્યને વંદના કરવા માટે આવેલા, રાત્રીએ બહાર રહેલા અને રાત્રે કેવળજ્ઞાન પામેલા પેાતાના ( શીતાળચાર્ય) ચાર ભાણેજોને પહેલા ક્રોધથી દ્રવ્ય વના કરી અને પછી તેમના વચનથી ભાવવંદના કરી ત્યારે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
-
૨૧૬
Page #252
--------------------------------------------------------------------------
________________
ગુરૂવંદન પણ ત્રણ પ્રકારના છે ભાષ્યમાં કહ્યું છે કે —ગુરૂવંદન ત્રણ પ્રકારનાં છે. એક ફેટા વંદન, બીજું થેાભ વદન અને ત્રીજું ધ્વાદશાવર્ત્ત વંદન. એકલું માથુ નમાવે, અથવા એ હાથ જેડે તે ફેટા વંદન જાણવું, એ ખમાસમણાં કે તે ખીજુ યાબ વદન હતું, અને ખાર આવત્ત, પચ્ચીશ આવશ્યક વગેરે વિધિ સહિત એ ખમાસરૢાં દે, તે ત્રીજું વાદશાવહૈં વદન જાણવું. તેમાં પ્રથમ ફેટા વદન સર્વ સંધે માંહા માંડુ કરવું, બીજું થેલ્સ વદન ગચ્છમાં રહેલા રૂડા મુનિરાજને અથવા કારથી લિંગમાત્ર ધારી સમિકતીને પણ કરવું. ત્રીજી દાદશાવર્ત્ત વંદન તે। આચાર્ય, ઉપા ધ્યાય આદિ પદે રહેલા મુનિરાજનેજ કરવું. જે પુરૂષે પ્રતિક્રમણ કર્યું નથી, તેણે વિધિથી વંદના કરવી. ભાષ્યમાં કહ્યું છે કે—પ્રથમ દરિયાવહી પ્રતિક્રમીને “ ભુમિળ દુવ્રુતિ ” ટાળવાને માટે ચાર લોગસ્સના અથવા સા ઉચ્છાવસને કાઉસ્સગ્ગ કરે, દુઃસ્વાદિ પોતે અનુભવ્યાં હોય તે એકસા આ ઉચ્છવમના કાઉસ્સગ્ગ કરવા. પછી આદેશ માગીને ચૈત્યવંદન કરે, પછી આદેશ માગી મુહપત્તિ પડિલેડે, પછી એ વાંદણા દે, રા આલાવે, પછી કરીથી એ વાંદણાં દે, અભુિંતર રાઈ ખ
ભાવે, પછી એ વાર વાંદાં દે, પચ્ચખાણ કરે, પછી ચાર ખમાસમાં દૈ, આચાર્યાદિકને થેાભ વંદન કરે, પછી સીય સદિસાહુ ? અને સાય કરૂં ? એ એ ખમાસમણે એ આદેશ માગી સય કરે. એ પ્રમાણે પ્રભાત વખતને વંદન વિધિ કહ્યા છે.
પ્રથમ દરિયાવહિ પ્રતિક્રમીને આદેશ માગી ચૈત્યવંદન કરે, પછી મુહપત્તિ પડિલેહે, બે વાંદણાં દે, પછી દિવસક્રમ પચ્ચખાણ કરે, પછી એ વાંદણાં દેહ દેવસિ આલોવે, પછી એ વાંદણાં હૈં! દેવસઅ બમાવે, પછી ચાર ખમાસમણાં દેઇ, આચાર્યાદિકને વાંદીને આદેશ માગી દેવિસ પાયચ્છિત્ત વિસાહણને અર્થે ચાર લોગસ્સનો કાયોત્સર્ગ કરે, પછી સઝાય સદિસાડુ ? અને સાય કરૂ ? એ પ્રમાણે આદેશ માગી એ ખમાસમણુ દેઈ સઝાય કરે. એ સધ્યા સમયા વદન વિધિ કહ્યા છે. ગુરૂ કાંઇ કામમાં વ્યગ્ર હાવાથી જો દ્વાદશાવર્ત વંદના કરવાને યેગ ન આવે તે, થેબ વંદનથીજ ગુરૂ વદના કરવી. એવી રીતે વદના કરી ગુરૂ પાસે
૨૧૭
Page #253
--------------------------------------------------------------------------
________________
પચ્ચખાણ કરવું. કર્યું છે કેઃ—પોતે જે પહેલાં પચ્ચખાણ કર્યું હોય. તેજ અથવા તેથી વધારે ગુરૂ સાક્ષિએ ગ્રઋણુ કરવુ. કારણ કે, ધર્મના સાક્ષી ગુરૂ છે. ધર્મકૃત્ય ગુરૂ સાક્ષિએ કરવામાં એટલા લાભ છે. એકા “TT સદ્દિો દુ ધમ્મો ' ( ગુરૂ સાક્ષિએ ધર્મ હાય છે.) જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે. બીજો, ગુરૂના વચનથી શુભ પરિણામ ઉત્પન્ન થવાથી અધિક ક્ષયેાપશમ થાય છે. ત્રીજો, પૂર્વે ધાર્યું હોય તે ક રતાં પણ વધારે પચ્ચખાણ લેવાય છે. એ ત્રણ લાભ છે. શ્રાવકપ્રપ્તિમાં કહ્યું છે કે—પ્રથમથીજ પચ્ચખાણ વગેરે લેવાના પરિણામ હોય, તે પણુ ગુરૂ પાસે જવામાં એ લાભ છે કે, પરિણામની દૃઢતા થાય છે, ભગવાનની આજ્ઞા પળાય છે અને કર્મના ક્ષયેાષામની વૃદ્ધિ થાય છે. એમજ દિવસના અથવા ચાતુમાસના નિયમ આદિ પણ યાગ હાય તે। ગુરૂ સા ક્ષિએજ ગ્રહણ કરવા.
અહિં, પાંચ નામાદિ બાવીસ મૂળદાર તથા ચારસે બાણું પ્રતિદ્વાર સહિત દાદવર્તી વદનને વિધિ તથા દશ પ્રત્યાખ્યાનાદિ નવ મૂળદાર અને તેવુ પ્રતિદ્રાર સહિત પચ્ચખાણુ વિધિ પણ ભાષ્ય આદિ ગ્રંથમાંથી જાણી લેવા, પચ્ચખાણુનું લેશમાત્ર સ્વરૂપ પૂર્વે કહ્યું છે.
હવે પચ્ચખાણના ફળ વિષે કહીએ છીએ, ધમ્મિલ કુમાર્ છ માસ સુધી આંબિલ તપ કરી મ્હાટા બેટીઓની, રાજાઓની અને વિદ્યાધરાની ખત્રીશ કન્યા પરણ્યો, તથા ઘણી શુદ્ધિ પામ્યા. એ ઈહલેાકમાં ફળ જાણવું. તથા ચાર હત્યા આદીનેા કરનાર દૃઢપ્રહારી છ માસ તપ કરીને તેજ ભવે મુક્તિ જનારા થયે।. એ પરલોકનું ફળ જોવું. કહ્યું છે કે—પચ્ચખાણ કરવાથી આશ્રવ દ્વારના ઉચ્છેદ થાય છે. આશ્રવના ઉચ્છેદથી તૃષ્ણાના ઉ અેક થાય છે. તૃષ્ણાના ઉચ્છેદથી માણસાતે ધણા ઉપશમ થાય છે. ઘણા ઉપશમથી પચ્ચખાણ શુદ્ધ થાય છે. શુદ્ધ પચ્ચખાણથી ચારિત્રધર્મ પ્રાપ્ત થાય છે. ચારિત્રધર્મની પ્રાપ્તિથી કર્મને વિવેક થાય છે. કર્મના વિવેકથી અપૂર્વક મળે છે. અપૂર્વકરણની પ્રાપ્તિથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયાથી સદાય સુખનું દાતાર એવું મળે છે.
પછી શ્રાવકે સાધુ સાધ્વી આદી ચતુર્વિધ સધને વંદન કરવું. જિન
૨૧૮
Page #254
--------------------------------------------------------------------------
________________
મંદિર આદી સ્થળે ગુરૂનું આગમન થાય છે, તેમને સારી પેઠે આદર સત્કાર સાચવે; અને વળી ગુરૂને જોતાં જ ઉભા થવું. સામા આવતા હેય તે સન્મુખ જવું. બે હાથ જોડી માથે અંજળિ કરવી. પોતે આસન આપવું. ગુરૂ આસને બેઠા પછી પોતે આસને બેસવું, ગુરૂને ભક્તિથી વં. દના કરવી. ગુરૂની સેવા પૂજા કરવી, અને ગુરૂ જાય તેમની પાછળ જવું. એ રીતે સંક્ષેપથી ગુરૂનો આદર સત્કાર જાણશે. તેમજ ગુરૂની બે બાજાએ મુખ આગળ, અથવા ૫ડે પણ ન બેસવું. ગુરૂની સાથળને પિતાની સાથળ લગાડીને તેમની પાસે ન બેસવું. તેમજ શ્રાવકે ગુરૂની પાસે પગની અથવા બાહુની પલાંઠી વાળીને અથવા પગ લાંબા કરીને પણ ન બેસવું. બીજે ઠેકાણે પણ કહ્યું છે કે–પલાંઠી વાળવી, ઓઠિનું દેવું, પગ લાંબા કરવા, વિકથા કરવી, અને ઘણું હસવું. એટલાંવાનાં ગુરૂ પાસે વર્જવાં. વળી કહ્યું છે કે–શ્રાવકે નિદ્રા તથા વિકથા વજી, મન વચન કાયાની ગુપ્તિ રાખી, હાથ જોડી અને બરાબર ઉપયોગ સહિત ભક્તિથી બહુમાન પૂર્વક ગુરૂનાં ઉપદેશ વચન સાંભળવાં વળી સિદ્ધાંતમાં કહેલી રીત પ્રમાણે ગુરૂની આશાતના ટાળવા માટે ગુરૂથી સાડાત્રણ હાથનું અવગ્રહ ક્ષેત્ર મૂકી તેને બહાર જીવજંતુ રહિત ભૂમીએ બેસીને ધર્મદેશના સાંભળવી. કહ્યું છે કે-શાસ્ત્રથી, નિંદિત આચરણ આચરવાથી ઉત્પન્ન થએલા તાપને નાશ કરનારું સશુરૂના મુખ રૂપ મલય પર્વતથી ઉત્પન્ન થએલું ચંદનરસ સરખું વચન રૂપી અમૃત ધન્ય પુરૂષને જ મળે છે. ' - ધર્મદેશના સાંભળવાથી અજ્ઞાન અને નિયા જ્ઞાનને નાશ થાય, સમ્મફતત્વનું જ્ઞાન થાય, સંશય ટળે, ધર્મને વિષે દઢપણું થાય, વ્યસન આદિ કુમાર્ગની નિવૃત્તિ થાય, સન્માર્ગને વિષે પ્રવૃત્તિ થાય, કષાય આદિ દેષને ઉપશમ થાય, વિનય આદિ ગુણોની પ્રાપ્તિ થાય, કુસંગતિને ત્યાગ થાય, સસંગતિનો લાભ મળે, સંસારને વિષે વૈરાગ્ય ઉપજે, મેક્ષની ઈચ્છા થાય, શક્તિ માફક દેશવિરતીની અથવા સર્વ વિરતિની પ્રાપ્તિ થાય, અને અંગીકાર કરેલી દેશવિરતીની અથવા સર્વવિરતિની સર્વ પ્રકારે એકાગ્ર મનથી આરાધના થાય. વગેરે અનેક ગુણ છે. તે નાસ્તિક પ્રદેશી રાજા, આમ રાજા કુમારપાળ, થાવસ્થા પુત્ર વગેરે દૃષ્ટાંત ઉપરથી જાણવા.
૨૧૮
Page #255
--------------------------------------------------------------------------
________________
વસ્તુ
કહ્યું છે કે—જિનેશ્વર ભગવાનનું વચન સાંભળે તેા વૃદ્ધિના માહુ જતા રહે, કુપથા ઉચ્છેદ થાય, મોક્ષની ઈચ્છા વૃદ્ધિ પામે, શાંતિ વિસ્તાર પામે, અધિક વૈરાગ્ય ઉપજે, અને અતિશય હર્ષ થાય. એવી છે કે, જે જિનેશ્વર ભગવાનનું વચન સાંભળવાથી ન મળે ? પોતાનું શરીર ક્ષણભંગુર છે, બાંધવ બંધન સમાન .છે, લક્ષ્મી વિવિધ અનર્થને ઉત્પન્ન કરનારી છે માટે જૈતસિદ્ધાંત સાંભળવું. તેથી સંવેગ વગેરે ઉત્પન્ન થાય છે, અને તે સિદ્ધાંત માણસ ઉપર કાંઈ ઉપકાર કરવામાં ખામી રાખતું નથી. એ પ્રદેશી રાજાનું દૃષ્ટાંત હુકામાં નીચે પ્રમાણે છે:—
r
શ્વેતાંબી નગરીમાં પ્રદેશી નામે રાજા અને ચિત્રસારથી નામે તેને મત્રી હતા. ચિત્રસારથી મત્રીએ ચાર જ્ઞાનના ધારક શ્રીકશિ ગણધર પાસે શ્રાવસ્તિ નગરીમાં શ્રેષ્ઠ શ્રાવકધર્મ સ્વીકાર્યા હતા. એક વખતે ચિત્રસારથી માંત્રના આગ્રહથી કેશિ ગણધર શ્વેતાંી નગરીએ પા ર્યા. ચિત્રસારથી મ`ત્રી ઘેાડા ઉપર બેસી કરવાના મ્હાને પ્રદેશી રાજાને કશિ ગણધર પાસે લઇ ગયા. ત્યારે ગર્વથી રાજાએ મુનિરાજને કહ્યું “ હે સુનિરાજ ! તમે વૃથા કષ્ટ ન કરે. કારણ કે, ધર્મ વગેરે જગતમાં સર્વેચા છેજ નહિ. મ્હારી માતા શ્રાવિકા હતી અને પિતા નાસ્તિક હતેા. મરણ સમયે મેં એમને ઘણું કહ્યું કે, “ ભરણુ થયા પછી સ્વર્ગમાં તમને જે સુખ અથવા નરકમાં દુ:ખ થાય, તે મતે જણાવજો. ” પણ મરણ પામ્યા પછી આવીને માતાએ સ્વર્ગ સુખ આદિ તથા પિતાએ નરક દુઃખ આદિકાંઇ પણ મતે જણાવ્યું નહી. એક ચેારના મે' તલ જેટલા કટકા કર્યા, તે પણ તેમાં કષ્ટથી મતે જીવ ફૈખાયા નહી. તેમજ જીવતા તથા મરણ પામેલા માણસને તેાલતાં ભારમાં કાંઇ પણ ફેર જણાયા નહી. વળી મં છિદ્ર વિનાની કાઠીની અંદર એક માણસને પૂર્યો, અને તે કાઠી ઉપર સજ્જડ ઢાંકણું ઢાંકયું. દર તે માણુસ મરી ગયા. તેના શરીરમાં પડેલા અસંખ્ય કીડા મે જોયા, પણ તે માણસને જીવ બહાર જવાને તથા તે કડાના જીવાને અંદર આવવાને વાળના અગ્રભાગ જેટલે પણુ માર્ગ મારા જોવામાં આવ્યે. નહી એવી રીતે ધણી પરિક્ષા કરીને હું નાસ્તિક થયા છું.”
૨૨૦
Page #256
--------------------------------------------------------------------------
________________
શ્રી કેશિ ગણધરે કહ્યું. “હારી માતા સ્વર્ગસુખમાં નિમગ્ન હોવાથી તને કહેવા આવી નહીં. તથા હાર પિતા પણ નરકની ઘેર વેદનાથી આકુળ હેવાથી અહિં આવી શકે નહીં. અરણીના કાકની અંદર અગ્નિ છતાં તેને ગમે તેટલા ઝીણા કટકા કરીએ, તે પણ તેમાં અગ્નિ દેખાય એમ નથી. તેમજ શરીરના ગમે તેટલા ઝીણા કટકા કરે, તો પણ તેમાં જીવ ક્યાં છે? તે દેખાય નહીં. લુહારની ધમણ વાયુથી ભરેલી અથવા ખાલી તળો, તથાપિ તેલમાં રતિભાત્ર પણ ફેર જણાશે નહીં. તેમજ શરીરની અંદર જીવ છતાં અથવા તે નીકળી ગયા પછી શરીર તળશે, તે તેલમાં કાંઈ ફેર જણાશે નહીં. કોઠીની અંદર પૂરે માણસ અંદર શંખ આદિ વગાડે તે શબ્દ બહાર સંભળાય, પણ તે શબ્દ કયે માર્ગ બહાર આવ્યો? તે જણાય નહીં. તેમજ કુંભીની અંદર પૂરેલા માણસનો જીવ શી રીતે બહાર ગયો ? અને કુંભની અંદર થએલા કીડાના જીવ શી રીતે અંદર આવ્યા ? તે પણ જણાય નહીં.”
એવી રીતે શ્રી કેરિ ગણધરે યુક્તિથી બરાબર બોધ કર્યો, ત્યારે દેશી રાજાએ કહ્યું. “આપ કહે છે, તે વાત ખરી છે, પણ કુળપરંપરાએ આ વેલું નાસ્તીકપણું શી રીતે જાય ?” શ્રી કેશિ ગણધરે કહ્યું. “જેમ કુળપરંપરાથી આવેલાં દારિદ્ર, રાગ, દુઃખ આદી મૂકાય છે, તેમ નાસ્તિકપણું પણ મૂકી દેવું જ.” આ સાંભળી પ્રદેશી રાજા સુશ્રાવક થા. તે રાજાની સૂર્યકાંતા નામે એક રાણી હતી. તેણે પરપુરૂષને વિષે આસક્ત થઈ એક દિવસે પૈષધને પારણે પ્રદેશ રાજને ઝેર ખવરાવ્યું. તે વાત તુરત તે રાજાના ધ્યાનમાં આવી, ને તેણે ચિત્રસારથીને કહી. તે પછી તેણે ચિત્રસારથી મંત્રિના વચનથી પોતાનું મન સમાધિમાં રાખ્યું, અને આરાધના તથા અનશન કરી તે સૌધર્મ દેવકે આંભ વિમાનની અંદર દેવતા થયે. વિષપગની વાત ખબર પડવાથી સૂર્યકાંતા ઘણી શરમાઈ, અને બીકથી જંગલમાં નાસી ગઈ, અને ત્યાં સર્પના દંશથી મરણ પામી નરકે પહોચી. એક વખતે આમલકલ્પા નગરીમાં શ્રી વીરભગવાન સમવસર્યા. ત્યારે સૂર્યભ દેવતા ડાબા તથા જમણે હાથથી એકસો આઠ કુંવર તથા કુંવરીઓ પ્રકટ કરવા વગેરે પ્રકારથી ભગવાન આગળ આશ્ચર્યકારી
૨૨૧
Page #257
--------------------------------------------------------------------------
________________
દિવ્ય નાટક કરી સ્વર્ગે ગયે!. ત્યારે ગૈતમ સ્વામીના પૂછવાથી શ્રીવીર ભગવાને સૂર્યેાભ દેવતાના પૂર્વભવ તથા દેવના ભવથી ત્રી મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધિ પામશે, વગેરે વાત કહી. આ રીતે પ્રદેશી રાજાનું દૃષ્ટાંત છે. આમ રાજા બપ્પભટપૂરીના અને કુમારપાળ રાજા શ્રી હેમચંદ્રસૂરીના સદુપદેશથી એધ પામ્યા એ વાત પ્રસિદ્ધ છે. હવે થાવચ્ચાપુત્રની કથા સક્ષેપથી નીચે લખી છે:-~~
,,
દ્વારિકા નગરીમાં કોઇ સાર્થવાહની થાવચ્ચા નામે સ્ત્રી ઘણી દ્રવ્યવાન હતી. ચાવચ્ચા પુત્ર એ નામે એળખાતા તેને પુત્ર બત્રીશ કન્યા પરણ્યા હતા. એક સમયે શ્રી નેમિનાથ ભગવાનની દેશનાથી તે પ્રતિબોધ પામ્યા. થાવુચ્ચા માતાએ ધણા વા, તે પણ તેણે દીક્ષા લેવાને વિ ચાર માંડી વાળ્યા નહિ. ત્યારે તે થાવા માતા પુત્રના દીક્ષા ઉત્સવને અર્થે કેટલાંક રાજચિન્હ કૃષ્ણ પાસે માગવા ગઇ. કૃષ્ણે પણ થાવચ્ચાને ઘેર આવી તેના પુત્રને કહ્યું કે, “તું દીક્ષા લઇશ નહી. વિષયસુખ ભાગવ. થાવચ્ચા પુત્રે કહ્યું કે, “ ભય પામેલા માણસને વિષયભાગ ગમા નથી. ” કૃષ્ણે પૂછ્યું, “ મ્હારા છતાં તને ભય શાને ? ” થાવÄાપુત્રે કહ્યું, “ મૃત્યુનો. ” પછી કૃષ્ણે પોતે તેને દીક્ષા ઉત્સવ કયો. થાવચ્ાપુત્રે એક હજાર શ્રેણી આદિની સાથે દીક્ષા લીધી. અનુક્રમે તે યાદપૂર્કી થયે, અને સેલક રાજાને તથા તેના પાંચસે નત્રીઓને શ્રાવક કરી સગધિકા નગરીમાં આવ્યા. તે સમયે વ્યાસના પુત્ર શુક નામે એક પત્રિાજક ત્યાં પેતાના એક હજાર શિષ્ય સહિત હતા. તે ત્રોઈડ, કમ ́લુ, છત્ર, ત્રિકાકી, અંકુશ, પવિત્રક, અને કેસરી નામા વસ્ત્ર એટલી વસ્તુ હાથમાં રાખતે હતા. તેનાં વસ્ત્ર ગેરૂથી રગેલાં હતાં. તે સાંખ્ય શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે ચાલનારા હોવાથી પ્રાણાતિપાત વિરમણાદિ પાંચ વ્રત અને શાચ ( પવિત્રતા ) સÔાપ, તપ, સ્વાધ્યાય તથા ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમ મળીને દશ પ્રકારના શૈાચમૂળ પરિવ્રાજક ધર્મની તથા દાનધર્મની પ્રરૂપણા કરતા હતા. તેણે પૂર્વે સુદર્શન નામે નગર શેઠ પાસે પેાતાને શૈાચમૂળ ધર્મ લેવરાવ્યા હતા. થાવરચ્યાપુત્ર આચાર્યે તેનેજ કરી પ્રતિખાધ કરી વિનયવાળા જિનધર્મના અગીકાર કરાવ્યા. પછી સુદર્શન શેઠના દેખતાં શુક
૨૩૨
ܕܕ
Page #258
--------------------------------------------------------------------------
________________
પરિત્રાજકને તથા થાવસ્થા પુત્ર આચાર્યને એક ખીજાને નીચે લખ્યા
પ્રમાણે પ્રશ્નાત્તર થયાઃ— શુક પરિત્રાજક:
rr
G
હું ભગવન્ ! *સરિસવય ભક્ષ્ય છે, કે અભક્ષ્ય છે ?” થાવચ્ચાપુત્રઃ “હે શુક પરિવ્રાજક ! સરિસવય ભક્ષ્ય છે, અને અભત્ય પણ છે. તે આ રીતે:—સરસવય એ પ્રકારના છે. મિત્ર સરિસવય ( સરખી ઉમ્મરના ) અને બીજા ધાન્ય સરિસય ( સર્પપ, શીવ ), નિત્ર સર્વિસય ત્રણ પ્રકારના છે, એક સાથે ઉપન્ન થયેલા, બીજા સાથે વૃદ્ધિ પામેલા અને ત્રીજા બાલ્યાવસ્થામાં સથે ધૂળમાં રમેલા. એ ત્રણે પ્ર કારના મિત્ર સરિસવય સાધુઓને અભક્ષ્ય છે. ધાન્ય સરિસય એ પ્રકા રના છે. એક શસ્ત્રથી પરિણમેલા અને બીજા શસ્ત્રથી ન પરિણમેલા શસ્ત્ર પરિણમેલા સરિસય એ પ્રકારના છે. એક પ્રારુક અને બીન્ત અપ્રાસુક પ્રાસુક સરિસવય પણ એ પ્રકારના છે. એક જાત અને ખોજા અાત. જાત łિવય પણ એ પ્રકારના છે. એક એષણીય અને બીજા અને હણીય. એણીય સરસવય પણ બે પ્રકારના છે. લખ્યું અને બીજાં અલમ્બ, ધાન્ય સરિસયમાં અશસ્ત્ર પરિણમેલા અપ્રાસુક, અજાત, અને ષણીય અને અલ્બ્ધ એટલા પ્રકારના અભય છે, અને બાકી રહેલા સર્વ પ્રકારના ધાન્ય સસિવય સાધુઓને લક્ષ્ય છે. એવી રીતેજ કુલત્થ અને માસ પણ જાણવા, તેમાં એટલાજ વિશેષ કે, માસ ત્રણ પ્રકારના છે. એક કાલ માસ ( મહિનેા ), બીજો અર્થ માસ ( સોના રૂપાના તા" सरिसवय
'
'
*
,,
આ માગવી શબ્દ છે. सहरावय અને “ સર્વર ” એ એ. સંસ્કૃત, શબ્દનું માગધીમાં “ સન્નિવય ” એવું રૂપ થાય છે. સદશવય એટલે સરખી ઉમરને અને સર્વપ એટલે સરવ.
'
..
૧
ભાગધી છે. “ કુલત્થ
જય” શબ્દ ( કલથી ) અને કુલસ્થ ” એ એ સંસ્કૃત શબ્દોનું “કુલત્થ” એવુ' એકજ માગધીમાં રૂપ થાય છે.
૨ માસ ( મહિના ), ભાષ ( અડદ ) અને માસ ( તેાલવાનુ’ એક કાટલુ'') એ ત્રણે શબ્દનું માગધીમાં मास એવુ' એકજ રૂપ
66
,,
થાય છે.
૨૨૩
k
މ
Page #259
--------------------------------------------------------------------------
________________
લિમાં આવે છે તે ) અને ત્રીજે ધાન્યમાસ ( અડદ).
એવી રીતે થાવસ્ત્રાપુત્ર આચાર્યો બોધ કર્યો, ત્યારે પોતાના હજાર વિષ્યના પરિવાર સહિત શુક પરિવાજને દીક્ષા લીધી. થાવસ્ત્રાપુત્ર આચાર્ય પિતાના હજાર શિષ્યના પરિવાર સહિત શત્રુંજય તિર્થે સિદ્ધિ પામ્યા. પછી શુક્રાચાર્ય શેલકપુરના શેલક નામે રાજાને તથા તેના પાંચસો મંત્રીને પ્રતિબંધ કરી દીક્ષા આપી પિતે સિદ્ધિપદ પામ્યા. શેલક મુનિ અગિયાર અંગેની જાણ થઈ પિતાના પાંચ શિગોની સાથે વિચરવા લાગ્યા. એટલામાં હમેશાં લૂખે આહાર ખાધામાં આવવાથી શેલક મુનિરાજને ખસ, પિત્ત આદિ રેગ થયા. પછી તે વિહાર કરતા પરિવાર સહિત શેલકપુરે આવ્યા. ત્યાં તેમને ગૃહસ્થપણાનો પુત્ર મદુક રાજા હતા. તેણે તેમને પિતાની વાહનશાળામાં રાખ્યા. પ્રાસુક ઔષધને અને પથ્યને સારે વેગ મળવાથી શેલડ મુનિરાજ રેગ રહિત થયા, તે પણ સ્નિગ્ધ આહારની લુપતાથી વિહાર ન કરતાં તે ત્યાંજ રહ્યા. પછી પંથક નામે એક સાધુને શેલક મુનિરાજની વૈયાવચ્ચ કરવા માટે રાખીને બીજા સર્વ સાધુઓએ વિહાર કર્યો.
એક સમયે કાર્તિક માસીને દિવસે શેલક મુનિરાજ યથેચ્છ સ્નિગ્ધ આહાર કરી સુઈ રહ્યા. પ્રતિક્રમણનો સમય આવે ત્યારે પંથકે ખમાવવાને અર્થે તેમને પગે પિતાનું માથું અડાડયું. તેથી તેમની (શેલક મુનિરાજની ) નિદ્રા ઉડી ગઈ. પિતાના ગુરૂને રોષમાન થએલા જોઇને પંથકે કહ્યું. “ચાતુર્માસમાં થએલા અપરાધ ખમાવવાને અર્થે મેં આપસાહેબના ચરણને સ્પર્શ કર્યો.” પથનું એવું વચન સાંભળી શેલક મુનિરાજ વૈરાગ્ય પામ્યા, અને મનમાં વિચાર કરવા લાગ્યા કે, “રવિષયમાં લોલુપ થએલા મને ધિક્કાર થાઓ !” એમ વિચારી તેમણે તુરત વિહાર કર્યો, પછી બીજા શિષ્યો પણ શેલક મુનિરાજને મળ્યા. તેઓ શ
જય પર્વત ઉપર પિતાના પરિવાર સહિત સિદ્ધ થયા. આ રીતે થાવસ્થાપુ ત્રની કથા છે. | માટે સુશ્રાવકે નિત્ય ગુરૂ પાસે ધમપદેશ સાંભળવો. અને ધર્મપદેશમાં કહ્યા પ્રમાણે યથાશક્તિ ધર્મનુકાન પણ કરવું. કારણ કે, જેમ
૨૨૪.
Page #260
--------------------------------------------------------------------------
________________
""
આષધ માત્ર જાણુવાથીજ આરાગ્ય થવાતું નથી, તથા ભક્ષ્ય પદાર્થ પણ કેવળ જોવાથી પેટ ભરાતું નથી, તેમ કેવળ ધનાપદેશ સાંભળવાથી પણ પૂરૂં ફળ મળતું નથી. માટે ઉપદેશ માક ધર્મક્રિયા કરવી જોઇએ. કેમકે—પુરૂષોને ક્રિયાજ કુળ આપનારી છે. કેવળ, જ્ઞાન કુળ આપતું નથી. કારણ કે, સ્ત્રીના અને ભક્ષ્ય પદાર્થના ભાગ શી રીતે ભગવવા ? તે જાતા હાય, તાપણુ તે કેવળ, જ્ઞાનથી તે પુરૂષને ભાગથી મળનારૂ' સુખ મળતું નથી. તેમજ કાઇ પુરૂષ તરવાનું જાણુતા હાય, તેપણ જો નદીમાં પડી શરીરને હલાવે નહિ, તેા તે નદીના પ્રવાહમાં તણાઇ જાય. તેમ જ્ઞાનવાન્ પુરૂષ ધર્મક્રિયા ન કરે તેા, સસાર સમુદ્રમાં ક્રે. દશાશ્રુતસ્કંધની ચૂર્ણિમાં કહ્યું છે કે—જે અક્રિયાવાદી છે, તે ભવ્ય હોય, અથવા અભવ્ય હોય, પશુ નિયમથી કૃષ્ણપક્ષના તે હાયજ, અને ક્રિયાવાદી નિયમથી ભવ્ય અને શુલ્કપક્ષના હોયજ. તે સમ્યગ્દષ્ટિ હોય અથવા મિથ્યાદષ્ટિ હેય, તે પણ તે પુદ્ગલપરાવર્તીની અંદર સિદ્ધ થશે. આ ઉપરથી માન નિનાની ક્રિયા પણ હિતકારી છે, એમ ન સમજવું. ” કહ્યું છે કે—જ્ઞાન વિનાની ક્રિયાથી કર્મને ક્ષય થાય તે દેડકાના ચૂર્ણ સમાન જાવે, અને જ્ઞાનપૂર્વક ક્રિયાથી કર્મને ક્ષય થાય તે દેડકાની ભસ્મ સમાન જાવે. અજ્ઞાની છવ ક્રોડેગમે વર્ષોથી જેટલુ કર્મ ખપાવે, તેટલાં કર્મને મન વચન કાયાની ગુપ્તિ રાખનાર નાની એક ઉચ્છ્વાસમાં ખપાવે છે. એટલા સારૂ તામિલ તાપસ, પૂરણુ તાપસ વગેરે લોકેએ તપસ્યાનું ધછું. કષ્ટ સહન કર્યું, તેપણ તેમને ઈશાનેંદ્રપણું, ચમરેંદ્રપણું ઇત્યાદિક અપ કુળજ મળ્યું, જો નાની પુરૂષ હાય, તથાપિ ચિત્તમાં શ્રદ્દા ન હોય તો તેનેસમ્યક્ પ્રકારે ક્રિયાને વિષે પ્રવૃત્તિ થાય નહી. અ·િ અંગારમર્દક આચાર્યનું દૃષ્ટાંત જાણવું કહ્યું છે કે—જ્ઞાન રહિત પુરૂષની ક્રિયા કરવાની શક્તિ, ક્રિયા કરવાને અસમર્થ પુરૂષનું જ્ઞાન અને મનમાં શ્રદ્દા નથી એવા પુરૂષની ક્રિયા કરવાની શક્તિ અને જ્ઞાન એ સર્વે નિષ્ફળ છે. અહિં ચાલવાની શક્તિ ધરાવનાર પણ માર્ગના અજાણુ આંધળાનું, માર્ગના જાણુ પણ ચાલવાની શક્તિ નહીં ધરાવનાર પાંગળાનુ અને માર્ગનું જ્ઞાન તથા ચાલવાની શક્તિ ધરાવતાં છતાં પણ ખેટે માર્ગે ચાલવાની ઇચ્છા રાખનાર પુરૂષનું એવાં
૨૨૫
Page #261
--------------------------------------------------------------------------
________________
<
ત્રણ દૃષ્ટાંત એક પછી એક જાણવાં. કારણ કે, દૃષ્ટાંતમાં કહેલા ત્રણે પુ રૂષો અંતરાય રહિત કાઇ ઠેકાણે જઇ શકે તેમ નથી. આ ઉપરથી આટલું સિદ્ધ થયું કે, જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણના યાગથી મેક્ષ થાય છે. માટે જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરવાને હમેશાં પ્રયત કરવેશ. વળી સુશ્રાવક મુનિરાજને સયમયાત્રાને નિર્વાહ પૂછે. તે એમ કેઃ— “ તમારી સયમયાત્રા નિર્વહે છે? તમારી રાત્રિ સુખયી ગઇ ? તમારૂ` શરીર નિરાબાધ છે? કોઇ વ્યાધિ તમને પીડા તે નથી કરતે ? વૈધતુ પ્રયાજન શું પડે તેવું કાંઇ નથી ? આષધ આદીનેા ખપ નથી ? કાંઇ પથ્થ વગેરેની આવશ્યકતા નથી ? ' વગેરે પ્રશ્ન કરવાં. એવાં પ્રશ્ન કરવાથી કર્મની મ્હોટી નિર્જરા થાય છે. કહ્યું છે કે—સાધુની સન્મુખ જવાથી, તેમને વંદના તથા નમસ્કાર કરવાથી અને સંયમયાત્રાનાં પ્રશ્ન પૂછવાથી ચિરકાળનું સચિત કરેલું કર્મ પણ ક્ષણમાત્રમાં ચિચિલમધવાળુ થાય છે. પ્રથમ સાધુઓને વંદના કરી હોય, ત્યારે સામાન્યથી “ सुहराइ सुहવી” આદી શાતાપ્રશ્ન કર્યું હોય, તે પણ વિશેષે કરી અહિં પ્રશ્ન કરવાનું કહ્યું તે, પ્રશ્નનું સ્વરૂપ સમ્યક્ પ્રકારે જણાવવાને અર્થે તથા પ્રશ્નમાં કહેલા ઉપાય કરવાને અર્થે છે, એમ જાણવું. માટેજ અહિં સાધુ મુનિરાજને પગે લાગીને પ્રકટ નિમત્રણા કરવી તે આ રીતેઃ—
,,
“ ઇચ્છકારિ ભગવાન્ ! યાસ કરી પ્રાપ્સુક અને એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ વસ્ત્ર, પાત્ર, કેબલ, પાદપ્રેાંછનક, પ્રાતિહાર્ય, પીઠ, ફેલક, સિગ્ન ( પગ પહેાલા કરી સુવાય તે ), સંથારા ( પગ પહેાલા ન કરાય એવા સાંકડા ), આષધ ( એક વસ્તુનું કરેલું), તથા ભેજ (ધણી વસ્તુ એકઠી કરીતે કરેલુ. ) એમાં જે વસ્તુને ખપ હોય તેને સ્વીકાર કરી હે ભગ. વન! મ્હારા ઉપર અનુગ્રહ કરો. હાલના કાળમાં આ નિમત્ર બૃહ દન દીધા પછી શ્રાવકો કરે છે. જેણે સાધુની સાથે પ્રતિક્રમણ કર્યું હાય, તે શ્રાવક સૌંદય થયા પછી પેાતાને ઘેર વગેરે જતે પછી નિમ ત્રણ કરે. જે શ્રાવકને પ્રતિક્રમણના અને વાંદવાને યાગ ન હાય, તેણે પણ વંદના આદીને અવસરેજ નિમત્રા કરવી, મુખમાર્ગે તે બીજી વાર દેવપૂજા કરી તથા ભગવાન્ આગળ નૈવેધ ધરી પછી ઉપાશ્રયે જવું, અને
૨૨૬
Page #262
--------------------------------------------------------------------------
________________
સાધુ મુનિરાજને નિમંત્રણા કરવી. શ્રાદ્ધદિન કય આદી ગ્રંથમાં એમજ કહ્યું છે. પછી અવસરને વેગ હોય તે પ્રમાણે રોગની ચિકિત્સા કરાવે, ઔષધ આદી આપે, ઉચિત એ પથ્ય આહાર વહેરવે, અથવા બીજી સાધુ મુનિરાજની જે અપેક્ષા હોય તે પૂરી કરે. કહ્યું છે કે–સાધુ મુનિરાજના જ્ઞાનાદિ ગુણને અવલંબન દેનારે ચતુર્વિધ આહાર તથા ઔષધ, વસ્ત્ર આદી જે મુનિરાજને એગ્ય હોય, તે તેમને આપવું..
સાધુ મુનિરાજ આપણે ઘેર વહોરવા આવે, ત્યારે સુશ્રાવકે જે જે ગ્ય વસ્તુ હોય, તે સર્વ તેમને વહેરાવવી, અને સર્વે વસ્તુ નામ દઈને દરરોજ કહેવી કે, “મહારાજ ! અમુક વસ્તુની જોગવાઈ છે.” એમ ન કહે તે પૂર્વે કરેલી નિમંત્રણ નિષ્ફળ થાય. નામ દઈને સર્વ વસ્તુ કહે, અને કદાચિત મુનિરાજ ન વહારે, તે પણ કહેનાર શ્રાવકને પુણનો લાભ થાયજ કહ્યું છે કે સાધુ મુનિરાજને વહરાવવાની વાત મનમાં ચિંતવે તે પણ પુણ્ય થાય, જે વચનથી વહોરાવવાની વાત ઉચ્ચરે, તે વિશેષ પુણ્ય થાય; અને જે તેવો યોગ બની આવે તે કલ્પવૃક્ષજ ફળ્યો એમ સમજવું. જે વસ્તુને યોગ હોય, ને તે વસ્તુનું નામ દઈને જે શ્રાવક ન કહે, તે પ્રત્યક્ષ વસ્તુ દેખાય તો પણ તે સાધુ વહારે નહીં. તેથી ઘણી હાનિ થાય છે. નિમંત્રણ કર્યા પછી જે કદાચિત સાધુ મુનિરાજ આપણે ઘેર ન આવે, તે પણ નિમંત્રણ કરનારને પુણ્યનો લાભ તો થાય અને વિશેષ ભાવ હોય તો અધિક પુણ્ય થાય. જેમ વૈશાલી નગરીમાં શ્રી વીર ભગવાન છદ્મસ્થપણામાં ચોમાસી તપ કરતા હતા, ત્યારે કર્ણધી દરરોજ ભગવાનને પારણુને અર્થે નિમંત્રણ કરવા આવતો ચોમાસી તપ પૂરું થયું, તે દિવસે પર્ણકીએ જાણ્યું કે, “આજે તો સ્વામી નિરો પારણું કરશે. એમ જાણી તે ભગવાનને ઘણું આગ્રહથી નિમંત્રણા કરી પિતાને ઘેર ગયે, અને “હું ધન્ય છું સ્વામિ આજે હારે ઘેર પારણું કરશે. ” ઈયાદિ ભાવના ભાવમાં જીર્ણશ્રેષ્ઠીએ અય્યત દેવકનું આયુષ્ય બાંધ્યું. પારણાને દિવસે મિયાણી અભિનવ શ્રેષ્ઠીએ દાસી પાસેથી ભિક્ષાચરને ભિક્ષા આ પવાની રીતિ પ્રમાણે ભગવાનને અડદના બાકુલા અપાવ્યા. તે વડે જ ભગવતે પારણું કર્યું, અભિનવ એકીને ઘેર પંચ દિવ્ય પ્રકટ થયા, ત્યારે
Page #263
--------------------------------------------------------------------------
________________
દેવભીને પ્રકટ થએલો સ્વર જો જીર્ણશ્રેણી ન સાંભળત, તે કેવળજ્ઞાન પણ પામત; પરંતુ દુંદુભીને સ્વર સાંભળતાં જ ભાવના ખંડિત થઈ. એમ જ્ઞાનીએ કહ્યું છે. આ રીતે સાધુને નિમંત્રણ કરવા ઉપર દૃષ્ટાંત છે. - સાધુ મુનિરાજને આહાર વિહરાવવાના વિષયમાં શ્રીશાલિભદ્ર આદીનું અને રેગ વગેરે આવે અને ઔષધ ભેષજ દેવાના વિષયમાં બીવીરભગધાનને ઔષધ દેનારી તથા જિનનામકર્મ બાંધનારી રેવતીનું દષ્ટાંત જાણવું. ગાન સાધુની સારવાર કરવામાં મહેટું ફળ છે. સિદ્ધાંતમાં કહ્યું છે કેહે ગોતમ ! જે જીવ જ્ઞાન સાધુની સારવાર કરે, તે હારા દર્શન (શાસનો) સ્વીકાર કરે, અને જે દ્વારા દર્શનને સ્વીકાર કરે, તે ગ્લાન સાધુની સારવાર કરે. કારણ કે, અરિહંતના દર્શનમાં શાસનની આજ્ઞા પ્રમાણે ચાલવું એજ પ્રધાન છે. એમ નિશ્ચયથી જાણવું. વગેરે અહિં કૃમિ કુષ્ટરોગથી પીડાયેલા સાધુની સારવાર કરનારે ઋષભદેવને જીવ જે છવાનંદ વૈધ, તેનું દષ્ટાંત જાણવું. તેમજ સુશ્રાવકે સુપાત્ર સાધુઓને સારા સ્થાનકે યોગ્ય એ ઉપાશ્રય આદી દેવો. કેમકે-ઇચ્છા જેટલુ ઘરમાં ધન ન હોય, તે પણ સુશ્રાવકે મુનિરાજને વસતિ, શયા, આસન, આહાર, પાણ, ઔષધ, વસ્ત્ર, પાત્ર આદી બેડામાં થોડું પણ આપવું. જ્યતી, વંકચૂલ, કોશાવેશ્યા, અવંતિ સુકુમાર આદી છે સાધુને ઉપાશ્રય આપવાથી જ સંસાર સાગરને તરી ગયા. તેમજ સુશ્રાવકે સાધુની નિંદા કરનારા, તથા જિનશાસનના પ્રત્યેનીક લોકોને પોતાની સર્વ શક્તિથી વારવા કહ્યું છે કે સુશ્રાવકે પિતામાં સામર્થ્ય છતાં, ભગવાનની આજ્ઞાથી ઉલટા ચાલનારા લોકોની કદી પણ નિંદા ન કરવી. અનુકૂળ અથવા પ્રતિકૂળ ઉપાય યોજીને અવષ્ય શિખામણનાં વચન કહેવાં. અહિં દ્રમક મુનિની નિંદા કરનારને યુક્તિથી વારનાર અભયકુમારનું દષ્ટાંત જાણવું.' - સાધુની પેઠે સાધ્વીઓને પણ સુખ સંયમયાત્રાનાં પ્રશ્ન વગેરે કરવાં. તેમાં એટલી વાત વળી અધિક જાણવી કે, સાધ્વીઓનું દુરાચારી અને નાસ્તિક લેકથી રક્ષણ કરવું. પિતાના ઘરની પાસે ચારે બાજુથી સારી
રીતે રક્ષણ કરેલા અને જેનાં બારણું ગુપ્ત એટલે જ્યાં કોઈ ઝટ આવી - શકે તેમ ન હોય તેવી જગ્યા આપવી. પોતાની સ્ત્રીઓ પાસે તેમની સે
૨૨૮
Page #264
--------------------------------------------------------------------------
________________
વા કરાવવી, પિતાની પુત્રીઓને જ્ઞાનાદિ ગુણને અર્થે તેમની પાસે રાખવી, પિતાના કુટુંબમાંની પુત્રી આદી કોઈ સ્ત્રી દીક્ષા લેવા તૈયાર થાય, તે તે સાધ્વીઓને જ સોંપવી, જે સાધ્વીઓ પિતાનો કેઈ આચાર ભૂલી જાય, તે તેમને તે સંભારે, જે તે સાધ્વીઓ અન્યાય માર્ગે ચાલે, એવો સંભવ દેખાય તો તેમને તે માર્ગે જતાં રોકવી, જે તેમનો પગ ખોટે ભાગે પડી ગયો હોય તો પહેલી વાર તેમને સારી શિખામણ દેવી, અને જે તે શિખામણ ન માનતાં વારંવાર તે સાધ્વીઓ કુમાર્ગે ચાલવા જાય, તે તેમને કઠોર વચન સંભળાવવા તથા બીજો ઉપાય ન હોય તે દંડાદિવડે શિક્ષા કરવી. તેમજ ઉચિત વસ્તુ આપી તેમની સેવા કરવી. એ રીતે સા- બી સંબંધી વિચાર જાણવો.
સુશ્રાવકે સાધુ મુનિરાજ પાસે જઈ કાંઈ પણ ભણવું. કેમકે વિવેકી પુરૂષ કાજળને ક્ષય અને રાફડાની વૃદ્ધિ જોઈને દાન અને ભણવા આદી શુભ કથી પિતાને દિવસ સફળ કર. પિતાની સ્ત્રી, ભજન અને ધન એ ત્રણ વસ્તુને વિષે સંધ રાખ. અર્થાત્ એ ત્રણેને વધારે લોભ ન રાખવે પરંતુ દાન ભણવું અને તપસ્યાએ ત્રણ વસ્તુમાં સંતોષ ન રાખો અર્થાત્ ન ધસતાં હમેશાં તે ત્રણે વસ્તુની વૃદ્ધિ કરવી. જાણે મલુએ આ પણ મસ્તકના કેસ પકડ્યા હેવની! એમ જાણું વિવેકી પુરૂષે ધર્મકૃત્ય ઉતાવળથી કરવું, અને મહારી કાયા અજરામર છે, એમ જ વિદ્યા અને ધનનું ઉપાર્જન કરવું. જેમ જેમ ઘણું રૂચિથી સાધુ મુનિજ નવા નવા શાસ્ત્રમાં પ્રવેશ કરે, તેમ તેમ પોતાના સંવેગીપણું ઉપર નવી નવી શ્રદ્ધા ઉત્પન્ન થવાથી તેમને ઘણો જ હર્ષ થાય છે. જે જીવ આ મનુષ્યભવમાં દરરોજ નવું નવું ભણે છે, તે પરભવે તીર્થંકરપણું પામે છે, હવે જે બીજાને ભણાવે, તેનું જ્ઞાન સારૂં છે, એમ કહેવાની હવે શી જરૂર રહી ?
ડી બુદ્ધિ હોય તે પણ જે પાઠ કરવાને નિત્ય ઉધમ કરે, તે ભાષ તુષાદિકની પેઠે તેજ ભવે કેવળ જ્ઞાનાદિકને લાભ થાય એમ જાણવું. આ રીતે છડી ગાથાને અર્થ કહ્યા છે.
ઉપર કહ્યા પ્રમાણે ધર્મક્રિયા કરી રહ્યા પછી રાજ આદી હોય તે પિતાના રાજમંદિરે જાય. મંત્રી આદી હેય તે ન્યાય સભાએ જાય, અને
૨૨૯
Page #265
--------------------------------------------------------------------------
________________
વણિક આદી હોય તે પોતાની દુકાને અથવા બીજે જે ઉદ્યમ કર હેય તે ઉઘમે જાય. આ રીતે પોત પોતાના ઉચિત સ્થાનકે જઈ ધર્મને વિરોધ ન આવે, તે રીતે દ્રવ્ય સંપાદન કરવાનો વિચાર કરશે. જે રાજાઓ દરિદ્રીને અને ધનવાનને, પોતાના માન્ય પુરૂષને અને અમાન્ય પુરૂષને તથા ઉત્તમને અને અધમને મધ્યસ્થ વૃત્તિ રાખી સરખી રીતે ન્યાય આપે, તે તેમના કાર્યમાં ધર્મને વિરોધ નથી એમ જાણવું. આ વિષય ઉપર નીચે દષ્ટાંત આપ્યું છે.
કલ્યાણકટક પુરમાં ઘણે ન્યાયી યશોવર્મા નામે રાજા હતા. તેણે પિતાના રાજમંદિરના દ્વારમાં ન્યાયઘંટા નામે એક ઘંટા બંધાવી હતી.
એક વખતે રાજાની ન્યાયીપણાની પરીક્ષા કરવાને અર્થે રાજ્યની અધિષ્ઠાયિકા દેવી તત્કાળ પ્રસ્ત થએલી ગાયનું અને વાછડાનું રૂપ પ્રકટ કરી રાજમાર્ગમાં બેઠી. એટલામાં રાજપુત્ર ઘણા વેગથી દેતો એક ઘડી ઉપર બેસી ત્યાં આવી પહો . વેગ ઘણે હેવાથી વાછરડાંના બે પગ ઘડીની અડફટમાં આવ્યા. તેથી વાછરડું મરણ પામ્યું. ત્યારે ગાય -
બ્ધ કરવા અને નેત્રમાંથી આંસુ કાઢવા લાગી. કોઈએ ગાયને કહ્યું કે, “તું રાજકારે જઈને ન્યાય માગી ત્યારે તેણે ત્યાં જઈ પોતાના શિંગડાની અ
થી ન્યાયઘંટા વગાડી. શેવ રાજા તે સમયે ભોજન કરવા બેઠો હતું, તેણે ઘંટાને શબ્દ સાંભળીને પૂછયું કે, “ઘંટા કોણ વગાડે છે ? સેવકો એ ત્યાં જઈ જોઈને કહ્યું કે, “હે દેવ! કોઈ નથી. આપ ભોજન કરે.” રાજાએ કહ્યું. “કોણે વાડી તેનો નિર્ણય થયા વિના શી રીતે હું ભોજન કરૂં ?” પછી તુરત ભોજનને થાળ પડતા મૂકીને રાજા બારણે આ વ્યો, અને બીજું કોઈ નજરે પડ્યું નહીં, તેથી તેણે ગાયને પૂછ્યું કે, તને કોઈએ ઉપદ્રવ કર્યો કે શું? ઉપદ્રવ કરનાર કોણ છે? તે મને દે. ખાડ.” રાજાએ એમ કહ્યું, ત્યારે ગામ આગળ ચાલી, અને રાજા પાછળ જવા લાગે. ગાયે મરણ પામેલું વાછરડું દેખાડયું. રાજાએ કહ્યું. “એ વાછરડા ઉપરથી જે ઘડીને કૂદાવી ગયો, તેણે મારી આગળ હાજર થવું.” જ્યારે કઈ કાંઈ બોલે નહીં, ત્યારે રાજાએ પાછું કહ્યું કે જ્યારે અપરાધી હા જર થશે, ત્યારે હું ભજન કરીશ.”
૨૩૦
Page #266
--------------------------------------------------------------------------
________________
,,
રાજાને લાંધણ થઈ ત્યારે સવારે રાજકુમારે કહ્યું. હું તાત ! હું અપરાધી છું. મને યથાયોગ્ય દંડ કરો.” પછી રાજાએ સ્મૃતિના જાણુ પુરૂષોને પૂછ્યું કે, “એના શું દંડ કરવા.' જાણુ પુરૂષોએ કહ્યું. “હે રાજન ! રાજ્યને યેાગ્ય એવા આ તારા એકજ પુત્ર છે. માટે એને શું દંડ કરીએ ?” રાજાએ કહ્યું. “કાનું રાજ્ય અને કાને પુત્ર? હું તે ન્યાયને સર્વ વસ્તુ કરતાં ઉત્તમ ગણુ છું. કેમકે— ૧ દુર્જનનેા દંડ કરવા, ૨ સજ્જનની પૂજા કરવી, ૩ ન્યાયથી ભંડારની વૃદ્ધિ કરવી, ૪ પક્ષપાત ન રાખવા. અને પ શત્રુ થકી રાજ્યની રક્ષા કરવી. એજ રાજાઓને નિત્ય કરવા કરવા યેાગ્ય પંચ મહા યજ્ઞ કહ્યા છે. સેનિતિમાં પણ કહ્યું છે કે—રાજાએ પોતાના પુત્રને પણ અપરાધના અનુસારથી દંડ કરવા. માટે જે એને યેગ્ય દંડ હોય તે કહા.” રાજાએ એમ કહ્યું, તે પણ તે તે વિદ્વાન્ લેાકેા જ્યારે કાંઇ ખેલ્યા નહીં. ત્યારે “જે જીવ બીજા જીવને જે રીતે અને જે દુ:ખ દે, તે જીવને તે દુ:ખના બદલામાં તે રીતે તેજ દુ:ખ મળવું જોએ. તથા કાઇ અપકાર કરે તે તેને અવશ્ય પાછો બદલો વાળવા જોઇએ” વગેરે નીતિશાસ્ત્રના વચન ઉપરથી રાજાએ પેાતેજ પુત્રને કયા દંડ આપવા ? તેના નિર્ણય કર્યો. પછી ઘેાડી મંગાવીને પુત્રને કહ્યુ, “તું અહિં માર્ગમાં સૂઇ રહે.” પુત્ર પણ વિનીત હતા તેથી પિતાનું વચન માની માર્ગમાં સૂર્ણ રહ્યો. રાજાએ પોતાના સેવાને કહ્યું. એના ઉપરથી દોડતી ધોડી લઈ જા.” રાજાનું આ વચન કાઇએ માન્યું નહીં. ત્યારે સર્વે લેાકાએ વાયા, તે પણ રાજા પોતે ઘોડી ઉપર અસ્વાર થયા, અને ઘેાડીને દોડાવીને પુત્રના શરીર ઉપર લઇ જાય છે, એટલામાં રાજ્યની અવિાયિકા દેવીએ પ્રકટ થઈ પુષ્પવૃષ્ટિ કરીને કહ્યું કે, “હે રાજન! મે હારી પરિક્ષા કરી. પ્રાણ કરતાં પણ વલ્લભ એવા પોતાના પુત્રથી પણ તને ન્યાય પ્રિય છે, એમાં સંશય નથી. માટે તું ચિરકાળ નિર્વેદ્મપણે રાજ્ય કર.” આ રીતે ન્યાયને વિષે તત્પર રહેવા ઉપર દૃષ્ટાંત છે.
હવે જે રાજાના અધિકારી છે, તે જો અભયકુમાર, ચાક્ય આદી રૂષની પેઠે રાજાનું અને પ્રજાનું હિત થાય તેવી રીતે રાજકાર્ય કરે તે, મના કામમાં ધર્મને વિરેધ ન આવે. કહ્યું છે કે—કેવળ સજાનુંઞ ડિ
૨૩૧
Page #267
--------------------------------------------------------------------------
________________
તકરનારો માણેસ પ્રજાને શત્રુ થાય છે, અને કેવળ પ્રજાનું જ હિત કરનારો માણસ રાજાથી તજી દેવાય છે. એવી રીતે એકના હિતમાં બીજાનું અહિત સમાયેલું હોવાથી રાજા અને પ્રજા એ બન્નેનું હિત કરનાર અધિકારી દુર્લભ છે. વણિફ આદી લોકોએ ચારકો વ્યવહાર રાખે, એટલે ધર્મને વિરોધ ન આવે. ( ૬ ). તે જ વાત મૂળગાથામાં કહે છે.
. (કૂરા . . ववहारसुद्धि देसा-इविरुद्धच्चाय उचिअचरणोहिं ॥ तो कुणइ अच्छचिंतं, निव्वाहिंतो निरं धम्मं ॥ ७ ॥
ભાવાર્થ-પૂર્વે કહેલી ધર્મક્રિયા કરી રહ્યા પછી, અર્થચિતા (ધન સંપાદન કરવા સંબંધી વિચાર ) કરે. તે કરતાં ત્રણ વસ્તુ ઉપર અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. એક તે ધન આદી મેળવવાનું સાધન એવા વ્યવહારની નિર્દોષતા રાખવી. અર્થાત્ વ્યવહારમાં મન, વચન અને કાય એ ત્રણે સરળ રાખવાં. કપટ ન કરવું. બીજું જે દેશમાં રહીએ, તે દેશમાં લોકવિરૂદ્ધ મનાયેલાં કૃ ન કરવાં. ત્રીજું ઉચિત ક અવશ્ય કરવાં. આ ત્રણેનું વિસ્તારથી વિવેચન આગળ આવશે. તે ધ્યાનમાં રાખીને ધનની ચિંતા કરવી. ચોથી અવશ્ય ધ્યાનમાં રાખવા યોગ્ય વાત એ છે કે, પિતાના અંગીકાર કરેલા ધર્મને તથા આદરેલા વતનો નિર્વાહ થાય, પરંતુ કઈ સ્થળે કોઈ પણ રીતે તેને (ધર્મને અને વ્રત આદીને) લેભથી અને થવા ભૂલ વગેરેથી પણ હરકત ન આવે એવી રીતે ધનની ચિંતા કરવી. કેમકે એવી કોઈ પણ વસ્તુ નથી કે, જે દ્રવ્યથી ન મેળવી શકાય. માટે બુદ્ધિશાળી પુરૂષ સર્વ પ્રકારના પ્રયત્ન કરીને ધન સંપાદન કરવું આ ઠેકાણે “અર્થચિંતા કરવી” એમ આગમ કહેતું નથી. કારણ કે, માણસ માત્ર અનાદિ કાળની પરિગ્રહ સંજ્ઞાથી પોતાની મેળે જ એર્થચિંતા કરે છે. કેવળિભાષિત આગમે તેવા સાવધ વ્યાપારમાં જેની પ્રવૃત્તિ શા માટે કરાવે ! અનાદિ કાળની સંજ્ઞાથી સુશ્રાવકને અર્થચિંતા કરવી પડે, ત્યારે તેણે ધર્મ વગેરેને બાધ ન આવે તેવી રિતે કરવી, એટલી જ આગમની આજ્ઞા છે. લોક જેમ ઈહલોકના (સંસાર સંબંધી) કાર્યનાં સ4 આરંભ કરીને અહોરાત્ર ઉઘમ કરે છે, તેના એક લાખમા ભાગ જેટ
૨૩૨
Page #268
--------------------------------------------------------------------------
________________
લે પણ ઉદ્યમ જે ધર્મને વિષે કરે, તે શું મેળવવાનું બાકી રહે ?
માણસની આ જીવિકા ૧ વ્યાપાર, ૨ વિધા, ૩ ખેતી, ૪ ગાય બકરાં આદિ પશુનું રક્ષણ, ૫ કળા કૌશલ્ય ૬ સેવા અને ૭ ભિક્ષા એ સાત ઉપાયથી થાય છે. તેમાં વણિક લોકો વ્યાપારથી, વૈઘ, આદિ લોકો પિતાની વિદ્યાથી, કણબી લેકે ખેતીથી, ગોવાળ તથા ભરવાડ લોક ગાય આદીના રક્ષણથી, ચિત્રકાર, સૂતાર વગેરે લોકો પોતાની કારીગરીથી, સે. વક લેકો સેવાથી અને ભિખારી લેક ભિક્ષાથી પિતાની આજીવિકા કરે છે. તેમાં ધાન્ય, ધૃત, તેલ, કપાસ, સૂતર, કાપડ. તાંબા પિતળ આદિ ધાતું, મોતી, ઝવેરાત, નાણું વગેરે કરિયાણાના ભેદથી અનેક પ્રકારના વ્યાપાર છે. “ત્રણ સાઠ પ્રકારનાં કરિયાણું છે” એવી લેકમાં પ્રસિદ્ધિ છે. પેટાના ભેદ જાણવા જોઈએ તે વ્યાપારની સંખ્યાને પાર આવે એમ નથી. વ્યાજે ધીરવું એ પણ વ્યાપારની અંદર જ સમાય છે.
આષધ, રસ, રસાયન, ચૂર્ણ, અંજન, વાસ્તુ, શકુન, નિમિત્ત, સામુ દ્રિક, ધર્મ, અર્થ, કામ, જ્યોતિષ, તર્ક વગેરે ભેદથી નાના પ્રકારની વિદ્યાઓ છે. તેમાં વૈદ્યવિદ્યા અને ગાંધીપણું એ બે વિધા પ્રાયે માઠું ધ્યાન થવાને સંભવ હોવાથી વિશેષ ગુણકારી નથી. કેઈ ધનવાન પુરૂષ માટે પડી જાય અથવા બીજા કોઈ એવાજ પ્રસંગે વૈવને તથા ગાંધીને ઘણે લાભ થાય છે, ઠેકાણે ઠેકાણે બહુમાન મળે છે. કેમકે શરીરે રોગ થાય ત્યારે વૈદ્ય પિતા સરખો છે; તથા રોગિના મિત્ર વૈઘ, રાજાના મિત્ર હાજી હાજી - કરી મીઠાં વચન બેલનારા, સંસારી દુઃખથી પીડાયેલા માણસના મિત્ર મુનિરાજ અને લક્ષ્મી ખોઈને બેઠેલા પુરૂષોના મિત્ર જોશી જાણવા.
વ્યાપારમાં વ્યાપાર ગાંધીને જ સરસ છે. કારણ કે, તે વ્યાપારમાં એ." ક ટકે ખરીદેલી વસ્તુ સે ટકે વેચાય છે. આ સર્વ વાત સાચી છે. વૈવને તથા ગાંધીને લાભ તથા માન ઘણું મળે છે, પરંતુ એ નિયમ છે કે, જેને જે કારણથી લાભ થાય છે, તે માણસ તેવું કારણ હમેશાં બની આવવાની ઇચ્છા રાખે છે. કહ્યું છે કે સુભટે રણસંગ્રામની, વૈદ્ય હેટા મહેતા ધનવંત લોકોની માંદગીની, બ્રાહ્મણે ઘણા મરણની અને નિગ્રંથ મુનિઓ લોકમાં સુભિક્ષની તથા ક્ષેમકુશળની ઈચ્છા કરે છે. મનમાં ધન
૨૩૩
Page #269
--------------------------------------------------------------------------
________________
ઉપાર્જવાની ઈચ્છા રાખનાર જે વૈદ્ય લોકે માંદા પડવાની ઈચ્છા કરે છે. રોગી માણસના રોગને ઔષધથી સાજા થતા અટકાવીને દ્રવ્ય લોભથી ઉલટી તેની હાની કરે છે, એવા વૈધના મનમાં થા ક્યાંથી હોય ? કેટલાક વૈઘ તે પિતાના સાધમ, દરિદ્રી, અનાથ, મરણને કાંઠે આવેલા એવા લોકો પાસેથી પણ બળાત્કારે દ્રવ્ય લેવાને ઇચ્છે છે. અભક્ષ્મ વસ્તુ પણુ આષધમાં નાંખી રોગીને ખવરાવે, અને દ્વારિકાત્તા અભવ્ય વૈધ ધવંતરિની પેઠે જાત જાતનાં આષધ આદિના કપટથી લેકને ઠગે છે. હવે છેડા લેભ રાખનારા, પરોપકારી અને સારી પ્રકૃતિના જે વૈદ્યો છે, તે મની વૈવિધા રૂષભદેવ ભગવાનના જીવ છવાનંદ વેવની પેઠે ઈલેકે . તથા પરલોકે ગુણકારી જાણવી. - હવે, ખેતી ત્રણ પ્રકારની છે. એક વરસાદના પાણીથી થનારી, બીજી ' કૂવા આદિના પાણીથી તથા ત્રીજી બે વર્ષદ તથા કુવાના પાણીથી થનારી, ગાય, ભેંસ, બકરી, ઉંટ, બળદ, ઘેડા હાથી વગેરે જાનવરો પાળીને પિતાની આજીવિકા કરવી તે પશુરક્ષાવૃત્તિ કહેવાય છે. તે પાળવાનાં જાનવર જાતજાતનાં હેવાથી અનેક પ્રકારની છે. ખેતી અને પશુરક્ષાવૃત્તિ એ બને વિવેકી માયુસને કરવા યોગ્ય નથી. વળી કહ્યું છે કે-હાથીના દાંતને વિષે રાજાઓની લક્ષ્મી, બળદના ખંધ ઉપર ખેડૂત લોકોની, ખની ધારા ઉ પર સુભટની લક્ષ્મી તથા મૃગારેલા સ્તન ઉપર વેશ્યાઓની લમી રહે છે કદાચિત બીજી કાંઈ વૃત્તિ ન હોય, અને ખેતી જ કરવી પડે તે વાવવાનો સમય વગેરે બરાબર ધ્યાનમાં રાખ. તથા પશુરક્ષાવૃતિ કરવી પડે તે મનમાં ઘણી દયા રાખવી કેમકે જે ખેડુત વાવવાને વખત ભૂમીને ભાગ કેવો છે? તે, તથા તેમાં કયો પાક આવે ? તે જાણે, અને માર્ગમાં આ વેલું ખેતર મૂકી દે, તેને જ ઘણો લાભ થાય. તેમજ જે માણસ દ્રવ્ય પ્રાપ્તિને અર્થે પશુરક્ષાવૃત્તિ કરતે હોય, તેણે પિતાના મનની અંદર રહેલે દયાભાવ છોડે નહીં. તે કામમાં સર્વ ઠેકાણે પિતે જાગૃત રહી વિચ્છેદ વગેરે વર્જવું. * હવે શિલ્પકળા સે જાતની છે, કહ્યું છે કે– કુંભાર, લુહાર, ચિત્રખાંસી કરવી, નાક વિંધવા વગેરે.
૨૩૪.
Page #270
--------------------------------------------------------------------------
________________
કાર, સુતાર, અને ઘાંયજે એ પાંચનાં પાંચ શિલ્પજ ( કારીગરી) મુખ્ય છે. પાછા એકેક શિલ્પના વીસ વીસ પિટાના ભેદ ગણતાં સર્વ મળી સે ભેદ થાય છે. પ્રત્યેક માણસની રિલ્પકળા એકની બીજાથી જુદી પડનારી છેવાથી જૂદી ગણીએ તે ઘણાજ ભેદ થાય. આચાર્યના ઉપદેશથી થએલું તે શિ૯પ કહેવાય છે. ઉપર કહેલાં પાંચ શિલ્પ કષભદેવ ભગવાનના ઉપદે. શથી ચાલતાં આવેલાં છે. આચાર્યના ઉપદેશ વિના જે કેવળ લેક પર પરાથી ચાલતું આવેલું ખેતી વ્યાપાર વગેરે તે કર્મ કહેવાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે–આચાર્યના ઉપદેશથી થએલું શિલ્પ અને ઉપદેશથી ન થએલું તે કર્મ કહેવાય છે. કુંભારનું, લુહારનું, ચિત્રકારનું વગેરે શિલ્પના ભેદ છે, અને ખેતી, વ્યાપાર આદિ કર્મના ભેદ છે. ખેતી, વ્યાપાર અને પશુરક્ષા એ ત્રણ કર્મ અહિં પ્રત્યક્ષ કહ્યાં. બાકી રહેલાં કર્મ પ્રાયે શિ૯૫ વગેરેમાં સમાઈ જાય છે. પુરુષોની તથા સ્ત્રીઓની કળાઓ કેટલીક વિધામાં અને કેટલીક શિપમાં સમાઈ જાય છે. કર્મના સામાન્યથી ચાર પ્રકાર છે કહ્યું છે કે-બુદ્ધિથી કર્મ (કાર્ય) કરનારા ઉત્તમ હાથથી કર્મ કરનારા મધ્યમ, પગથી કર્મ કરનારા અધમ અને મસ્તકથી (ભાર ઉપાડીને ) કર્મ કરનારા પધમમાં અધમ જાણવા. હવે બુદ્ધિથી કર્મ કરવા ઉપર નીચે પ્રમાણે એક દષ્ટાંત છે – * ચંપા નગરીમાં મદન નામે ધનબૅકીનો પુત્ર હતો. તેણે બુદ્ધિ આપનારા લોકોની દુકાને જઈ પાંચસો દ્વમમ આપી એક બુદ્ધિ લીધી કે, “બે જ લઢતા હોય ત્યાં ઉભા રહેવું નહીં.” ઘેર આવ્યું ત્યારે મિત્રોએ પાંચસે દ્રમ્પની બુદ્ધિ સાંભળી તેની ઘણી મશ્કરી કરી, તથા પિતાએ પણ ઘણે ઠપકો આપે. તેથી તે મદનબુદ્ધિ પાછી આપી પિતાના દ્રમ્મ લેવા દુકાનવાળા પાસે આવ્યો. દુકાનદારે કહ્યું કે, “જ્યાં બે જણાની લઢાઈ ચાલતી હૈય, ત્યાં અવશ્ય ઉભા રહેવું. ” એમ તું કબૂલ કરતે હોય તે હારા દ્રમ્મ પાછા આપું,” તે વાત કબૂલ કરવાથી દુકાનદારે મદનને પાંચસે કમ પાછા આપ્યા. હવે એક સમયે માર્ગમાં બે સુભટોને કાંઈ વિવાદ થતો હતો, ત્યારે મદન તેમની પાસે ઉભા રહે. બન્ને સુભટએ મદનને પિતાના સાક્ષી તરીકે કબુલ કર્યો. ન્યાય કરવાનો સમય
૨૩૫ :
Page #271
--------------------------------------------------------------------------
________________
આવ્યું, ત્યારે રાજાએ મદનને સાક્ષી તરીકે બોલાવ્યો. ત્યારે બન્ને સંભએ મદનને કહ્યું કે, “જે હારી તરફેણમાં સાક્ષી નહિ પૂરે, તે હારૂં આવી બન્યું એમ જાણજે.” એવી ધમકીથી આકુળ વ્યાકુળ થએલા ધનછીએ પિતાના પુત્રના રક્ષણ માટે ક્રેડ ક્રમ્સ આપીને બુદ્ધિ દેનારની પાસેથી એક બુદ્ધિ લીધી કે, “તું હારા પુત્રને ગાંડે કર.” એમ કરવાથી ધનકી સુખી થયે. એ બુદ્ધિકર્મ ઉપર દૃષ્ટાંત કહ્યું છે.
- વ્યાપાર આદી કરનારા લોકો હાથથી કામ કરનારા જાણવા. દૂતપણું વગેરે કામ કરનારા લેક પગથી કામ કરનારા જાણવા. ભાર ઉપાડનારા વગેરે લોક મસ્તકથી કામ કરનારા જાણવા. ૧ રાજાની, ૨ રાજાના અમલદાર લોકોની, ૩ એટીની અને ૪ બીજા લોકોની મળી ચાર પ્રકારની સેવા છે. રાજદિકની સેવા અહેરાત્ર પરવશતા આદિ ભેગવવું પડતું હોવાથી જેવા તેવા માણસથી થાય તેમ નથી. કહ્યું છે કે જે સેવક કાંઈ ન બોલે, તે કહેવાય, જે છૂટથી બોલે છે. બકનારે કહેવાય, જે પાસે બેસી રહે તે ધીઠે કહેવાય, જે આઘે બેસે તે બુદ્ધિહીન કહેવાય, સ્વામી કહે તે સર્વ સહન કરે તે કાયર કહેવાય, જે ન સહન કરે તે હલકા કુળને કહેવાય, માટે યોગીઓથી પણ ન જાણી શકાય એવે સેવાધર્મ બહુજ કઠણ છે. જે પિતાની ઉન્નતિ થવાને અર્થે નીચું માથું નમાવે, પોતાની આજીવિકાને અર્થે પ્રાણ આપવા પણું તૈયાર થાય, અને સુખ પ્રાપ્તિને અર્થે દુઃખી થાય, એવા સેવક કરતાં બીજે કણ મૂર્ખ હશે?
પારકી સેવા કરવી તે ધાનવૃત્તિ સમાન છે, એમ કહેનારા લોકોએ બરાબર વિચાર કર્યો જણાતો નથી, કારણ કે, શ્વાન ધણુની ખુશામત પૂંછડીથી કરે છે, અને સેવક તે ધણની ખુશામત માથું નમાવી નમાવિને કરે છે. માટે સેવકની વૃત્તિ શ્વાન કરતાં પણ નીચ છે. એમ છતાં પણ બીજી કોઈ રીતે નિર્વાહ ન થાય તે, સેવા કરીને પણ વિવેકી પુરૂષે પિતાને નિર્વાહ કરે. કેમકે –મહે શ્રીમાન હેય તેણે વ્યાપાર કરવિ, અ૯પ ધનવાન હેય તેણે ખેતી કરવી, અને સર્વ ઉધમ જ્યારે ખુટી પડે, ત્યારે છેવટ સેવા કરવી. સમજુ, ઉપકારને જાણ તથા જેનામાં
- ૨૩૬
Page #272
--------------------------------------------------------------------------
________________
બીજા એવાજ ગુણુ હાય, તે ણીની સવા કરવી કેમકે જે કાના કાચા ન હેાય, તથા શૂરવીર, કરેલા ઉપકારતા જાણુ, પેાતાનુ સત્વ રાખનારા, ગુણી, દાતા, ગુણુ ઉપર પ્રીતિ રાખનારા એવા ધણી સેવકને ભાગ્યથીજ મળે છે. ક્રૂર, વ્યસની, લોભી, નીચ, ધણા કાળના રાગી, મૂખ અને અન્યાયી એવા માણસને કર્દિ પણ, પેાતાના અધિપતિ ન કરવા. જે માસ અવિવેકી રાજા પાસેથી પોતે ઋદ્ધિવત થવાને ઇચ્છે છે, તે પેતાને ઋદ્ધિ પ્રાપ્ત થવાને અર્થે સા યેાજન પગે જવાની ધારણા કરે છે, અર્થાત્ તે નકામી એમ સમજવુ. કામદકીય નીતિસારમાં વળી કહ્યું છે કે— વૃદ્ધ પુરૂષાની સમ્મતિથી ચાલનારા રાજા સત્પુરૂષાને માન્ય થાય છે. કારણ કે, ખરાબ ચાલના લેાકા કદાચિત્ તેને ખાટે માર્ગે દારે, તે પશુ તે જાય નહીં. ધણીએ. પશુ સેવકના ગુણુ પ્રમાણે તેને આદર સત્કાર કરા જોઇએ, કહ્યું છે કે—જ્યારે રાજા સાસુ તથા નરસા સર્વે સેવએ સરખી પંક્તિમાં ગણે, ત્યારે ઉદ્યમ કરવાને સમર્થ એવા સેવાના ઉત્સાહ ભાગી જાય છે.
}
સેવકે પણ પોતાને વિષે ભક્તિ, ચતુરતા વગેરે અવશ્ય રાખવાંજ જોઇએ. કેમકે—સેવક ધણી ઉપર ઘણી પ્રીતિ રાખનારા હાય, તેા પશુ તે જો બુદ્ધિહીન અને કાયર હોય તે! તેથી ધણીને શું લાભ થવાના ! તથા સેવક બુદ્ધિશાલી અને પરાક્રમી હાય, તે પણ તે જો ધણી ઉપર પ્રીતિ રાખનારા ન હોય તો તેથી પણ શું લાભ થવાના ? માટે જેમનામાં બુદ્ધિ, શૂરવીરપણું, અને પ્રીતિ એ ત્રણુ ગુરુ હોય, તેજ રાજાના ་સપનકાળમાં તથા વિપત્તીકાળમાં ઉપયોગી થઇ પડે એવા જાણવા, અને જેમનામાં એવા ગુણુ ન હોય, તે સેવક ઓ સમાન સમજવા. કદાચિત્ રાજા પ્રસન્ન થાય તા તે સેવકોને માન પત્ર આપે છે, પશુ સેવા । તે માનના બદલામાં વખતે પોતાના પ્રાણ આપીને પણ રાજા ઉપર ઉપકાર કરે છે. સેવકે રાજાદિકની સેવા ધણી ચતુરાથી કરવી. કેમકે —સેવકે સર્પ, વ્યાઘ્ર, હાથી અને સિદ્ધ એવા ક્રૂર જીવોને પશુ ઉપાયથી વશ કરેલા જોઇને મનમાં વિચારવુ કે, બુદ્ધિશાળી અને ડાહ્યા પુરૂષોએ “ રાજાને વશ કરવા” એ વાત સહેજ છે. રાજાદિકને વશ કરવાના પ્રકાર નીતિશાત્ર આહિ ગ્રંથેામાં
૧૩૭
Page #273
--------------------------------------------------------------------------
________________
કહ્યા છે, તે એ છે કે –ડાહ્યા સેવકે ધણની બાજૂએ બેસવું, તેના મુખ તરફ દ્રષ્ટિ રાખવી. હાથ જોડવા, અને ધણીને સ્વભાવ જાણીને સર્વ કર્યો સાધવાં. સેવકે સભામાં ધણુની પાસે બહુ નજીક ન બેસવું, તથા બહુ દૂર પણ ન બેસવું, ધણીના આસન જેટલા અથવા તેથી વધારે ઊંચા આસન ઉપર પણ ન બેસવું. ધણીની આગળ તેમ પાછળ પણ ન બેસવું. કારણ કે, બહુ પાસે બેસે તો ધણને અકળામણ થાય, બહુ દૂર બેસે તે બુદ્ધિ હીન કહેવાય, આગળ બેસે તો બીજા કઈ માણસને ખોટું લાગે, અને પાછળ બેસે તે ધણુની દષ્ટિ ન પડે, માટે ઉપર કહ્યા પ્રમાણે બેસવું.
થાકી ગએલો, ક્ષુધાથી તથા તૃષાથી પીડાયલે, ક્રોધ પામેલો, કઈ કાર્યમાં રોકાયેલો, સુવાનો વિચાર કરનારે, તથા બોજા કેઈની વિનંતી સાંભળવામાં રોકાયેલો એવી અવસ્થામાં ધણું હોય, તે સમયે સેવકે તેને કાંઈ વાત કહેવાની હેય તે કહેવી નહીં. સેવકે જેમ રાજાની સાથે તેમજ રાજમાતા, પટરાણી, પાટવી કુમાર, મુખ્યમંત્રી, રાજગુરૂ અને ઠા. રપાળ એટલા માણસની સાથે પણ વર્તવું. “પૂર્વે મેંજ એ સળગાવ્યું છે, માટે હું એની અવહીલના કરૂં, તો પણ એ મને બાળશે નહીં.” એવી બેટી સમજથી જે કોઈ માણસ પોતાની આંગળી દીવા ઉપર ધરે, તે તે તત્કાળ બાળી નાખે છે. તેમ “મેં જ એને હિકમતથી રાજપદવીએ પહોચાડે છે, માટે ગમે તે કરું તે પણ હારા ઉપર એ રૂટ થાય નહીં. એવી બેટી સમજથી જો કોઈ માણસ રાજાને આંગળી અડાડે, તે પણ તે રૂટ થયા વગર રહે નહીં. માટે તે રૂટ ન થાય તેમ ચાલવું કોઈ પુરુષ રાજાને ઘણે માન્ય હોય, તે પણ મનમાં તેણે તે વાતને ગર્વ ન કરવો. કારણ કે, “ગર્વ વિનાશનું મૂળ છે.” એમ કહ્યું છે. આ વિષય ઉપર એક વાત એવી સંભળાય છે કે –
દિલી શહેરના બાદશાહના મહેટા પ્રધાનને ઘણે ગર્વ થશે. તે મને નમાં એમ સમજવા લાગ્યા કે, “રામ મહારા આધાર ઉપરજ ટકી રહ્યું છે” એક સમયે કોઈ મહેતા માણસ આગળ તેણે તેની ગર્વની વાત પણ કહી દીધી તે વાત બાદશાહને કાને પડતાં જ તેણે મુખ્ય પ્રધાનને પદ ઉપરથી ઉતારી મૂકયે, અને તેની જગ્યા ઉપર હાથમાં પડી રાખનારે એક
Page #274
--------------------------------------------------------------------------
________________
નજીકમાં મોચી હતી, તેને રાખ્યો. તે કામકાજના કાગળ ઉપર સહીની નીશાની તરીકે રાખડી લખતે હતો. તેનો વંશ હજી પણ દિલીમાં હયાત છે,
આ રીતે રાજદિક પ્રસન્ન થાય તે એશ્વર્ય આદિનો લાભ થશે અશક્ય નથી. કહ્યું છે કે–શેલડીનું ખેતર, સમુદ્ર, યોનિ પિષણ અને રાજાને પ્રસાદ એટલાવાના તકાળ દરિદ્રપણું દૂર કરે છે. સુખની વાંછા કરનારા અભિમાની લોકો રાજ આદિ લોકોની સેવા કરવાની ભલે નિંદા કરે; પણ રાજ સેવા કર્યા વગર સ્વજનને ઉદ્ધાર અને શત્રુને સંહાર થાય નહીં. કુમારપાળ નાશી ગયો, ત્યારે સિર બ્રાહ્મણે તેને સહાયતા આપી, તેથી તેણે પ્રસન્ન થઈ અવસર આવતાં તે બ્રાહ્મણને લાટદેશનું રાજ્ય આપ્યું કેઈ દેવરાજ નામે રાજપુત્ર જિતશત્રુ રાજાને ત્યાં પિલિયાનું કામ કરતો હતો. તેણે એક સમયે સર્પનો ઉપદ્રવ દૂર કર્યો, તેથી પ્રસન્ન થએલા જિતશત્રુ રાજા તે દેવરાજને પિતાનું રાજ્ય આપી પિતે દીક્ષા લઈ સિદ્ધ થશે. મંત્રી,કી, સેનાપતિ આદિનાં સર્વ કામ પણ રાજસેવામાં સમાઈ જાય છે. એ મંત્રી આદિનાં કામ ઘણું પાપમય છે, અને પરિણામે કડવાં છે. માટે ખરેખર જોતાં શ્રાવકે તે વર્જવાં. કહ્યું છે કે જે માણસને જે અધિકાર ઉપ રાખીએ, તેમાં તે ચોરી કર્યા વગર રહે નહીં જુઓ, ધોબી પિતાનાં પહેરવાનાં વસ્ત્ર વેચાથી લઇને પહેરે છે કે શું ? મનમાં અધિક અધિક ચિંતા ઉત્પન્ન કરનારા અધિકાર કારાગૃહ સમાન છે રાજાના અધિકારીઓને પ્રથમ નહીં પણ પરિણામે બંધન થાય છે. - હવે સુશ્રાવક સર્વથા રાજાઓનું કામકાજ કરવાનું મૂકી ન શકે, તે પણ ગુપ્તપાળ, કોટવાળ, સીમાપાળ વગેરેના અધિકાર તે ઘણું પાપમય અને નિર્દય માણસથી બની શકે એવા છે, માટે શ્રદ્ધાવંત શ્રાવકે તે જરૂર તજવાં. કેમકે–તલાર, કેટવાળે, સીમાપાળ, પટેલ આદિ અધિકારી કઈ માણસને પણ સુખ દેતા નથી. બાકીના અધિકાર કદાચિત કોઈ શ્રાવક સ્વીકારે તો, તેણે મંત્રી વસ્તુપાળ તથા પૃથ્વીધરની પેઠે શ્રાવકની સુકૃતની કિર્તિ થાય તેવી રીતે તે અધિકાર ચલાવવા; કેમકે–જે માણસોએ પાપમય એવાં રાજકાર્યો કરતાં છતાં, તેની સાથે ધર્મનાં કૃત્યો કરીને પણ ઉપાર્યું નહીં, તે માણસોને દ્રવ્યને અર્થે ધૂળ ધનારા લોકો કરતાં પણ
૨૩૮
Page #275
--------------------------------------------------------------------------
________________
હું મૂઠ જાણું છું. પોતાની ઉપર રાજાની ઘણુ કૃપા હેય તે પણ નુ શાશ્વતપણું ધારી રાજાના કોઈ પણ માણસને કપાવે નહીં. તથા રાજા આપણને કોઈ કાર્ય કરવા સેપે તે રાજા પાસે તે કામ ઉપર ઉપરી માણસ માગવો. સુશ્રાવકે આ રીતે રાજસેવા કરવી. તે બનતાં સૂધી શ્રાવક રાજાની જ કરવી. એ ઉચિત છે. કહ્યું છે કે –શ્રાવકે જ્ઞાન અને દર્શન સંપાદન કરેલા કોઈ શ્રાવકને ઘેર દાસપણે રહેવું તે પણ એક છે, પણ મિથ્યાત્વથી મૂઢમતિ થએલો કોઈ મોટો રાજા અથવા ચક્રવર્તિ હેય, તે તેને ઘેર રહેવું છે નથી. હવે કદાચિત્ બીજું કાંઈ નિર્વાહનું સાધન ન હોય, તે સમતિના પચ્ચખાણુમાં “
વિતા ” એ આગાર રાખે છે, તેથી કોઈ શ્રાવક જે મિથ્યાષ્ટિની સેવા કરે, તો પણ તેણે પિતાની શક્તિથી અને યુક્તિ કરી શકાય તેટલી સ્વધર્મની પીડા ટાળવી. તથા બીજા કોઈ પ્રકારે થોડે પણ શ્રાવકને ઘેર નિર્વાહ થવાને વેગ મળે, તે મિથ્યાદષ્ટિની સેવા મૂકી દેવી. એ પ્રકારે સેવાવિધિ કહ્યો છે.
સેનું વગેરે ધાતુ, ધાન્ય, વસ્ત્ર ઇત્યાદિ વસ્તુના ભેદથી ભિક્ષા અનેક પ્રકારની છે. તેમાં સર્વસંગ પરિત્યાગ કરનારા મુનિરાજની ધર્મકાર્યના રક્ષણને અર્થે આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે વસ્તુની ભિક્ષા ઉચિત છે; કેમકે– ભગવતિ ભિક્ષે ! તું પ્રતિદિન પરિશ્રમ વિના મળી શકે એવી છે, ભિક્ષુક લોકોની માતા સમાન છે, સાધુ મુનિરાજની તે કલ્પવલી છે, રાજાઓ પણ તને નમે છે, તથા તે નરકને ટાળનારી છે, માટે હું તને નમસ્કાર કરું છું. બાકી સર્વે પ્રકારની ભિક્ષા માણસને અતિશય લઘુતા ઉત્પન્ન કરનારી છે કેમકે માણસ જ્યાં સુધી મહેડેથી “આપ” એ ' શબ્દ બેલે નહીં, એટલી માગણી કરે નહીં ત્યાં સુધી તેનામાં રૂપ, ગુણ, લ, સત્યતા, કુલીનતા અને અહંકાર રહેલાં છે એમ જાણવું. તૃણ બીજી વસ્તુ કરતાં (હલકું ) છે, રૂ વણ કરતાં હલકું છે, અને યાચક તો રૂ કરતાં પણ હલકો છે, ત્યારે એને પવન કેમ ઉડાડીને લઈ જતો નથી ? તેનું કારણ એ છે કે, પવનના મનમાં એવો ભય રહે છે કે, હું એને ( યાચકને ) લઈ જઉં તે મારી પાસે એ કાંઈ ભાગશે? રેગી, ઘણુ કાળ સુધી પ્રવાસ કરનાર, નિત્ય પારકું અન્ન ભક્ષણ કરનાર અને
૨૪૦
Page #276
--------------------------------------------------------------------------
________________
પારકે ઘેર સુઈ રહેનાર એટલા માણસનું જીવિત મરણ સમાન છે. એટલું જ નહીં પણ મરણ પામવું તે એમને સારી વિશ્રાંતિ છે. ભિક્ષા માગીને નિર્વાહ કરનાર માણસ નિષ્કાળજી, બહુ ખાનારે, આળસુ અને ઘણી નિદ્રા લેનારે હોવાથી જગતમાં તદન નકામે થાય છે. વળી એમ પણ વાર્તા કહેવાય છે કે – - કોઈ કાપાલિકના ભિક્ષા માગવાના ઠીકરામાં એક ઘાંચીના બળદે ઑર્ડ ઘાલ્યું. ત્યારે ઘણે કોલાહલ કરીને કાપાલિકે કહ્યું કે, “મને બીજી ઘણી ભિક્ષા મળશે, પણ એ બળદે ભિક્ષાના વાસણમાં મહેડું ઘાલ્યું, તેથી રખેને એનામાં ભિક્ષાચરના આળસ, બહુ નિદ્રા આદિ ગુણઆવે, અને તમને નકામો થઈ પડે! માટે મને બહુ દીલગીરી થાય છે.”બીહરીભદ્રસૂરીએ પાંચમા અષ્ટકમાં ત્રણ પ્રકારની ભીક્ષા કહી છે. તે એ કે –તત્વના જાણુ પુરૂષએ ૧ સર્વસંપન્કરી, ૨ પરૂષદ્વી, અને ૩ વૃત્તિભિક્ષા. આ રીતે ત્રણ પ્રકારની ભિક્ષા કહી છે ગુરૂની આજ્ઞામાં રહેલા, ધર્મધ્યાન આદિ શુભ
ધ્યાન કરનારા અને માવજીવ સર્વ આરંભથી નિવૃત્તી પામેલા સાધુઓની ભિક્ષા સર્વ સંપન્કરી કહેવાય છે. જે પુરૂષ પંચ મહાવ્રતને અંગીકાર કરીને યતિધર્મને વિરોધ આવે એવી રીતે ચાલે, તે ગૃહસ્થની પેઠે સાવધ આરંભ કરનારા સાધુની ભિક્ષ પરૂષઘી કહેવાય છે. કારણ કે, ધર્મની લઘુતા ઉત્પન્ન કરનાર તે મૂઢ સાધુ, શરીર પુષ્ટ છતાં દીન થઈ ભિક્ષા માગીને ઉદરપોષણ કરે, તેથી તેને કેવળ પુરૂષાર્થ નાશ પામે છે. દરિદ્રી, આંધળા, પાંગળા તથા બીજા પણ જેમનાથી કાંઈ ધ ધ થઈ શકે એમ નથી, એ લેક જે પિતાની આજીવિકાને અર્થે ભિક્ષા માગે છે, તે વૃત્તિભિક્ષા કહેવાય છે. વૃતિભિક્ષામાં બહુ દેષ નથી, કારણ કે, તેના માગનારા દરિટી આદિ લે કે ધર્મને લઘુતા ઉપજાવતા નથી. મનમાં દયા લાવી લોકો તેમને ભિક્ષા આપે છે. માટે ગૃહસ્થ અને વિશેષે કરી ધમાં શ્રાવકે માગવી વર્જિવી.
બીજું કારણ એ છે કે, ભિક્ષા માગનાર પુરૂષ ગમે તેટલું એક ધમનુષ્ઠાન કરે, તે પણ જેમ દુર્જનની મૈત્રીથી, તેમ તેથી લેકમાં અવજ્ઞા, નિંદા વગેરે થાય; અને જે જીવ ધર્મની નિંદા કરાવનારે થાય, તેને સમ્યકર્વ પ્રાપ્તિ આદિ થવું મુશ્કેલ છે. ઔઘનિયુકિતમાં સાધુ આશ્રયી કહ્યું છે
૨૪૧
Page #277
--------------------------------------------------------------------------
________________
કે, જીવનિકાય ઉપર દયા રાખનાર સંવમી સાધુ પણ, આહાર વિહાર કરતાં તથા ગોચરીએ અન્ન ગ્રહણ કરતાં જે કાંઈ ધર્મની નિંદા ઉપજાવે, તે તેને બેધિલાભ દુલભ થાય. ભિક્ષા માગવાથી કોઈને લક્ષ્મી અને સુખ વગેરેની પ્રાપ્તિ થતી નથી. કહ્યું છે કે–પૂર્ણ લક્ષ્મી વ્યાપારની અંદર વસે છે, ઘડી ખેતીમાં છે, સેવામાં નહીં જેવી છે અને ભિક્ષામાં તે બિલકૂલ . છે જ નહી. ઉદરપણ માત્ર ભિક્ષાથી પણ થાય છે, તેથી અંધ પ્રમુખને તે આજીવિકાનું સાધન થઈ પડે છે, મનુસ્મૃતિના ચેથા અધ્યાયમાં કહ્યું છે કે–રૂત, અમૃત, મૃત, અમૃત અને સત્યાત એટલા ઉપાયથી પિતાની આજીવિકા કરવી, પરંતુ નીચની સેવા કરી પોતાને નિર્વાહ કદી પણ ન કર. ચોટામાં પડેલા દાણા વીણવા તે રૂત કહેવાય છે. યાચના કર્યા વગર મળેલું તે અમૃત અને યાચના કરવાથી મળેલું તે મૃત કહેવાય છે. પ્રમૃત તે ખેતી અને સત્યાત એટલે વેપાર જાણે. વણિક લોકોને તે દિવ્ય સંપાદન કરવાને મુખ્ય માર્ગ રૂ૫ સાધન વ્યાપારજ છે. કહ્યું છે કે-લક્ષ્મી વિષ્ણુના વક્ષસ્થળે અથવા કમળ વનમાં રહેતી નથી, પણ પુરૂષેના ઉધમ રૂપ સમુદ્રમાં તેનું મુખ્યસ્થાન છે. વિવેકી પુરૂષે પિતાને અને પિતાના હાયક, ધન, બળ, ભાદય, દેશ કાળ આદિને વિચાર કરીને જ વ્યાપાર કરે. નહીં તે ખોટ વગેરે આવવાનો સંભવ રહે છે. અમે કહ્યું છે કે–બુદ્ધિશાળી પુરૂષે પિતાની શક્તિ હોય તે પ્રમાણેજ કાર્ય કરવું. તેમ ન કરે તે લેકમાં કાર્યની અસિદ્ધિ, લજ્જ, લેકમાં ઉપહાસ, હીલ ના તથા લક્ષ્મીની અને બળની હાનિ થાય. અન્ય ગ્રંથકારોએ પણ કહ્યું છે કે–દેશ કર્યો છે? મહારા સહાયકારી કેવા છે? કાળ કેવો છે? મહારે આવક તથા ખરચ કેટલું છે? હું કોણ છું? અને હારી શક્તિ કેટલી છે? એ વાતનો દરજ વારંવાર વિચાર કરવો.
શિધ્ર હાથ આવનારાં, વિધ વિનાનાં, પિતાની સિદ્ધિને અર્થે ઘણાં સાધને ધરાવનારાં એવાં કારણે પ્રથમથી જ શિધ્ર કાર્યની સિદ્ધિ સૂચવે છે. યત્ન વગર પ્રાપ્ત થનારી અને ઘણા યત્નથી પણ પ્રાપ્ત ન થનારી લક્ષ્મી પુણ્યમાં અને પાપમાં કેટલે ભેદ છે તે જણાવે છે. વ્યાપારના વ્યવહારની શુ હિં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ભેદથી ચાર પ્રકારની છે. તેમાં દ્રવ્યથી
२४२
Page #278
--------------------------------------------------------------------------
________________
તે પંદર કર્યાદાન આદિનું કારણ એવું કરિયાણું સર્વથા વર્જવું કહ્યું છે કે—ધર્મને પીડા કરનારું તથા લોકમાં અપયશ ઉત્પન્ન કરનારું કરિયાણું ઘણે લાભ થતો હોય, તો પણ પુણયાર્થી લોકોએ કદિ ન લેવું કે રાખવું. તૈયાર થએલાં વસ્ત્ર, સનર, નાણું, સુવર્ણ અને રૂપું વગેરે વ્યાપારની ચીજ પ્રાયે નિર્દોષ હોય છે. વ્યાપારમાં જેમ આરંભ ઓછો થાય, તેમ હમેશાં ચાલવું ક્ષિ આદિ આવે છતે બીજી કોઈ રીતે નિર્વાહ ન થતું હોય તે, ઘણું આરંભથી થાય એ વ્યાપાર તથા ખરકમ વગેરે પણ કરે. તથાપિ ખરકમ વગેરે કરવાની ઈચ્છા મનમાં ન રાખવી. તે પ્રસંગ આવે કરવું પડે તે પિતાના આત્માની અને ગુરૂની સાખે તેની નિંદા કરવી. તથા મનમાં લજા રાખીને જ તેવાં કાર્ય કરવાં.
આ સિદ્ધાંતમાં ભાવ શ્રાવકના લક્ષણમાં કહ્યું છે કે–સુશ્રાવક તીવ્ર આરંભ વર્જ, અને તે વિના નિર્વાહ ન થતું હોય તે મનમાં તેવા આરંભની ઈચ્છા ન રાખતાં કેવળ નિર્વાહને અર્થે જ તત્ર આરંભ કરે; પણ આરંભ પરિગ્રહ રહિત એવા ધન્ય છની સ્તુતિ કરવી. તથા સર્વ જીવ ઉપર દયાભાવ રાખવો. જે મનથી પણ કોઈ જીવને પીડા ઉપજાવતા નથી અને જે આરંભના પાપથી વિરતિ પામેલા છે, એવા ધન્ય મહા મુનિઓ ત્રણ કોટિ શુદ્ધ આહાર ગ્રહણ કરે છે. નહીં દીઠેલું તથા નહીં પારખેલું કરિયાણું ગ્રહણ ન કરવું. તથા જેને વિષે લાભ થાય કે, ન થાય ? એવી શંકા હેય, અથવા જેમાં બીજી ઘણી વસ્તુ ભેગી થએલી હોય એવું કરિયાણું ઘણા વ્યાપારિઓએ પાંતિથી લેવું. એટલે વખતે ટેટે આવે તે સર્વેને સરખે ભાગે આવે, કેમકે–વ્યાપારી પુરૂષ વ્યાપારમાં ધન મેળવવા ઇચ્છતા હોય તે, તેણે કરિયાણું દીઠા વિના બહાનું ન આપવું, અને આપવું હોય તે બીજા વ્યાપારીઓની સાથે આપવું.
ક્ષેત્રથી તે જ્યાં સ્વચક્ર, પરચક્ર, માંદગી, અને વ્યસન આદિને ઉપદ્રવ ન હોય, તથા ધર્મની સર્વ સામગ્રી હેય, તે ક્ષેત્રમાં વ્યાપાર કરે. બીજે બહુ લાભ થતો હોય તે પણ ન કરે. કાળથી તે બાર માસની અં. દર આવતી ત્રણ અઠાઈઓ, પર્વતિથિ વ્યાપારમાં વર્જરી, અને વર્ષાદિ ઋતુ આશ્રયી જે જે વ્યાપારને સિદ્ધાંતમાં નિષેધ કર્યો છે, તે તે વ્યાપાર
૨૪૩
Page #279
--------------------------------------------------------------------------
________________
પણ વ . કઈ ઋતુમાં કયો વ્યાપાર વર્જ? તે આ ગ્રંથમાં જ કહીશું. ભાવથી તે વ્યાપારના ઘણુ ભેદ છે. તે આ રીતેક્ષત્રિય જાતના
વ્યાપારી તથા રાજા વગેરે એમની સાથે છેડો વ્યવહાર કર્યો હોય તો પણ પાયે તેથી લાભ થતો નથી. પિતાને હાથે આપેલું દ્રવ્ય માગતાં પણ જે લેકેથી ડર રાખવો પડે, તેવા શસ્ત્રધારી આદિ લે કેની સાથે છેડે વ્યવહાર કરવાથી પણ લાભ ક્યાંથી થાય? કહ્યું છે કે–ઉત્તમ વણિકે ક્ષત્રિય વ્યાપારી, બ્રાહ્મણ વ્યાપારી તથા શસ્ત્રધારી એમની સાથે કઈ કાળે પણ વ્યવહાર ન રાખવે. તથા પાછળથી આડુ બોલનાર લોકોની સામે થે ઉધારને વ્યાપાર પણ ન કરે, કેમકે–વસ્તુ ઉધાર ન આપતાં સં ગ્રહ કરી રાખે, તે પણ અવસર આવે તેના વેચવાથી મૂળ કિસ્મત જેટલું નાણું તે ઉપજશે. પણ આડુ બોલનારા લેકોને ઉધાર આપ્યું હોય તો તેટલું દ્રવ્ય પણ ઉત્પન્ન ન થાય. તેમાં વિશેષે કરી નક, વિટ (વેસ્થાના દલાલ), વેસ્યા તથા ધૂતકાર (જુગારી) એમની સાથે ઉધારને વ્યાપાર થડે પણ ન કરે. કારણ કે, તેથી મૂળ દ્રવ્યને પણ નાશ થાય છે. વ્યાજ વટાવને વ્યાપાર પણ જેટલું દ્રવ્ય આપવું હોય, તે કરતાં અધિક મૂલ્યની વસ્તુ ગિરથી રાખીને જ કર ઉચિત છે. તેમ ન કરે તો, ઉદ્યરાણી કરતાં ઘણું કલેશ તથા વિધિ થાય, વખતે ધર્મની હાનિ થાય, તથા લાંઘવા બેસવા આદિ અનેક અનર્થ પણ ઉત્પન્ન થાય. આ વિષય ઉપર એક વાત એવી સંભળાય છે. કે
જિનદત્ત નામે એક એકી તથા તેને મુગ્ધ નામે એક પુત્ર હતે. મુગ્ધ પિતાના નામ પ્રમાણે ઘણે ભોળ હતો. પોતાના બાપની મહેરબાનીથી તે સુખમાં લીલાલહેર કરતે હતે. અવસર આવતાં જિનદત્ત શ્રેણીએ દસ પેઢીથી શુદ્ધ કુળમાં ઉત્પન્ન થએલી નંદિવર્ધન શ્રેણીની કન્યાની સાથે હેટા ઉત્સવથી પોતાના પુત્રને પરણવ્યા. આગળ જતાં પુત્રની ભલમનસાઈ જેવી અગાઉ હતી તેવી જ જોવામાં આવી, ત્યારે જિનદત્ત એછીએ ગૂઢ અર્થતા, વચનથી તેને આ રીતે ઉપદેશ કર્યો. “હે વત્સ ! ૧ સર્વ ઠેકાણે દાંતને પડદે રાખવો. ૨ કઈને વ્યાજે દ્રવ્ય ધીર્યા પછી તેની ઉઘરાણું ન કરવી. ૩ બંધનમાં પડેલી સ્ત્રીને મારવી. ૪ મીઠું જ ભોજન
૨૪૪
Page #280
--------------------------------------------------------------------------
________________
કરવું. પ સુખેજ નિદ્રા લેવી. ૬ ગામે ગામ ધર કરવું. ૭ દરિદ્રાવસ્થા આવે તેા ગગાતટ ખાવા. ૮ ઉપર કહેલી વાતમાં કાંઇ શકી પડે તે પાટલિપુત્ર નગરે જઈ ત્યાં સેમદત્ત શ્રેષ્ઠી .નામે મ્હારો સ્નેહી રહે છે, તેને પૂછ્યું. સુગ્વશ્રેષ્ટીએ પિતાના આ ઉપદેશ સાંભળ્યે, પણ તેના ભાવાર્થ તેના સમવામાં આવ્યા નહી’. આગળ જતાં તે મુખ્વશ્રેષ્ઠી ઘણા દુ:ખી થયા બાળપણમાં સર્વે નાણું ખાયું. સ્ત્રી આદિ લેને તે અપ્રિય લાગવા લાગ્યા. “ એકે કામ એનું પાર પડતું નથી. એની પાસેનું નાણું પણ ખુટી ગયું. એ મહામૂખ છે. એવી રીતે લેાકમાં તેની હાંસી થવા લાગી.
25
પછી તે (મુગ્ધ શ્રેણી) પાટલીપુત્ર નગરે ગયા. સામદત્ત શ્રેષ્ટીને પિ તાના ઉપદેશનેા ભાવાર્થ પૂછ્યા. સોમદત્તે કહ્યું. “ ૧ સર્વ ઠેકાણે દાંતનેા પડો રાખવા એટલે મુખમાંથી ખાટુ વચન ખેલવું નહી. અર્થાત્ સર્વે લેાકાને પ્રિય લાગે એવું હિતકારી વચન ખેલવું. ૨ કાઇને વ્યાજે પૈસા ધીર્યા પછી તેની ઉધરાણી ન કરવી. એટલે પ્રથમથીજ અધિક મૂલ્યવાળી વસ્તુ ગિરવી રાખીને દ્રવ્ય ધીરવું કે, જેથી શુદાર પાતે આવીને વ્યાજ સહિત નાણું પાછું આપી જાય. ૩ બંધનમાં પડેલી સ્ત્રીને મારવી એટલે પાતાની સ્ત્રીને જો પુત્ર અથવા પુત્રી થઇ હોય, તેાજ તેની તાડના કરવી. તેમ ન હોય તે! તે તાડના કરવાથી રાષ કરીને પિયર અથવા બીજે કોઇ સ્થળે જાય. અથવા ફૂવામાં પડીને કિવા ખીજી કોઈ રીતે આપધાત કરે. ૪ મૉહુજ ભાજન કરવું, એટલે જ્યાં પ્રીતિ તથા આદર દેખાય ત્યાંજ ભાજન કરવું. કારણ કે, પ્રીતિ તથા આદર એ ભાજનની ખરેખર મીઠાશ છે. અથવા ભૂખ લાગે ત્યારેજ ખાવું એટલે સર્વ મીઠું જ લાગે. પ સુખેજ નિદ્રા કરવી એટલે જ્યાં કોઇ પ્રકારની શંકા ન હોય, ત્યાંજ રહેવું એટલે ત્યાં સુખે નિદ્રા આવે, અથવા આંખમાં નિદ્રા આવે, ત્યારેજ સૂઇ રહેવું, એટલે સુખે નિદ્રા આવે. ૬ ગામે ગામ ધર કરવું એટલે ગામે ગામ એવી મૈત્રી કરવી કે, જેથી પાતાના ઘરની પેઠે ત્યાં ભેજજનાર્દિક સુખે મળી શકે. ૭ દરિદ્રાવસ્થા આવે તે ગંગાતટ ખેાદા એ-ટલે ત્હારા ઘરમાં જ્યાં ગંગા નામે ગાય બધાય છે, તે ભૂમિ ખેાદવી જેથી પિતાએ દાટી રાખેલું નિધાન તને ઝટ મળે. ” સામદત્ત શ્રેષ્ઠીના મુખથી
"
૩૪૫
Page #281
--------------------------------------------------------------------------
________________
એ ભાવાર્યું સાંભળી મુગ્ધશ્રેષ્ઠીએ તે પ્રમાણે કર્યું, તેથી તે દ્રવ્યવાન, સુખી અને લેકમાં માન્ય થયા. એ રીતે પુત્રશિક્ષાનું દૃષ્ટાંત કહ્યું છે.
માટે ઉધારના વ્યવહાર નજ રાખવા. કદાચિંત તે વિના ન ચાલે તે સત્ય ખેલનાર લેાકેાની સાથેજ રાખવા. વ્યાજ પશુ દેશ, કાળ આદિના વિચાર કરીનેજ એક, બે, ત્રણુ, ચાર. પાંચ અથવા એથી વધારે ટકા લેવું, પણ તે એવી રીતે કે, જેથી શ્રેષ્ટ લોકોમાં આપણી હાંસી ન થાય. દેવાદારે પણ કડુલી મુદ્દતની અંદરજ દેવું પાધું આપવું. કારણ કે, માણુસની પ્રતિષ્ટા મુખમાંથી નીકળેલું વચન પાળવા ઉપરજ આધાર રાખે છે; કેમકે—જેટલાં વચનના નિર્વાહ કરી શકે, તેટલાંજ વચન તમે મુખમાંથી બહાર કાઢે, અર્ધા માર્ગમાં મૂકવા ન પડે, તેટલાજ ભાર પ્રથમથી ઉપાડવા. કદાચિત્ કાંઇ ચિંતા કારણથી ધનની હાની થઇ જાય, અને તેથી કરેલી કાળ મયાદામાં ઋણુ પાછું ન વાળી શકે, તેા કટકે કટકે.લેવાનું કબૂલ કરાવી લેણુદારને સતાપ કરવા. એમ ન કરે તેા વિશ્વાસ ઉઠી જવાથી વ્યવહારમાં વાંધા પડે.
વિવે એ પાતાની સર્વ શક્તિથી ઋણુ ઉતારવાના પ્રયત કરવા.
આભવે અને પરભવે દુ:ખ દેનાર ઋણ ક્ષણ માત્ર પણ માચે રાખે એવા કાણુ, મૂઢમતિ હશે ? કહ્યું છે કે—ધર્મનો આરંભ, ઋણ ઉત્તારવું, કન્યાદાન ધન મેળવવુ, શત્રુતે ઉચ્છે, અને અગ્નિને તથા રાગના ઉપદ્રવ મા ડવા એટલાંવાનાં જેમ બને તેમ જલદીથી કરવાં. શરીરે તેલનું મર્દન ક રવું, ઋણ ઉતારવું અને કન્યાનું (દીકરીનું ) મરવું એ ત્રણવાનાં પ્રથમ દુઃખ દઇને પાછલથી સુખ આપે છે. પાતાનું ઉદરપોષણ કરવાને પણ અસમર્થ હાવાથી જો ઋણુ પાછું આપી ન શકાય તે, પાતાની યોગ્યતા માફ્ક શાહુકારની સેવા કરીને પણ ઋણુ ઉતારવું. એમ ન કરે તે આવતે ભલે શાહુકારને ત્યાં સેવક, પાડા, બળદ, ઉર્દૂ, ગર્દભ, ખચ્ચર, અશ્વ આ દિ થવું પડે. શાહુકારે પણ રૂણ પાછું વાળવા અસમર્થ હાય તેની પાસે માગવું નહીં. કારણ કે, તેથી ફાગઢ સલેશ તથા પાપની વૃદ્ધિ માત્ર થવાના સંભવ રહે છે. માટે એવા નાદારને શાહુકારે કહેવું કે, “તને આપવાની શક્તિ આવે ત્યારે મ્હારૂં ઋણ આપજે, અને ન આવે તે મ્હારૂ
૨૪
Page #282
--------------------------------------------------------------------------
________________
એટલું દ્રવ્ય ધર્મખાતે થાઓ.” દેવાદારે ઘણા કાળ સુધી. સંબંધ માથે ન રાખવે. કારણ કે, તેમ કરવાથી વખત આયુષ્ય પૂરું થઈ જાય તે, આવતે ભવે પાછો બે જણાને સંબંધ થઈ વેર વગેરે વધે છે. ભાવડા શ્રેણીને પૂર્વભવના ઋણના સંબંધથી જ પુત્ર થયા એવી વાત સંભળાય છે, તે નીચે લખી છે
" ભાવડ નામે એક શ્રેણી હતો. તેની સ્ત્રીને પેટે એક જીવ અવતો તે વખતે ખેટાં સ્વમં આવ્યાં, તથા શ્રેણીની સ્ત્રીને દેહલા પણ ઘણા જ માઠા ઉત્પન્ન થયા. બીજા પણું ઘણા અપશુકન થયા. સમય પૂર્ણ થએ શ્રેણીને મૃત્યુયોગ ઉપર દુષ્ટ પુત્ર થશે. તે ઘરમાં રખાય નહીં, તેથી માલણ નદીને કાંઠે એક સૂકાયેલાં વૃક્ષની નીચે તે બાળકને મૂક્યો. ત્યારે તે બાળકે પ્રથમ રૂદન કરી અને પાછળથી હસીને કહ્યું કે, “એક લાખ સેનૈયા હું તમારી પાસે માગું છું, તે આપ. નહીં તે તમારા ઉપર ઘણું અનર્થ આવી પડશે.” તે સાંભળી ભાવડ શ્રેણીએ પુત્રને જન્મોત્સવ કરી છઠે દિવસે એક લાખ સેનૈયા વાવર્યા, ત્યારે તે બાળક મરણ પામે. એ જ રીતે બીજો પુત્ર પણ ત્રણ લાખ સેનૈયા આપ્યા, ત્યારે મરણ પામ્યો. ત્રીજો પુત્ર થવાને અવસરે સવમ તથા શકુન પણ સારા થયા. પુત્ર ઉત્પન્ન થયા પછી તેણે કહ્યું કે, “મહારે ઓગણીશ લાખ સેનૈયા લેવા છે.” એમ કહી તેણે મા બાપ પાસેથી ઓગણીસ લાખ સેનૈયા ધર્મખાતે કઢાવ્યા. પછી તે નવ લાખ સેનૈયા ખરચીને કાશ્મીર દેશમાં શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી પુંડરીક ગણધર અને ચક્રેશ્વરી દેવી એ ત્રણની પ્રતિમાં લઈ ગયે. દસ લાખ સેનૈયા ખરચીને ત્યાં પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. પછી ઉપાર્જન કરેલું અસંખ્ય સુવર્ણ અઢાર વહાણમાં ભરીને તે શત્રુંજયે ગયો. ત્યાં લેખમય પ્રતિમાઓ હતી, તે કાઢીને તેને ઠેકાણે તેણે મમ્માણી રનની પ્રતિમાઓ સ્થાપના કરી. આ રીતે ઋણ ભવાંતરે વાળવું પડે, એ વિષય ઉપર ભાવડ શ્રેણીની કથા છે. '
ઋણના સંબંધમાં પ્રાયે કલહ તથા વેરની વૃદ્ધિ વગેરે થાય છે, તે લોકમાં પ્રસિદ્ધ છે. માટે કણનો સંબંધ ચાલતા ભવમાં જ ગમે તે ઉપાય કરીને વાળી નાંખો. બીજું, વ્યવહાર કરતાં જે દ્રવ્ય પાછું ન આવે, તો
२४७
Page #283
--------------------------------------------------------------------------
________________
મનમાં એમ જાણવું કે, તેટલું દ્રવ્ય મેં ધર્માર્થે વાપર્યું. આપેલું દ્રવ્ય ઉ. ઘરાણું કરતાં પણ પાછું ન મળે તે, તે ધર્માર્થે ગણવાને માર્ગ રહે, તે માટે જ વિવેકી પુરૂષે સાધમ ભાઈઓની સાથે જ છુખ્ય માર્ગે વ્યવહાર કરો, એ ય છે. પ્લેચ્છ આદિ અનાર્ય લોકો પાસે લહેણું હોય, અને તે જે પાછું ન આવે તો તે દ્રવ્ય ધમળે છે, એવું ચિંતવવાને કાંઈ પણ રસ્તો નથી, માટે તેને કેવળ ત્યાગ કરવો, અર્થાત તેના ઉપરથી પતાની મમતા છેડી દેવી. કદાચિત ત્યાગ કર્યા પછી તે દ્રવ્ય દેણદાર આપે, તે તે શ્રીસંઘને ધમાથે વાપરવાને અર્થે સોંપવું. તેમજ દ્રવ્ય, શસ્ત્ર આદિ આઉધ અથવા બીજી પણ કોઈ વસ્તુ ખોવાઈ જાય, અને પાછી મળવાનો સંભવ ન રહે, ત્યારે તેનો પણ ત્યાગ કરવો જોઈએ. અર્થાત તેને વિસરી નાખવી જોઈએ. એમ કરવાથી જે ચેર આદિ, ચોરાઈ ગએલી વસ્તુનો ઉપયોગ પાપકર્મમાં કરે, તે તે પાપના ભાગીયા આપણે થતા નથી એટલે લાભ છે. વિવેકી પુરૂષે પાપને અનુબંધ કરનારી, અનંતા ભવ સંબંધી શરીર, ગૃહ, કુટુંબ, દ્રવ્ય શસ્ત્ર આદિ વસ્તુનો આ રીતે ત્યાગ કરે. એમ ન કરે તે અનંતા ભવ સુધી તેમના (તે વસ્તુના) સંબંધથી થનારાં માઠાં ફળ ભેગવવાં પડે.
આ અમારું વચન સિદ્ધાંતથી વિરૂદ્ધ છે, એમ નથી. શ્રીભગવતી સૂત્રના પાંચમાં શતકના છઠા ઉદ્દેશામાં “આહેડીએ હરિણુને માર્યો, ત્યારે જે ધનુષ્યથી, બાણથી, ધનુષ્યની દોરીથી તથા લોઢાથી હણિ હણ, તે *જીને પણ હિંસા (પાંચ ક્રિયા) લાગે. એમ કહ્યું છે. હશે, વિવેકી પુરૂષે કોઈ ઠેકાણે કાંઈ ધન હાનિ આદિ થાય છે, તેથી મનમાં દીલગીર ન થવું. કારણ કે, દીલગીરી ન કરવી એજ લક્ષ્મીનું મૂળ છે. કહ્યું છે કેદઢ નિશ્ચયવાળા કુશળ, ગમે તેટલા કલેશને ખમનારે અને અહોરાત્ર ઉધમ કરનારો માણસ પાછળ લાગે તો લક્ષ્મી કેટલી દૂર જવાની? જ્યાં ધનનું ઉપાર્જન કરાય, ત્યાં થોડું ઘણું ધન તે નાશ પામેજ. ખેડૂતને વાવેલા બીજથી ઉત્પન્ન થએલા ધાન્યના પર્વત સરખા ઢગલે ઢગલા મળે, તે પણ વાવેલું બીજ તેને પાછું મળતું નથી. તેમ જ્યાં ઘણો લાભ થાય, ત્યાં થોડી ધનુષ્ય બાણ વગેરેના મૂળ છેને.
૨૪૮
Page #284
--------------------------------------------------------------------------
________________
પણ ખેટ ખમવી જ પડે. કોઇ સમયે દૈવથી ધનની ઘણી હાનિ થાય, છે પણ વિવેકી પુરૂષે દીનતા ન કરવી; પણ ઉપર કહેલી રીત પ્રમાણે પાટ ગએલું દ્રવ્ય ધમર્થ ચિંતવવું. તેમ કરવાનો માર્ગ ન હોય તે તેને મનથી ત્યાગ કરવો, અને લેશ માત્ર પણ ઉદાસીનતા ન રાખવી. કહ્યું છે કે-છેદાય વૃક્ષ પાછો નવપલ્લવ થાય છે, અને ક્ષીણ થએલો ચંદ્રમા પણ પાછો પરિપૂર્ણ દશામાં આવે છે. એમ વિચાર કરનારા પુરૂષો આ પકાળ આવે મનમાં ખેદ કરતા નથી. સંપત્તિ અને વિપત્તિ એ બન્ને હેટા પુરૂષોને ભોગવવી પડે છે. જુઓ, ચંદ્રમાને વિષેજ ક્ષય અને વૃદ્ધિ દેખાય છે, પણ નક્ષત્રોને વિષે દેખાતી નથી. હું આમ્રવૃક્ષ! “ફાગણ માસે હારી સર્વ શોભા એકદમ હરણ કરી ” એમ જાણું તું શા માટે ઝાંખો પડે છે? ડા સમયમાં વસંતઋતુ આવે છતે પાછી પૂર્વે હતી, તેવીજ હારી શોભા તને અવશ્ય મળશે. આ વિષય ઉપર દાંત કહેવાય છે, જે નીચે પ્રમાણે છે –
પાટણમાં શ્રીમાળી નાતનો નાગરાજ નામે એક કટિધ્વજ શ્રેણી હતા, અને મેલાદેવી નામે તેની સ્ત્રી હતી. એક સમયે મેલાદેવી ગર્ભવતી થઈ છતે નાગરાજ શ્રેણી કેલેરાના રોગથી મરણ પામ્યો. શ્રેણીને પુત્ર નથી” એમ જાણી રાજાએ તેનું સર્વ ધન પિતાના કબજામાં લઈ લીધું ત્યારે મેલાદેવી પિતાને પિયર ળકે ગઈ. ગર્ભના સુલક્ષથી મેલાદેવીને અમારી પડડ વજાવવાને હલ ઉપન્ન થશે. તે તેના પિતાએ પૂર્ણ કર્યો. અવસર આવે પુત્ર થયો તેનું અન્ય એવું નામ રાખ્યું તે લોકોમાં “આ ભડ” એ નામે પ્રખ્યાત થયો. પાંચ વર્ષને થશે ત્યારે તેને નિશાળે ભણવા મોકલ્યો. એક વખતે સાથે ભણનાર બીજ બાળકોએ એને ઉપહાસથી “નબાપ, નબાપો,” એમ કહ્યું. તેણે ઘેર આવી ઘણું આગ્રહથી માતાને પિતાનું સ્વરૂપ પુછયું માતાએ સત્ય વાત બની હતી, તે આભડને કહી. પછી આભડ ઘણા આગ્રહથી અને હર્ષથી પાટણ ગયે, અને ત્યાં વ્યાપાર કરવા લાગ્યો. અનુક્રમે તે આભડ લાછલદેવી નામે કન્યા પર. પિતાએ દાટેલું નિધાન આદિ મળવાથી તે પણ કોટી ધ્વજ થયું. તેને ત્રણ પુત્ર થયા..
૨૪૮
Page #285
--------------------------------------------------------------------------
________________
અનુક્રમે સમય જતાં ભાઠા કર્મના ઉદયથા તે આભડ નવન થયે પિતાના ત્રણ પુત્રો સહિત તેણે સ્ત્રીને પિયર મોકલી દીધી અને પિ મણિહારની દુકાન ઉપર મણિ આદિ ઘસવાના કામ ઉપર રહ્યો. તેને એ માપ જવ મળતા હતા. તે તે પોતે દળીને તથા રાંધીને ખાતો હતો. લક્ષ્મીની ગતિ એવી વિચિત્ર છે. કહ્યું છે કે– જે લક્ષ્મી સ્નેહથી ખેળામાં બેસારનાર સમુદ્રના અને કૃષ્ણના રાજમહેલમાં સ્થિર ન રહી, તે લક્ષ્મી બીજા ઉડાઉ લોકોના ઘરમાં શી રીતે સ્થિર રહે ? એક સમયે આભ શ્રી હેમાચાર્યજી પાસેથી પરિગ્રહ પરિમાણ વ્રત લેવા ઉમે થશે. દ્રવ્ય પરિમાણને બહુજ સંક્ષેપ કરેલે જોઈ શ્રીહેમાચાર્યજીએ તેને તેમ કરતા વા. ત્યારે એક લાખ દ્રમ્મનું અને તેના અનુસારથી બીજી વસ્તુનું પણ તેણે પરિમાણ રાખ્યું. પરિમાણ કરતાં ધન આદિ વૃદ્ધિ પામે તો, તે ધર્મ કાર્યો વાપરવાનો નિશ્ચય કર્યો. આગળ જતાં પાંચ દ્રમ્મ ગાંઠે થયા.
એક સમયે આભડે પાંચ દ્રમ્મ આપી એક બકરી વેચાથી લીધી. ભાગ્યના ઉદયથી બકરીના ગળામાં મણિ બાંધ્યો હતો, તે આભડે - ળખ્યો. તેના કટકા કરી એકેકનું લાખ લાખ મૂલ્ય ઉત્પન થાય એવા મણિ તૈયાર કરાવ્યા. તેથી અનુક્રમે તે પૂર્વે હતું તે દ્રવ્યવાન થયો. ત્યારે આભડના કુટુંબના સર્વ માણસે ભેગા થયા. તેના ઘરમાંથી દરરોજ સાધુ મુનિરાજને એક ઘડા જેટલું ધૃત વહેરાવતા. પ્રતિદિન સાધર્મિવા સંય, સંદાવર્ત તથા મહાપૂજા આદિ આભડને ગેર થતું હતું. વર્ષ વ સર્વ દર્શન સંગની પૂજા બે વાર થતી હતી. તથા નાના પ્રકારનાં પુસ્ત લખાતાં, તેમજ જીર્ણમદિરનો જીર્ણોદ્ધાર થતા હતા ! તથા ભગવાન મનોહર પ્રતિમાઓ પણ તૈયાર થતી હતી. એવાં ધર્મકૃત્ય કરતાં આભડ. ચોરાશી વર્ષની અવસ્થા થઈ. અંત સમય નજદીક આવ્યો, ત્યારે આભ ધર્મખાતાનો ચોપડે વંચાવ્યો, તેમાં ભીમરાજાના સમયના અઠાણુ લા કમ્પને વ્યય થએલો તેના સાંભળવામાં આવ્યો. તેથી આભડે દીલગી થઈને કહ્યું કે, “મેં કૃપણે એક કેડદ્રમ્પ પણ ધર્મકાર્ય વાપર્યા નહીં.' તે સાંભળી આભડના પુત્રોએ તે જ સમયે દશલાખ દ્રમ્બ ધર્મકૃત્ય વાપર્યા. તેથી સર્વ ભળી એક કોડ અને આઠ લાખ ક્રમે ધર્મ ખાતે થયા
૨૫૦
Page #286
--------------------------------------------------------------------------
________________
વળી ખીજા આઠ લાખ દ્રમ્ભ ધર્મને માટે વાપરવાના આભડના પુત્રાએ નિશ્ચય કર્યો. પછી. કાળ સમય આવે આભડ અનશન કરી સ્વર્ગે ગયા. આ રીતે આભડના પ્રબંધ કથા છે.
'
પૂર્વભવે કરેલા દુષ્કૃતના ઉદયથી પૂર્વના સરખી અવસ્થા રીથી ન આવે, તો પણ મનમાં ધિરજ રાખવી. કારણ કે, આપત્કાળ રૂપ સમુદ્રમાં ડુબતા જીવને ધિરજ વહાણુ સમાન છે. સર્વે દિવસ સરખાં કાના રહે છે? કહ્યું છે કે—આ જગમાં સદાય સુખી કાણુ છે ? લક્ષ્મી કોની પાસે સ્થિર રહી ? સ્થિર પ્રેમ ક્યાં છે? મૃત્યુના વશમાં કાણુ નથી ? અને વિષયાસક્ત કાણું નથી ? માડી અવસ્થા આવે, ત્યારે સર્વ સુખનું મૂળ એવે સ'તાષજ નિત્ય મનમાં રાખવે. તેમ ન કરે તે ચિંતાથી આલેાકનાં તથા પરક્ષાકનાં પણ તેનાં કાર્ય વિનાશ પામે. કહ્યું છે કે—ચિતા નામે નદી આશા રૂપ પાણીથી ભરપૂર ભરેલી વહે છે. હે મૂઢ જીવ ! તે નદીમાં તું ડુખે છે, માટે તને એમાંથી તારનાર સતોષ રૂપ જહાજને આશ્રય લે; નાના પ્રકારના ઉપાય કર્યા પછી પણ જો એમ જણાય કે, “ પાતાની ભાંગ્યશાજ દ્વીષ્ણુ છે. * તા કોઈ ભાગ્યશાળી પુરૂષના સારી યુક્તિથી કોઇ પણ રીતે આશ્રય કરવે. કારણ કે, કાષ્ટને આધાર મળે તે લેબ્રુ અને પથ્થર આદિ વસ્તુ પણ પાણીમાં તરે છે. એવી વાત સાંભળવામાં છે કે એક ભાગ્યશાળી શેઠ હતેા. તેને વિષ્ણુપુત્ર ( મુનમ ) ઘૃણા× વિચક્ષણ હતા. તે પોતે ભાગ્યહીણુ છતાં શેઠના સંબંધથી દ્રશ્યવાન થયું. અનુક્રમે શેઠ મરણ પામ્યા, ત્યારે તે પણ નિર્ધન થયા પછી તે શેઠના પુત્રાની પાસે રહેવાની ઇચ્છા કરતા હતા, પણ નિર્બન જાણી તેની સાથે શેડના પુત્રા એક અક્ષર પણ ખેાલતા નહાતાં. ત્યારે તેણે બે ત્રણ સારા માણુસાને સાક્ષી રાખીને યુક્તિથી શેઠના જૂના ચેપડામાં પોતાના હાથ અક્ષરથી લખ્યું કે, “ શેઠના બે હજાર કમ્હારે દેવા છે. ” આ કામ તેણે ઘણીજ છુપી રીતે કર્યુ. એક વખતે શેડના પુત્રાના લેવામાં તેના હાથ અક્ષર આવ્યા, ત્યારે તેમણે મુનમ પાસે બે હજાર ટંકની માગણી કરી. તેણે કહ્યું, વ્યાપારને અર્થે ધેડું બન મને આપે તે હું થોડા દિવસમાં તમારૂ દેવું આપું. ” પછી શેના પુત્રાએ તેને વ્યાપારને અર્થે દ્રવ્યુ આ
:
..
૨૫૧
Page #287
--------------------------------------------------------------------------
________________
પ્યું. અનુક્રમે મુનમે ઘણું દ્રવ્ય સંપાદન કર્યું. ત્યારે શેઠનાપુત્રોએ પિતાનું લેહેણું તેની પાસે માંગ્યું. મુનમે સાક્ષી સહિત યથાર્થ વાત હતી તે કહી.. આ રીતે શેઠના પુત્રના આશ્રયથી તે મુનમ ધનવાન થયે..
નિર્દયપણું, અહંકાર, ઘણો લોભ, કઠોર ભાષણ અને નીચ વસ્તુ ઉપર પ્રીતિ રાખવી એ પાંચવાનાં લક્ષ્મીની સાથે નિરંતર રહે છે. એવું એક વચન પ્રસિદ્ધ છે, પણ તે સજજન પુરૂષને લાગુ પડતું નથી. હલકા સ્વભાવના લોકોને ઉદ્દેશીને ઉપરનું વચન પ્રવૃત્ત થયું છે માટે વિવેકી પુરૂષ દ્રવ્ય આદિ ઘણું મળે તે પણ અહંકાર વગેરે ન કરે. કેમકે–જે સ
પુરૂષોનું ચિત્ત આપદા આવે દીન થતું નથી, સંપદા (લક્ષ્મી) આવે અહંકાર પામતું નથી, પારકું દુઃખ અને દુઃખી થાય, અને પોતે સંકટમાં આવે તે સુખી થાય, તેમને નમસ્કાર થાઓ, સામર્થ્ય છતાં પારકા ઉપકવખમે, ધનવાન છતાં ગર્વ ન કરે, અને વિદ્વાન છતાં પણ વિનય કરે, એ ત્રણ પુરૂષો પૃથ્વીના ઉત્તમ અલંકાર છે. વિવેકી પુરૂષે કોઈની સાથે સ્વ૫માત્ર પણ કલેશ ન કરવો. તેમાં પણ મોટા પુરૂષોની સાથે તે કયારે પણ નજ ક. કહ્યું છે કે–જેને ખાંસીને વિકાર હોય, તેણે ચેરી ન કરવી, જેને ઘણી નિદ્રા આવતી હોય, તેણે જાર કર્મ ન કરવું, જેને રેગ થયો હોય તેણે મધુરાદિ રસ ઉપર આસકિત ન કરવી, કેમકે પોતાની જીભ સ્વાધીનતામાં રાખવી, અને જેની પાસે ધન હય, તેણે કોઇની સાથે કલેશ ન કરે. ભંડારી, રાજા, ગુરૂ અને તપસ્વી એમની સાથે તથા પક્ષપાતી, બલિષ્ટ, ક્રૂર અને નીચ એવા પુરૂષની સાથે વિવેકી પુરૂષે વાદ ન કરો. કદાચિત કઈ હેટા પુરૂષની સાથે દ્રવ્ય અદિને વ્યવહાર થયો હેય, તે વિનયથી જ પોતાનું કાર્ય સાધવું. બળાત્કાર, કલેશ આદિ ન કરવિ. પંચેપાખ્યાનમાં પણ કહ્યું છે કે ઉત્તમ પુરૂષને વિનયથી, શર પુરૂવને ફિતુરીથી, નીચ પુરૂષને અલ્પ વ્યાદિકના દાનથી અને આપણું બરાબરીને હેય તેને પિતાનું પરાક્રમ દેખાડીને વશ કરે.
ધનને અર્થી અને ધનવાન એ બન્ને પુરૂષોએ વિશેષે કરી ક્ષમા રાખવી જોઈએ. કારણ કે, ક્ષમા કરવાથી લક્ષ્મીની વૃદ્ધિ અને રક્ષણ થાય છે. કહ્યું છે કે બ્રાહ્મણનું બળ હેમમંત્ર, રાજાનું બળ નીતિશાસ્ત્ર, અનાથ
૨૫૨
Page #288
--------------------------------------------------------------------------
________________
પ્રજાઓનું બળ રાજા અને વણિકપુત્રનું બળ ક્ષમા છે મીઠું વચન અને ક્ષમા એ બે ધનનાં કારણ છે. ધન, શરીર અને યવન અવસ્થા એ ત્રણ કામનાં કારણ છે. દાન, દયા અને ઇંદ્રિયનિગ્રહ એ ત્રણ ધર્મનાં કારણ છે, અને સર્વસંગ પરિત્યાગ કરવો એ મેક્ષનું કારણ છે. વચન લેશે તો સર્વ ઠેકાણે સર્વથા વિ . શ્રી દારિદ્રસંવાદમાં કહ્યું છે કે લક્ષ્મી કહે છે.) હે ઇંદ્ર ! જ્યાં મોટા પુરૂષોની પૂજા થાય છે, ન્યાયથી ધન ઉપાર્જ છે, અને લેશમાત્ર પણ વચન કલહ નથી, ત્યાં હું રહું છું. ( દારિદ્ર કહે છે) હમેશાં ઘતત (જુગાર ) રમનાર, સ્વજનની સાથે ક્રેપ કરનાર ધાતુર્વાદ (કિમિયા) કરનાર, સર્વ કાળ આળસમાં ગુમાવનાર, અને પેદાશ તથા ખરચ તરફ દષ્ટિ ન રાખનાર એવા પુરૂષની પાસે હું હમેશાં રહું છું વિવેકી પુરૂષે પિતાના લેડેણાની ઉઘરાણી પણ કોમળતા રાખી, નિંદા ન થાય તેવી રીતે કરવી, એજ યોગ્ય છે. એમ ન કરે તે દેવાદારની દાક્ષિસ્થતા લજજા વગેરેનો લેપ થાય અને તેથી પોતાના ધન, ધર્મ અને પ્રતિષ્ટા એ ત્રણેની હાનિ થવાનો સંભવ છે. માટે જ પિતે કદાચિત લાંઘણુ કરે તે પણ બીજાને લાંઘણ ન કરાવવી. પોતે ભજન કરીને બીજાને લલણ કરાવવી, એ સર્વથા અગ્ય જ છે. ભોજન આદિનો અંત રાય કરવો, એ હુંઢણકુમારાદિકની પેઠે બહુ દુઃસહ છે. | સર્વ પુરૂષોએ તથા ઘણુ કરી વણિકજનોએ સર્વથા સંપ સલાહથીજ પિતાનું સર્વ કામ સાધવું કેમકે –સામ, દામ, ભેદ અને દંભ એ કાર્ય સાધન કરવાના ચાર ઉપાય પ્રસિદ્ધ છે, તે પણ સામથી જ સર્વત્ર કાર્યસિદ્ધિ થાય છે, અને બાકીના ઉપાય તો કેવળ નામના જ છે. કોઈ તી તથા ઘણુ ક્રૂર હોય, તે પણ તે સામથી વશ થાય છે. જુઓ, જીહામાં ઘણુ મીઠાશ હોવાથી કોર દાંત પણ દાસની પેઠે તેની જીભની) સેવા કરે છે. લેહેણ દેણના સંબંધમાં જે બ્રાંતિથી અથવા વિસ્મરણ વગેરે થવાથી કંઈ વાંધો પડે તે માંહે માંહે નકામો વિવાદ ( ઝગડ) ન કરો. પરંતુ ચતુર, લેકમાં પ્રતિષ્ઠા પામેલા, હિતકારી અને ન્યાય કરી શકે એવા ચાર પાંચ પુરૂષો નિષ્પક્ષપાતથી જે કાંઈ કહે તે માન્ય કરવું. તેમ ન કરે તે માટે નહીં. વળી કહ્યું છે કે સગા ભાઈઓમાં વિવાદ
૨૫૩
Page #289
--------------------------------------------------------------------------
________________
હાય, તેા પણ તેને પારકા પુરૂષોજ મટાડી શકે. કારણ કે, ગુંથાઇ ગએલા વાળ ફાંકશીથીજ જૂદા થઇ શકે છે. ન્યાય કરનારા પુરૂષોએ પણ પક્ષપાત મૂકી મધ્યસ્થ વૃત્તિ રાખીનેન્દ્ર ન્યાય કરવા. અને તે પણુ સ્વજનનું અથવા સ્વધર્માં આદિનું કાર્ય હાય તાજ સારી પેઠે સર્વે વાતને વિચાર કરીતે કરવા. જ્યાં ત્યાં ન્યાય કરવા ન બેસવુ. કારણુ કે લેભ ન રાખતાં સારી પેઠે ન્યાય કરવામાં આવે, તે પશુ તેથી જેમ વિવાદને ભગ થાય છે અને ન્યાય કરનારને મ્હોટા મળે છે, તેમ તેથી એક ડૅટા દોષ પશુ ઉત્પન્ન થાય છે. તે આ કે, વિવાદ ભાગતાં ન્યાય કરનારના ધ્યાનમાં વખતે ખરી બીના ન આવવાથી કેતું દેવું ન હેાય તેા તે માથે પડે છે, અને કાઇનુ ખરૂં દેવુ હાય તો તે ભાગી જાય છે. પ્રસ્તુત વિષય ઉપર એક વાત સંભળાય છે. તે એ છે કે:
6:
6"
એક હવત શ્રેષ્ઠી લેાકમાં બહુ પ્રખ્યાત હતેા. તે મ્હોટાઇના અંતે બહુમાનના અભિલાષથી જ્યાં ત્યાં ન્યાય કરવા જાય. તેની બાળવિધવા પણ ઘણી સમજી એવી એક પુત્રી હતી, તે હમેશાં શ્રેષ્ઠીને તેમ કરતાં વારે, પણ તે તેનુ કશું માને નહી એક વખત શ્રેણીને બેધ કરવાને અર્થે પુત્રીએ ખોટા ઝગડેા માંડયા. તે એ રીતે કે, પૂર્વે થાપણુ મુકેલા મ્હારા બે હજાર સાનૈયા આપા, તાજ હું ભેજન કરૂં.” એમ કહીને તે શ્રેષ્ટીપુત્રી લાંત્રણ કરવા લાગી. કાઇ પણ રીતે માતે નહીં. પિતાજી ગૃદ્ધ થયા, તે પણ મ્હારા ધનને લાભ કરે છે. ” ત્યાદિ જેવાં તેમાં વચન ખેલવા લાગી. પછી બેકીએ લજાઇને ન્યાય કરનાર લોકોને મેલાવ્યા. તેમણે આવીને ત્રિચાર કર્યા કે, આ શ્રેષ્ઠીની પુત્રો છે, અને બાળવિધવા છે, માટે એની ઉપર દયા રાખવી જોઇએ.” એમ વિચારી ન્યાય કરનાર પચેાએ શ્રેષ્ઠી પાસેથી બે હજાર સોનૈયા પુત્રીને અપાવ્યા. તેથી શ્રેષ્ઠી એ પુત્રીએ ફા ગઢ. મ્હારૂં ધન લીધું અને લોકમાં ખમાય નહીં એને અપવાદ ફેલાયા.” એવા વિચાર કરી મનમાં બહુ ખેદ પામ્યા. થોડીવાર પછી પુત્રીએ પોતાના સર્વ અભિપ્રાય શ્રેષ્ઠીને સારી પેઠે કહી સમજાવી સાનૈયા પાછા આપ્યા. તેથી શ્રેણીને હર્ષે થયું, અને ન્યાય કરવાના પરિણામ ધ્યાનમાં ઉતરવાથી જ્યાં ત્યાં ન્યાય કરવા જવાનું તેણે છોડી દીધું. આ રીતે ન્યાય કરનારનું
r
૨૫૪
Page #290
--------------------------------------------------------------------------
________________
દાંત કહ્યું છે.
માટે ન્યાય કરનાર પચાએ જ્યાં ત્યાં જે તે ન્યાય ન કરે. સાધર્મોનું, સઘનું, મહેટા ઉપકારનું અથવા એવું જ 5 કારણ હોય તો ન્યાય કરે. તેમજ કોઈ જીવની સાથે મત્સર પણ ન કરે. લક્ષ્મીની પ્રાપ્તિ કર્યાધીન છે, માટે નકામો સર કરવામાં શું લાભ છે ? તેથી બને ભવમાં દુઃખાવો થાય છે. અમે કહ્યું છે કે–જેવું બીજાને ચિંતવે, તેવું પિત પામે, એમ જાણતાં છતાં કે માણસ બીજાની લક્ષ્મીની વૃદ્ધિ જોઇને મત્સર કરે ? તેમજ ધાન્યના વેચાણમાં લાભ થવાને અર્થે દુર્ભિક્ષની, ઔષધમાં લાભ થવાને અર્થે રેગવૃદ્ધિની તથા વસ્ત્રમાં લાભ થવાને અર્થે અગ્નિ આદિથી વસ્ત્રના ક્ષયની ઈચ્છા ન કરવી. કારણ કે, જેથી લેક સંકટમાં આવી પડે એવી ઇછા કરવાથી કર્મબંધન થાય છે. દુર્દેવ ના યોગથી કદાચિત્ દુર્મિક્ષદિ આવે તે પણ વિવેકી પુરૂષે “ઠીક થયું” એમ કહી અનુમોદના પણ ન કરવી. કારણ કે, તેથી વૃથા પિતાનું મન મલિન થાય છે. આ વિષય ઉપર ટુંકમાં એક દૃષ્ટાંત છે, તે એકે- બે મિત્ર હતા, તેમાં એક ઘેનની અને બીજે ચામડાની ખરિદી કરવા જતા હતા. માર્ગમાં એક વૃદ્ધ સ્ત્રીને ત્યાં ભજન કરવા રહ્યા. વૃદ્ધ સ્ત્રીએ તેમને ભાવ જાણું ધૂતના ખરીદનારને ઘરની અંદર અને બીજાને બહાર બેસારીને જમાડયા. બન્ને જણું ખરીદ કરીને પાછા તેજ વૃદ્ધ સ્ત્રીને ત્યાં આવ્યા. ત્યારે તે સ્ત્રીએ ચામડા ખરીદનારને અંદર અને બીજાને બહાર બેસારી જમાડ્યા. પછી તે બન્નેના પૂછવાથી વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે, જેનું મન શુદ્ધ હતું, તેને અંદર બેસાય, અને જેનું મન મલિન હતું તેને બહાર બેસાર્યા. આ રીતે મનની મલિનતા ન રાખવા ઉપર દષ્ટાંત કહ્યું છે.
. उचिरं मुत्तूण कलं, दव्वादिकमागयं च उक्करिसं ॥
निव डिअमविजाणंतो, परस्स संतं न गिव्हिज्जा ॥१॥
એની વ્યાખ્યા સે રૂપિયે ચાર પાંચ ટકા સુધી ઉચિત વ્યાજ અથવા વ્યાજમાં બમણું મૂળ દ્રવ્ય થાય એવું વચન છે, તેથી ધીરેલા દ્રવ્યની બમણી વૃદ્ધિ અને ધીરેલા ધાન્યની ત્રમણી વૃદ્ધિ થાય તેટલો
: ૫૫
Page #291
--------------------------------------------------------------------------
________________
લાભ વિવેકી પુરૂષે લે. તથા જે ગણિમ ધરિમાદિ વસ્તુને સર્વત્ર કાંઈ કારણથી ક્ષય થઈ ગયું હોય, અને આપણી પાસે હોય તે તેને ચઢતે ભાવે જેટલો ઉત્કૃષ્ટ લાભ થાય તેટલે લે; પણ એ વિના બીજે લાભ ન લેવાય. તાત્પર્ય એ છે કે, જો કોઈ સમયે ભાવિભાવથી સેપારી આદિ વસ્તુનો નાશ થવાથી પોતાની પાસે સંગ્રહ કરેલી તે વસ્તુ વેચતાં બમણ અથવા તેથી વધારે લાભ થાય, તે મનના પરિણામ શુદ્ધ રાખીને લેવો પણ “સોપારી આદિ વસ્તુને જ્યાં ત્યાં નાશ થયો એ ઠીક થયું.” એમ મનમાં ન ચિંતવે. તેમજ કઈ પણ ઠેકાણે પડેલી વસ્તુ પારકી છે, આ પણ નથી, એમ જાણતા છતાં ઉપાડવી નહીં. વ્યાજ વટાવ અથવા ક્રય વિક્રય આદિ વ્યાપારમાં દેશ, કાળ વગરેની અપેક્ષાએ ઉચિત તથા શિષ્ટ જનોને નિંદાપાત્ર ન થાય તેવી રીતે જેટલું લાભ મળે તેટલો જ લે. એમ પ્રથમ પંચાશકની વૃત્તિમાં કહ્યું છે.
તેમજ ખોટાં કાટલાં અથવા બેટાં માપ રાખીને, ન્યૂનાધિક વ્યાપાર કરીને રસની અથવા બીજી વસ્તુની ભેળસેળ કરીને, મર્યાદા કરતાં અધિક અગ્ય મૂલ્ય વધારીને, અયોગ્ય રીતે વ્યાજ વધારીને, લાંચ આપીને અથવા લેઇને, કૂડકપટ કરીને, હું અથવા ઘસાયેલું નાણું આપીને, કોઈના ખરીદ વેચાણનો ભંગ કરીને, પારકા ગ્રાહકે ભરમાવી ખેંચી લઇને, નમુને એક બતાવી બીજે માલ આપીને, જ્યાં બરાબર દેખાતું ન હોય એવા સ્થાનકે વસ્ત્રાદિકનો વ્યાપાર કરીને, લેખમાં ફેરફાર કરીને તથા બીજા એવા જ પ્રકારથી કોઈને પણ ઠગવું નહીં. કહ્યું છે કે – જે લેકે વિવિધ પ્રકારે કપટ કરીને પરને ઠગે છે, તે લેક હજાળમાં પડી પિતાના જીવને ઠગે છે. કારણ કે, તે લોકો કૂડ કપટ ન કરતાં તે વખતે
સ્વર્ગનાં તથા મેક્ષનાં સુખ પામત. આ ઉપરથી એ કુતર્ક ન કરે કે, ફૂડ કપટ કર્યા વિના દરિદ્રી તથા ગરીબ લોકે વ્યાપાર ઉપર શી રીતે પિ. તાની આજીવિકા કરે ? આજીવિકા તે કર્મને આધીન છે, તે પણ વ્યવહાર શુદ્ધ રાખે તે ઉલટા ગ્રાહકે વધારે આવે અને તેથી વિશેષ લાભ થાય. આ વિષય ઉપર એક દષ્ટાંત છે, તે એ કે – એક નગરમાં હલાક નામે શેઠ હતા. તેને ચાર પુત્ર હતા. તથા
૨૫૬.
Page #292
--------------------------------------------------------------------------
________________
તેને બીજો પરિવાર પણ મટે હતે. હલાક શેકીએ ત્રણ શેર પાંચ શેર આદિ ખેટાં માપ તથા ખોટાં કાટલાં વગેરે રાખ્યાં હતાં. તથા ત્રિપુષ્કર, પંચપુષ્કર આદિ સંજ્ઞા કહી પુત્રને ગાળ દેવાના બહાનાથી ખોટાં તેલ બાપ વાપરીને તે લેકોને ઠગતે હતું. તેના ચોથા પુત્રની સ્ત્રી બહુ સમજુ હતી. તેણે તે વાત જાણી એક સમયે શ્રેણીને ઘણે ઠપકો દીધે. ત્યારે છીએ કહ્યું કે, “શું કરીએ? એમ ન કરીએ તે નિર્વાહ શી રીતે થાય ? કહ્યું છે કે–ભૂખ્યો માણસ કયું પાપ ન કરે?” તે સાંભળી પત્રની સ્ત્રીએ કહ્યું કે, “હે તાત! એમ ન કહે. કારણ કે, વ્યવહાર શુદ્ધ રાખવામાં જ સર્વ લાભ રહ્યા છે. કહ્યું છે કે– મીના અર્થી સુમાણસો ધર્મને તથા નીતિને અનુસરીને ચાલે તે તેમનાં સર્વ કાર્ય ધર્મથી જ સિદ્ધ થાય છે. ધર્મ વિના કોઈ પણ રીતે કર્મની સિદ્ધિ થતી નથી. માટે હે તાત! પરીક્ષા જેવાને અર્થે છ માસ સુધી શુદ્ધ વ્યવહાર કરે. તેથી ધનની વૃદ્ધિ થશે, અને તેટલામાં પ્રતીત આવે તે આગળ પણ તેમજ ચલાવજે.” પુત્રની સ્ત્રીનાં એવાં વચનથી એછીએ તેમ કરવા માંડ્યું.
વખત જતાં ગ્રાહક ઘણું આવવા લાગ્યા, આજીવિકા સુખે થઈ, અને ગાંઠે ચાર તેલા સોનું થયું. પછી “ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય ખેવાય, તે પણ તે પાછું હાથ આવે છે.” એ વાતની પરીક્ષા કરવાને અર્થે પુત્રની સ્ત્રીના વચનથી શ્રેષ્ઠીએ ચાર તોલા સોના ઉપર લેહું મઢાવીને તેનું એક કાટલું પોતાના નામનું બનાવ્યું અને છ માસ સુધી તે વાપરીને એક નદીમાં નાંખી દીધું. એક માછલી “કાંઈ ભક્ષ્ય વસ્તુ છે” એમ જાણી તે ગળી ગઈ. ધીરે તે માછલી પકડી, ત્યારે તેના પેટમાંથી પેલું કાટલું નીકળ્યું. નામ ઉપરથી ઓળખીને ધીરે તે કાટલું શેકીને આપ્યું. તેથી શ્રેણીને તથા તેના પરિવારનાં સર્વ માણસને શુદ્ધ વ્યવક્ષાર ઉપર વિશ્વાસ ઉત્પન્ન થયા. આ રીતે શેકીને બોધ થયો ત્યારે તે સમ્યક્ પ્રકારે શુદ્ધ વ્યવહાર કરી માટે ધનવાન થશે. રાજકારમાં તેને માન મળવા લાગ્યું, અને તે શ્રાવકોમાં અગ્રેસર અને સર્વ લોકોમાં એટલે પ્રખ્યાત થયું કે, તેનું નામ લીધાથી પણ વિઘ-ઉપદ્રવ ટળવા લાગ્યાં. હાલના વખતમાં પણ વહાણ ચલાવનારા કે વહાણ ચલાવવાની વખતે “હલા હેલા” એમ
૨૫૭
Page #293
--------------------------------------------------------------------------
________________
કરે છે તે સંભળાય છે. આ રીતે વ્યવહારશુદ્ધિ ઉપર દષ્ટાંત કહ્યું છે.
વિવેકી પુરૂષે સર્વ પાપકર્મ તજવાં, તેમાં પણ પોતાના સ્વામી, મિત્ર, આપણું ઉપર વિશ્વાસ રાખનાર, દેવ, ગુરૂ, વૃદ્ધ તથા બાળક એટલાની સાથે વેર કરવું, અથવા તેમની થાપણ ઓળવવી એ તેમની હત્યા કરવા સમાન છે. માટે એ તથા બીજાં મહા પાતકો વિવેકી પુરૂષે અવએ વર્જવાં. કહ્યું છે કે–ખોટી સાક્ષી પુરનાર, ઘણું કાળ સુધી રેષ રાખનાર, વિશ્વાસઘાતી અને કૃતધ્ર એ ચાર કર્મચાંડાળ કહેવાય છે, અને પાંચમો જાતિચાંડાળ જાણવો. અહિં વિસેમિનો સંબંધ કહીએ છીએ. તે એ કે--
વિશાલા નગરીમાં નંદ નામે રાજા, ભાનુમતી નામે રાણી, વિજયપાળ નામે પુત્ર અને બહુશ્રુત નામે દિવાન હતા. નંદરાજા ભાનુમતી રાણીને વિષે ઘણે મોહિત હોવાથી તે રાજ્યસભામાં પણ રાણુની સાથે બેસતા હતા. જે રાજાના વેધ, ગુરૂ અને દિવાન પ્રસન્નતા રાખવાને અર્થે કેવળ મધુર વચન બોલનારાજ હોય, રાજાનો કોપ થાય એવા ભયથી સત્ય વાત પણ કહે નહીં, તે રાજાના શરીરને, ધર્મ અને ભંડારનો વખત જતાં નાશ થાય. એવું નીતિશાસ્ત્રનું વચન હોવાથી રાજાને સત્ય વાત કહેવી એ આપણું કર્તવ્ય છે, એમ વિચારી દિવાને રાજાને કહ્યું કે, “મહારાજ સભામાં રાણી સાહેબને પાસે રાખવાં એ ઘટિત નથી. કેમકે-રાજા, અમિ, ગુરૂ અને સ્ત્રીઓ એ ચાર વસ્તુ બહુ પાસે હોય તે વિનાશ કરે છે, અને બહુ દૂર હોય તે તે પિતાનું ફળ બરાબર આપી શકતી નથી. માટે ઉપર કહેલી ચારે વસ્તુ બહુ પાસે અથવા બહુ દૂર ન રાખતાં સેવવી. માટે રાણુની એક સારી છબી ચિતરાવી તે પાસે રાખે.” નંદરાજાએ દીવાનની વાત સ્વીકારી એક છબી ચિતરાવી શારદાનંદના નામે પિતાના ગુરૂને દેખાડી. શારદાનંદને પિતાની વિદ્વતા બતાવવાને અર્થે કહ્યું કે, “ રાણીના ડાબા સાથળ ઉપર તલ છે, તે આ ચિત્રમાં બતાવ્યો નથી.” ગુરૂના આ વચનથી રાજાના મનમાં રાણીના શીળને વિષે શક આવ્યું, અને તેથી તેણે દિવાન શારદાનંદને મારી નાંખવા દિવાનને હુકમ આપ્યો..
૨૫૮
Page #294
--------------------------------------------------------------------------
________________
લાંબી નજરવાળા દિવાને વિચાર કર્યો કે, કાં સહુસા કાર્ય ન કરવું. વિચાર ન કરવા એ મ્હાટા સંકટાનું સ્થાનક છે, સદ્ગુણૈાથી લક્ષચાયેલી સંપદાએ પ્રથમ પૂર્ણ વિચાર કરીને પછી કાર્ય કરનાર પુરૂષને પોતે આવીને વરે છે. પંડિત પુરૂષે શુભ અથવા અશુભ કાર્ય કરતાં પહેલાં તેના પરિણામને યત્નથી નિર્ણય કરવા. કારણુ કે, અતિશય ઉતાવળથી કરેલા કામનું પરિણામ શલ્યની પેઠે મરણુ સુધી હૃદયમાં વેદના ઉત્પન્ન કરનારૂં થાય છે.
એવાં નીતિશાસ્ત્રનાં વચન તેને યાદ આવ્યાં, તેથી તેણે પેાતાના ઘરમાં શારદાનંદનને છાનેા રાખ્યા. એક વખતે વિજયપાળ રાજપુત્ર શિકાર રમતાં એક સૂઅરની પછવાડે લાગી બહુ દૂર ગયા. સંધ્યા સમયે એક સરવરનું પાણી પીને રાજપુત્ર વાધના ભયથી એક ઝાડ ઉપર ચઢયેા. ત્યાં વ્યંતરાધિષ્ઠિત વાનર હતા, તેના ખેાળામાં પહેલાં રાજપુત્ર સુઇ રહ્યા અને પછી રાજપુત્રના ખેાળામાં વાનર સૂતા હતા; એટલામાં ભુખથી પીડાયેલા વાઘના વચનથી રાજપુત્રે વાનરને નીચે નાંખ્યા. વાનર વાઘના મુખમાં પડયે હતેા, પણ વાલ હસ્યા, ત્યારે તે મુખમાંથી બદ્ગાર નીકળ્યા, અને રૂદન કરવા લાગ્યા. વાધે રૂદન કરવાનું કારણ પૃછવાથી વાનરે કહ્યું કે,
"
ય,
“ હે વાધ! પેાતાની જાતિ મૂકીને જે લોકા પરજાતિને વિષે આસક્ત થાતેમને ઉદ્દેશીને હું એટલા માટે રૂદન કરૂં છું કે, તે જડ લોકાની શી ગતિ થશે ? ’
પછી એવા વચનથી તથા પોતાના કૃત્યથી શરમાયેલા રાજપુત્રને તેણે ગાંડા કર્યો. ત્યારે રાજપુત્ર વિસેમિા, વિત્તામા એમ કહેતા જંગલમાં ભટકવા લાગ્યું. રાજપુત્રના છેડે એકલોજ નગરમાં જઈ પહોંચ્યું!. તે ઉપરથી નદરાજાએ શોધ ખેાળ કરાવી પેાતાના પુત્રને ઘેર આણ્યે.. ધણા ઉપાય કર્યા, તે પણ રાજપુત્રને લેશમાત્ર પણ ફાયદો થયે નહીં. ત્યારે નંદરાૠને શારદાનદન યાદ આવ્યે. “ જે રાજપુત્રને સાો કરે તેને હું મ્હારૂ અર્ધ રાજ્ય આપીશ. ' એવે! ઢંઢેરો પીટાવવાના -- જાએ વિચાર કયા, ત્યારે દીવાને કહ્યું, “મહારાજ, મ્હારી પુત્રી થે ુ ધ હું જાણું છે. તે સાંભળ્ નદાન્ત પુત્ર સહિત દીવાનને ઘેર આવ્યેા.
૨૫૯
در
Page #295
--------------------------------------------------------------------------
________________
ત્યારે પડદાની અંદર બેસી રહેલા શારદાનંદને કહ્યું કે, “ વિશ્વાસ રાખ નારને મવું એમાં શી ચતુરાઇ ? તથા ખેાળામાં સૂતેલાને મારવા એમાં * શું પરાક્રમ ? ’’
""
,,
',
શારદાનદનનું એ વચન સાંભળી રાજપુત્રે “ વિસેનિરા ’· એ ચાર અ ક્ષરમાંથી પ્રથમ અક્ષર વિમૂક્યું. “ સેતુ ( રામે બંધાવેલી સમુદ્રની પાળ ) જોવાથી તથા ગંગાના અને સાગરના સંગમને વિષે સ્નાન કરવાથી બ્રહ્મહત્યા કરનાર પેાતાના પાતકથી છૂટે છે, પણ મિત્રને હણવાની ઈચ્છા કરનાર માણસ પાળને જોવાથી અથવા સંગમ સ્નાનથી શુદ્ધ થતેા નથી. ’ આ ખીજું વચન સાંભળી રાજપુત્રે બીજો સે અક્ષર મૂકી દીધા. “ બિ ત્રને હણવાની ઈચ્છા કરનાર, કૃતા, ચાર અને વિશ્વાસઘાત કરનાર એ ચારે જણા જ્યાં સુધી ચંદ્ર સૂર્ય છે, ત્યાં સુધી તરકગતિમાં રહે છે. આ ત્રીજું વચન સાંભળી રાજપુત્રે ત્રીજોમ અક્ષર મૂક્યો. “ રાજન્ ! તુ રાજપુત્રનું કલ્યાણ ઇચ્છતા હોય તે સુપાત્રે દાન આપ. કારણ કે, ગૃહસ્થ માસ દાન આપવાથી શુદ્ધ થાય છે. ” એ ચેાથુ' વચન સાંભળી રાજપુત્રે ચોથા રા અક્ષર મૂકયા. પછી સ્વસ્થ થયેલા રાજપુત્રે વાઘ અને વાનર આદિનું સર્વ વૃત્તાંત કહ્યું. રાજા પડદાની અંદર રહેલા શારદાનદનને દિવાનની પુત્રી સમજતા હતા, તેથી તેણે તેને પૂછ્યું કે, “ હે બાળા ! તું ગામમાં રહે છે, તેમ છતાં જંગલમાં થયેલી વાધની, વાનરની અને માણસની વાત શી રીતે જાણે છે ? ” રાજાએ એમ પૂછ્યું, ત્યારે શારદાનને કહ્યું કે, “ હે રાજન્ ! ધ્રુવ ગુરૂના પ્રસાદથી હારી જીભની અણી ઉપર સરસ્વતી વસે છે, તેથી જેમ મે' ભાનુમતી રાણી તલ જાણ્યા, તેમ આ વાત પશુ હું જાણું છું.”
આ સાંભળી રાજા અજાયબ થયા અને કહેવા લાગ્યું! કે, “ શું શા રદાનદન ?' અને સામેા હાના જવાબ મળતાં બન્નેને મેળાપ થયા, અને તેથી બન્ને જણાને ઘણું! આનદ થયા. આ રીતે વિશ્વાસઘાત ઉપર્ ઃશાંત કર્યું છે. આ લેાકમાં પાપ એ પ્રકારનું છે. એક ગુપ્ત અને બીજી જાહેર. ગુપ્ત પાપ પણ એ પ્રકારનું છે. એક લઘુ પાપ અને બીજી' મહા પાપ, ખાટાં
૨૬૦
Page #296
--------------------------------------------------------------------------
________________
ત્રાજવાં તથા ખાટાં માપ વગેરે રાખવાં એ ગુપ્ત લઘુ પાપ અને વિશ્વા સધાત વગેરે કરવા એ ગુપ્ત મહા પાપ કહેવાય છે. જાહેર પાપના પણ એ પ્રકાર છે. એક કળાચારથી કરવું તે અને ખીજી' લોકલા મૂકીને કરવું તે. ગૃહસ્થ લોકા કુળાચારથી આરંભ સમારંભ કરે છે, તથા મ્લેચ્છ લોક કુળાચારથીજ હિં ́સા આદિ કરે છે, તે જાહેર લઘુ પાપ જાણવું; અને સાકુંતા વેષ પહેરી નિર્લજ્જપણાથી હિંસા આદિ કરે તે જાહેર મહા પાપ જાણવું. લજ્જા મૂકીને કરેલા જાહેર મહા પાપથી અનતસ સારીપણું વગેરે ચાય છે, કારણ કે, જાહેર મહા પાપથી શાસનને ઉમ્માહ આદિ થાય છે. કુળાચારથી જાહેર લઘુ પાપ કરે તે થોડા કર્મબંધ થાય, અને જો ગુપ્ત લધુ પાપ કરે તે! તીવ્ર કર્મબંધ થાય છે. કારણ કે, તેવું પાપ કરનાર માસ અસત્ય વ્યવહાર કરે છે. મન વચન કાયાથી અસત્ય વ્યવહાર કરવા એ ઘણુંજ હાટું પાપ કહેવાય છે; અને અસત્ય વ્યવહાર કરનારા માણસા ગુપ્ત લઘુ પાપ કરે છે.
અસત્યને! ત્યાગ કરનાર માણસ કોઇ સમયે પણ ગુપ્ત પાપ કરવાતે પ્રવૃત્ત થાય નહીં. જેની પ્રવૃત્તિ અસત્ય તરફ થઈ તે માણસ નિલેષ થાય છે, અને નિર્લજ્જ થએલે માણસ શેઠ, દોસ્ત, મિત્ર અને પેાતાના ઉપર વિશ્વાસ રાખનારનેા ધાત કરવા આદિ ગુપ્ત મહા પાપ કરે. એન્જ વાત યેગશાસ્ત્રમાં કહી છે, તે એ કેઃ—એક બાજુએ ત્રાજવામાં અસત્ય રાખીએ, અને બીજી બાજીએ સર્વે પાતક મૂકીએ તે તે એમાં પહેલું તાલમાં વધારે ઉતરશે. તેથી કાઇને ઠગવું એ અસત્યમય ગુપ્ત લઘુ પાપની અંદર સમાય છે. માટે કોઇને ઠગવાનું સર્વથા તજવું. ન્યાયમાર્ગે ચાલવું એજ દ્રવ્યની પ્રાપ્તિ કરાવનાર એક ગુપ્ત મા મત્ર છે. હમણાં પણ જણાય છે કે, ન્યાયમાર્ગને અનુસરનારા કેટલાક લોકો થાડુ થોડુ ધન ઉપાર્જન કરે, તે પણુ તેએ ધર્મ સ્થાનકે નિસ ખર્ચે છે. તેમ છતાં જેમ કૂવાનું પાણી નીકળે થાડુ, પણ કાઇ વખત બંધ પડે નહિ, તેમ તેમને પૈસા નાશ પાતેા નથી. બીજા પાપકર્મ કરનારા લેાકા ધણા પૈસા પેદા કરે છે, તથા બહુ ખર્ચ કરતા નથી, તેા પણ સરદેશનાં સરોવર થેાડા વખતમાં સૂકાઇ જાય છે, તેમ તે કોડા વખતમાં નિર્ધન થાય છે. કેમકે
૧૬૧
Page #297
--------------------------------------------------------------------------
________________
પારકાં છિદ્ર કાઢીને સ્વાર્થ સાધવાથી પેાતાની ઉન્નતિ થતી નથી, પણ ઉલટા પેાતાને નાશજ થાય છે. જીએં, રહેઠના ઘડા છિદ્રથી પાતામાં જળ ભરી લેછે, તેથી તેમાં જળ ભરાએલું રહેતું નથી, પણ વારંવાર ખાલી થઇને તેને જળમાં દુખવું પડે છે.
શંકાન્યાયવાન અને ધર્મી એવા પણુ કેટલાક લેાકેા નિર્ધનતા આદિ દુ:ખથી ણા પીડાયેલા દેખાય છે. તેમજ બીન્ન અન્યાયથી અને અધર્મથી ચાલનારા લેાકેા પણ ઐશ્વર્ય આદિ ધણું હોવાથી સુખી દેખાય છે. ત્યારે ન્યાયથી અને ધર્મથી સુખ થાય એમ આપ કહે છે. તે પ્રમાણભૂત કેમ મનાય ?
સમાધાન:ન્યાયથી ચાલનારા લોકોને દુઃખ અને અન્યાયથી ચાલનારા લોકોને સુખ દેખાય છે, તે પૂર્વ ભવનાં કર્મનાં ફળ છે, પણ આ ભવમાં કરેલા કર્મનાં ફળ નથી, પૂર્વ કર્મના ચાર પ્રકાર છે. શ્રી ધર્મવેષસૂરીજીએ કહ્યું છે કે ૧ પુણ્યાનુબ ંધિ પુણ્ય, ૨ પાપાનુબંધિ પુણ્ય, ૩ પુણ્યાનુબંધિ પાપ અને ૪ પાપાનુબધિ પાપ, એવા પૂર્વકર્મના ચાર પ્રકાર છે. જિનધનની વિરાધના ન કરનારા જીવે ભરત ચક્રવર્તીની પેઠે સસારમાં દુ:ખ રહિત નિરૂપમ સુખ પામે છે, તે પુણ્યાનુબંધિ પુણ્ય જાણવું. અજ્ઞાત કષ્ટ કરનારા જીવા કોણિક રાજાતી પેઠે ડુંટી ઋદ્ધિ તથા રાગ રહિત કાયા આદિ ધર્મસામગ્રી છતાં પણ ધર્મકૃત્ય કરે નહિ, અને પાપકર્મને વિષે રક્ત થાય, તે પાપાનુબંધિ પુણ્ય જાવું. જે છા મક મુનિની પેઠે પાપના ઉદયથી દરિદ્રી અને દુઃખી છતાં પશુ લેશ માત્ર યા આદિ હોવાથી જિનધર્મ પામે છે, તે પુણ્યાનુબંધિ પાપ નવું. જે જીવે કાલાકરિકની પેઠે પાપી, ધાતક કર્મ કરનારા, અધર્મી, નિર્દેય, કરેલા પાપના પસ્તાવા ન કરનાર અને જેમ જેમ દુ:ખી થતા જાય, તેમ તેમ અધિક અધિક પાપકર્મ કરતા જાય એવા છે, તે પાપાનુબંધિ પાપનું ફળ જાવું. પુણ્યાનુબંધિ પુણ્યથી ખાલ ઋદ્ધિ અને અતરંગ ઋદ્ધિ પશુ પમાય છે. તે એ ઋદ્ધિમાં એક પણ ઋદ્ધિ જે માણસ ન પામ્યા તેના મનુષ્યભવને ધિક્કાર યાએ. જે જીવેા પ્રથમ શુભ પરિણામથી ધમૈકૃત્યના આરંભ કરે, પણ પાછળથી શુભ પરિણામ ઉતરી જવાથી
૨૬૫
Page #298
--------------------------------------------------------------------------
________________
પરિપૂર્ણ ધર્મ કરે નહીં, તે છે પરભવે આપદા સહિત સંપદા પામે. આ રીતે કોઈ જીવને પાપાનુબંધિ પુણ્યના ઉદયથી આલેટમાં દુઃખ જણાતું નથી, તે પણ તેને આવતા ભવમાં પરિણામે નિશ્ચયથી પાપકર્મનું ફળ મળવાનું એમાં કોઈ શક નથી. કેમકે–દ્રવ્ય સંપાદન કરવાની બહુ ઇચ્છાથી અંધ થએલો માણસ પાપકર્મ કરીને જે કાંઈ દ્રવ્ય વગેરે પામે, તે દ્રવ્ય આદિ વસ્તુ માંસમાં પહેલા લોઢાના કાંટાની પેઠે તે માણસને નાશ કર્યા વગર પચતી નથી. માટે જેથી સ્વામિદ્રોહ થાય એવાં દાણ ચોરી વગેરે કાર્ય સર્વથા તજવાં. કેમકે, તેથી આલાકે તથા પરલોકે અનર્થ પેદા થાય છે. જેથી કોઈને સ્વલ્પ માત્ર પણ તાપ ઉત્પન્ન થતો હેય તે વ્યવહાર, તથા ઘર, હાટ કરાવવાં, તથા લેવા તથા તેમાં રહેવું વગેરે સર્વ છેડવું. કારણ કે, કેઈને તાપ ઉત્પન્ન કરવાથી પિતાની સુખાદિ ત્રાદ્ધિ વધતી નથી. કેમકે—જે લે કે મૂર્ખતાથી મિત્રને, કપટથી ધર્મને, સુખથી વિધારે અને કરપણાથી સ્ત્રીને વશ કરવા તથા પરને તાપ ઉપજાવી પોતે સુખી થવા ઈચ્છતા હોય, તે મૂર્ખ જાણવા.
વિવેકી પુરૂષે જેમ લોકો આપણા ઉપર પ્રીતિ કરે તેમ છે તે વતેવું કહ્યું છે કે-ઇદ્રિય જીવાથી વિનય ગુણ ઉત્પન્ન થાય છે. વિનયથી ઘણા સગુણેની પ્રાપ્તિ થાય છે; ઘણુ સદ્દગુણોથી લોકોના મનમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે, અને તે કોના અનુરાગથી સર્વ સંપત્તિ ઉત્પન્ન થાય છે. વિવેકી પુરૂષે પિતાના ધનની હાનિ, વૃદ્ધિ અથવા કરેલો સંગ્રહ વગેરે વાત કરી આગળ ખુલ્લી ન કરવી. કેમકે-જાણ પુરૂષ સ્ત્રી, આહાર, પુણ્ય, ધન, ગુણ, દુરાચાર, મર્મ અને મંત્ર એ આઠ પિતાની વસ્તુ ગુપ્ત રાખવી. કોઈ અજાણ્યો માણસ ઉપર કહેલી આઠ વસ્તુનું સ્વરૂપ પૂછે તે, અસત્ય ન બેલિવું; પણ એમ કહેવું કે, “એવા સવાલનું શું કારણું છે?” વગેરે જવાબ ભાષાસમિતિથી આપો. રાજા, ગુરૂ વગેરે મોટા પુરૂષો ઉપર કહેલી આઠ વસ્તુ વિષે પૂછે છે, પરમાર્થથી જે વસ્તુ જેવી હોય તેવી કહી દેવી. કેમકે–મિત્રોની સાથે સત્ય વચન બોલવું, સ્ત્રીની સાથે મધુર વચન બેલવું, શત્રુની સાથે અસત્ય પણ મધુર વચન બોલવું, અને પિતાના સ્વામીની સાથે તેને અનુકૂળ પડે એવું સત્ય વચન બેલવું, સત્ય વચન
२६३
Page #299
--------------------------------------------------------------------------
________________
એ એક માણસને મ્હોટા આધાર છે. કારણ કે, સત્ય વચનથીજ વિશ્વાસ આદિ ઉત્પન્ન થાય છે. આ વિષય ઉપર એક દૃષ્ટાંત સભળાય છે, તે એ કેઃ—
66
""
દિલ્લી નગરીમાં એક મસિ' નામે શેઠ રહેતા હતા. તેની સત્ય વાદીપણાની કીર્તિ સઘળે સ્થળે જાહેર હતી. બાદશાહે એક દિવસે મદણુસિહની પરીક્ષા કરવાને અર્થે તેને પૂછ્યું કે, “ ત્હારી પાસે કેટલું ધન છે?” ત્યારે મસિંહે કહ્યું કે, હું ચોપડામાં લેખ જોઇને પછી કહીશ એમ કહી મહસિંહૈ સર્વ લેખ સમ્યક્ પ્રકારે જોઈ બાદશાહને સાચે સાચું કહ્યું કે, “ મ્હારી પાસે આશરે ચેરાશી લાખ ટાંક હશે, મેં થેાડું ધન સાંભળ્યું હતું, અને એણે તે બહુ કહ્યું.” એમ વિચાર કરી બાદશાહુ ઘણેા પ્રસન્ન થયા, અને તેણે મહુસંહને પેાતાના ભંડારી બનાવ્યેા.
આવીજ રિતે ખંભાત નગરમાં વિષમ દશામાં આવે તે પણ સત્ય વચનને ન છોડે એવા શ્રીજગચ્ચદ્રસૂરીને શિષ્ય ભીમ નામે સાની રહેત હતા. એક વખતે શસ્ત્રધારી યવનેએ શ્રીમલ્લિનાથજીના મંદિરમાં ભામતે પકડી બંદીખાનામાં રાખ્યા. ત્યારે ભીમના પુત્રાએ પેાતાના પિતાજીને છેડાવવાને માટે ચાર હજાર ખાટા ટંકનું તે લોકોને ભેટલું કર્યું. યવનેએ તે ટંકની પરીક્ષા ભીમ પાસે કરાવી. ત્યારે ભીમે જે હતું તે કહ્યું. તેથી પ્ર સન્ન થઈ તેમણે ભીમને છોડી દીધા, અને તેના પુત્રાને તેજ વખતે મારી નાંખ્યા. તેમને અગ્નિદાહ દીધા પછી યવનેાએ બાજન કર્યું. વચન આપવાથી તેમના મરણુ દિવસે એમના નિમિત્તથી હજી પણ ત્યાં શ્રીમધિનાથજીની મહાપૂજા વગેરે થાય છે.
વિવેકી પુરૂષે આપત્તિ વખતે મદદ મળે તે સારૂ એવા એક મિત્ર કરવા કે જે ધર્મથી, ધનથી, પ્રતિષ્ઠાથી તયા બીજા એવાજ સદ્ગુણથી આપણી ખરાખરીને, બુદ્ધિશાળી તથા નિલાબી હાય. રઘુકાવ્યમાં કહ્યું છે કે—રાજાના મિત્ર તદન શક્તિ વિનાના હોય તેા પ્રસંગ આવે રાજા ઉપર ઉપકાર કરી ન શકે. તથા તેના મિત્ર રાખથી વધારે શક્તિમાન હોય તે તે રાજાની સાથે સ્પર્ધાથી વેર વગેરે કરે. માટે રાજાના મિત્ર મધ્યમ શુંક્તિના ધારણ કરનારા જોઇએ, ખીજા એક સ્થળને વિષે પશુ કહ્યું છે કે—
૨૬૪
Page #300
--------------------------------------------------------------------------
________________
આવેલી આપદાને દૂર કરનાર મિત્ર, માથુસને એવી અવસ્થામાં સહાધ્ય કરે છે કે, જે અવસ્થામાં માણસના સગા ભાઈ, પ્રત્યક્ષ પિતા અથવા ખીન્ન સ્વન્દ્વન પણ તેની પાસે ઉભા રહી ન શકે. હે લક્ષ્મણ ! આપણા કરતાં મ્હોટા સમર્થની સાથે પ્રીતિ રાખવી એ મને ઠીક લાગતું નથી. કેમકે તેને ઘેર આપણે જઇએ, તે આપણા કાંઇ પણુ આદર સત્કાર થાય નહી, અને તે જો આપણે ધેર આવે તે આપણે શક્તિ કરતાં વધારે ધન ખરચીને તેની પરાણાગત કરવી પડે. એવી રીતે આ વાત યુક્તિવાળી છે ખરી, તા પણ કાઇ પ્રકારે જો મ્હાડાની સાથે પ્રીતિ થાય તા તેથી ખી જાથી ન સધાય એવાં આપણાં કાર્યા બની શકે છે, તથા બીજા પશુ કેટલાક લાભ થાય છે. કેમકે—ભાષામાં પણ કહેલું છે કે:—પોતેજ સમર્થ થઇને રહેવું અગર કોઇ મ્હોટા પેાતાના હાથ કરી રાખો. આમ કરવાથી ધારેલું કામ પાર પાડી શકાય છે, કામ કાઢી લેવાને આ ઉત્તમ ઉપાય છે. મ્હોટા પુરૂષે હલકા માણસની સાથે પશુ મૈત્રી કરવી. કારણ કે, મ્હોટા પુરૂષ ઉપર કાઇ વખત આવે હલકા માસ પણ સહાચ્ય કરી શકે છે. પચાપાખ્યાનમાં કહ્યું છે કે:—બળવાન અને દુર્બળ એવા બન્ને પ્રકારના મિત્રા કરવા. જુએ, અટવીની અંદર બંધનમાં પડેલા હાથીના ટાળાને ઉંદરડે છેાડાવ્યું. ક્ષુદ્ર જીવથી થઇ શકે એવાં કામેા સર્વે મ્હોટા લોકો એકત્ર થાય, તાપણુ તેમનાથી તે થઇ શકે નહીં. સેાયનું કાર્ય સા યજ કરી શકે, પશુ તે ખડ્ગ આદિ શસ્ત્રથી થાય નહીં. તૃણનું કાર્યે તુભુજ કરી શકે, પણુ તે હાથી વગેરેથી થાય નહી. તેમજ કહ્યું છે કેતળુ, ધાન્ય, મીઠું, અગ્નિ, જળ, કાજળ, છાણુ, માટી, પત્થર, રક્ષા, લાટ્ટુ, સાય, ઔષધીચૂર્ણ અને કૂંચી વગેરે વસ્તુએ પેાતાનું કાર્ય પાતેજ કરી શકે, પશુ ખીજી વસ્તુથી થાય નહી. દુર્જનની સાથે પણ વચનની સરળતા આદિ દાક્ષિણ્યતા રાખવી. કહ્યું છે કે—મિત્રને શુદ્ધ મનથી, બાંધવાને સન્માનથી, સ્ત્રીઓને પ્રેમથી, સેવાને દાનથી અને બીજા લોને દાક્ષિ શ્યતાથી વશ કરવા. કાઇ વખતે પેાતાની કાર્યસિદ્ધિને અર્થે ખળ પુરૂષોને પણ અગ્રેસર કરવા. કેમકે—ાઇ સ્થળે ખળ પુરૂષોને પણ અગ્રેસર કરીને જાણુ પુરૂષે
૨૫
Page #301
--------------------------------------------------------------------------
________________
સ્વકાર્ય સાધવું. રસને ચાખનારી જિલ્ડ કલહ ક્લેશ કરવામાં નિપુણ એવા દાંતને અગ્રેસર કરી પિતાનું કાર્ય સાધે છે. કાંટાને સંબંધ ર્યા વિના પ્રાયઃ નિર્વાહ થતો નથી. જુઓ, ક્ષેત્ર, ગ્રામ, ગૃહ, બગીચા આદિ વસ્તુની રક્ષા કાંટાવડે જ થાય છે. જ્યાં પ્રીતિ હેય ત્યાં દ્રવ્ય સંબધ આદિ રાખ
જ નહીં. જ્યાં મૈત્રી કરવાની ઈચ્છા ન હોય, ત્યાં દ્રવ્ય સંબંધ કરે અને પોતાની પ્રતિષ્ઠાને ભંગ થાય એવા ભયથી જ્યાં ત્યાં ઉભા ન રહેવું. તેમનીતિને વિષે પણ કહ્યું છે કે—જયાં દ્રવ્ય સંબંધ અને સહવાસ એ બે વાનાં હેય, ત્યાં કલહ થયા વિના રહે નહીં. પિતાના મિત્રને ઘેર પણ કઈ સાક્ષી રાખ્યા વિના થાપણ મૂકવી નહીં. તેમજ પોતાના મિત્રને હાથે દ્રવ્ય મેકલવું પણ નહીં. કારણ કે, અવિશ્વાસ ધનનું અને વિશ્વાસ અનર્થનું કારણ છે. કહ્યું છે કે–વિશ્વાસુ તથા અવિશ્વાસુ બને માણસ ઉપર વિશ્વાસ ન રાખવો. કારણ કે, વિશ્વાસથી ઉત્પન્ન થએલો . ભય મૂળથી નાશ કરે છે. એ કોણ મિત્ર છે કે, જે ગુપ્ત થાપણ મૂકી હોય તે તેને લેભ ન કરે ? કહ્યું છે કે–ોડ પોતાના ઘરમાં કોઇની થાપણ આવી પડે ત્યારે તે પિતાના દેવતાની સ્તુતિ કરીને કહે કે, “જે એ થાપણને સ્વામી શીવ્ર મરણ પામે તે તને માનેલી વસ્તુ આ પીશ.” વળી એમ પણ કહ્યું છે કે ધન અનર્થનું મૂળ છે, પણ જેમ અગ્નિ વિના, તેમ તે ધન વિના ગ્રહસ્થનો નિર્વાહ કોઈ પણ રીતે થાય નહીં. માટે વિવેકી પુરૂષે ધનનું અચિની પેઠે રક્ષણ કરવું. આ વિષય ઉપર ધનેશ્વર શ્રેણીનું દષ્ટાંત નીચે આપ્યું છે.
ધનેશ્વર નામે એક શેઠ હતા, તેણે પિતાના ઘરમાંની સર્વ સાર વસ્તુ એકઠી કરી તેનું રોકડું નાણું કરી એકેકનું કોડડ સોનૈયા દામ ઉ. પજે, એવાં આઠ રત્ન વેચાથી લીધાં, અને કેઈ ન જાણે તેવી રીતે પિતાના એક મિત્રને ત્યાં અનામત મૂકયાં. પછી પોતે ધન મેળવવા માટે પરદેશ ગયા. ત્યાં બહુ કાળ રહ્યા પછી દુર્દેવના યોગથી ઓચિંતી શરીરે માંદગી થઈ, અને મરણ પામે. કહ્યું છે કે-પુરૂષ મુચકુંદના ફૂલ સરખા શુદ્ધ મનમાં કોઈ જુદું જ ચિંતવે છે, અને દેવેગથી કાંઈ જુદું જ થાય છે. ધનેશ્વર શેકીને અંત સમય સમીપ આવ્યું, ત્યારે પાસે સ્વજન સં.
Page #302
--------------------------------------------------------------------------
________________
બધી હતા તેમણે બેકીને દ્રવ્ય આદિનું સ્વરૂપ પૂછયું. એકાએ કહ્યું કે “પરદેશે ઉપાર્જન કરેલું બહુ દ્રવ્ય છે, તે પણ તે જ્યાં જ્યાં વિખરાયેલું હોવાથી મહારા પુત્રોથી તે લેવાય તેમ નથી; પણ મહારા એક મિત્રની પાસે મેં આઠ રન અનામત મૂક્યાં છે, તે મ્હારા સ્ત્રો પુત્રાદિકને અપાવજે.” એમ કહી ધનેશ્વર શેઠ મરણ પામે. પછી સ્વજનોએ આવી ધનેશ્વર શેઠના પુત્રાદિકને એ વાત કહી, ત્યારે તેમણે પિતાના પિતાના મિત્રને વિનથી, પ્રેમથી અને બહુ માનથી ઘેર બોલાવ્યું. અને અભયદાનાદિ અનેક પ્રકારની યુક્તિથી રત્નોની માગણી કરી; તે પણ લોભી મિત્રે તે વાત માની નહીં, અને રત્ન પણ આપ્યાં નહીં. પછી તે વિવાદ ન્યાયસભામાં ગયે. સાક્ષી, લેખ વગેરે પુરાવો નહીં હોવાથી રાજા મંત્રી વગેરે ન્યાયાધીશો રને અપાવી શક્યા નહીં. આ રીતે સાક્ષી રાખીને દ્રવ્ય આપવા ઉપર ધનેશ્વર શેડનું દષ્ટાંત કર્યું છે.
માટે કોઈને પણ સાક્ષી રાખીને દ્રવ્ય આપવું. સાક્ષી રાખે હાય તો ચોરને આપેલું દ્રવ્ય પણ પાછું મળે છે. એ ઉપર એક દષ્ટાંત કહે છે –
એક વરિફ ધનવાન અને બહુ ઠગ હતો. પરદેશ જતાં માર્ગમાં તેને ચોરેની ધાડ નડા. ચોરાએ જુહાર કરીને તેની પાસે દ્રવ્ય માગ્યું. વણિક કહ્યું. “સાક્ષી રાખીને આ સર્વ દ્રવ્ય તમે ગ્રહણ કરે અને અવસર આવે પાછું આપજે. પણ મને મારશે નહીં. ” પછી ચોરોએ “આ કોઈ પરદેશી મૂર્ખ માણસ છે” એમ ધારી એક જંગલી કાબરચિત્ર વર્ણના બિલાડાને સાક્ષી રાખી સર્વ દ્રવ્ય લઈ લેઈ વણિકને છોડી દીધો. તે વશિફ અનુક્રમે તે સ્થાન બરાબર ધ્યાનમાં રાખીને પાછો પાતાને ગામ ગયો. કેટલીક વખત ગયે છતે એક દિવસે તે ચરો વણિકના ગામના કેકલાક ચારોની સાથે ઘણી વસ્તુ લઈને (વણિકના ગામમાં) આવ્યા. તે વણિકે ચારેને ઓળખી પોતાના કથની માગણી કરી; તેથી કલહ થયે, અને છેવટે તે વાત રાજદ્વારે ચઢી. ન્યાયાધીશોએ વણિકને પૂછયું. “ દ્રવ્ય આપ્યું તે વખતે કોઈ સાક્ષી હતું ?” વણિકે પાંજરામાં રાખેલા એક કાળા બિલાડાને આગળ મૂકીને કહ્યું. “આ હારે સાક્ષી છે.” ચોએ કહ્યું.
હાર કે સાક્ષી છે તે દેખાડ” વણિકે દેખાશે. ત્યારે ચોરોએ -
+
૨૬૭
Page #303
--------------------------------------------------------------------------
________________
છું. “તે આ નથી. તે કાબરચિત્ર વર્ણના હતા, અને આ તા કાળા છે. ” આ રીતે પેાતાને મુખેજ ચારેએ કબૂલ કર્યું, ત્યારે ન્યાયાધીશોએ તેમની પાસેથી વણિકને તેનું સર્વ ધન પાછું અપાવ્યું. એ પ્રકારે સાક્ષી રાખવા ઉપર દૃષ્ટાંત છે.
માટે થાપણુ મૂકવી, તથા લેવી હોય તેા છાની મૂકવી નહીં, તેમ લેવી પણ નહીં. પશુ સ્વજનાને સાક્ષી રાખીનેજ મૂકવી તથા લેવી. ધણીની સમ્મતિ વિના થાપણ હલાવવી ચલાવવી પણ નહીં. તે પછી વાપરવાની તે! વાતજ શી? કંચિત્ થાપણ મૂકનાર માણસ પરદેશે મરણ પામે તે! તે થાપણુ તેના પુત્રને આપવી, તેને પુત્ર આદિ ન હૈાય તે સર્વે સધના સમક્ષ તે ધર્મસ્થાને વાપરવી. ઉધાર ચાપણુ આદિની તેાંધ તેજ વખતે કરવામાં, લેશમાત્ર પણ આળસ ન કરવી. કહ્યું છે કે—ગાંડમાં દ્રવ્ય રાખવામાં, વસ્તુની પરીક્ષા કરવામાં, ગણવામાં, છાનું રાખવામાં, ખરચ કરવામાં અને નામું રાખવામાં જે માણસ આળસ કરે તે શીઘ્ર વિનાશ પામે છે. પાછળથી માણસના ધ્યાનમાં સર્વ વાત રહેતી નથી, બહુ ભૂલી જવાય છે, અને ભૂલી જવાથી વૃથા કર્મબંધ આદિ દ્વેષ માથે આવે છે. પાતાના નિર્વાહને અર્થે ચંદ્રમા જેમ રવિને અનુસરે છે, તેમ રાજા તથા મંત્રી આદિને અનુસરવું. નહી' તે વખતે વખતે પરાભવ આદિ થવાને સભવ છે. કહ્યું છે કે—ડાઘા પુરૂષો પાતાના મિત્રજન ઉપર ઉપકાર કરવાને માટે તથા શત્રુજનનેા નાશ કરવાને માટે રાજાને આશ્રય માગે છે, પણ પોતાના ઉદરપોષણને અર્થે નહિ. કારણ કે રાજાના આશ્રય વિના કષ્ણુ પોતાનું ઉદરપોષણ કરતું નથી ? ઘણા કરે છે. વસ્તુપાળ મંત્રી, પેથડશ્રેષ્ઠી આદિ લોકોએ પણ રાજાના આશ્રયથી જિનમંદિર આદિ અનેક પુણ્યકૃત્ય કર્યું છે.
હશે, વિવેકી પુરૂષે જુગાર, કિમિયા આદિ વ્યસનાને દૂરથીજ ત્યાગ કરવા. કહ્યું છે કે—દૈવને કોપ થાય ત્યારેજ દ્યૂત, ધાતુવાદ, અંજનિસદ્ધિ, રસાયન અને યક્ષિણીની ગુફ્રામાં પ્રવેશ, એટલાં વાનાં કરવાની બુદ્ધિ થાય છે. તેમજ સહજ કામમાં જેમ તેમ સાગન વગેરે પણ ન ખાવા, અને તેમાં પણ વિશેષે કરીતે દેવ, ગુરૂ, જ્ઞાન આદિના તેા નજ ખાવા. કહ્યું
સ
Page #304
--------------------------------------------------------------------------
________________
છે કે—જે મૂઢ પુરૂષ ચૈત્ય ( ધ્રુવ ) ના સાચા અથવા જૂઠા સમ ખાય તે ધિબીજ વગે, અને અનંતસ’સારી થાય. જાણ પુરૂષે કાઈના જામીન થવા વગેરેના સકંટમાં ન પડવું. કાર્પાસિકે કહ્યું છે કે—દરિદ્રીને એ શ્રી, માર્ગમાં ક્ષેત્ર, એ પ્રકારની ખેતી, જામીનપણું અને સાક્ષીપણુ એ પાંચ અનર્થ માસાએ પોતે ઉત્પન્ન કરેલાં ડાય છે. તેમજ વિવેકી પુ. રૂપે બનતાં સુધી જે ગામમાં પેાતાનું રહેવાનું સ્થળ હોય તેજ ગામમાં વ્યાપાર આદિ કરવા. તેથી પોતાના કુટુંબના માણસાને વિયે!ગ થતા નથી, ધરનાં તથા ધર્મનાં કામે! યથાસ્થિત થાય છે. આ આદિ ગુરુ પેતાના ગામમાંજ વ્યાપાર વગેરે કરવામાં છે. પેાતાના ગામમાં નિર્વાહ ન થતા હાય તે! પોતાના દેશમાં વ્યાપાર વગેરે કરવા, પણ પરદેશે ન જવું. પેતાના દેશમાં વ્યાપાર કરવાથી શીઘ્ર તથા વારે વારે પોતાને ગામે જવાય છે, તથા ધરનાં કામે વગેરે પણ જોવાય છે. કાણુ દરિદ્રો માણસ પોતાના ગામમાં અથવા દેશમાં તિવાદ્ઘ થવાને સંભવ છતાં પરદેશે જવાને ફ્લેશ માથે લે? કહ્યું છે કે હું અર્જુન ! દ્વી, રાગી, મૂર્ખ, મુસાફર અને નિત્ય સેવા કરનારા એ પાંચ જણા જીવતા છતાં પણ મરણુ પામ્યા જેવા છે, એમ શાસ્ત્રમાં સભળાય છે. હવે જે પરદેશ ગયા વિના નિવાહ્ ન ચાલતા હોય, તેથી પરદેશમાં વ્યાપાર કરવા પડે તે પાતે વ્યાપાર ન કરવા, તથા પુત્રાદિક પાસે પણ ન કસવે. પરંતુ સમ્યક્ પ્રકારે પરીક્ષા કરવાથી વિશ્વારાપાત્ર થએલા મુનિમેા પાસે વ્યાપાર ચલાવવા. જો કોઇ સમયે પોતાને પરદેશે જવું પડે તે સારા શકુન આદિ જોઇ તથા ગુરૂવદન વગેરે માંગલિક કરી ભાગ્યશાળી પુરૂષાની સાથેજ જવુ, જતાં સાથે પેાતાની જ્ઞાતિના કેટલાએક ઓળખીતા લેાકેા પણ લેવા, અને માર્ગમાં નિદ્રા-૬ પ્રમાદ લેશમાત્ર પણ ન કરવા. તથા થા યત્નથી જવું. પરદેશમાં વ્યાપાર કરવો પડે, અથવા રહેવુ પડે તે પણ આ રીતેજ કરવું, કારણ કે, એક ભાગ્યશાળી સાથે હાય તે સર્વે લેાકાનું વિશ્ર્વ ટળે છે. આ વિષય ઉપર ાંત છે તે આ રીતેઃ-~
એકવીસ માણસા ચામાસામાં કાઈ ગામે જતા હતા, તે સંધ્યા સમયે એક મંદિરે ઉતર્યા. ત્યાં વારે વારે વિજળી મંદિરના બારણા સુધી
જ્યાં
Page #305
--------------------------------------------------------------------------
________________
આવીને જાય. તે સર્વે જણાએ મનમાં ભય થવાથી કહ્યું કે, “આપણામાં કઈ અભાગી પુરૂષ છે, માટે એકેક જણાએ મંદિરને ફરતી પ્રદક્ષિણા દમને પાછું અહિં જ આવવું.” તેમ કરતાં વીસ જણાએ એક પછી એક એમ પ્રદક્ષિણા દઈ મંદિરમાં પાછો પ્રવેશ કર્યો એકવીશ પુરૂષ બહાર નીકળતો નહોતો. તેને વિશે જણાએ બળાત્કારથી ખેંચીને બહાર કાઢો. ત્યારે વીસ જણ ઉપર વીજળી પડી. તેઓમાં એકજ ભાગ્યશાળી હતે. આ રીતે ભાગ્યવાન પુરૂષની સાથે જવા ઉપર દષ્ટાંત છે.
માટે ભાગ્યશાળી પુરૂષના સાથમાં તેમની સંગાથે જવું, તથા જે કાંઈ લેણ દેણ હેય, અથવા નિધિ આદિ રાખ્યો હોય તે તે સર્વ પિતા, બાઈ અથવા પુત્ર આદિને નિત્ય જણાવવું. તેમાં પણ પરગામ જતી વખતે તે અવશ્ય જણાવવું જ, તેમ ન કરે તે દુર્દેવના યુગથી જ ક દાચિત પગામે અથવા માર્ગમાં પિતે મરણ પામે તે ધન છતાં પિતા, ભાઈ. પત્ર વગેરેને વૃથા દુઃખ ભોગવવું પડે.
વિવેકી પુરૂષે પરગામ જતી વખતે ધનાદિકની યથાયોગ્ય ચિંતા કરવાને અર્થે કુટુંબના સર્વ લોકોને સારી શિખામણ દેવી, તથા બહુમાનથી સર્વ સ્વજનોની સાથે વાત કરી વિદાય થવું. કહ્યું છે કે—જેને જગતમાં જીવવાની ઈચ્છા હોય, તે માણસે પૂજ્ય પુરૂષનું અપમાન કરી, પિતાની સ્ત્રીને કટુ વચન કહી, કોઈને તાડના કરી તથા બાળકને રોવરાવી પર ગામે ગમન ન કરવું. પરગામ જવાનો વિચાર કરતાં જે પાસે કાંઈ પર્વ અથવા ઉત્સવ આદિ આવ્યો હોય તે તે કરીને જવું. કહ્યું છે કે – સવ, ભેજન, મહેસું પર્વ તથા બીજા પણ સર્વ મંગળ કાર્યની ઉપેક્ષા કરીને તથા જન્મનાં અને મરણનાં મળી બે પ્રકારનાં સુતક હોય છે અને પિતાની સ્ત્રી રજસ્વલા હોય તે પરગામે ગમન ન કરવું. એમજ બીજી વાતને પણ શાસ્ત્રાનુસારથી વિચાર કર. વળી કહ્યું છે કે—દૂધનું ભક્ષણ,
સંભોગ, સ્નાન, પિતાની સ્ત્રીને તાડના, વમન તથા થુંકવું એટલાં વાનાં કરીને તથા આશ વચન સાંભળીને પરગામે ન જવું. હજામત કરાવીને, નેત્રમાંથી આંસુ ગાળીને તથા સારા શકુન થતા ન હોય તે પરગામે ન જવું. પિતાના સ્થાનકની કોઈ કાર્યને અર્થે બહાર જતાં જે ભાગની
૨૭૦
Page #306
--------------------------------------------------------------------------
________________
નાડી વહેતી હોય, તે બાજુને પગ આગળ મૂકો. તેમ કરવાથી માણસના વાંછિત કાર્યની સિદ્ધિ થાય છે. જાણુ પુરૂષે માર્ગે જતાં સામા આવેલા રોગી, વૃદ્ધ, બ્રાહાણ, અંધ, ગાય, પૂજ્ય પુરૂષ, રાજા, ગર્ભિણું સ્ત્રી અને માથે ભાર હોવાથી નમી ગએલો માણસ એટલા લોકોને પ્રથમ માર્ગ આપીને પછી પિતે જવું. પકવ અથવા અપકવ ધાન્ય, પૂજવા યોગ્ય મંત્રનું મંડળ, નાંખી દીધેલું વિટાણું, સ્નાનનું ઉદક, રૂધિર અને મડદું એટલાં વાનાં ઉલ ધીને ગમન ન કરવું. ગૂંક, ભષ્મ, વિષ્ટા, મૂત્ર, પ્રજવલિત
અગ્નિ, સર્પ, માણસ અને આયુધ એટલાં વાનાં બુદ્ધિશાળી પુરૂષે કોઈ કાળે પણ ઉલ્લંઘન ન કરવાં. વિવેકી પુરૂષે નદીના કાંઠા સૂધી, ગાયે બાંધવાના સ્થાનક સુધી, વડ આદિ વૃક્ષ, તળાવ, સરોવર, કૂવા, આરામ વગેરે આવે ત્યાં સુધી પોતાના બંધુને વળાવવા જવું.
કલ્યાણના અથ પુરૂષે રાત્રિને વખતે ઝાડની નીચે રહેવું નહીં. ઉત્સવ તથા સૂતક સમાપ્ત થયા પહેલાં કોઈ દૂર પ્રદેશ જવું નહીં. જાણુ પુરૂષ એલા અજાણ્યા માણસની સાથે અથવા દાસની સાથે ગમન ન કરવું. તથા મધ્યાન્હ સમયે અથવા મધ્ય રાત્રિએ પણ માર્ગે ગમન ન કરવું. ક્રૂર પુરૂષ, રખવાળ, ચાડીયા, શિલ્પી લેક અને અયોગ્ય મિત્ર ખટલાની સાથે ઘણી વાત ન કરવી. તથા અકાળે એમની સાથે કયાંય પણ ગમન ન કરવું. લક્ષ્મીની ઇચ્છા કરનાર માણસે માર્ગમાં ગમે એટલે થાક લાગે તો પણ પાડા, ગદંભ અને ગાય એમની ઉપર બેસવું નહીં. માણસે ભાગે જતાં હસ્તિથી એક હજાર, ગાડાથી પાંચ, તથા શિંગડાવાળા પશુથી અને અશ્વથી દશ હાથને છેટે ચાલવું. બુદ્ધિશાળી પુરૂષે ભાતું લીધા વિના માર્ગે ગમન ન કરવું. મુકામ કર્યા હોય ત્યાં ઘણું નિદ્રા ન લેવી, તથા સાથે આવનારા લોકો ઉપર વિશ્વાસ ન રાખ. શેક કાર્ય હોય તે પણ ક્યાંય એકલા ન જવું. જૂઓ એકલા કાકીડા સરખા તીર્થંચ વે બ્રાહ્મ
ની રક્ષા કરી. એકલા માણસે કોઈ પણ માણસને ઘેર ગમન ન કરવું. કોઇના ઘરમાં આડે માર્ગે પણ પ્રવેશ ન કરો.
બુદ્ધિમાન પુરૂષે જીર્ણ નાવમાં ન બેસવું, એકલાએ નદીમાં પ્રવેશ ન કરે અને સગા ભાઈની સાથે માર્ગે જવું નહીં. વિવેકી પુરૂષે પિતાની પાસે
૨૭૧
Page #307
--------------------------------------------------------------------------
________________
સાધન ન હોય તેા જળના તથા સ્થળના વિષમ પ્રદેશ, ધેર અઢવી તથા ઊડું જળ એટલાં વાનાનું ઉલ્લ્લંધન ન કરવું, જેમાં ઘણા ખરા લેાકેા ક્રોધી, સુખના અભિલાષી અને કૃપણ હોય, તે સમુદાય પોતાના સ્વાર્થ ખાઇ એસે છે. જેમાંના સર્વે લોકો નાયકપણુ' ધરાવે છે, સર્વે પેાતાને પતિ માને છે, અને મ્હોટાઇ ઇચ્છે છે, તે સમુદાય ખરાબ અવસ્થામાં આવી પડે છે. જ્યાં બંદીવાનેાને તથા ક્રાંશીની શિક્ષા પામેલા લેાકેાને રાખતા હાય, જ્યાં જુગાર રમાતો હોય, જ્યાં પેાતાના અનાદર થતા હોય ત્યાં તથા કોઈના ખજાનામાં અને અંતઃપુરમાં ગમત ન કરવું જાગુ પુરૂષે મનને ગમે નહીં તેવા સ્થળે, સ્મશાન, શૂન્ય સ્થાન, ચઢું, ફાતરા તથા જ્યાં સૂકું ઘાસ ઘણું પથરાયેલુ હોય, જ્યાં પ્રવેશ કરતાં ઘણું દુ:ખ થાય, તથા જ્યાં ક ચરા નખાતા હોય એવું સ્થાનક, ખારી ભૂમિ, વૃક્ષને અગ્રભાગ, પર્વતની ટૂંક, નદીને તથા કૂવાને કાંઠે અને જ્યાં ભસ્મ, કાયલા, વાળ અને માથાતી ખાપરીએ પડેલી હાય એટલી જગ્યાએ ઘણી વાર ઉભા ન રહેવું. ઘણેા પરિશ્રમ થાય તેા પણ જે સમયે જે કૃત્ય કરવાનું હોય તે ન મૂકવું. લેશને વશ થએલા પુરૂષ પુરૂષાર્થના ફળ રૂપે ધર્મ, અર્થ અને કામ એ ત્રણે મેળવી શકતા નથી.
માણસ છેક આડંબર રહિત હોય તેા તેને જ્યાં ત્યાં અનાદર થાય છે, માટે બુદ્ધિશાળી પુરૂષે કાઇ પણ સ્થળે વિશે આડંબર છેડવા નહીં. વિવેકી પુરૂષે પરદેશ ગયા પછી પેાતાની ચૈાગ્યતા માફક સર્વાંગે વિશેષ આડંબર તથા સ્વધર્મને વિષે પરિપૂર્ણ નિષ્ઠા રાખવી. કારણુ કે તેમ કરવાથીજ મ્હોટાઈ, બહુ માન તથા ધારેલા કાર્યની સિદ્ધિ આદિ થવાને સભવ છે. પરદેશે બહુ લાભ થાય તે પણ ધજ્રા કાળ સુધી ન રહેવું. કારણુ કે, તેમ કરવાથી ગૃહકાર્યની અવ્યવસ્થા આદિ દેષ ઉત્પન્ન થાય છે. કાષ્ટ શ્રેષ્ઠયાદિકની પેઠે લેવા વેચવા આદિ કાર્યના આર્ભમાં, વિધ્રને નાશ અને ઇચ્છીત લાભ વગેરે કામ સિદ્ધ થવાને અર્થે પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવું, ગાતમાદિકનું નામ ઉચ્ચારવું, તથા કેટલીએક વસ્તુ દેવતા, ગુના અને જ્ઞાન આદિના ઉપયેગમાં આવે એવી રીતે રાખવી, કારણુ કે, ધર્મની પ્રધાનતા રાખવાથીજ સર્વે કાર્ય સફળ થાય છે. ધનનું ઉપા
૨૦૨
Page #308
--------------------------------------------------------------------------
________________
જેન કરવાને અર્થે જેને આરંભ સમારંભ કરવો પડે તે શ્રાવકે સાત ક્ષેત્રમાં ધન વાપરવાના તથા બીજા એવાજ ધર્મકૃત્યના નિત્ય મહેટા -
રય કરવા. કહ્યું છે કે–વિચારવાન પુરૂષે નિત્ય મહેઠા મહા મને રથ કરવા. કારણ કે, પિતાનું ભાગ્ય જેવા મનોરથ હોય તે પ્રમાણે કાર્યસિદ્ધિ કરવામાં યત કરે છે. ધન, કામ અને યશ એ ત્રણ વસ્તુની પ્રાપ્તિને અર્થ કરેલો યાન વખતે નિષ્ફળ થાય છે; પરંતુ ધર્મકૃત્ય કરવાને કેવળ મનમાં કરેલ સંકલ્પ પણ નિષ્ફળ જતો નથી.
લાભ થાય ત્યારે પૂર્વે કરેલા મનોરથ લાભના અનુસારથી સફળ કરવાં. કેમ કે-ઉધમનું ફળ લક્ષ્મી છે, અને લક્ષ્મીનું ફળ સુપાત્રે દાન દેવું એ છે. માટે જે સુપાત્રે દાન ન કરે તો ઉધમ અને લક્ષ્મી બને દુર્ગતિનાં કારણે થાય છે. સુપાત્રે દાન દે, તોજ પોતે ઉપાર્જન કરેલી લક્ષ્મી તે ધર્મની ઋદ્ધિ કહેવાય, નહીં તો પાપની ઋદ્ધિ કહેવાય. કહ્યું છે કે – ત્રદ્ધિ ત્રણ પ્રકારની છે. એક ધર્મદ્ધિ, બીજી ભોગઋદ્ધિ, અને ત્રીજી પાપઅદ્ધિ. તેમાં જે ધર્મકૃત્યને વિષે વપરાય છે તે ધર્મઋદ્ધિ, જે શરીર સુખને અર્થે વપરાય તે ભોગઋદ્ધિ અને જે દાનના તથા ભોગના કામમાં આવતી નથી તે અનર્થ ઉત્પન્ન કરનારી પાપઋદ્ધિ કહેવાય છે. પૂર્વભવે કરેલા પાપકર્મથી અથવા ભાવિ પાપથી પાપઋદ્ધિ પમાય છે. આ વિષય ઉપર નીચેનું દષ્ટાંત વિચારે –
વસંતપુર નગરમાં એક બ્રાહ્મણ, એક ક્ષત્રિય, એક વરિફ અને એક સોની, એ ચાર જણે મિત્ર હતા. તેઓ દ્રવ્ય ઉપાર્જન કરવાને અર્થે સાથે પરદેશ જવાને નીકળ્યા. રાત્રિએ એક ઉધાનમાં રહ્યા. ત્યાં વૃક્ષની શાખાઓ લટકતા એક સુવર્ણ પુરૂષ તેમણે દીઠે. ચારમાંથી એક જણે કહ્યું. “દ્રવ્ય છે.” સુવર્ણપુરુષે કહ્યું, “દ્રવ્ય અનર્થ આપનાર છે.” તે સાંભળી સર્વે જણાએ ભયથી સુવર્ણપુરૂષને તમે; પણ સનીએ સુવર્ણપુરુષને કહ્યું. “ નીચે પડ.” ત્યારે સુવર્ણપુરૂષ નીચે પડે. પછી સોનીએ તેની એક આંગળી કાપી લીધી, અને બાકી સર્વ સુવર્ણપુરુષને એક ખાડામાં ફેંકો. તે સર્વેએ દીઠે. પછી તે ચાર જણામાંથી બે જણ ભોજન લાવવાને અર્થે ગામમાં ગયા, અને બે જણ બહાર રહ્યા. ગામમાં ગએલા બે જણે
२०७३
Page #309
--------------------------------------------------------------------------
________________
બહાર રહેલાને મારવાને અર્થે વિષ મિશ્રિત અન્ન લાવ્યા. બહાર રહેલા એ જણાએ ગામમાંથી આવતા બે જણાને ખડ્ગ પ્રહારથી મારી નાંખી પેાતે વિષ મિશ્રિત અન્ન ભક્ષણ કર્યું. આ રીતે ચાર જણા મરણ પામ્યા. એ પાપરૂદ્ધિ ઉપર દષ્ટાંત છે.
માટે દરરોજ દેવપૂજા, અન્નદાન આદિ પુણ્ય તથા અવસર આવે સંઘપૂજા, સાધાર્મિવાસક્ષ્ય વગેરે અવસર પુણ્ય કરીને પોતાની લક્ષ્મી ૧મૈકૃત્યે લગાડવી. સામૈવાત્સલ્ય વગેરે અવસર પુછ્યા ધણા દ્રવ્યને વ્યય કરવાથી થાય છે, અને તેથી તે શ્રેષ્ઠ પણ કહેવાય છે. અને દરાજ થતાં પુછ્યા ન્હાનાં કહેવાય છે. એ વાત સત્ય છે, તે પણ દરરેાજનાં પુણ્યા નિય કરતા રહીએ તે! તેથી પણ સ્વેચ્યું ફળ ઉત્પન્ન થાય છે. માટે દરરોજનાં પુણ્ય કરીનેજ અવસર પુણ્ય કરવાં એ ઉચિત છે. ધન અપ હેય, તથા બીજાં એવાંજ કારણ હોય તેપણ ધર્મકૃત્ય કરવામાં વિલાર્દિક ન કરવેશ. કહ્યું છે કે—ચેડુ' ધન હાય તો થોડામાંથી ચેોડું પણ આપવું, પણ મ્હેટા ઉદયની અપેક્ષા ન રાખવી, ઈચ્છા માક દાન આપવાની શક્તિ ક્યારે ને મળવાની ? આવતી કાલે કરવા ધારેલું ધર્મકાર્ય આજજ કરવુ, પાલે પડારે કરવા ધારેલું ધર્મકાર્ય બપાર પહેલાંજ કરવુ. કારણ કે, મૃત્યુ આવશે ત્યારે એમ નહીં વિચાર કરે કે, “એણે પેાતાનુ કર્તવ્ય કેટલું કર્યું છે, અને કેટલું બાકી રાખ્યું છે ? ” દ્રવ્ય ઉપાર્જન કરવાને પણ યથાયોગ્ય ઉધમ પ્રતિદિન કરવા. કેમકે વક્િ, વેશ્યા, કવિ, ભટ્ટ, ચાર, રંગારા, બ્રાહ્મણ, એટલા લોકે જે દિવસે કાંઈ પણ લાભ ન થાય તે દિવસ નકામા માને છે, ઘેાડી લક્ષ્મી મળવાથી ઉધમ ડી ન દેવા, માધકવિએ કહ્યું છે કે-જે પુરૂષ થોડા પૈસા મળવાથી પાતાતે સારી સ્થિતિમાં આવેલા માને, તેનું દૈવ પણ પેાતાનું કર્તવ્ય કર્યું એમ જાણી તેની સપત્તિ વધારતું નથી, એમ મને લાગે છે. અતિ લાભ પણ ન કરવા. લોકમાં પણ કહ્યું છે કે-અતિ લાભ ન કરવા. તથા લાભના સમૂળ ત્યાગ પણ ન કર. અતિ લેાબતે વશ થએલો સાગરો ફી સમુદ્રમાં ખૂડીને મરણ પામ્યા.
હદ વિનાની ઈચ્છા જેટલું ધન કોઇને પશુ મળવાના સ`ભવ નથી.
૨૭૪
Page #310
--------------------------------------------------------------------------
________________
રાંક પુરૂષ ચિક્રવત્તિ પણું વગેરે ઉચ્ચ પદની ઈચ્છા કરે, તે પણ તે તેને કઈ વખને મળવાનું નથી. ભેજન, વસ્ત્ર, આદિ તે ઈચ્છા પ્રમાણે મળી શકે. કહ્યું છે કે–ઇચ્છા માફક ફળ મેળવનાર પુરૂષે પોતાની યોગ્યતા માફક ઈચ્છા કરવી. તેમાં પણ પરિમિત (પ્રમાણવાળી) વસ્તુ માગે તે મળે છે, અને અપરિમિત ( પ્રમાણ વિનાની) માગે તે મળતી નથી. માટે પિતાના ભાગ્ય અદિના અનુસારથી જ ઈચ્છા રાખવી. જે માણસ • પિતાની યોગ્યતા કરતાં અધિક ને અધિકજ ઇચ્છા કર્યા કરે, તેને ઇચ્છિત વસ્તુનો લાભ ન થવાથી હમેશાં દુ:ખી જ રહેવું પડે છે. નવાણું લાખ ટંકનો અધિપતિ છતાં ક્રોડપતિ થવાને અર્થે અડેનિશ ઘણી ચીંતા કરનાર ધનશ્રેણીનાં તથા એવા જ બીજાં દષ્ટાંત અહિં જાણવાં. વળી કહ્યું છે કે–માણસના મનોરથ જેમ જેમ પૂર્ણ થતા જાય, તેમ તેમ તેનું મન વધુ લાભને માટે દુઃખી થતું જાય છે. જે માણસ આશાને દાસ થયો તે ત્રણે જગતનો દાસ સમજ, અને જેણે આશાને પોતાની દાસી કરી તેણે ત્રણે જગતુને પોતાના દસ ક્ય. - ગૃહસ્થ પુરૂષે ધર્મ, અર્થ અને કામ એ ત્રણેનું એક બીજાને બાધ ન થાય તેવી રીતે સેવન કરવું કેમકે –ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થ લોકમાં મુખ્ય ગણાય છે. ડાહ્યા પુરૂષો અવસર જોઈ ત્રણેનું સેવન કરે છે. તેમાં જંગલી હાથીની પેઠે ધર્મને અને અર્થનો ત્યાગ કરીને ક્ષણિક વિષયસુખથી આસક્ત થએલો કે માણસ આપદામાં નથી પડતો? એટલે સર્વે પડે છે. જે માણસ વિષયે સુખને વિષે ઘણી આસક્તિ રાખે છે તેના ધનની, ધર્મની અને શરીરની પણ હાનિ થાય છે. ધર્મને અને કામને છોડી દઈને મળેલું ધન પારકા લોક ભોગવે છે, અને મેળવનાર પિતે હાથીને મારનાર સિંહની પેઠે માત્ર પાપને ધણી થાય છે. અર્થ અને કામ છોડીને એકલા ધર્મની સેવા કરવી એ તે સાધુ મુનિરાજને ધર્મ છે, પણ ગૃહસ્થને નથી. ગૃહસ્થ પણ ધર્મને બાધા ઉપજાવીને અને થતું તથા કામનું સેવન ન કરવું. કારણ કે, બીજ ભોજી (વાવવાને અર્થે રાખેલા દાણા ભક્ષણ કરનાર) કણબીની પેઠે અધાર્મિક પુરૂષનું પરિણામે કાંઈ પણ કલ્યાણ થતું નથી. સોમનીતિમાં પણ કહ્યું છે કે જે માણસ
Page #311
--------------------------------------------------------------------------
________________
પરલોકના સુખને બાધા ન આવે, તેવી રીતે આ લેકનું સુખ ભોગવે તે જ સુખી કહેવાય. તેમજ અર્થને બાધા ઉપજાવીને ધર્મનું તથા કામનું સેવન કરનારને માથે ઘણું દેવું થાય, અને કામને બાધા ઉપજાવીને ધર્મનું અને અર્થનું સેવન કરનારને સંસારી સુખનો લાભ ન થાય. આ રીતે ક્ષણિક વિષયસુખને વિષે આસકત થએલા, મૂળજી (મૂળને ખાઈ જનાર ) અને કુપણ એ ત્રણે પુરૂષના ધર્મ, અર્થ તથા કામને બાધા ઉત્પન્ન થાય છે.
જે માણસ કાંઈ પણ એકઠું નહીં કરતાં જેટલું ધન ભળે તેટલું વિષય સુખને અર્થ જ ખચે. તે ક્ષણિક વિષયસુખને વિષે આસક્ત કહેવાય. જે માણસ પિતાના બાપ દાદાનું ઉપાર્જન કરેલું નાણું અન્યાયથી ભક્ષણ કરે તે બીજ કહેવાય, અને જે માણસ પોતાના જીવને, કુટુંબને તથા સેવક વર્ગને દુઃખ દઇને દ્રવ્ય સંગ્રહ કરે, પણ – જેટલું ખરચવું જોઈએ તેટલું પણ ન ખરચે તે કૃપણ કહેવાય. તેમાં ક્ષણિક વિષયસુખને વિષે આસક્ત થએલા અને મૂળભોજી એ બને જણાનું નાણું નાશ પામે છે, તેથી તેમનાથી ધર્મ અને કામ સચવાતાં નથી. માટે એ બન્ને જણાનું કલ્યાણ થતું નથી. હવે કૃપણે કરેલે દ્રવ્યનો સંગ્રહ પારકે કહેવાય છે. રાજે, ભાયાત, ભૂમિ, ચોર આદિ શેકો. કૃણના ધનના ધણ થાય છે, તેથી તેનું ધન ધર્મના અથવા કામના ઉપયોગમાં આવતું નથી. કેમકે-જે ધનને ભાંડુ
છે, સેર લૂટ, કાંઈ છળભેદ કરી રાજઓ હરણ કરે, ક્ષણમાત્રમાં અગ્નિ ભસ્મ કરી નાખે, જળ ડુબાવે, ભૂમિમાં દાટયું હોય તે યક્ષ હરણ કરે, પુત્રો દુરાચારી હોય તે બળાત્કારથી ખોટે માર્ગ ઉડાડે, તે ધણીના તાબામાં રહેલા ધનને ધિક્કાર થાઓ. પોતાના પુત્રને લાડ લડાવનાર પતિને જેમ દુરાચારી ) સ્ત્રી હસે છે, તેમ મૃત્યુ શરીરની રક્ષા કરનારને અને પૃથ્વી ધનની રક્ષા કરનારને હસે છે. કીડિઓએ સંગ્રહ કરેલું ધાન્ય, મધમાખીઓએ બેશું કરેલું મધ અને કૃપણે મેળવેલું ધન એ ત્રણે વસ્તુ પારકાના ઉપભોગમાંજ આવે છે. માટે ધર્મ, અર્થ અને કામને બાધા ઉત્પન્ન કરી એ વાત ગૃહસ્થને ઉચિત નથી. જ્યારે પૂર્વ કર્મના પેચથી તેમ થાય,
२७९
Page #312
--------------------------------------------------------------------------
________________
ત્યારે ઉત્તરોત્તરથી બધા થાય તો પણ પૂર્વ પૂર્વનું રક્ષણ કર્યું. તે એ રીતે
કામને બાધા થાય તે પણ ધર્મનું અને અર્થનું રક્ષણ કરવું. કારણ કે, ધર્મ અને અર્થની સારી રીતે રક્ષા કરી હશે તે કામ ઇચ્છા સુખેથી પૂર્ણ થઈ શકશે. વળી અર્થ અને કામ એ બનેને બાધા થાય તે પણ સર્વ પ્રકારે ધર્મની રક્ષા કરવી. કેમકે, અર્થ અને કામનું મૂળ ધર્મ છે. કેમકે- ગમે તે કોપરીમાં ભિક્ષા માગીને પિતાની આજીવિકા ચલાવતે હેય, તે પણ માણસ જે પિતાના ધર્મને બાધા ન ઉપજાવે, તે તેણે એમ જાણવું કે, “હું ધનવાન છું.” કારણ કે, ધર્મ તેજ સમ્પરૂષોનું ધન છે. જે માણસ મનુષ્યભવ પામીને ધર્મ, અર્થ અને કામ એ ત્રણેનું સાધન ન કરે, તેનું આયુષ્ય પશુના આયુષ્યની પેઠે વૃથા જાણવું. તે ત્રણમાં પશુ ધર્મ શ્રેષ્ઠ ગણાય છે. કારણ કે તે વિના અર્થ અને કામ ઉત્પન્ન થતા નથી. દ્રવ્યની પ્રાપ્તિના પ્રમાણમાં ઉચિત ખરચ કરવું. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે –જેટલી નાની પેદાશ હોય, તેના ચોથા ભાગને સંચય કરે; બીજે ચોથો ભાગ વ્યાપારમાં અથવા વ્યાજે લગાડ; ત્રીજે ચે ભાગ ધર્મમાં તથા પિતાના ઉપભોગમાં લગાડ; અને ચોથે ચતુર્થ ભાગ કુટુંબના પિષણને અર્થે ખરચવે. કેટલાક એમ કહે છે કે–પ્રાપ્તિનો અર્થો અથવા તે કરતાં પ૭ અધિક ભાગ ધર્મકૃત્યમાં વાપર, અને બાકી રહેલા દ્રવ્યમાં બાકીનાં સ કાર્યો કરવાં. કારણ કે, એક ધર્મ વિના બાકીનાં કાર્યો નકામાં છે.
કેટલાક લેકો કહે છે કે ઉપર આપેલા બે વચનમાં પહેલું વચન પરીબ ગૃહસ્થને તથા બીજું ધનવાન ગૃહસ્થને માટે કહ્યું છે એમ સમજવું. તથા જીવિત અને લક્ષમી કેને વલ્લભ નથીપણ અવસર આવે પુરૂષ તે બન્નેને તણખલા કરતાં પણ હલકા ગણે છે. ૧ યશનો ફેલાવ ક હય, ૨ મિત્રતા કરવી હોય, ૩ પિતાની પ્રિય સ્ત્રોને માટે કાંઈ કરવું હોય, ૪ પિતાના નિધન બાંધવોને સહાય કરવી હોય, ૫ ધકૃત્ય કરવું હોય, ૬ વિવાહ કરે હૈય, ૭ શત્રુને ક્ષ કરવો હોય, અથવા ૮ કાંઈ સંકટ આવ્યું હોય, તે ડાહ્યા પુરૂષો (એ આઠ કૃમાં) ધનના ખરચની ગણત્રી રાખતા નથી. જે પુરૂષ એક કાંકિણ ( પૈસાને
- ૨૭૭
Page #313
--------------------------------------------------------------------------
________________
ચા ભાટ) પશુ ખેટે ભાગે જાય તે એક હજાર સેનૈયા ગયા એમ સમજે છે, તેજ પુરૂષ યોગ્ય અવસર આવે, જે ક્રોડે ધનનું છૂટા હાગ્નથી ખરચ કરે, તે લખી તેને કોઈ વખતે પણ છેડે નહીં. આ વિષય ઉપર એક દષ્ટાંત નીચે પ્રમાણે છે –
એક શેઠના પુત્રની વહૂ નવી પરણેલી હતી. તેણે એક દિવસે પિતાના સસરાને દીવામાંથી નીચે પડેલા તેલના છાંટા વડે પગરખાને ચેપડતાં જોયે. તે જોઈને તે મનમાં વિચાર કરવા લાગી કે, મહારા સસરાની એ કૃણતા છે કે ઘણી કરકસર છે ?” એવો સંશય આવ્યાથી તેણે સસરની પરીક્ષા કરવાનું ધાર્યું. એક દિવસે “મારું માથું દુઃખે છે.” એવા બહાનાથી તે સુઈ રહી, અને ઘણી ઘણું બૂમ પાડવા લાગી. સસરાએ ઘણા ઉપાય કર્યા, ત્યારે તેણે કહ્યું, “મને પહેલાં પણ કોઈ કોઈ વખતે એ દુખાવો થતો હતો ત્યારે ઊંચાં મેતીના ચૂર્ણના લેપથી તે મટતે.” તે સાંભળી સસરાને ઘણે હર્ષ થયો. તેણે તુરત ઊંચાં મોતી મંગાવી વાટવાની તૈયારી કરી, એટલામાં વહૂએ જે ખરી વાત હતી તે કહી.
ધર્મકૃત્યમાં ખર્ચ કરવું એ એક લહમીનું વશીકરણ છે. કારણ કે તેમ કરવાથી જ તે સ્થિર થાય છે. કહ્યું છે કે–દીવાથી, ધનને નાશ થાય છે, એમ તે કોઈ કાળે પણ સમજીશ નહીં. જુઓ કુવા, બગીચા, ગાય વગેરે જેમ જેમ દેતા જાય છે, તેમ તેમ તેમની સંપદા વૃદ્ધિ પામે છે. આ વિશય ઉપર નીચે પ્રમાણે દૃષ્ટાંત છે –
વિઘા પતિ નામે એક બેઠી ઘણે ધનવાન હતું. લક્ષ્મી એ વમમાં આવી તેને કહ્યું કે, “હું આજથી દશમે દિવસે તારા ઘરમાંથી નીકળી જવાની છું.” પછી શ્રેણીએ પોતાની સ્ત્રીના કહેવાથી સર્વ ધન તેજ દિવસે ધર્મને સાત ક્ષેત્રોમાં વાપર્યું, અને તે ગુરૂ પાસેથી પરિગ્રહનું પ્રમાણ કરીને રાત્રે સુખે સુઈ રહ્યા. પ્રભાત સમયે જોયું તો પાછું ઘરમાં પહેલાંની માફક પરિપૂર્ણ ધન તેના જેવા માં આવ્યું. ત્યારે ફરીથી તેણે સર્વ ધન ધર્મકૃત્યમાં વાપર્યું. એમ કરતાં નવ દિવસ ગયા. દશમે દિવસે ફરી સ્વમમાં આવી લક્ષ્મીએ કહ્યું કે, “હારા પુણને લીધે હું હારી ઘરમાંજ ટકી રહી છું.” લમીનું આ વચન સાંભળી વિદ્યાપતિ શ્રેણી
૨૭૮
Page #314
--------------------------------------------------------------------------
________________
પરિગ્રહ પરિણામ તને કદાચ ભંગ થાય, એવા ભમથી નગર મૂકી બ( હાર જઈ રહ્યો. એટલામાં કોઈ એક રાજા પછવાડે પુત્ર ન મૂકતાં ભરી ગયો હતો, તેની ગાદીએ યોગ્ય પુરૂષને બેસારવાને માટે પહરતીની શ્રેટમાં મંત્રી વગેરે લોકેએ અભિષેક કળશ રાખ્યું હતું. તે હાથીએ આવી આ વિદ્યાપતિ શ્રેણીને અભિષેક કર્યો. પછી આકાશવાણી થવા પ્રમાણે વિધાપતિએ રાજા તરીકે જિનપ્રતિમાની સ્થાપના કરી રાજ્ય ચલાવ્યું, અને છેવટ તે પાંચમે ભવે મોક્ષ પામ્યો. - ન્યાયથી ધનનું ઉપાર્જન કરનાર માણસ ઉપર કોઈ શક રાખતું નથી, પણ જ્યાં ત્યાં તેની પ્રશંસા થાય છે. પ્રાયે તેની કોઈ પ્રકારની હાનિ થતી નથી, અને તેની સુખ સમૃદ્ધિ વગેરે દિવસે દિવસે વૃદ્ધિ પામે છે. માટે ધનનું ઉપાર્જન કર્યું તે ઉપર કહેલી રીતે આ લેકમાં તથા પરલોકમાં લાભકારી છે. કેમકે –પવિત્ર પુરૂષ પોતાની બુદ્ધિ ચાર ચગતના બળની મગરૂરી હોવાથી સર્વ ઠેકાણે ધીરજથી વર્તે છે. પણ પાપી પુરૂષો પિતાના કુકર્મથી હણાયેલા હોવાને લીધે સર્વ ઠેકાણે મનમાં શંકા રાખીને ચાલે છે. આ વિષય ઉપર નીચે પ્રમાણે એક કથા છે:-
દેવ અને યશ નામે શેઠ બહુ પ્રીતિથી સાથે ફરતા હતા. કેઈ નગરને વિષે માર્ગમાં પડેલું રત્નજડિત કુલ તેમના જેવામાં આવ્યું. દેવશ્રેટી સુવક, પિતાના વ્રતને દઢ વળગી રહેશે અને પરધનને સર્વ અનર્થ સમાન ગણનારે હોવાથી પાછો વ. યશકી પણ તેની સાથે પાછા વ. પણ “પડેલી વસ્તુ લેવામાં બહુ દોષ નથી.” એમ વિચારી તેણે દેવ છીની નજર ચૂકવીને કુંડલ ઉપાડ્યું. અને પાછું મનમાં વિચાર્યું કે, “એવા (દેવબેકા) હારા મિત્રને ધન્ય છે. કારણ કે, એનામાં એવી અલોકિક નિર્લોભતા વસે છે. તો પણ યુક્તિથી હું એને આ કુંડલમાં ભાગિદાર કરીશ.” એમ વિચારી યશકીએ કુંડલ છૂપું રાખ્યું, અને બીજે શહેર જઈ તે કંડલના દ્રવ્યથી ઘણું કરિયાણું ખરીધું અનુક્રમે બને છેકી પિતાને ગામે આવ્યા. લાવેલા કરિયાણાજી વહેંચણી કરવાનો અવસર આવ્યો, ત્યારે ઘણું કરિયાણું જોઈ દેવડીએ ઘણું આગ્રહથી તેનું કારણ પૂછ્યું, યશકીએ પણ જે વાત હતી તે કહીં. પછી દેવી
૨૭૮
Page #315
--------------------------------------------------------------------------
________________
એ કહ્યું, “અન્યાયથી મેળવેલું એ ધન કોઈ પણ રીતે સંધરવા યોગ્ય નથી. કેમકે, જેમ ખાટી કાંજી અંદર પડે તે દૂધને નાશ થાય છે, તેમ એ ધન લીધાથી પોતાનું ન્યાયથી ઉપાર્જેલું ધન પણ એની સાથે અવશ્ય નાશ પામે છે” એમ કહી દેવકીએ તે સર્વ અધિક કરિયાણું હતું તે જૂદું કરી યશશ્રછીને આપ્યું. “પોતાની મેળે ચાલ્યું આવેલું ધન કોણ મૂકે ! ” એવા લોભથી યશકી તે સર્વ કરિયાણું પિતાની વખારે લઈ ગયો. તેજ દિવસની રાત્રિએ ચોરોએ યશશ્રેણીની વખારે ધાડ પાડી સર્વ કરિયાણું લઈ ગયા. પ્રભાત કાળમાં કરિયાણાના ગ્રાહક ઘણા આવ્યા. તેથી બમણું તથા તેથી પણ વધારે મૂલા મળવાથી દેવકીને બહુ લાભ થયો. પછી યશશેકો પણ પસ્તાવો થવાથી સુશ્રાવક થશે, અને શુદ્ધ વ્યવહારથી ધન ઉપાર્જને સુખ પામ્યો. આ રીતે ન્યાયથી તથા અન્યાયથી ધન ઉપાર્જન કરવા ઉપર બે મિત્રોની કથા કહી છે.
આ વિષય ઉપર લૈકિક શાસ્ત્રમાં કહેલી એક વાર્તા નીચે પ્રમાણે છે.
ચંપાનગરીમાં સોમ નામે રાજા હતો. તેણે “સુપર્વને વિષે દાન આપ વા યોગ્ય સારૂં દ્રવ્ય કયું ? અને દાન લેવાને સુપાત્ર કોણ?”એવું મંત્રીને પૂછ્યું. મંત્રીએ કહ્યું. “ આ નગરમાં એક સુપાત્ર બ્રાહ્મણ છે, પણ ન્યાયથી ઉપાર્જન કરેલા શુભ દ્રવ્યનો યોગ મળ સર્વે લોકોને અને વિશેજે કરી રાજાને દુર્લભ છે. કેમ કે–જેમ સારા બીજનો અને સારા ક્ષેત્રને યોગ મળ કઠણ છે, તેમ શુદ્ધ મનને દાતા અને યોગ્ય ગુણને ધરાવનાર પાત્ર એ બન્નેનો યોગ મળ પણ દુર્લભ છે. તે સાંભળી સેમ રાજાએ પર્વ ઉપર પાત્રે દાન દેવાના હેતુથી કોઈ ન જાણે તેવી રીતે વેશ બદલીને રાત્રિને સમયે વણિક લોકોની દુકાને જઇ સાધારણ વણિક પુત્રને કરવા યોગ્ય કામ આઠ દિવસ સુધી કર્યું, અને તેના બદલામાં આઠ દ્રમ્પ ઉપાર્જન કર્યા. પર્વ આવેથી સર્વ બ્રાહ્મણોને નિમંત્રણ કરી સુપાત્ર બ્રાહ્મરાને બોલાવવા સારૂ મંત્રીને મોકલ્યો. મંત્રીએ તે બ્રાહ્મણને બોલાવતાં તેણે કહ્યું કે, “જે બ્રાહ્મણ લેભથી મોહમાં સપડાઇને રાજા પાસેથી દાન લે, તે તમિસ્ત્રાદિક ઘર નરકમાં પડી દુઃખી થાય. રાજાનું દાન મધમાં મિશ્ર કરેલા ઝેર સરખું છે. અવસર આવે
Page #316
--------------------------------------------------------------------------
________________
ભલે પિતાના પુત્રનું માંસ ખાવું તે સારું પણ રાજા પાસેથી દાન ન લેવું. ચકી પાસેથી દાન લેવું તે દસ હિંસા સમાન, લાલ પાસેથી લેવું તે સે હિંસા સમાન, વેસ્યા પાસેથી લેવું તે હજાર હિંસા સમાન, અને રાજા પાસેથી લેવું તે દશ હજાર હિંસા સમાન છે. એવાં સ્મૃતિનાં તથા પુરાણ આદિનાં વચનોમાં રાજા પાસેથી દાન લેવામાં દેષ કહ્યું છે. માટે હું રાજદાન નહીં લઉં.” પછી મત્રીએ કહ્યું, “રાજા પિતાના ભુજા બળથી ન્યાયમાર્ગ મેળવેલું સારૂં નાણું તમને આપશે. માટે તે લેવામાં કાંઈ પાપ નથી.” વગેરે વચનોથી ઘણું સમજાવી મંત્રી તે સુપાત્ર બ્રાહ્મણને રાજાની પાસે લઈ ગયે. તેથી રાજાએ ઘણુ હથિી બ્રાહ્મણને બેસવા સારૂ આસન આપ્યું, પગ ધોઈ વિનયથી તેની પૂજા કરી, અને ન્યાયથી ઉપાજેલા આઠ દ્રમ્મ તેને દક્ષિણ તરીકે કોઈ ને જોઈ શકે એવી રીતે તેની મડીમાં આપ્યા. બીજા બ્રાહ્મણે તે જોઈ થોડા ગુસ્સે થયા. તેમના મનમાં એ વહેમ આવ્યું કે, “રાજાએ કાંઈ સારી વસ્તુ છાની રીતે એને આપી.” પછી રાજાએ સુવર્ણ વગેરે આપીને બીજા બ્રાહ્મણોને સંતુષ્ટ કર્યા. સર્વની રાજા તરફથી વિદાયગીરી થઈ બીજા સ બ્રાહ્મણોનું રાજાએ આપેલું ધન કોઈનું છ માસમાં, તે કોઇનું તેથી થોડી વધુ મુદતમાં ખપી ગયું. પણ સુપાત્ર બ્રાહ્મણને આપેલા આઠ દ્રમ્ય અન્ન વસ્ત્ર આદિ કાર્યમાં વાપર્યા, તે પણ ન્યાયથી ઉપાર્જલા તેથી. ખુટયા નહીં. પણ અક્ષય નિધિની પેઠે તથા ક્ષેત્રમાં વાવેલા સાર બીજની પેઠે લક્ષ્મીની વૃદ્ધિ ઘણુ કાળ સુધી થતી રહી. આ રીતે ન્યાયાર્જિત ધન ઉપર સેમ રાજાની કથા છે.
૧ ન્યાયથી મેળવેલું ધન અને સુપાત્રે શન એ બેના સંબંધથી ચઉમંગી (ચાર ભાંગા) થાય છે. તેમાં ૧ ન્યાયથી મેળવેલું ધન અને સુપાત્ર દાન એ બેના યોગથી પ્રથમ ભાંગે થાય છે, એ પુણ્યાનુબંધિ પુ. કર્યાનું કારણ હેવાથી એથી ઉત્કૃષ્ટ દેવતાપણું, યુગલિયાપણું તથા સમકિત વગેરેને લાભ થાય છે, અને એવી સામગ્રીના લાભને અંતે મેક્ષ પણ થોડા વખતમાં પ્રાપ્ત થાય છે. અહિં ધનસાર્થવાહ તથા શાલિભદ્ર વગેરેનું દષ્ટાંત જાણવું.
૨૮૧
Page #317
--------------------------------------------------------------------------
________________
૨ ન્યાયથી મેળવેલું ધન પણ પાત્ર દાન એ બેને યોગ થવાથી બો જે ભાગે થાય છે. એ પાપાનુબધિ પુણ્યનું કારણ હેવાથી એથી કોઈ કઈ ભવમાં વિષયસુખનો દેખીતે લાભ થાય છે. તે પણ અંતે તેનું પરિણામ કડવું જ નિપજે છે. અહિં લાખ બ્રાહ્મણને ભોજન આપનાર બ્રાહ્મણનું દૃષ્ટાંત છે, જે નીચે પ્રમાણે છે –
એક બ્રાહ્મણે લાખ બ્રાહ્મણોને ભોજન આપ્યું. તેથી તે કેટલાક બજેમાં વિષયભોગ આદિ સુખ ભોગવી મરીને સર્વે સુંદર અને સુલક્ષણ
અવયવને ધારણ કરનારે સેચનક નામે ભદ્ર જાતિને હાથી થયું. તેણે લાખ બ્રાહ્મણોને જમાડ્યા, ત્યારે બ્રાહ્મણોને જમતાં ઉગરેલું અન્ન ભેગું કરી સુપાત્રદાન આપનારે બીજો એક દરિદ્રી બ્રાહ્મણ હતો. તે સુપાત્રદાનના પ્રભાવથી સૌધર્મ દેવલોક જઈ ત્યાંથા એવી પાંચસો રાજ્યકન્યાઓને પરણનાર નદિષેણ નામે એક પુત્ર થશે. તેને જોઈ સેચનકને જાતિ સ્મરણ જ્ઞાન થયું. તે પણ અંતે તે પહેલે નરકે ગયે.
૩ અન્યાયથી ઉપાર્જેલું ધન અને સુપાત્ર દાન એ મને મળવાથી ત્રી ને ભાંગે થાય છે. સારા ક્ષેત્રમાં હલકું બીજ વાવવાથી જેમ અંકુર માત્ર ઉગે છે, પણ ધાન્ય નિપજતું નથી, તેમ એથી પરિણામે સુખનો સંબંધ થાય છે તેથી રાજાઓ, વ્યાપારિો અને ઘણા આરંભથી ધન મેળવનાર લોકોને તે માનવા લાયક થાય છે. કેમકે--એ લક્ષ્મી ક્કાશયષ્ટિની પેઠે સાર વિનાની અને રસ વિનાની છતાં પણ ધન્યપુરૂષએ તેને સાત ક્ષેત્રોમાં લાવીને શેલડી સમાન કરી, ગાયને ખોળ આપતાં તેનું પરિણામ દૂધ જેવું થાય છે, અને દૂધ સર્પને આપતાં તેનું ઝેર ના રૂપમાં આવે છે. સુપાત્રે તથા કુપાત્રે વસ્તુનો ઉપયોગ કરવાથી એવાં ભિન્ન ભિન્ન પરિણામ નિપજે છે, માટે સુપાત્રદાન કરવું એજ ઉત્તમ છે. સ્વાતિ નક્ષત્રનું જળ સપના મુખમાં પડે તે ઝેર અને છીપના સંપુઢમાં પડે તે મોતી થાય છે. જુઓ, તેજ સ્વાતિ નક્ષત્ર અને તેજ જળ પણ પાત્રના ફેરફારથી પરિણામમાં કેટલે ફેર પડે છે? આ વિષય ઉપર આબૂ પર્વત ઉપર જિનમંદિર કરાવનાર વિમળમંત્રી વગેરેનાં દૃષ્ટાંત લેક્ટ્રસિદ્ધ *એક જાતના ઘાંસની સાડી.
૨૮૨
Page #318
--------------------------------------------------------------------------
________________
છે. મહેટ આરંભ, સમારબ વગેરે અનુચિત કર્મ કરીને ભેગું કરેલું ધન ધર્મયમાં ન વાપરે છે, તે ધનથી આલોકમાં અપયશ અને પરલેકમાં નરક જ પ્રાપ્ત થાય. અહિં મમ્મણી વગેરેનાં દષ્ટાંત જાણવાં.
૪ અન્યાયથી મેળવેલું ધન અને કુપાત્ર દાન એ એના વેગથી ચોથો ભાગે થાય છે. એથી માણસ આલેકમાં પુરૂષોને ધિક્કારવા યોગ થાય છે, અને પરલોકમાં નરકાદિક ગતિ માં જાય છે. માટે એ ચે ભાંગે વિવેકી પુરૂષોએ અવશ્ય તજ. કેમકે–અન્યાયથી મેળવેલા ધનનું દાન આપવામાં બહુ દોષ છે. ગાયને મારી તેના માંથી કાગડાને તત કરવા જેવી આ વાત છે. અન્યાયે મેળવેલા ધનથી જે શ્રાદ્ધ કરે છે, તેથી ચંડાલ, નિલ અને એવાજ (બુસ) હલકી જતના લોકો ધરાઈ રડ છે. ન્યાયથી મેળવેલું ડું પણ ધન જે સુપાત્રે આપે છે, તેથી કલ્યાણ થાય છે. પરંતુ અન્યાયથી મેળવેલું ઘણું ધન આપે તે પણ તેથી કાંઈ ખરું ફળ નિપજવાનું નથી. અત્યારે મેળવેલા ધનથી જે માણસ પોતાના કલ્યાણની ઈચ્છા રાખતા હોય તે કાલકૂટ નામે ઝેર ભક્ષ કરી જીવવાની આશા રાખે છે. અન્યાયે મેળવેલા ધન ઉપર પિતાને નિર્વાહ ચલાવનાર ગુહસ્થ પ્રાયે અન્યાય માર્ગે ચાલનારે, કલ કરનારો, અહંકારી અને પાપકમી હેય છે. અહિં કહી વગેરેનાં દષ્ટાંત જાણવાં. રકટીની કથા નીચે પ્રમાણે છે –
. મારવાડ દેશને વિષે પાલી ગામમાં ક્યાક અને પાતાક નામે બે ભાઈ હતા. તેમાં ન્હાનો ભાઈ પાતક ધનવંત અને સ્ફોટે ભાઈ કાયાક બહુ દરિદ્ર હતું. એ ભાઈ દરિદ્રી હોવાથી ન્હાનાને ઘેર ચાકરી કરી પિતાને નિર્વાહ કરે. એક સમયે વર્ષકાળમાં દિવસે બહુ મહેનત કરવાથી થાકી ગએલે કાકુજાક રાત્રિએ સુઈ રહ્યા. એટલામાં પાતાકે એલભ દઈને કહ્યું કે, “ભાઈ ! આપણા ખેતરોના કયારડામાં પાણી ઘણું ભરાઈ ગયાથી ફાટી ગયા, છતાં તને કાંઈ તેની ચિંતા નથી ?” એ ઠપકે સાંભળી તુરત પિતાની પથારી છેડી કાકૂયાક દરિદ્રી પારકે ઘેરે ચાકરી કરનારા પિતાના જીવની નિંદા કરે તો કાળા લઈ ખેતરે ગયે: અને કેટલાક લોકોને ફાટી ગએલા ક્યારડાને ફરીથી સમ કરતા જોઈ
૨૮૩
Page #319
--------------------------------------------------------------------------
________________
cr
તેણે પૂછ્યું કે, “ તમે કોણ છે ? ” તેમના જવાબમાં તેમણે કહ્યું કે “અમે હારા ભાઈના ચાકર છીએ.” પાછું કાયાકે પૂછ્યું કે, “મ્હારા ચાકર કાઇ ઠેકાણે છે ? ” તેમણે કહ્યું કે, વલભીપુરમાં છે, ” અનુક્રમે કેટલાક સમય ગયા પછી અવસર મળતાંજ કાયાક પેાતાને પિરવાર સાથે લઇ વલભીપુરે ગયા. ત્યાં ગાપુરમાં ભરવાડ લેકો રહેતા હતા, તેમની પાસે એક બાસનુ ઝુંપડું બાંધી તથા તેમાં તે લેાકેાની મદદથીજ એક ન્હાની દુકાન કાઢીને રહ્યા. કાકૂયાક શરીરે બહુ દૂબળા હાવાથી ભરવાડ લેાકા તેને “ રકશ્રેષ્ઠી ” એવા નામથી કહેવા લાગ્યા. એક સમયે કઇ કાર્પેટિક, શા અમાં કહેલા કલ્પ પ્રમાણે ગિરનાર પર્વત ઉપર સિદ્ધ કરેલા કલ્યાણુરસ તુંબડીમાં ભરી લઇ આવતેા હતેા. એટલામાં વલભીપુરના નજદીક ભાગમાં આવતાં કાકૂ તુંબડી ” એવી વાણી કલ્યાણરસમાંથી નીકળી. તે સાંભળી મરી ગએલા કાર્પેટિકે વલભીપુરના પરામાં કપટી એવા કાયાક્રના ઘરમાં કલ્યાણુરસની તુંબડી થાપણુ મુકી, અને તે પોતે સોમનાથની યાત્રાએ ગયા.
"
ܙܕ
એક વખતે કાંઇ પર્વે આવે કાયાકના ધરમાં પાક વિશેષ વસ્તુ તૈયાર કરવાની હાવાથી ચુલા ઉપર તાવડી મુકી. તે તાવડી · ઉપર પેલા તુંબડીના કાણામાંથી એક ટપકુ પડી ગયું હતું. અગ્નિનેા સ ચેગ થતાંજ તે તાવડી સુવર્ણમય થએલી બેષ કાકુયાર્ક નિશ્ચયથી જાણ્યું કે, આ તુ ંબડીમાં કલ્યાણુસ છે.” પછી તેણે ધરમાંની સર્વ સાર વસ્તુ અને તે તુંબડી બીજે કાઈ સ્થળે રાખી તે ઝૂપડું સળગાવી દીધું, અને બીજે ગાપુરે એક ધર બધાવીને રહ્યા. ત્યાં રહેતાં છતાં એક સ્ત્રી ધી વેચવા આવી, તેનું ધી તેાળી લેતાં કાયાકની નજરમાં એમ આવ્યું કે, “ગમે તેટલુ ધી કાઢતાં પણ એ ધીનું પાત્ર ખાલી થતું નથી.” તે ઉપ થી કાકૂયાકે નિશ્ચય કર્યો કે, “એ પાત્રની નીચે ઉઢાણી છે, તે કાળી ચિત્રકવેલીની છે.' પછી તેણે કાઇ બવાતુ કરીને તે કુંડલિકા લીધી. આ રીતેજ કંપટ કરી તેણે ખાટાં ત્રાજવાંથી અને ખાટા માપથી વ્યાપાર કર્યો. પાપાનુબંધિ પુણ્ય જોરાવર હાવાથી તેવા વ્યાપારમાં પણુ રકશ્રેષ્ઠીને ઘણા ધનતા લાભ થયા. એક સમયે કાષ્ઠ સુવર્ણસિદ્ધિ કરનાર પુરૂષ તેને મળ્યા.ત્યારે
૨૮૪
Page #320
--------------------------------------------------------------------------
________________
તેણે છળભેદ કરી તેને ઠગીને સુવર્ણસિદ્ધિ ગ્ર·ણ કરી. આ રીતે ત્રત્રુ પ્રકારની સિદ્ધિ હાથ આવવાથી રકોટી કેટલાક કરેડા ધનના માલીક થયા. પોતાનું ધન કાઈ તીર્થ, મુપાત્રે તથા અનુકપા દાનમાં યથેચ્છ વાપરવાનું દૂર રહ્યું. પણ અન્યાયથી મેળવેલા ધન ઉપર નિર્વાહ કરવાનું તથા પૂર્વેની ગરીબ સ્થિ તિ અને પાછળથી મળેલી ધનસ પદ્માને પાર વિનાના અહંકાર એવા કાર ઊાથી રકશ્રેષ્ઠીએ, સર્વ લોકાને ઉખેડી નાંખ્યા, નવા નવા કર વધારવા, ખીજા ધનવાન ક્ષેાકાની સાથે હરીાઇ તથા ભત્તર વગેરે કરવાં વગેરે દુષ્ટ કામેા કરી પેાતાની લક્ષ્મી લેાકાને પ્રલયકાળની રાત્રી સરખી ભય કર દેખાડી.
એક સમયે રકશ્રેણીની પુત્રીની રત્નજડિત કાંશકી ભંહુ સુંદર હાવાથી રાજાએ પેાતાની પુત્રી માટે માગી, પણ તે શેઠે આપી નડ્ડી. ત્યારે રાજાએ બળાત્કારથી તે કાંશકી લીધી. તેથી રાજા ઉપર રાષ કરી રકશ્રેષ્ઠી સ્વેચ્છ લોકેાના રાજ્યમાં ગયે, અને ત્યાં ક્રોડા સાનૈયા ખરચી મેગલ લે કેને વલ્લભીપુર ઉપર ચઢાઈ કરવા લઇ આવ્યું. મેળોએ વલ્લભીપુરના રાજાના તાબાને! દેશ ભાગી નાંખ્યા, ત્યારે રકશ્રેષ્ઠીએ સૂર્ય મડળથી આવેલા અશ્વના રખવાળ લે!કાને છાનું દ્રવ્ય આપી તેમને ફાડી કપટ ક્રિયાને પ્રપ ચ કરાવ્યા, પૂર્વે વલ્લભીપુરમાં એવો નિયમ હતા કે, સંગ્રામના પ્રવેશ આવે એટલે રાજા સૂર્યના વચનથી આવેલા ધાડા ઉપર ચઢે, અને પછી પહેલેથીજ તે કામ માટે ઠરાવી રાખેલા લો। પચવાજિંત્રો વગાડે, એટલે તે બેડા આકાશમાં ઉડી જાય. પછી ઘેાડા ઉપર સ્વાર થએલા રાજા શત્રુઓને હશે, અને સગ્રામતી સમાપ્તિ થાય, ત્યારે ઘેાડા પાછા સૂર્યમંડળે જાય, આ પ્રસંગે રકબ્રેકીએ પંચવાજિંત્રો વગાડનાર કાને ફાંડયા હતા, તેથી તેમણે રાજા ધાડા ઉપર ચઢયા પહેલાંજ પચવાજિંત્રો વગાડયાં. એ ટલે ધાડા આકાશમાં ઉડી ગયા. શિલાદિત્ય રાનને તે સમયે શું કરવું તે સૂજ્યું નહી. ત્યારે શત્રુઓએ શિક્ષાદિત્યને મારી નાંખ્યા, અને સુખે ૧૩ભીપુરના ભંગ કર્યો. કહ્યું છે કે—વિક્રમ સંવત્ ૩૭૫ વર્સ' ગયા પછી વલ્લભીપુર ભાગ્યું. રકશ્રેષ્ઠ એ માગલેને પણ જળ વિનાના પ્રદેશમાં પાડીને મારી નાંખ્યા. એ રીતે કશ્રેષ્ઠીના સંબધ કા:
૨૮૫
Page #321
--------------------------------------------------------------------------
________________
અન્યાયથી મેળવેલા ધનનું એવું પરિણામ ધ્યાનમાં લઈ ન્યાયથી ધન મેળવવાને સારૂ ઉધમ કરો. કેમકે–સાધુઓના વિકાર, આહાર, વ્યવહાર અને વચન એ ચારે વાનાં શુદ્ધ છે કે નહીં તે જોવાય છે. પણ ગૃહસ્થ ને તે માત્ર એક વ્યવહારજ શુદ્ધ છે કે નહિ તે જોવાય છે. વ્યવહાર શુદ્ધ હોય તે જ સર્વ ધર્મ સફળ થાય છે. દિનકૃત્યકારે કહ્યું છે કે, વ્યવહાર શુદ્ધ રાખે એ ધર્મનું મૂળ છે. કેમકે વ્યવહાર શુદ્ધ હોય તો તેથી મેળવેલું ધન શુદ્ધ હેય છે. ધન શુદ્ધ હેય તે આહાર શુદ્ધ હોય છે. આહાર શુદ્ધ હોય તો દેહ શુદ્ધ હોય છે, અને દેહ શુદ્ધ હોય તે માણસ ધર્મકય કરવાને ઉચિત થાય છે, તથા તે માણસ જે જે કાંઇ કૃત્ય કરે છે, તે તે કૃત્ય તેનું સફળ થાય છે. પરંતુ વ્યવહાર શુદ્ધ ન હોય તે, માણસ જે જે કાંઈ કૃત્ય કરે તે સર્વે તેનું નકામુ છે. કેમકે, વ્યવહાર શુદ્ધ ન રાખનાર માણુરસ ધર્મની નિંદા કરાવે છે, અને ધર્મની નિંદા કરાવનાર માણસ પિતાને તથા પરને અતિશય દુર્લભધિ કરે છે. એમ સૂવ માં કહ્યું છે. માટે વિચક્ષણ પુરૂષે બની શકે તેટલા પ્રયત્ન કરી એવાં કૃત્ય કરવાં કે, જેથી મૂર્ખને ધર્મની નિંદા કરે નહીં. લેકમાં પણ આહાર માફક શરીરપ્રકૃતિ બંધાય છે, એ વાત પ્રકટ દેખાય છે. જેમ પિતાની બાલ્યાવસ્થામાં ભેંસનું દૂધ પીનારા છેડાએ જળમાં સુખે પડ્યા રહે છે, અને ગાયનું દૂધ પીનારા ઘેડાઓ જળથી દૂર રહે છે. તેમ માણસ પણ નાનપણું આદિ અવસ્થામાં જે આહાર ભોગવે છે, તેવી તેમની પ્રકૃતિ બંધાય છે. માટે વ્યવહાર શુદ્ધ રાખવાને માટે સારે પ્રયત્ન કરવો. આ રીતે વ્યવહારશુદ્ધિનું સ્વરૂપ કહ્યું છે.
વળી દેશાદિ વિરૂદ્ધ વાતનો ત્યાગ કરવો. એટલે જે વાત દેશવિરૂદ્ધ દેશની રૂઢીને મળતી ન આવે એવી) અથવા સમયને અનુસરતી ન હોય એવી કિંવા રાજાદિકને ન ગમે એવી હોય, તે છેડી દેવી. હિતોપદેશમાળામાં કહ્યું છે કે, જે માણસ દેશ, કાળ, રાજા, લેક તથા ધર્મ એટલામાં કોઈને પણ પ્રતિકૂળ આવે તેવી વાત જે વજે, તે તે સમકિત . અને ધર્મ પામે. તેમાં સિંધ દેશમાં ખેતી અને લાટ દેશમાં દારૂ નિપજાવ એ દેશવિરૂદ્ધ છે. બીજું પણ જે દેશમાં શિષ્ટ છે કે એ જે વર્યું હોય તે તે દેશનાં દેશવિરૂદ્ધ જાણવું. અથવા જાતિ, કુળ વગેરેની રીતભાતને જે અને
Page #322
--------------------------------------------------------------------------
________________
નુચિત હોય તે દેશ વિરૂદ્ધ કહેવાય. જેમાં બ્રાહ્મણે મદ્યપાન કરવું, તથા તલ, લવણ વગેરે વસ્તુને વિક્રય કર એ દેશવિરૂદ્ધ છે. તેમના શાસ્ત્રમાં કહ્યું છે કે, ' તલને વ્યાપાર કરનારા બ્રાહ્મણો જગતુમાં તલ માફક હલકા તથા કાળું કામ કરનારા હોવાથી કાળા ગણાય છે, તથા પરેલ કે તલની પેઠે ઘાણીમાં પીલાય છે. કુળની રીતભાત પ્રમાણે તે ચાલુક્ય વગેરે કુળમાં થએલા લેકોને મધપાન કરવું તે દેશવિરૂદ્ધ છે; અથવા પરદેશી લોકો આગળ તેમના દેશની નિંદા કરવી વગેરે દેશવિરૂદ્ધ કહેવાય છે.
હવે કાળવિરૂદ્ધ આ રીતે –શિયાળામાં હિમાલય પર્વતના આસપાસના પ્રદેશમાં જ્યાં ઘણી ટાઢ પડતી હોય ત્યાં, અથવા ગરમીની મોશ ભમાં મારવાડ જેવા અતિશય નિર્જળ દેશમાં, અથવા વર્ષાકાળમાં જ્યાં ઘણું પાણી, ભેજ, અને ઘણું જ ચીકણે કાદવ રહે છે, એવા પશ્ચિમ તથા દક્ષિણ સમુદ્રને કાંઠે આવેલા કોકણ વગેરે દેશોમાં પિતાની સારી શક્તિ તથા કોઈની સારી સહાય વગેરે ન છતાં જવું; તથા ભયંકર દુકાળ પડશે હોય ત્યાં, બે રાજાઓની માંહો માંહે તકરાર ચાલતી હોય ત્યાં, ધાડ વગેરે પડવાથી માર્ગ બંધ પડ્યું હોય ત્યાં, અથવા પાર ન જઈ શકાય એવા મહેટા જંગલમાં, તથા સમીસાંઝ વગેરે ભયંકર સમયમાં પોતાની તેવી શક્તિ વન તથા કોઇની તેવી સહાય વગેરે વિના જવું, કે જેથી પ્રાણની અથવા ધનની હાનિ થાય, નહી તો બીજે કઈ અનર્થ સામે આવે, તે કાળવિરૂદ્ધ કહેવાય. અથવા ફાગણ માસ ઉતરી ગયા પછી તલ પિલવા, તિલને વ્યાપાર કરે, અથવા તિલ ભક્ષણ કરવા વગેરે, વર્ષાકાળમાં તાંદલજા વગેરેની ભાજી લેવી વગેરે, તથા જ્યાં ઘણું છવાકુળભૂમિ હોય ત્યાં ગાડી ગાડાં ખેડવાં વગેરે. એ હેટ દેષ ઉપજાવનાર કૃત્ય કરવું તે કાળવિરૂદ્ધ કહેવાય.
હવે રાજવિરૂદ્ધ આ રીતેરાજા વગેરેના દોષ કાઢવા, રાજાના માનનીક મંત્રી વગેરેનું આદરમાન ન કરવું, રાજાથી વિપરીત એવા કેની સેબત કરવી, વૈરિના સ્થાનકમાં લેભથી જવું, વૈરિના સ્થાનકથી, આવેલાની સાથે વ્યવહાર વગેરે રાખે, રાજાની મહેરબાની છે એમ સમજી રાજાને કરેલા કામમાં પણ ફેરફાર કર, નરારના આગેવાનો
૨૮૭
Page #323
--------------------------------------------------------------------------
________________
કોથી વિપરીત ચાલવું, પિતાના ધણીની સાથે નીમકહરામી કરવી, વગેરે રાજવિરૂદ્ધ કહેવાય છે. તેનું પરિણામ ઘણું દુઃસહ છે. જેમ ભુવનભાનું કેવળીના છવ રૂ૫ રેહિણીનું થયું તેમ. તે રેહિણી નિકાવાળી તથા ભણેલી, સ્વાધ્યાય ઉપર લક્ષ રાખનારી એવી હતી; તે પણ વિક્ષાના રસથી વૃથા રાણીનું કુશળપણું વગેરે દે બેસવાથી રાજાને તેના ઉપર રોષ ચઢો, તેથી ઉત્તમ શ્રેણીની પુત્રી હોવાથી માનીતી એવી રેટિણીની જીભના રાજાએ કટકે કટકા કર્યા, અને દેશ બહાર કાઢી મૂકી. તેથી દુઃખી થએલી રહિણીએ અનેક ભવમાં જિલ્કાદ વગેરે દુખ સહ્યાં.
લકની તથા વિશેષે કરીને ગુણી જનોની નિંદા ન કરવી. કેમ કે, લોકની નિંદા કરવી, અને પિતાનાં વખાણ કરવાં એ બન્ને લેકવિરૂદ્ધ કહેવાય છે. કેમકે–ખરા ખોટા પારકા દેષ બલવામાં શું લાભ છે? તેથી ધનને અથવા યશને લાભ થતો નથી, એટલું જ નહીં પણ જેના દોષ કઢિયે, તે એક પિતાને ન શત્રુ ઉત્પન્ન કર્યો એમ થાય છે. ૧ પિતાની સ્તુતિ, ૨ પારકી નિંદા, ૩ વશ ન રાખેલી જીભ, ૪ સારાં વસ્ત્ર અને ૫ કષાય આ પાંચ વાનાં સંયમ પાળવાને અર્થે સારો ઉધમ કરનારા એવા મુનિરાજને પણ ખાલી કરે છે. જે પુરુષમાં ખરેખરા ઘણા ગુણ હોય, તો તે ગુણો વગર કહે પિતાને ઉત્કર્ષ કરશે, અને જે તે (ગુણે) ન હોય તે ફેગટ પિતાનાં પિતે કરેલાં વખાણથી શું થાય ? પોતે પિતાનાં બહુ વખાણ કરનારા સારા માણસને તેના મિત્ર હસે છે, બાંધલજને નિંદા કરે છે, મહેટા કે તેને કોરે મૂકે છે, અને તેનાં માબાપ પણ તેને બહુ માનતા નથી. બીજાનો પરાભવ અથવા નિંદા કરવાથી તથા પેતાની ટાઈ પિતે પ્રકટ કરવાથી ભવે ભવે નીચ ગોત્ર કર્મ બંધાય છે. તે કર્મ કરડે ભવ થએ પણ છૂટવું મુશ્કેલ છે. પારકી નિંદા કરવી એ મહા પાપ છે. કારણ ઘણુ ખેદની વાત છે કે, નિંદા કરવાથી પારકા પાપિ વગર કરે માત્ર નિંદા કરનારને ખાડામાં ઉતારે છે. એક નિંદક વૃદ્ધ સ્ત્રીનું દૃષ્ટાંત નીચે પ્રમાણે છે: – * * સુગ્રામ નામના ગામમાં સુંદર નામને એક એકી હતું. તે ટે ધર્મી અને મુસાફર વગેરે લોકોને ભોજન, વસ્ત્ર, રડવાનું સ્થાનેક વગેરે
૨૮૮
Page #324
--------------------------------------------------------------------------
________________
આપીને તેમના ઉપર ઔાઢા ઉપકાર કરતે હતે. તેવી પડેાશમાં એક વૃદ્ધ બ્રાહ્મણી રહેતી હતી. તે શેઠની હમ્મેશાં નિંદા કર્યા કરે, અને કહે કે, થ્રુસાફર લોકા પરદેશમાં મરણ પામે છે, તેમની થાપણ વગેરે મળ– વાની લાલચથી એ શ્રેષ્ઠી પેાતાની સચ્ચાઈ બતાવે છે વગેરે.” એક વખતે ભુખ તરસથી પીડાએલા એક કાર્પેટિક આવ્યે. તેને ઘરમાં ન હોવાથી ભરવાડણુ પાસે છાશ ભગાવીને તે પાઇ, અને તેથી તે મરી ગયા. કારણ કે, ભરવાડણે માથે રાખેલા છાશના વાસણમાં ઉપરથી જતી સમડીએ મેઢામાં પકડેલા સર્પના મુખમાંથી ઝેર પડયું હતું. કાર્પેટિક મરણ પામ્યા તેથી ઘણી ખુશી થએલી બ્રાહ્મણીએ કહ્યું કે, “જુઓ, આ કેવુ ધાર્મિપ હું ! !' તે સમયે આકાશમાં ઉભી રહેલી હત્યાએ વિચાર કર્યા કે, “દાતાર ( શ્રેષ્ઠી ) નિરપરાધી છે. સર્પ અજ્ઞાની તથા સમડીના મોઢામાં સપડાએલે હોવાથી પરવશ છે, સમડીની ાતજ સર્પને ભક્ષણુ કરનારી છે, અને ભરવાડણ પણ એ વાતમાં અજાણ છે. માટે હવે હું કોને વળગું !” એમ વિચારી છેવટ તે હત્યા વૃદ્ધ બ્રાહ્મણીને વળગી. તેથી તે કાળી કૂબડી અને કાઢ રાગ વાળી થઇ. રીતે પારકા ખાટા દોષ ખેલવા ઉપર લેાકપ્રસિદ્ધ દૃષ્ટાંત છે.
હવે કોઇ રાજાની આગળ કાઇ પરદેશીએ લાવેલી ત્રણ કોપરીઓની પિંડતાએ પરીક્ષા કરી. તે એમ કે—એકના કાનમાં દારા નાંખ્યા, તે તેના મુખમાંથી બહાર નીકળ્યા. તે સાંભળ્યુ હાય તેટલુ મેઢે અકનારી કોપરીની કિમ્મત પુરી કોડી કરી. બીજી કોપરીના કાનમાં નાંખેલે દેરા તેના બીજા કાનમાંથી બાર નીકળ્યા. તે એક કાને સાંભળી ખીજે કાને બહાર નાંખી દેનારીની કિસ્મત લાખ સેાનૈયા કરી. ત્રીજીના કાનમાં નાંખેલા દારા તેના ગળામાં ઉતર્યું. તે સાંભળેલી વાત મનમાં રાખનારીની કિમ્મત પંડિતે કરી શક્યા નહીં . એ સાચા દોષ કહેવા ઉપર દષ્ટાંત છે.
તેમજ સરળ લોકોની મશ્કરી કરવી, ગુણવાન લેાકેાની અદેખાઇ કર્તી, કૃતજ્ઞ થવું, ઘણા લોકોની સાથે વિરાધ રાખનારની સાત કરવી, લાકમાં પૂજાએલાનું અપમાન કરવું, સદાચારી લોકો સકટમાં આવે રાજી થવું, આપણામાં શક્તિ છતાં કૃતમાં સપડાયલા સારા માણસને મદત
૨૪૮
Page #325
--------------------------------------------------------------------------
________________
ન કરવી, દેશ વગેરેની ઉચિત રીતભાત છેાડવી, ધનના પ્રમાણથી ઘણા ઉજ્જળે! અથવા ઘણો મલિન વેષ વગેરે કરવાઃ એ સર્વ લેકવિ કહેવાય છે. એથી આ લોકમાં અપયશ વગેરે થાય છે. વાચક શિરામણ શ્રીઉમાસ્વાતિ વારાકજીએ કહ્યું છે કે, સર્વે ધર્માં લોકોને આધાર લેક છે. માટે જે વાત લોકવિરૂદ્ધ અથવા ધર્મવિરૂદ્ધ હોય તે સર્વથા છેાડવી. લાકવિ . તથા ધર્મવિરૂદ્ધ વાત છેડવામાં લોકની આપણા ઉપર પ્રીતિ ઉપજે છે, સ્વધર્મ સચવાય છે, અને સુખે નિવાહ થાય છે, વગેરે ગુણ રહેલા છે. કહ્યું છે કે-~~ લોકવિરૂદ્ધ વાતને હેડનાર માણસ સર્વ લેકેને પ્રિય થાય છે, અને લેકપ્રિય થવું એ સમકત દાનું મૂળ છે.
હવે ધર્મવિદ્ધ કહીએ છીએ. આિત કૃત્ય કરવું, સનમાં ક્યા ન રાખતાં બળદ વગેરેને મારવું, બાંધવુ વગેરે. એ તથા માકણુ વગેરે તડકે નાંખવા, માથાના વાળ મ્હેૉટી કાંકીી સમારવા, લીખા વગેરે ફાડવી, ઉષ્ણકાળમાં ત્રણ વાર અને બાકીના કાળમાં બે વાર મજબૂત
ડૅા જા! ગળાથી સંખારો વગેરે સાચવવાની યુક્તિથી પાણી ગાળવામાં તથા ધાન્ય, છાણાં, શાક, ખાવાનાં પાન ફળ વગેરે તપાસવામાં સમ્યક્ પ્રકારે ઉપયાગ ન રાખો. આખી સેાપારી, ખારેક, વાલે!ળ, ફળી, વગેરે મેઢામાં એમની એમ નખવી, નાળવાનું અચવા ધારાનું જળ વગેરે પીવું, ચાલતાં, બેસતાં, સુતાં, ન્હાતાં, કાંઇ વસ્તુ મૂકતાં અથવા લેતાં, રાંધતાં, ખાંડતાં, દળતાં, ઘસતાં અને મળમૂત્ર, ખડખે, કાગળેા, ધર્મકરણીને વિષે જળ, તાંબૂલ, વગેરે નાંખતા બરાબર યના ન રાખવી. આદર ન રાખવો, દેવ, ગુરૂ તથા સાધને એમની સાથે દેવ કરો, દેવદ્રવ્ય વગેરે ઉપભોગ કરવા, અધર્મી લેાકેાની રોબત કરવી, ધાર્મિક વગેરે સારા લે!કાની મશ્કરી કરવી, કષાયના ઉદય બહુ રાખવે, બહુ દોષથી ભરેલું ખરીદ વેચાણ કરવું, ખરકર્મ તથા પાપમય અધિકાર આદી કાર્ય વિષે પ્રવર્તવું. એ સર્વ ધર્મવિરૂદ્ધ કહેવાય છે. ઉપર આવેલાં મિથ્યાત્વ વગેરે ઘણાં ખરાં પદેશની વ્યાખ્યા અર્થદીપિકામાં કરી છે. ધર્મી લોકો દેશદ્ધ, કાળવિરૂદ્ધ, રાજવિરૂદ્ધ અથવા લોકવિરૂદ્ધ આચરણ કરે તે તેથી ધર્મની, નિદા થાય છે, માટે તે સર્વ ધર્મવિદ્ધ સમજવું, ઉપર કહેલું પાંચ
૨૫૦
Page #326
--------------------------------------------------------------------------
________________
પ્રકારનું વિરૂદ્ધાર્મ શ્રાવકે છોડવું. આ રીતે દેશાદિ પાંચ વિરૂદ્ધકર્મને ત્યાગ કરવાનું કહ્યું છે.
હવે ઉચિતકર્મ કહીએ છીએ. ઉચિતાચરણના પિતા સંબંધી, માતા સંબધી વગેરે નવ પ્રકાર છે. ઉચિતાચરણથી આવકમાં પણ સ્નેહની વૃદ્ધિ તથા યશ વગેરેની પ્રાપ્તિ થાય છે. તે હિતોપદેશમાળમાં જે ગાથાઓ વડે દેખાડયું છે, તે ગાથાઓ અહી લખીએ છીએ
ના જુન, 1 રૂચિ |
સ હું નિરિકા, જી હા હા ૨ A ' અર્થ-–માણસ માત્ર માણસ તરતું છતાં કેટલાક માણસોજ આ લેકમાં યશ પામે છે, તે ઉચિત આચરણનો મહિમા છે એમ નકો જાણવું (૧) , જુન રિફના - રંગ
નું છે गुरुजग नावरकराले चिरा पारिले काषन्वं ॥ २॥
અર્થ –તે ઉચિત આચરણના : પ્રકાર છે, તે એ કે --૧ - તાના પિતા સંબંધી, ર માતા સંબંધી, ૩ સગા ભાઈ સંબંધી, ૪ સ્ત્રી સંબંધી, ૫ પુત્ર પુત્રી સંધી, '૬ માં વહેલા સંબંધી, ૭ વડીલ લોકો સંબી, ૮ શહેરના રહીશ કે સી , તથા ૮ અન્યદર્શી સંબધી. એ નવ પ્રકારનું ઉચિત આચરણ દરેક માને કરવું જોઈએ. (૨) - હવે પિતાના સંબંધમાં મન વચન કાયાધી ત્રણ પ્રકારે ઉચિત આ ચરણ કરવું પડે છે, તે બધે હિતોપદેશમાળાના કર્તા કહે છે. આ
વિક ખજૂર્ણ, પિત્ત જ ન ! - વચન રિ રે હરિ , નાનો રવિ દેવ / રે I - - અથા–પિતાની શરીર સેવા ચાકરની પડે છે તે વિનયથી કરવા. તે ' એમ કે–તેમના પગ ધોવા, તથા દાબવા, વૃદ્ધ અવસ્થામાં તેમને ઉઠાડવા તથા બેસાડવા, દેશના અને કાળના અનુસારથી તેમને સદે એવું ભજન - બિછાનું, વ, ઉલટ વગેરે ચીજ આપવી. એ તથા એવાં બી જિ- * તાજીનાં કામ સુપુત્ર વિનયથી કરવાં, પણ તેના કહેવાથી પરાણે અથવા કચવાતા મને તિરસ્કાર વગેરેથી ન કરવાં, અને તે પોતે કરવાં, પણ ચાર
૨૮૧
Page #327
--------------------------------------------------------------------------
________________
ને પિતાના વચનનાં ઘણી વાર લગાવ્યું ન સાંભળ્યું એમ કહી
વગેરે પાસે ન કરાવવાં. કહ્યું છે કે-પુત્ર પિતા આગળ બેડ હોય ત્યારે તેની જે શોભા દેખાય છે, તે શોભાને સોમે ભાગ પણ તે ઉંચા સિહાસન ઉપર બેસે તે પણ ક્યાંથી આવે ? તથા મુખમાંથી બહાર પડ્યું ન પડયું એટલામાં પિતાનું વચન ઉઠાવી લેવું. એટલે પિતાનું વચન સત્ય કરવાને અર્થે રાજયાભિષેકને અવસરેજ વનવાસને અર્થે નીકળેલા રામચંદ્રજીની પેઠે સુપુત્ર પિતાના મુખમાંથી વચન નીકળતાંજ “હાજી, આપની આજ્ઞા પ્રમાણ છે. આજ્ઞા માફક હમણાં જ કરું છું ” એમ કહી ઘણું માનથી તે વચન સ્વીકારવું; પણ સાંભળ્યું ન સાંભળ્યું કરી, માથું ધુણાવી, કહ્યા માફક કરતાં ઘણી વાર લગાડી અથવા કહેલું કામ અધુરં મૂકીને પિતાના વચનની અવજ્ઞા કરવી નહીં. (૩)
चित्तं पि हु अणुअत्तइ, सव्वपयत्तेण सव्वकजेसु ॥ ૩વવર શુદ્ધિrછે, નિગમ ઘારૂ | ૪ |
અર્થ–સુપુને દરેક કામમાં દરેક રિતે પિતાના મનને પસંદ પડે તેમ કરવું. કેમકે પિતાની બુદ્ધિથી કાંઈ ખાસ કરવા જેવું કામ ધાર્યું હોય તે પણ તે પિતાને મનગમતું હોય તેજ કરવું. તથા સેવા. ગ્રહણ આદી તથા લૈકિક અને અલૈકિક સર્વ વ્યવહારમાં આવનારા બીજા સર્વે જે બુદ્ધિના ગુણે તેમનો અભ્યાસ કરે. બુદ્ધિને પહેલો ગુરુ મા બાપ વગેરેની સેવા કરવી એ છે. બહુ જાણ એવા મા બાપ વગેરેની સારી સેવા કરી હોય તો, તેઓ દરેક કાર્યમાં રહસ્ય અવશ્ય પ્રકટ કરે છે. કહ્યું છે કે–જ્ઞાનવૃદ્ધ લોકોની સેવા ન કરનારા અને પુરાણ તથા આગમ વિના પિતાની બુદ્ધિથી જૂદી જૂદી કલ્પના કરનારા લોકોની બુદ્ધિ ઘણી પ્રસન્ન થતી નથી. એક અનુભવી વૃધ્ય જે જાણે છે, તે કરોડ તરૂણ લેક પણ જાણી શકતા નથી. જુઓ, રાજાને લાત મારનાર માણસ વૃદ્ધના વચનથી પૂજાય છે. વૃદ્ધ પુરૂષોનું વચન સાંભળવું, તથા કામ પડે બહુશ્રત એવા વૃદ્ધને જ પૂછવું. જુઓ, વનમાં હંસનું ટાળું બંધનમાં પડયું હતું તે વૃદ્ધના વચનથી છૂટયું. તેમજ પિતાના મનમાંને અભિપ્રાય પિતાની આગળ જાહેર રિતે કહે. (૪)
आपुच्छिउं पयट्ट, करणिज्जेसु निसेहिओ ठाइ ॥ खलिए खरं पि भणिओ, विणीअयं न हु विलंघेइ ॥ ५ ॥
૨૮૨
Page #328
--------------------------------------------------------------------------
________________
અર્થ –પિતાને પૂછીને જ દરેક કામને વિષે પ્રવર્તે, જે કદાચ પિતા કોઇ કામ કરવાની ના કહે છે તે ન કરે, કાંઈ ગુન્હો થયે પિતાજી કઠણ શબ્દ બેલે તે પણ પિતાનું વિનીતપણાં ન મૂકે, અર્થાત મર્યાદા મૂકીને ગમે તેમ દુત્તર ન કરે.
सविसेसं परिपूरइ, धम्माणुगए मणोरहे तस्स ॥ एमाइ उचिअकरणं, पिउणो जगणीइ वि तहेव ॥ ६ ॥
અર્થ-જેમ અભયકુમારે શ્રેણિક રાજાના તથા ચિલ્લણ માતાના મનોરથ પૂર્ણ કર્યા તેમ સુપુત્રે પિતાના સાધારણ લેકિક ભરથ પણ પૂર્ણ કરવા. તેમાં પણ દેવપૂજા કરવી, સલ્લુરૂની સેવા કરવી, ધર્મ સાંભળ, વ્રત પચ્ચખાણ કરવું, પડાવશ્યકને વિશે પ્રવર્તવું, સાત ખેતરમાં ધન વાપરવું, તીર્થયાત્રા કરવી, અને દીન તથા અનાથ લોકોને ઉદ્ધાર કરે, વગેરે જે ઇચ્છા થાય તે ધર્મ મનોરથ કહેવાય છે. પિતાના ધર્મ મનોરથ ઘણાજ આદરથી પૂર્ણ કરવા. કેમકે, આલોકમાં મોટા એવા માબાપના સંબંધમાં રાપુનું એ કર્તવ્ય જ છે. કઈ પણ રીતે જેમના ઉપકારનો માથે રહેલે ભાર ઉતારી શકાય નહીં, એવા મા બાપ વગેરે ગુરૂજનોને કેવળ ભાષિત સધર્મને વિષે જોયા વિના બીજે ઉપકારનો ભાર હલકો કરવાને ઉપાય નથી. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે, ત્રણ જણના ઉપકાર ઉતારી ન શકાય એવા છે. तिण्हं दुप्पडिआरं समजाउसो । तं जहाअम्मापिओणो ॥१॥
માદર ૨, ધર્મrare | સંપવિમif I તે આ રીતઃ–૧ મા બાપના, ૨ ધણને અને ૩ ધર્માચાર્યના.
केइ पुरिसे अम्मापियर सयपाग सहस्सपागेहिं तिल्लेहि अ. भंगित्ता सुरभिणागंधट्टयणं उव्वहिता तिहिं उदगेहिं मजावित्ता सवालंकार विभूसिकरित्ता मणुग्नं थालिपाग सुद्धं अठारसवंजणाउलंभोअणभोआवित्ता जावजीवं पिठवडंसिआए परिवहिजा। तेणावि तस्स अम्मापिउस्स दुप्पडिआरं भवइ ? अहेणं से तं अ. म्मापिअरं केवलिपन्नत्ते धम्मे आघवइत्ता, पन्नषइत्ता, परुवइत्ता, ठावहत्ता भवइ, तेणामेव तस्स अम्मापिउस्स सुप्पडियारं भवह समणाउसो ॥ १॥
૨૩
Page #329
--------------------------------------------------------------------------
________________
કોઇ પુરૂષ જાવ જીવ સુધી પ્રભાત કાળમાં પોતાના મા ખાપતે શતાક તથા સહસ્રપાક તેલવડે અભ્યગ કરે, સુગંધી પોઢી ચળે, ગ ધાક, ઉષ્ણેાદક, અને શહેાદક એ ત્રણ જાતના પાણીથી ન્હવરાવે, સર્વે વસ્ત્ર પહેરાવી સુશાભિત કરે, પાકશાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે બરાબર રાંધેલુ, અઢાર જાતિનાં શાક સહીત મનગમતું અન્ન જમાડે, અને જાવજીવ પોતાના ખભા ઉપર ધારઝુ કરે, તે પણ તેનાથી પેાતાનાં મા બાપના ઉપકારને બદલેા વાળી ન શકામ; પરંતુ જે તે પુરૂષ પેાતાનાં માબાપતે કેવળ ભાવિત ધર્મ સ ંભળાવી, મનમાં બરાબર ઉતારી તથા ધર્મના મૂળ ભે દની અને ઉત્તર ભેદની પ્રરૂપણા કરી તે ધર્મને વિષે સ્થાપન કરનારે થાય તાજ તે પુરૂષથી પોતાનાં મા બાપના ઉપકારનો બદલો વાળી શકાય. के मह दरि पुलसि । वयं से दरिद्दे समुि समाणे पच्छापुरंवर्ग विनीत नागभाति विहारेजा । तएषं से महाने श्रवयाचाहिय समाने तर दरिद्र्स्स अंतिमं हवनागाि । तर से ददि त भट्टिस्त समात्र दलमा सेणावि तस्य दुलाडेवारं भवर ? अहेणं से तं भट्टि वलिपसे आपका जाव ठावइशा सवर, तेणामेव तस्स भट्टिएस सुवारे अव || २ ||
-
કોઇ મહાન ધનવાન પુરૂષ એકાદ દિી માણસને ધન વગેરે આપીતે સારી અવસ્થા માં લાવે, અને તે માણસ સારી અવસ્થામાં આળ્યે, તે વખતની પેઠે તે પછી પણ શ્રેણી ભાગ્ય વસ્તુતા સંગ્રડના ભગવનારા એવા રહે, પછી તે માયુસને સારી સ્થિતિમાં લાવનાર ધનવાન પુરૂષ કોઇ વખતે તે દરકી થઇ પૂર્વે જે દરદ્રો હતા તે માણસ પાસે શીઘ્ર આવે, ત્યારે તે માણસ પોતાના તે ધણીને જો સર્વસ્વ આપે, તે પણ તેનાથી તે ધણીના ઉપકારને બદલો વાળી શકાય નહીં; પરંતુ જો તે માણસ પા તાના ધણીને કેવળ ભાવિત ધર્મ કહી, સમળવો અને અંતર્ભક સહિત પ્રરૂપીને તે ધર્મને બે સ્થાપન કરનારા થાય, તેજ તેનાથી બણીના ઉપકાર બદલા વાળી શકાય.
'केवर तहारूवस समणस्स वा माहणस्स वा अंतिए एम.
૨૯૪
F
Page #330
--------------------------------------------------------------------------
________________
मवि आरि अंधम्मि सुश्यणं सुखा निसन्म कालमासे कालंकिया अन्नयरेनु देवलोगेसु देवत्ताए उववण्णे ॥ तएणं सा देवे तं धम्लाચર્ઘિ અવાજો વા ફિલમ સમરથ સાત્તિin I તાराओ निकतारं करिज्जा । दीहकालिएणं वा रोगायंकेण अभिभूअं विमोइज्जा । तेणावि तस्स धम्मायरियस्स दुप्पडियारं भवइ ? ago સ પરમાર જિતા થા માં આ મુકો વિરોધ રાઘવા વારતા જ તેનામેવ तस्स धम्माचरियल्स सुवाडियारं सबइ ॥ ३॥ - કોઈ પુરૂષ સિદ્ધાંતમાં કલા લક્ષ ગુવાળા એવા શ્રમણ ધર્માચાર્યની પાસે જે ધર્મ સંબંધી ઉત્તમ એક જ વચન સાંભળી મનમાં તેને બરાબર વિચાર કરી ભરણને સમય આવે મરણ પામી કે દેવલોકને વિષે દેવતાપણે પેદા થાય. પછી તે દેવતા પિતાને તે ધર્માચાર્યને જે દુનિલ વાળા દેશમાંથી સુનિલ દેશમાં લાવી મૂકે, વિકરાળ જંગલમાંથી પાર ઉતારે, અથવા કોઈ દીર્ધકાળના રોગથી પીડાતા તે ધર્માચાર્યને તેમાંથી મૂકાવે, તે પણ તેનાથી તે ધર્માચાર્યના ઉપકારનો બદલો વાળી ન શકાય; તે પણ તે પુછ્યું કે ભપિત ધર્મથી ભ્રષ્ટ થએલા તે પિતાના ધર્માચાર્યને કેવળિ ભાષિત ધર્મ કહી, સમજાવી, અંતભંદ સાત પ્રરૂપી ફરી વાર તે ધર્મને વિષે સ્થાપન કરનારે થાય, તેજ તે પુરૂષથી તે ધર્માચાર્યને ઉપકારનો બદલો વાળી શાકાય.”
માત પિતાની સેવા કરવા ઉપર, પિતાના આંધળા મા બાપને કાવડમાં બેસારી કાવડ પોતે ઉપાડી તેમને તીર્થયાત્રા કરાવનાર શ્રવણનું દષ્ટાંત જાણવું. મા બાપને કેવળિ ભાષિત ધર્મને વિષે સ્થાપન કરવા ઉપર પિતાના પિતાજીને દીક્ષા દેનાર શ્રી આર્યરક્ષિત સૂરિનું અથવા કેવળજ્ઞાન ઉત્પન્ન થએ તે પણ મા બાપને પ્રતિબોધ થાય ત્યાં સુધી નિરવઘ વૃત્તિ, ઘરમાં રહેલા કૂર્મપુત્રનું દાંત જાણવું. પિતાના શેક ધર્મને વિષે સ્થાપન કરવા ઉપર પ્રથમ કઇ મિઠાવી શ્રેણીના મુનીમ પણાથી પોતે મહેટો. શેઠ થએલો, અને વખત જતાં દુર્ભાગ્યથી દરિદ્રી થએલા તે મિથ્યાતી શેઠને પૈસા વગેરે આપીને ફરીથી તેને મોટા શેડ બનાવનાર અને શ્રાવક
૨૮૫
Page #331
--------------------------------------------------------------------------
________________
ધર્મને વિષે સ્થાપન કરનાર જિનદાસ શેઠનું દષ્ટાંત જાણવું. પિતાના ધમાચાર્યને ફરીથી ધર્મને વિષે સ્થાપન કરવા ઉપર નિદ્રા વગેરે પ્રમાદમાં પડેલા સેલ કાચાર્યને બોધ કરનાર પંથક શિષ્યનું દષ્ટાંત જાણવું. આ વગેરે પિતા સંબંધી ઉચિત આચરણ છે. માતા સંબંધી ઉચિત આચરણ પણ પિતાની પેકેજ સમજવું. (૬)
હવે માતા સંબંધી ઉચિત આચરણમાં કહેવા યોગ્ય છે તે કહે છે. नवरं से सविसेसं, पयडइ भावाणु वित्तिमप्पडिमं ॥ इच्छीसहावसुलह, पराभवं वह न हु जेण ॥ ७ ॥
અર્થ–માતા સંધી ઉચિત આચરણ પિતા સરખું છતાં પણ તેમાં એટલું વિશેષ છે કે, માતા જાતે સ્ત્રી હોય છે. અને સ્ત્રીનો સ્વભાવ એ હેય છે કે, નજીવી બાબતમાં તે પિતાનું અપમાન થયું એમ માની લે છે, માટે માતા પિતાના મનમાં સ્ત્રી સ્વભાવથી કાંઈ પણ અપમાન ન લાવે એવી રીતે સુપુત્રે તેમની ઈચ્છા પ્રમાણે પિતાછ કરતાં પણ વધારે ચાલવું. વધારે કહેવાનું કારણ એ છે કે, માતા, પિતાજી કરતાં અધિક પૂજ્ય છે. મનુએ કહ્યું છે કે– ઉપાધ્યાયથી દસ ગણે શ્રેષ્ઠ આચાર્ય છે, આચાર્યથી સો ગણે શ્રેષ્ઠ પિતા છે, અને પિતાથી હજાર ગણું શ્રેષ્ઠ માતા છે. બીજાઓએ પણ કહ્યું છે કે–પશુઓ દૂધપાન કરવું હોય ત્યાં સુધી માતાને માને છે, અધમ પુરૂષો સ્ત્રી મળે ત્યાં સુધી માને છે, મધ્યમ પુરૂ ઘરનું કામકાજ તેને હાથે ચાલતું હોય ત્યાં સુધી માને છે, અને સારા પુરૂષો તો જાવ તીર્થની પેઠે માને છે. પશુઓની માતા પુત્રને જીવતે જોઈને જ ફક્ત સંતોષ માને છે. મધ્યમ પુરૂષોની માતા પુત્રની કમાઈધી રાજી થાય છે, ઉત્તમ પુરૂષોની માતા પુત્રના શુરવીરપણાનાં
થી સંતોષ થાય છે, અને કોત્તર પુરૂષની માતા પુત્રના પવિત્ર આચરણથી ખુશી થાય છે. (૭)
હવે ભાઈ ભાંડું સંબંધી ઉચિત આચરણ કહે છે. उचिों एअं तु सहो-अरंमिजं निअइ अप्पसममेअं॥ जिठं व कणिठं पि हु, बहु मन्नइ सव्वकज्जेसु ॥ ८ ॥ અર્થ–પોતાના સગા ભાઈના સંબંધમાં યોગ આચરણ એ છે
૨૮૬
Page #332
--------------------------------------------------------------------------
________________
કે, તેને પોતાની માફક જાણવા. ન્હાના ભાઇને પણ મ્હોટા ભાઇ માફક સર્વ કાર્યમાં બહુ માનવા. “ મ્હોટા ભાઇ માક એમ કહેવાનું કારણ એ
,,
''
છે કે, “ ઘેટ્ટો ભ્રાતા વતુઃ સમઃ ” એટલે મ્હોટા ભાઈ પિતા સમાન છે, એમ કહ્યું છે. માટે મ્હોટા ભાઇ માફક એમ કહ્યું જે લક્ષ્મણુ શ્રી રામને પ્રસન્ન રાખતેા હતેા. તેમ સાવકા એવા ન્હાના ભાઇએ પણ મ્હોટા ભાઇની મરજી માફક ચાલવું. એ રીતેજ ન્હાના મ્હોટા ભાઇઓનાં સ્ત્રી પુત્ર વગેરે લોકાએ પણુ ઉચિત આચરણ ધ્યાનમાં રાખવું. ( ૮ )
दंसह न पुढो भावं, सप्भावं कहइ पुच्छइ अ तस्स || ववहारंमि पयट्टइ, न निगूहइ थेवमवि दक्षिणं ॥ ९ ॥
અર્થ:-- :--ભાઇ પોતાના ભાઇને જૂદે। ભાવ ન દેખાડે, મનમાંનેા સારે અભિપ્રાય કહે, તે સારે। અનિપ્રાય પૂછે, તેને વ્યાપારમાં પ્રવર્તાવે, તથા થાડું પણ ધન છાનું ન રાખે. વ્યાપારમાં પ્રવર્તાવે એટલે જેથી તે વ્યાપારમાં ઢાંશિયાર થાય, તથા ઠગ લોકોથી ઢગાય નહીં, ધન છાનું ન રાખે એટલે મનમાં દગા રાખીને ધન ન છુપાવે; પણ ભવિષ્યમાં કાંઈ દુ:ખ પડશે અને સામાં કાંઇ ધનને! સંગ્રહ કરવા જોઇએ એમ ધારી જો કાંઇ છુપુ' ધન રાખે તે તેમાં કાંઈ દોષ નથી. (૯)
હવે નારી સેાબતથી પોતાના ભાઈ ખરાબ રસ્તે ચડે તે શું કરવું તે વિષે કહે છે.
अविणीअं अणुअत्तर, मित्तेहिं तो रहो उवालभइ ॥ सयणजणाओ सिख्खं, दावइ अन्नावएसेण ॥ १० ॥ અર્થ:—વિનય રહિત થએલા પેાતાના ભાઈને તેના દસ્તા પાસે સમજાવે, પછી પોતે એકાંતમાં તેને તેના કાકા, મામા, સસરા, સાળા, વગેરે લેાકા પાસે શીખામણુ દેવરાવે, પણ પાતે તેના તિરસ્કાર કરે નહી. કારણ ૐ તેમ કરવાથી તે કદાચ બેશરમ થાય, અને મર્યાદા મૂકી દે. (૧૦) हिए ससिणेहो वि हु, पयडइ कुविअं व तस्स अप्पाणं ॥ पडिवन विजयमग्गं, आलवर अछम्मपिम्मपरौ ॥ ११ ॥ અર્થ:——હૃદયમાં સારો ભાવ હોય તે પણ સ્વરૂપ ક્રોધી જેવુ' દેખાડે, અને જ્યારે તે ભાઇ
બહારથી તેને પોતાનું વિનય માર્ગ સ્વીકારે,
૨૫૭
Page #333
--------------------------------------------------------------------------
________________
ત્યારે તેની સાથે ખરા પ્રેમથી વાત કરે. ઉપર કહેલા ઉપાય કર્યા પછી પણ જે તે ભાઈ ઠેકાણે ન આવે તે તેને એ સ્વભાવજ છે એવું તત્વ સમજી તેની ઉપેક્ષા કરે. (૧૧) તcurળgrgવનું, િો રાજારામ | सारभि उहत्तो, सविसेसं कुणइ सव्वं पि ॥ १२ ॥
અ –ભાઈની સ્ત્રી, પુત્ર વગેરેને વિષે દાન, આદર વગેરે બાબતમાં સમાન દૃષ્ટિ રાખી, એટલે પોતાનાં હા પુત્ર વગેરેની માફક તેમની પણ આરના વાસના કરવી. તથા રાવકા ભાઈનાં સ્ત્ર પુત્ર વગેરેનાં માન વગેરે સર્વ ઉપચાર તો પોતાનાં સ્ત્રી પુત્ર કરતાં પણ વધુ કરવાં. કારણ કે, સાવકા ભાઈના સંબંધમાં છેડે પણ ભેદ રાખવામાં આવે તો તેમનાં , મન બગડે છે, અને લોકમાં પણ અપવાદ થાય છે. એ રીતે પિતાના પિતા સમાન, માતા સમાન તથા ભાઈ સમાને લે કોના સંબંધમાં પણ ઉચિત આચરણ તેમની યોગ્યતા પ્રમાણે ધ્યાનમાં લેવું. કેમ કે – ૧ ઉત્પન્ન કરનાર, ૨ ઉછેરનાર, ૩ વિધા આપનાર, ૪ અન્ન વસ્ત્ર દેનાર, અને પ જીવને બચાવનાર, એ પાંચે પિતા કહેવાય છે. ૧ રાજાની
સ્ત્રી, ૨ ગુરૂની સ્ત્રી, ૩ પિતાની સ્ત્રીની માતા, પિતાની માતા અને પ પોતાની ધાવમાતા એ પાંચે માના કહેવાય છે. ૧ સગે ભાઈ, ૨ સાથે ભણનાર, ૩ મિત્ર, ૪ માંદગીમાં માવજત રાખનાર અને ૫ માર્ગમાં વાતચીત કરી મૈત્રી કરનાર એ પાંચે ભાઈ કહેવાય છે. ભાઈઓએ માંહોમાંહે ધર્મકરણની એક બીજાને સારી પેઠે યાદ કરાવવી. કેમ કે –જે પુરૂષ, પ્રમાદરૂપ અગ્નિથી સળગેલા સંસાર રૂ૫ ઘરમાં મોહનિદ્રાથી સુતેલા માણસને જગાડે તે તેને પરમ બંધુ કહેવાય. ભા . ઈઓની માંહોમાંહે પ્રીતિ ઉપર ભરતનો દૂત આવે શ્રીભદેવ ભગવાનને સાથે પૂછવ ગએલા અઠાણું ભાઈઓનું દષ્ટાંત જાણવું. ભાઈ માફક દસ્તની સાથે પણ ચાલવું. (૧૨) इअ भाइगयं उचिरं, पणइणिविसयं पि किं पि जंपेमो ॥ सप्पणयवयणसम्मा-गणेण तं अभिमुहं कुणा ॥ १३ ॥ અ–-આ રીતે ભાઈના સંબંધમાં ઉચિત આચરણ કહ્યું. હવે
૨૮૮
Page #334
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીની બાબતમાં પણ કાંઈક કહીએ છીએ. પુરુષે પ્રીતિ વચને કહી રાખું ભાન રાખી પોતાની સ્ત્રીને સ્વીકાર્યમાં ઉત્સાહવંત રાખવી. પતિનું પ્રીતિ વચન તે એક સંજીવની વિદ્યા છે તેથી બાકીની સર્વ પ્રીતિઓ સજીવ થાય છે. યોગ્ય અવસરે પ્રતિવચનનો ઉપયોગ કર્યો હોય તો તે દાનાદિકથી પણ ઘણું જ વધારે ગૌરવ પેદા કરે છે. કેમ કે–પ્રીતિ વચન જેવું બીજું વશીકરણ નથી, કળા કૌશલ જેવું બીજું ધન નથી, અહિંસા જેવો બીજે ધર્મ નથી, અને સંતોષ સમાન બીજું સુખ નથી. (૧૩)
રકાર ઉદાર, વીઆર સચિવ જે જ જાહCri, ૪૪૬ તારે છે
– પુરૂષ પોતાની સ્ત્રીને ત્વવરાવવું, પગ દબાવવા વગેરે પતાની કાયસેવામાં પ્રવર્તાવે. દેશ, કાળ, પાતાનું કુટુંબ, ધન વગેરેને વિચાર કરી ઉચિત એવાં વસ્ત્ર, આભૂષણ આદિ તેને આપે, તથા જ્યાં નાટક, નૃત્ય વગેરે જાય છે, એવા ઘણાં લોકોના મેળાવડામાં તેને જતાં અટકાવે. પોતાની કાયસેવામાં સ્ત્રીને જોડવાનું કારણ એ છે કે, તેમ કરવાથી તેનો પતિ ઉપર સારો વિશ્વાસ રડે છે, તેના મનમાં સ્વાભાવિક રીતે પ્રેમ ઉપજે છે, અને તેથી તે કઈ રભ પણ પતિને અણગમતું લાગે તેવું કામ કરે નહીં. આભૂષણ આદિ આપવાનું કારણ એ છે કે, રન્નીએ આભૂષણ વગેરેથી શોભતી હોય તો તેથી ગૃહસ્થની લક્ષ્મી વધે છે. કેમકે–ામી સારાં કાર્ય કરવાથી પેદા થાય છે, ધીરજથી વધે છે, દક્ષતાથી પિતાનું જડમૂળ કરીને રહે છે, અને ઇંદ્રિ વશ રાખવાથી સ્થિર રહે છે. નાટક વગેરેના મેળાવડામાં સ્ત્રીઓને જતાં અટકાવવાનું કારણ એ છે કે, ત્યાં હલકો લેકોનાં અટકચાળા, મયાદા - ગરનાં હલકાં વચન તથા બીજી પણ ખરાબ ચેષ્ટાઓ જોવાથી મૂળથી નિર્મળ એવું પણ સ્ત્રીઓનું મન વરસાદના પવનથી શુદ્ધ આરિસાની પેઠે પ્રાયે બગડે છે. માટે નાટક જેવા વગેરે તજવું. (૧૪)
रुंभइ रयणिपयारं कुसीलपासंडिसंगमवणे ॥ गिहकमेसु निओइ न विओअह अपपणा सद्धिं ॥ १५॥ અર્થ -પુરૂષ પોતાની સ્ત્રીને રાત્રિએ બહાર રાજમાર્ગ અથવા કે
૨૦૮
Page #335
--------------------------------------------------------------------------
________________
ઇને ઘેર જતાં અટકાવે, કુશળની તથા પાખંડીની સોબતથી દૂર રાખે, દેવું લેવું, સગાં વહાલાંનું આદરમાન કરવું, રસોઈ કરવી વગેરે ગૃહકાર્યમાં તેને અવશ્ય જોડે, તથા આપણાથી છુટી-એકલી ને જુદી ન રાખે. સ્ત્રીને રાત્રિએ બહાર જતાં અટકાવવાનું કારણ એ છે કે, મુનિરાજની પેઠે કુલીન સ્ત્રીઓને પણ રાત્રિએ ફરવું હરવું ઘણું નુકશાનકારી છે. ધર્મ સંબંધી આવશ્યક વગેરે કામને અર્થે મોકલવી હોય તે મા, બહેન વગેરે સુશીલ સ્ત્રીઓના સમુદાયની સાથેજ જવાની આજ્ઞા આપવી. સ્ત્રીઓએ ઘરમાં કયાં ક્યાં કામ કરવાં એ વિષે કહે છે કે-પથારી વગેરે ઉપાડવી, ઘર સાફ કરવું, પાણી ગળવું. ચૂલો તૈયાર કરે, થાળી અદિવાસણ જોવાં, ધાન્ય દળવાં તથા ખાંડવાં, ગાયે દેહવી, દહીં વલોવવું, પાક કરે, જમનારાંઓને ઉચિતપણે અન્ન પિરસવું, વાસણ વગેરે ચોખાં કરવાં, તથા સાસુ, ભરથાર, નણંદ, દીઅર વગેરેને વિનય સાચવે. એ રીતે કુલવધુનાં ગૃહકૃત્ય જાણવાં. સ્ત્રીને ગૃહોમાં અવશ્ય જોડવાનું કારણ એ છે કે, તેમ ન કરે તે સ્ત્રી સર્વદા ઉદાસ ર૩. સ્ત્રી ઉદાસીન હોય તો ગૃહો બગડે છે. સ્ત્રીને કાંઈ ઉધમ ન હોય તે તે ચપળ સ્વભાવથી બગડે છે. ગૃહકમાં સ્ત્રીઓનું મન વળગાડવાથી જ તેમનું રક્ષણ થાય છે. શ્રી ઉમાસ્વાતિવાચકજીએ પ્રશમરતિ ગ્રંથમાં કહ્યું છે કે, પુરૂષે પિચાશનું આખ્યાન સાંભળીને કુળસ્ત્રીનું હમેશાં રક્ષણ કરવું, અને પિતાનો આત્મા સંયમ યોગ વડે હમેશાં ઉદ્યમમાં રાખ સ્ત્રીને આપણાથી છૂટી ન રાખવી એમ કહ્યું એનું કારણ એ છે કે-પ્રાયે માંહોમાંહ જોવા ઉપરજ પ્રેમ રહ્યા છે. કહ્યું છે કે–જોવાથી, વાર્તાલાપ કરવાથી, ગુણનાં વખાણ કરવાથી, સારી વસ્તુ આપવાથી, અને મન માફક કામ કરવાથી પુરૂષને વિષે સ્ત્રીનો દઢ પ્રેમ થાય છે. ન જેવા થી, અતિશય જોવાથી, ભેગા થયે ન બોલવાથી, અહંકારથી અને અપમાનથી એ પાંચ કારણથી પ્રેમ ઘટે છે. પુરૂષ હમેશાં મુસાફરી કરતો રહે તો સ્ત્રીનું મન તેના ઉપરથી ઉતરી જાય, અને તેથી કદાચ વિપરિત કામ પણ કરે; માટે સ્ત્રીને આપણાથી બહુ દિવસ છકી ન રાખવી. (૧૫)
अघमाणं न पयंसइ खलिए सिख्खेह कुविअमणुणेह ॥ धणहाणिवुढिघरमं-तवइयरं पयडइ न तोसे ॥ १६ ॥ .
૩૦૦
Page #336
--------------------------------------------------------------------------
________________
અર્થ–પુરૂપ વગર કારણે ક્રોધાદિકથી પિતાની સ્ત્રીની આગળ “ હારા ઉપર બીજી પરણીશ” એવાં અપમાનવચન ન કહે, કાંઈક અપરાધ થયો હોય તે તેને એકાંતમાં એવી શીખામણ છે કે, પાછો તે તેવો અપરાધ ન કરે. ઘણી ક્રોધે ભરાણી હોય તો તેને સમજાવે, ધનના લાભની અથવા નુકશાનની વાત તથા ઘરમાંની ગુપ્ત મસલતો તેની આ ગળ કહે નહીં. “હારા ઉપર બીજી પરણી લાવીશ” એવાં વચન ન બોલવાં, એનું કારણ એ છે કે, કોણ એવો મર્મ છે કે, જે સ્ત્રી ઉપર ક્રોધ વગેરે આવ્યાથી બીજી સ્ત્રી પરણવાના સંકટમાં પડે ! કેમકે—બે , સ્ત્રીના વશમાં પડેલ પુરૂષ ઘરમાંથી ભૂખ્યો બહાર જાય, ઘરમાં પાણીને છાંટો પણ ન પામે, અને પગ ધોયા વિના જ સુઈ રહે. પુરૂષ કારાગૃહમાં નંખાય, દેશાંતરમાં ભટક્તો રહે, અથવા નરકાવાસ ભગવે તે કાંઈક ઠીક, પણ તેણે બે સ્ત્રીઓને ભર્તાર થવું, એ ઠીક નથી. કદાચ કાંઈ યોગ્ય કારણથી પુરૂષને બે સ્ત્રીઓ પરણવી પડે, તે તે બનેને વિષે તથા બન્નેના પુત્રાદિકને વિષે સમદષ્ટિ વગેરે રાખવી; પરંતુ બેમાંથી કોઈને પણ વાર ખંડિત ન કરે. કારણ કે, શોક્યનો વાર તેડાવીને પિતાના પતિની સાથે કામસંગ કરનાર સ્ત્રીને ચોથા વ્રતનો બીજો અતિચાર લાગે છે એમ કહ્યું છે. ઘણુ ક્રોધે ભરાણી હોય તે તેને સમજાવવાનું કારણ એ છે કે, તેમ ન કરે તો તે કદાચ સોમદત્તની સ્ત્રીની પેઠે સહસાકારથી કુવામાં પડે, અથવા બીજું એવું જ કાંઈ અત્ય કરે, માટે સ્ત્રીઓની સાથે હમેશાં નરમાશથી વર્તવું. કોઈ કાળે પણ કઠોરપણું ન બતાવું. કેમકે, giાસ્ટર મામ્ (પાંચાલ
કષિ કહે છે કે, સ્ત્રીઓને વિષે નરમાશ રાખવી.) નરમાશથી જ સ્ત્રીઓ વશ થાય છે, અને તે રીતે જ તેમનાથી સર્વત્ર સર્વે કામ સિદ્ધ થએલાં - ખાય છે. અને નરમાશ ન હોય તો કાર્યસિદ્ધિને બદલે કાર્યમાં બગાડ થએલો પણ અનુભવમાં આવે છે. નગુણ સ્ત્રી હોય તે બહુજ નરમાશથી કામ લેવાની કાળજી રાખવી જોઈએ. દેહમાં જીવ છે ત્યાં સુધી મજબૂત બેડી સરખી વળગેલી તે (નગુણું) સ્ત્રીથીજ કોઈ પણ રીતે પોતાનું ગૃહસૂત્ર ચલાવવું, અને સર્વ પ્રકારનો નિર્વાહ કરી લેવો. કારણ કે, “ગુ
૩૦૧
Page #337
--------------------------------------------------------------------------
________________
હિણી તેજ ઘર ” એવું શાસ્ત્રનું વચન છે. “ધનના લાભની અથવા નુકશાનની વાત ન કરવી” એમ કહેવાનું કારણ એ છે કે, પુરૂષ ધન લાભ સ્ત્રી આગળ કરે, તે તે તુપણ થયો જ્યાં ત્યાં તે વાત કરું અને તેથી ભર્તર ઘણું કાળથી મેળવેલી મહાકાઈ ગુમાવે. તે ઘરમાં છાની વાતે તેની આગળ નહીં કહેવાનું કારણ એ છે કે, સ્ત્રી સ્વભાવથી જ કેમળ હૃદયની હોવાથી તેના મુખમાં છાની વાત ટકે નહીં. તે પોતાની બહેનપણીઓ વગેરેની આગળ તે વાત જાર કરે, અને તેથી આ બળથી પધારેલાં કાર્યો નિષ્ફળ કરી નાંખે. કદાચ કોઈ છાની વાત તેને મુખે જાહેર થવાથી રાજદ્રોહનો વાંક પણ ઉભો થાય. માટે જ ઘરમાં સ્ત્રીનું મુખ્ય ચલણ ન રાખવું. કહ્યું છે કે... હુ મા જ સદ્ધ વિનમ્ (સ્ત્રી, પુરૂષ જેવી પ્રબળ થાય તે તે ધર ધુ બરાબર મળી ગયું એમ સમજવું. ) આ વિષય ઉપર નીચે લખેલી એક કથા છે –
કેઈ નગરમાં મંધર નામ એક કેરી નો. ને વણવાનો દાંડો - શેરે કરવાને અા લાકડાં લાવવા જંગલમાં છે. ત્યાં એક સીમમાં ઝા કને કાપતાં તેના અધિ8:યક ૦૫તરે ના પાડી, પણ તે સાહસથી તો ડવા લાગ્યો. ત્યારે ૦રે કાળીને કહ્યું. “વર માગ” તે કળીને ઘરમાં તેની સ્ત્રીનું જોર હોવાથી તે કાને પૂછે છે. માર્ગમાં તેને એક (ધય) દોસ્ત મળે, તેણે કહ્યું. “તું રાજ્ય માગ ” તો પણ તેણે રીતે પછયું. સ્ત્રી તુચ્છ સ્વભાવની હતી, તેથી એક વચન તેની યાદમાં આવ્યું તે આ રીતે --
વર્ષના પુત્રના ઘા // ' છૂપાન કારાગામ વેગમ્ | ૨ | - અશે–પુરૂષ લક્ષ્મીના લાભથી ઘણો વધી જાય ત્યારે પિતાના જૂના દસ્ત, સ્ત્રી અને ઘર એ ત્રણ વસ્તુને છોડી દે છે. એમ વિચારી તેણે ભક્તને કહ્યું કે, “ઘણું દુઃખદાયિ રામ લઈને કરવું છે? બીજા બે હાથ અને એક મસ્તક ભાગ એટલે હારથી બે વસ્ત્ર સાથે વણાશે. ” પછી કળીએ '
સ્ત્રીના કહ્યા પ્રમાણે માગ્યું, અને વ્યંતરે આપ્યું. પણ કે એ તેવા વિ ચિત્ર સ્વરૂપે ગામમાં પેસનારા તે કેળીને રાક્ષસ રામજી લાકડાથી અને
३०२
Page #338
--------------------------------------------------------------------------
________________
પથ્થરથી મારી નાંખ્યો. અર્થાત –જેને પિતાને અક્કલ નથી, તથા જે મિત્રનું કહેલું પણ માને નહિ અને સ્ત્રીના વશમાં રહે તે મંથર કોળીની પેઠે નાશ પામે. ઉપર કહે પ્રકારે ક્વચિત જ બને છે. માટે સુશિક્ષિત અને બુદ્ધિશાળી સ્ત્રી હોય તે તેની સલાહ મસલત લેવાથી ઉલટે ઘણે ફાયદો જ થાય છે. આ વાતમાં અનુપમદેવી અને વસ્તુપાળ તેજપાળનું દટાંત જાણવું. ( ૧૬ )
ગુજરું રાજ-હું શિરને નિહ્યું છે સાબરમોહિં , gss wrman ૨૭ છે
અથ–સારા કુળમાં પેદા થએલી, પાકી વયના, કપટ વિનાની; ધર્મકરણી કરવામાં તત્પર, પિતાની સાધાર્નિક અને પિતાનાં સગાં વહાલાંમાં આવેલી એવો એની સાથે પોતાની સ્ત્રીની પ્રીતિ કરાવવી. સારા કુળમાં પેદા થએલીની ઝીની સાથે પ્રાંત કરવાનું કારણ એ છે કે, ખરાબ કુળમાં પેદા થયેલી સ્ત્રીની સાથે સોબત કરવી એ કુળવાન સ્ત્રીઓને અપવાદનું મૂળ છે. (૧૦)
Ti૩ જો , 7 દ ' મા gu , ઝાં પણ પુરી / ૬૮
અ:–સ્ત્રીને રોગાદિક થાય તો તેની ઉપેક્ષા પુરૂષ ન કરે, તપસ્થા, ઉજમણું, દાન, દેવપૂજા, તીર્થયાત્રા આદી ધર્મમાં સ્ત્રીને તેને ઉત્સાહ વધારી ધન વગેરે આપીને સહાય કરે, પણ અંતરાય ન કરે. કારણ કે, પુરૂષ સ્ત્રીના પુણ્યનો ભાગ લેનાર છે; તથા ધર્મકૃત્ય કરાવવું એજ પરમ ઉપકાર છે. પુરૂષનું સ્ત્રીના સંબંધમાં વગેરે ઉચિત આચરણ પ્રાયે જાણવું, (૧૮)
पुत्तं पइ पुण उचिअं, पिउणो लाइ बालभावंभि ॥ ... उम्मीलेअजुद्धिगुण, कलामु कुसलं कुणइ कमसो ॥ १९ ॥
હવે પુત્રના સંબંધમાં પિતાનું ઉચિત આચરણ કહીએ છીએ. પિતા બાલ્યાવસ્થામાં પિષ્ટિક અન્ન, વેચ્છાથી હરવું ફરવું, ભાતભાતનાં રમકડાં વગેરે ઉપાયથી પુત્રનું લાલન પાલન કરે, અને તેના બુદ્ધિના ગુણ ખીલી નીક છે ત્યારે તેને કલામાં કુશલ કરે. બાલ્યાવસ્થામાં પુત્રનું લાલન પાલન કરવાનું
Page #339
--------------------------------------------------------------------------
________________
કારણ એ છે કે, તે અવસ્થામાં તેનું શરીર જે શંકાએલું અને દૂબળ રહે તે કઈ કાળે પણ પુષ્ટ ન થાય. માટે જ કહ્યું છે કે, પુત્ર પાંચ વર્ષને થાય ત્યાં સુધી તેનું લાલન પાલન કરવું, તે પછી દસ વર્ષ સુધી અર્થાત્ પ. દર વર્ષનો થાય ત્યાં સુધી તાડના કરવી, અને સોળમું વર્ષ બેઠા પછી પિતાએ પુત્રની સાથે મિત્રની પેઠે વર્તવું. (૧૮)
गुरुदेवधम्मसुहिसय-णपरिचयं कारवेइ निश्चं पि ॥ उत्तम लोएहिं समं, मित्तीभावं रयावेई ॥ २० ॥
અર્થ-પિતાએ પુત્રને ગુરૂ, દેવ, ધર્મ, સુખી, તથા સ્વજન એમને હમેશાં પરિચય કરાવ. તથા સારા માણસોની સાથે તેને મૈત્રી કરાવવી. ગુરૂ આદિકનો પરિચય બાલ્યાવસ્થાથી જ હેય વરકલચીરિની પેઠે હમેશાં મનમાં સારી વાસના જ રહે છે. ઉત્તમ જાતના, કુલીન તથા સુશીલ લોકોની સાથે મૈત્રી કરી હોય તો કદાચ નશીબના વાંકથી ધન ન મળે તે પણ આવનારાં અનર્થ તો ટળી જાય જ એમાં શક નથી. અનાર્ય દેશમાં થએલા એવા પણ આદ્રકુમારને અભયકુમારની મૈત્રી તેજ ભવમાં સિદ્ધિને અર્થે થઈ. (૨૦)
गिण्हावेइ अ पाणि, समाणकुलजम्मरूवकन्नाणं॥ गिहभारंमि निझुंजइ, पहुत्तगं विअरइ कमेण ॥ २१ ॥
અર્થ –પિતાએ પુત્રને કુળથી, જન્મથી અને રૂપથી બરાબર હેય એવી કન્યા પરણાવવી. તેને ઘરના કાર્યભારમાં જોડવો, તથા અનુક્રમે તેને ઘરની માલકી સોંપવી. “ કુળથી, જન્મથી અને રૂપથી બરાબર હોય એવી કન્યા પરણુવવી” એમ કહેવાનું કારણ એ છે કે, કજોડ સ્ત્રી સાથે ભારને
ગ થાય તો તેમને તે ગુડવાસ નથી, પણ માત્ર વિટંબણા છે; તથા એક બીજા ઉપરનો રાગ ઉતરી જાય તે કદાચ બને જણ અનુચિત કૃત્ય કરે એવો પણ સંભવ છે. આ વિષય ઉપર એક દષ્ટાંત સંભળાય છે તે એ કે –
ભોજરાજાના રાજ્યમાં આવેલી ધારાનગરીની અંદર એક ઘરમાં ઘણ કુરૂપ અને નિર્ગુણ એવો પુરૂષ તથા અતિ રૂપવતિ અને ગુણવાન એવી સ્ત્રી હતી. બીજા ઘરમાં તેથી ઉલટું એટલે પુરૂષ સારે અને સ્ત્રી
૩૦૪
Page #340
--------------------------------------------------------------------------
________________
એશીકસ હતી. એક સમયે બન્ને જણાના ઘરમાં ચારે ખાતર પાડયું, અને બન્ને કોડાને જોઇ કાંઇ ન મેલતાં સુરૂપ સ્રો સુરૂપ પુરૂષ પાસે, અને કુરૂપ સ્ત્રી કુરૂપ પુરૂષ પાસે ફેરવી નાંખી, જ્યાં સુરૂપને સુરૂપને યાગ થયા, તે બન્ને સ્ત્રી પુરૂષ પ્રથમ ઘણા ઉદ્વિગ્ન રાતા હતા તે હર્ષ પામ્યા; પણ જેને કુરૂપ સ્ત્રીને યાગ થયે!, તેણે રાજસભામાં વિવાદ ચલાવ્યા. રાજાએ ડેરા પીટાવ્યો ત્યારે ચેરીએ આવીને કહ્યું કે, હું મહારાજ ! રાત્રિને વિષે પરદ્રવ્યને અપહાર કરનારા અમે વિધાત્તાની ભૂલ સુધારી, એક રલતા બીજા રતની સાથે યોગ કર્યો. ” ચારનું વચન સાંભળી હસનારા રાજાએ તેજ વાત પ્રમાણુ કરી.
વિવાહના ભેદ વગેરે આગળ કહેવાશે. “ તેને ઘરના કાર્યભારમાં બ્લેડવે. એમ કહેવાનું કારૢ એ છે કે, ધરતા કાર્યભારમાં જોડાયલો પુત્ર હમેશાં ઘરની ચિંતામાં રહેવાથી સ્વચ્છંદી અથવા મદ્દોન્મત્ત ન થાય તેમજ ઘણાં દુ:ખ સહન કરી ધન કમાવવુ પડે છે, એ વાતને જાણ થઇ અનુચિત મય કરવાનું મનમાં ન લાવે. “ ધરતી માલકી સોંપવી ” એમ શું તેનું કારણ એ છે કે, સ્ફુટા લોકોએ યેાગ્ય કાર્ય ન્હાનાને માથે નાખવાથી ન્હાનાની પ્રતિષ્ઠા થાય છે. ધરના કાર્યભાર સારી પરીક્ષા -- રીતે ન્હાના પુત્ર યેગ્ય હેય તે તેને માથેજ નાખવો. કારણ કે, તેમ કરવાથીજ નિવાહ થવાના, તથા તેથી શેાભા વગેરે વધવાને પશુ સંભવ છે. પ્રસેનજિત રાજાએ પહેલા સર્વે પુત્રની પરીક્ષા કરી સામે પુત્ર જે શ્રેણિક તેને માથેજ રાજ્ય સાંપ્યું. પુત્રની પેઠેજ પુત્રી, ભત્રીજા વગેરેના સઅંધમાં પણ ચાગ્યતા માફક ઉચિત આચરણ કરવાનું જાણવું. તેમજ પુત્રની વહુના સંબંધમાં પશુ સમજવું. જેન ધનશ્રેઢીએ ચેાખાના પાંચ દાણા આપી પરીક્ષા કરી, ચેાથી વ ૢ રાહિણીનેજ ધરની સ્વામિની કરી, તથા ઉગ્નિતા, ભાગવતી અને રક્ષિતા એ ત્રણે મ્હોટી વહૂએને અનુક્રમે છાણુ વગેરે કાઢવાનુ, રાંધવાનુ તથા ભંડારનુ કામ સેાંપ્યું. ( ૨૧ )
पञ्चकं न पसंसर, वसणोवहयाण कहइ दुरवच्छं || आयं वयमवसेसं, च सोहए सयमिमेहितो ॥ २२ ॥ અર્થ:--પિતા પુત્રની તેના દેખતાં કાંસા ન
:
૩૦૫
કરે, કદાચ
Page #341
--------------------------------------------------------------------------
________________
પુત્ર વ્યસનમાં સપડાય એમ હોય તે તેને ધુતાદિ વ્યસનથી થત ધનનો નાશ, લેકમાં અપમાન, તર્જના, તાડના આદી દુર્દશા સંભળાવે, તેથી તે વ્યસનમાં સપડાતા અટકે છે. તથા લાભ ખરચ અને સિલક એ ત્રણે પુત્ર પાસેથી તપાસી લે. તેથી તે સ્વછંદી થતું નથી, તથા પિતાની મોટાઈ રહે છે. “પુત્રની તેના દેખતાં પ્રશંસા ન કરે” એમ કહેવાનું કારણ એ છે કે, પહેલાં તે પુત્રની પ્રશંસાજ ન કરવી. કહ્યું છે કે-ગુરૂની તેમના મુખ આગળ, મિત્રોની તથા બાંધાની તેમની પછવાડે, દાસની તથા ચાકરની તેમનું કામ સારું નીવડે ત્યારે, તથા સ્ત્રીઓની તેઓ મરી ગયા પછી સ્તુતિ કરવી. પણ પુત્રની તો બિલકુલ સ્તુતિ કરવી જ નહીં. એમ છતાં તે વગર ન ચાલે તો સ્તુતિ કરવી; પણ પ્રત્યક્ષ ન કરવી. કારણ કે, તેથી તેના ગુણ આગળ વધતા અટકે છે, અને વૃથા અહંકાર વગેરે આવે છે. (૨૨)
दंसेइ नरिंदसमं, देसंतरभावपयडणं कुणइ ॥
इञ्चाइ अवञ्चगयं, उचिअं पिउणो मुणेअव्वं ॥ २३ ॥
અર્થ-પિતાએ પુત્રને રાજસભા દેખાડવી, તથા પરદેશના આચાર અને વ્યવહાર પણ પ્રકટપણે દેખાડવા. પિતાનું પુત્રના સંબંધમાં વગેરે ઉચિત આચરણ જાણવું. રાજસભા દેખાડવાનું કારણ એ છે કે, રાજસભાનો પરિચય ન હોય તે કોઈ વખતે દુદૈવથી ઓચિંતું કાંઈ દુઃખ આવી પડે ત્યારે તે કાયર થાય, તથા પારકી લક્ષ્મી જે અદેખાઈ કરનારા શત્રુએ તેને નુકશાનમાં નાખે. કેમ કે-રાજદરબારે જવું, રાજાના માનીતા
કે જેવા, તેથી કાંઈ અર્થલાભ ન થાય તે પણ અનર્થને નાશ તે થાય જ. માટે રાજસભાને અવશ્ય પરિચય કરાવે. પરદેશના આચાર તથા વ્યવહાર દેખાડવાનું કારણ એ છે કે, પરદેશના આચાર વ્યવહારનું જ્ઞાન ન હેય, અને કારણ પડેથી ત્યાં જવું પડે તે ત્યાંના લેક એને પરદેશી જાણીને સહજ વારમાં બેસનના ખાડામાં નાંખી દે. માટે પરદેશના આ ચાર વ્યવહાર દેખાડવા. પિતાની પેઠે માતાએ પણ પુત્રના સંબંધમાં તથા પુત્રની વહુના સંબંધમાં સંભવ માફક ઉચિત આચરણ સાચવવું. માતાએ ઓરમાઈ પુત્રના સંબંધમાં વિશેષ ઉચિત આચરણ સાચવવું, કા
૩૦૬
Page #342
--------------------------------------------------------------------------
________________
રણ કે, તે પ્રાયે સહજમાં પિતાને કાંઈ ઓછું પડયું એમ માનનારે હેય છે. આ વિષયમાં સાવકી માએ આપેલી અડદની રાબડી ઓકનાર પુત્રને દાખલો જાણવો. (૨૩) . सयणाणसमुचि अमिणं, जं ते निअगेहबुद्दिकज्जेसु ॥
संमाणिज सयावि हु, करिज्ज हाणीसु वि समोवे ॥२४॥
અર્થ:–પિતાના, માતાના તથા સ્ત્રીના પક્ષના લેક સ્વજન કહેવાય છે. તેમના સંબંધમાં પુરૂષનું ઉચિત આચરનું આ રીતે છે. પિતાના ઘરમાં પુત્રજન્મ તથા વિવાહ સગાઈ આદી મંગળકાર્ય હોય ત્યારે તેમને હમેશાં આદર સત્કાર કરે. તેમજ તેમને માથે કાંઈ નુકસાન આવી પડે તો તેમને પિતાની પાસે રાખવા.
लयमवि तेसिं वसणू, सवेसु होअवमंतिमि सया ॥ खीणविहवाण रोगा, उराण कायव्वमुद्धरणं ॥ २५ ॥
અર્થ-સ્વજનેને માથે કાંઈ સંકટ આવે, અથવા તેમને ત્યાં કાંઈ ઉત્સવ હોય તે પોતે પણ હમેશાં ત્યાં જવું. તથા તેઓ નિર્ધન અથવા રેખાતુર થાય તે તેમને તે સંકટમાંથી ઉદ્ધાર કરે. કેમકે-રોગ, આપદા દુકાળ તથા શત્રુનું સંકટ માથે આવે છે તથા રાજકારે અને સ્મશાને જવાને અવસરે જે સાથે રહે તે બાંધવ કહેવાય. સ્વજનને ઉધાર કરો તે ખરેખર જોતાં પિતાને જ ઉદ્ધાર કરવા બરાબર છે. કેમકે, રહે ને ઘડા જેમ ભરાય છે, અને ખાલી થાય છે તેમજ માણસ પણ પૈસાદાર અને દરિદ્રી થાય છે. કોઈની દરિદ્રી અથવા પૈસાવાળી અવસ્થા ચિરકાળ ટકતી નથી. માટે કદાચ દુર્દેવથી આપણે માથે માઠી અવસ્થા આવી પડે તે પૂર્વ આપણે જેમના ઉપર ઉપકાર કર્યા હોય, તેઓ જ આપણે આપદાથી ઉદ્ધાર કરે. માટે અવસર આવે સ્વજનોને સંકટમાંથી ઉદ્ધાર કરવો. (૨૫) ' खाइज्ज पिठिमंसं, न तेसि कुज्जा न सुक्कलहं च ॥
तदमित्तेहिं मित्ति, न करिज्ज करिज्ज मित्त ॥ २६ ॥ . ' અર્થ–પુરૂષે સ્વજની પરઠ નિંદા ન કરવી; તેમની સાથે મને
શ્કરી વગેરેમાં પણ વગર કારણે શુષ્ક વાદ ન કરવું. કારણ કે, તેથી ઘણું કાળની પણ પ્રીતિ તુટી જાય છે, તેમના શત્રુની સાથે દેસ્તી ન કરે, તથા
Page #343
--------------------------------------------------------------------------
________________
તેમના મિત્રની સાથે મૈત્રી કરે.
तयभावे तग्गेहं न वइज्ज चइज्ज अच्छ संबंधं ॥ गुरुदेवम्मकज्जे, सु एकचित्तेहिं होअव्वं ॥ २७ ॥ અથ:-પુરૂષે વજન ઘરમાં ન હોય, અને તેના કુટુ ંબની એકલી સ્ત્રીઓજ ઘરમાં હાય, તેા તેના ઘરમાં પ્રવેશ ન કરશે, તેમની સાથે હૈ. સાના વ્યવહાર ન કરવા, તથા દેવનું, ગુરૂતુ અથવા ધર્મનું કાર્ય હોય તેમની સાથે એકદિલ થયું. સ્વજનોની સાથે તૈમાને વ્યવહાર ન કરવાનું કારણુ એ છે કે, તેમની સાથે વ્યવહાર કરતાં પ્રથમ જરાક એમ લાગે છે કે, એથી પ્રીતિ વધે છે; પણુ પરિણામે તેથી પ્રાતિને બદલે શત્રુપણું વધે છે. કહ્યું છે કે–જ્યાં ઘણી પ્રીતિ રાખવાની ઈચ્છા હોય ત્યાં ત્રણ વાનાં ન કરવાં. એક વાદવિવાદ, બીજો પૈસાનેા વ્યવહાર અને ત્રીજું તેની પછવાડે તેની સ્ત્રીની સાથે ભાષણ. ધર્માદિક કાર્યમાં એકદિલ થવાનું કારણ એ છે કે, સસારી કામમાં પણ સ્વજનની સાથે એકદિપણું રાખવાથીજ પરિણામે સારૂ આવે છે. તે પછી જિતમંદિર આદી દેતાદિકના કાર્યમાં તે જરૂર એકદિલપણું હાવુંજ જોઇએ. કેમ કે, તેવાં કાર્યોને આધાર સર્વ સંધના ઉપર છે. અને તે સર્વ સંધના એકદિલથી થાય તેમાંજ નિર્વાહ તથા શેાભા વગેરે સંનવ છે. માટે તે કાયા સવનો સંમતિથી કરવાં, સ્વજન તેની સાથે એકદિલ રાખવા ઉપર પાંચ આંગળીઓને દાખલા છે, તે નીચે પ્રમાણે છે:
પ્રથમ તર્જની ( અંગૂઠાની જેડેની) આંગળી લખવામાં તથા ચિત્ર કલા વગેરે સર્વ કાર્યોમાં પ્રથમ હાવાથી તથા વસ્તુ દેખાડવામાં, ઉત્તમ વસ્તુતાં વખાણું કરવામાં, વાળવામાં અને ચપટી વગેરે ભરવામાં ડ: હી હાવાથી અહંકાર પામી મધ્યમા ( વચલી) આંમળીને કહે છે. “હારામાં શા ગુણ છે ?” મધમાએ કર્યું. “હું સર્વે આંગળી એમાં મુખ્ય, મ્ફાટી અને મધ્ય ભાગમાં રહેનારી છું. તત્રી, ગીત, તાલ, વગેરે કળામાં કુ શળ છું, કાર્યની ઉતાવળ જણાવવા માટે અથવા દોષ, છળ વગેરેને નાશ કરવાને માટે ચપટી વાડુ છું, અને ટચકારાવી શિક્ષા કરનારી છું. એમજ ત્રીજી આંગળીને પૂછ્યું ત્યારે તેણે કંક્યું, “ દેવ, ગુરૂ, સ્થાપના
.
rr
૩૦૮
Page #344
--------------------------------------------------------------------------
________________
ચાર્ય, સાધર્મિક વગેરેની નવાંગ ચંદનપૂ, મંગલક, સ્વસ્તિક, નવાવર્ત વગેરે કરવાનું તથા જળ, ચંદન, વાસક્ષેપ ચૂર્ણ વગેરેનું અભિમંત્રણ કરવું હારા તાબામાં છે.” પછી એથી આંગળીને પૂછયું ત્યારે તેણે કહ્યું કે, “ હું પાતળી લેવાથી શનની અંદર ખણવા આદી જીણું કામો કરી શકું છું, શરીરે દુઃખ આવે છેદાદિ પીડા સહું છું, શાકિની વગેરેના ઉપદ્રવ દૂર કરૂં છું, જપ વગેરે કરવામાં પણ અગ્રેસર છું.” તે સાંભળી ચારે આંગળીઓએ માંહો માંહે મિત્રતા કરી અંગૂઠાને પૂછ્યું કે, “હારામાં શા ગુરુ છે?” અંગૂઠે કહ્યું, “અરે ઓ ! હું તો તમારે ધણું છું ! જૂઓ લખવું, ચિત્રામણ કરવું, કેળ વાળો, ચપટી વગાડવી, ટચકારે કરે, મૂડી વાળવી, ગાંઠ વાળવી, હથિયાર વગેરે વાપરવાં, દાઢી મૂછ સભારવી, તથા કાતરવી, કાતરવું, લોચ કર, પીંજવું, વણવું, જોવું, ખાંડવું, દળવું, પિરસવું, કાંટો કાઢવ, ગાયો વગેરે દેવી, જપની સંખ્યા કરવો, વાળ અથવા ફૂલ ગૂથવાં, પુષ્પ પૂજા કરવી, વગેરે કાર્યો મહારા વિના થતાં નથી. તેમજ વૈરીનું ગળું પકડવું, તિલક કરવું, બીજિનામૃતનું પાન કરવું, અંગૂઠ પ્રશ્ન કર વગેરે કાર્ય એ કલા મહારાથી જ થાય છે તે સાંભળી ચારે આંગળીઓ અંગૂધને આશ્રય કરી સર્વ કાર્યો કરવા લાગી. (૨૭)
एमाई सयणोचिअ, मह धम्मायरिअ समुचिरं भणिमो॥ મત્તિકુમાળgવું, તે તિરં પિ ગવાબો ૨૮ |
અર્થા–વજાના સંબંધમાં ઉપર કહ્યું વગેરે ઉચિત આચરણ જાણવું. હવે ધર્માચાર્યના સંબંધમાં ઉચિત આચરણ કહીએ છીએ. પુરૂપે દરરોજ ત્ર) ક ભક્તિથી તથા શરીર વડે અને વચન વડે બહુ માનથી ધર્માચાર્યને વંદના કરવી. ૨૮
तदंसिअनिईण, आवस्सयपमुहकिञ्चकरणं च ॥ धम्मोवएससवणं, तदतिए सुद्धसद्धाए ॥ २९ ॥
અર્થ –ધર્માચાર્યો દેખાડેલી રીત પ્રમાણે આવશ્યક વગેરે કામો કરવાં, તથા તેમની પાસે શુદ્ધ શ્રદ્ધાથી ધર્મોપદેશ સાંભળ. (૨૮)
आएसं बहु मन्नइ, इमेसिं मणसा वि कुणइ नावनं ॥ रंभइ अघन्नवायं, थुइवायं पयडइ सया वि ॥ ३० ॥
૩૦૦
Page #345
--------------------------------------------------------------------------
________________
અર્થ –ધર્માચાર્યના આદેશનું બહુમાન કરે, એમની મનથી પણ અવ ન કરે. અધમ લોકેએ કરેલી ધમાચાર્યના અવણવાદને પિતાની શકિત માફક રોકે; પણ ઉપેક્ષા ન કરે. કહ્યું છે કે–મહટાઓની નિંદા કરનારજ કેવળ પાપી નથી, પણ તે નિંદા સાંભળનાર પણ પાપી છે. તથા ધર્માચાર્યને સ્તુતિવાદ હમેશાં કરે. કારણ કે, સમક્ષ અથવા પાછળ ધર્મચાર્યની પ્રશંસા કરવાથી અસંખ્ય પુણ્યાનુબંધિ પુરય બંધાય છે. (૩૦)
न हवइ छिद्दप्पेही, सुहिव्व अणुअत्तए सुहदुहेसु ॥ पडिणीअपञ्चवायं, सव्वपयत्तेण वारेइ ॥ ३१ ॥
અર્થ –ધર્માચાર્યનાં છિદ્ર ન જેવાં, સુખમાં તથા દુઃખમાં મિત્રની પેઠે તેમને અનુવર્તવું, તથા પ્રજનીક લોકોએ કરેલા ઉપદ્રવને પિતામાં જેટલી શક્તિ હય, તેટલી શક્તિથી વારવા. અહિં કઈ શંકા કરે છે, “પ્રમાદથી રહિત એવા ધર્માચાર્યમાં છિદ્રજ ન હોય, ત્યારે તે ન જોવાં એમ કહેવું વ્યર્થ છે. તથા મમતા રહિત ધર્માચાર્યની સાથે મિત્રથી પડે શી રીતે વર્તવું,” એનો જવાબ–“ ખરી વાત છે, ધર્માચાર્ય તે પ્રમાદથી અને મમતાથી રહિતજ છે, પણ જૂદી જૂદી પ્રકૃતિના શ્રાવોને પિતાની પ્રકૃતિના અનુસારથી ધર્માચાર્યને વિષે પણ જૂદા જૂદ ભાવ ઉત્પન્ન થાય છે. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે – ગતમ! ચાર પ્રકારના શ્રાવક કહ્યા છે. એક માતા પિતા સમાન, બીજા ભાઇ સમાન, ત્રીજા મિત્ર સમાન, ચોથા શકય સમાન. ” વગેરે આ ગ્રંથમાં પૂર્વ કહી ગયા છીએ. પ્રત્યેનીક લોકોએ કરેલે ઉપદ્રવ દૂર કરવાના સંબંધમાં કહ્યું છે કે, સાધુઓને, જિનમંદિર તથા વિશેષે કરી જિનશાસનનો કોઈ વિરોધી હોય, અથવા કોઈથી અવર્ણવાદ બોલતે હેય, તે તેને સર્વ શક્તિથી વાંરવો.” આ વિષય ઉપર ભગીરથ નામના સગર ચક્રવર્તીના પિત્રાનો જીવ કુંભાર, કે જેણે પ્રાંત ગામના રહીશ સાઠ હજાર
કોએ કરેલા ઉપદ્રવથી પીડાયેલા યાત્રાએ જનાર સંઘને ઉપદ્રવ ટાળ્યો હને તેને દાખલો જાણ. (૩૧) .. खलिअंमि. चोहो गुरु, जण मनइ तहत्ति सव्वं पि ॥ . चोएइ गुरु जणं पिहु, पमायखलिपसु एगंते ॥ ३२ ॥
૩૧૦
Page #346
--------------------------------------------------------------------------
________________
'' મહારાજ,
અર્થ:પુષે પોતાને કાંઇ અપરાધ થએ તે ધર્માચાર્ય શીખામણુ કે ત્યારે “ આપ કહો તે યોગ્ય છે” એમ કહી સર્વ કબુલ કરવું. કદાચ ધમાચાયૅની કાંઈક ભૂલ જણાય તો તેમને એકાંતમાં આપ જેવા ચારિત્રવતને આ વાત ચિત છે કે ? ” એમ કહે. (૩૨) कुणइ विणओवयारं, भलीए समयसमुचियं सव्वं ॥ गाढं गुणाणुरायं निम्मायं वहइ हिअयंमि ॥ ३३ ॥
',
અર્થ:—શિષ્યે સામું આવવું, ગુરૂ આવે ત્યારે ઉડવું, આસન આપવું, પગચંપી કરવી, તથા શુદ્ર એવાં વસ્ત્ર, પાત્ર, આહાર્ આદિનું દાન વગેરે સમયને ઉચિત એવા સર્વ વિનય સબંધી ઉપચાર ભક્તિથી કરવા. અને પોતાના હૃદયમાં ધર્માચાર્યને વિષે દૃઢ તથા કપટ રહિત અનુસૂગ ધારણ કરવા. ( ૩૩ )
भावोवयारमोलिं, संतरिओ वि सुमरई सया वि ॥ इअ एवमाइगुरुजण, समुचिअमुविअं गुणेयव्वं ॥ ३४ ॥ અર્થ:—પુરૂષ પરદેશમાં હોય તે પણ ધર્માચાર્યે કરેલા સમ્યકત્વ દાન આદી ઉપકારને નિરતર સભારે. ધર્માચાર્યના સબંધમાં ઈત્યાદિ ઉચિત આચરણ જાણવું. ( ૩૪ )
जच्छ सयं निवसिज्जइ, नयरे तच्छेव जे किर वसंति ॥ ससमाणवत्तिणो ते, नायरया नाम वचंति ॥ ३५ ॥
અર્થ:—પુરૂષ જે નગરમાં પોતે રહેતા હોય, તેજ નગરમાં ખીજા જે વિષ્ણુકવૃત્તિએ આજીવિકા કરનારા લાકા રહેતા હોય, તે નાગર” એવા નામથી કહેવાય છે. ( ૩૫)
समुचिअमिणमोतेसिं, जमेगचित्तर्हि समसुहदुहेहिं ॥ वसूणूसवतुल्लगमा, गमेहिं निश्वं पि होअव्वं ॥ ३६ ॥ અર્થ:—નાગર લોકેાના સબંધમાં યોગ્ય આચરણ આ રીતે જાણવું. પુછ્યું તેમને—નગરમાં રહેનાર લોકોને-દુઃખ આવે તે દુ:ખી થવુ, તથા સુખ આવે પોતે સુખી થવું. તેમજ તેએ સકટમાં હોય તે પોતે પણ સંકટમાં પડયા હ્રાય એમ વર્તવું. તથા તે ઉત્સવમાં હોય તે પોતે પશુ ઉત્સવમાં રહેવું. એમ ન કરતાં એક નગરમાં રહેલા સરખા ધંધાના લેાકા
૩૧૧
Page #347
--------------------------------------------------------------------------
________________
બે કુસંપમાં રહે, તે રાજાના અવિકારીએ તેમને, શીકારીએ જેમ મૃગલાઓને જાળમાં ફ્સાવે છે, તેમ સટમાં ઉતારે. ( ૩૬ )
કોઇને પણ મુખ્ય
काय कज्जे वि हु, न इक्कमिकेण दंसणं पहुणो ॥ જ્જો ન મતમેળા, વેસુન્ન પબિબ્ધ ॥ ૩૭ || અર્થ:—હાટું કાર્ય હોય તો પણ પોતાની મ્હોટાઈ વધારવા સારૂ સર્વે નાગરાત્રે રાજાની ભેટ લેવા જૂદા જૂદા ન જવું. કાંઇ કામની છાતી અસલત કરી હાય તો તે ઉધાડી ન પાડવી. તથા કાએ કેની ચાડી ન કરવી. એકેક જણ દેં જાદો રાજાને મળવા જાય મનમાં વૈર વગેરે પેદા થાય છે. માટે સર્વેએ ભેગા સર્વેની યેાગ્યતા સરખી હોય તેા પણ યવનની પેઠે કરી સર્વેએ તેની પછવાડે રહેવું; પણ રામ્બના હુકમથી મંત્રીએ પરીક્ષા ફરવાને અર્થે આપેલી એક શય્યા ઉપર સર્વે સુવાને માટે વિવાદ કરનારા પાંચસેા મૂખની પેઠે કુસંપથી રાજાની ભેટ લેવા અથવા તેને વિનંતિ વ્ ગેરે કરવા ન જવું. કેમકે-ગમે એવી અસાર વસ્તુ હાય તે પણુ તે જો ઘણી ભેગી થાય, તે તેથી જય થાય છે. જીએ, તૃણુના સમુદાયથી બનેલુ દાર ુ હાથીને પણ બાંધે છે. મસલત બહાર પાડવાથી કાર્ય ભાગી પડે છે, તથા વખતે રાળ કાપ વગેરે પણ થાય છે. માટે ગુપ્ત મસલત બહાર ન પાડવી. માંઢામાંહે ચાડી કરવાથી રાજા આદિ અપમાન તથા વખતે ક્રૂડ વગેરે પણ કરે. તથા સરખા ધધાવાળા લેકાનું કુસપમાં રહેવું નાશનુ કારણ છે. કહ્યુ છે ક—એક પેટવાળા, એ ડેાકવાળા અને જૂદાં જૂદાં ફળની ઈચ્છા કરનારા ભારડ પક્ષિની પેઠે કુસપમાં રહેનારા લોકોને નાશ થાય છે, જે લોકો એક ખીજાનાં માનું રક્ષણ કરતા નથી તે રાફડામાં રહેલા સર્પની પેઠે ભરણુ પર્યંત દુ:ખ પામે છે. ( ૩૭ )
'
તે તેથી ખીજાના
થ ંને જવું. તથા
समुवठिए विवाप, तुलासमाणेहिं चेव ठायव्वं ॥ રળ સાવિતિ, વિદ્યુળમળ્યો ન નચમો || ૩૮ || અર્થ:—ાંઈ વિવાદ ઉત્પન્ન થાય તે! ત્રાળુ સમાન રહેવું: પ સ્વજન સબંધી તથા પેાતાની જ્ઞાતિના લેાકા ઉપર ઉપકાર કરવાની અ
૩૧૨
Page #348
--------------------------------------------------------------------------
________________
થવા લાંચ ખાવાની ઈચ્છાએ ન્યાયમાર્ગનું ઉલ્લંઘન ન કરવું. (૩૮)
बलिएहिं दुब्बल जणो, सुंककराईहिं नाभिभविअन्यो । श्वेवावराह दोसे, वि दंडभूमि न नेअव्वो ॥ ३९ ॥
અર્થ–પ્રબળ લોકોએ દુબળ લોકોને ઘણું દાણ, કર, રાજદંડ વગેરેથી સતાવવા નહીં. તથા શેડ અપરાધ હોય તે એકદમ તેને દંડ ન કરે. દાણ, કર વગેરેથી પીડાયેલા લોકે માંહોમાંહે પ્રતિ ન હોવાથી સંપ મૂકી દે છે. સંપ ન હોય તે ઘણું બલિષ્ટ લોકો પણ વગડામાંથી
જૂલા પડેલા સિંહની પેઠે જ્યાં ત્યાં પરાભવ પામે છે માટે મહેમાહે સંપ રાખવો એ જ સારું છે. કેમકે –માણસોનો સંપ સુખકારી છે. તેમાં પણ પિતા પોતાના પક્ષમાંને અવશ્ય સંપ હોવો જ જોઇએ. જુઓ ફેતરાથી પણ
જૂલા પડેલા ચોખા ઉગતા નથી. જે પર્વતને ફાડી નાંખે છે, તથા ભૂમિને પણ વિધારે છે, તે જળના પ્રવાહને તૃણનો સમુદાય રેકે છે. એ સંપનો મહિમા છે. ( ૩૮ )
कारणिएहि पि सम, काययो ता न अच्छसंबंधो ॥ किं पुण पहुणा सद्धिं, अप्पहिअं अहिलसंतेहिं ॥ ४० ॥
અર્થ --પોતાનું હિત ઈચ્છનારા લોકોએ રાજાના, દેવસ્થાનના અથવા ધખાતાના અધિકારી તથા તેમના હાથ નીચેના લોકોની સાથે લેણ દેવો વ્યવહાર ન કર, અને જ્યારે આમ છે તે રાજાની સાથે વ્યહવાર નજ કર એમાં તે કહેવું જ શું? રાજના અધિકારીઓ વગેરેની સાથે વ્યવહાર ન કરવાનું કારણ એ છે કે, તે લોકો ધન લેવું હોય તે વખતે માત્ર પ્રાયે પ્રસન્ન મુખથી વાર્તાલાપ કરી તથા તેમને ત્યાં ગએ બેસવા આસન, પાનબીડાં અદિ આપી ખોટો દેખાડવાને ભભકો દેખાડે છે, અને ભલાઈ ઉઘાડી કરે છે. પણ અવસર આવે ખરૂં લહેણું માગીએ, ત્યારે “અમે ફલાણું તમારું કામ નહોતું કર્યું ?” એમ કહી પોતે કરેલે તલના ફેરા સરખો યુકિંચિત માત્ર ઉપકાર પ્રકટ કરે છે, અને પૂર્વના દાક્ષિણ્યને તે જ વખતે મૂકી દે છે. એવો તેમને સ્વભાવજ છે. કહ્યું છે કે-૧ બ્રાહ્મણમાં ક્ષમા, ૨ માતામાં , ૩.ગણિકામાં પ્રેમ અને ૪ અધિકારીઓમાં દાક્ષિયણું એ ચારે અરિષ્ટ જાણવાં. એટલું જ
૩૧૩
Page #349
--------------------------------------------------------------------------
________________
નહીં, પણ તે ઉલટા લેણદારને બેટા તહેમતમાં લાવી રાજા પાસે શિક્ષા ક રાવે છે. કહ્યું છે કે–લોકો પૈસાદાર માણસ ઉપર બેટા તહેમત મૂકી તેને હેરાન કરે છે, પણ નિર્ધન માણસ અપરાધી હોય, તો પણ તેને કોઈ ઠેકાણે નુકસાન થતું નથી. રાજાની સાથે ધનનો વ્યવહાર ન રાખવાનું કારણ એ કે, કોઈ સામાન્ય ક્ષત્રિ પાસે પણ લહેણું માગીએ તે તરવાર દેખાડે છે, તે પછી સ્વભાવથી જ ક્રોધી એવા રાજાઓની શી વાત કહેવી ? આ રીતે સરખો ધધો કરનારા નાગર લોકના સંબંધમાં ઉચિત આચરણ કહ્યું. સરખો ધ ન કરનારા નાગર લોકોની સાથે પણ ઉપર કહ્યા પ્રમાણેજ યથાયોગ્ય રીતે વર્તવું. (૪૦ )
a got ના, પણ સમુરબાર I - परतिच्छिआण समुचिअ, मह किं पि भगामि लेसेणं ॥ ४१ ।।
અર્થ:–નાગર લોકેએ એક્ર બીજાની સાથે શી રીતે ઉચિત આચરણ કરવું, તે કહ્યું. હવે, અન્યદર્શની કોની સાથે શી રીતે ઉચિત આચરણ કરવું તે કહીએ છીએ. ( ૪૧ )
एएसि तिच्छिआणं, भिख्ख मुवठिआण निअगेहे ।। कायव्वमुचिअकिञ्चं, विसेसओ रायमहिआणं ॥ ४२ ॥
અર્થ-અન્યદર્શની ભિક્ષુક આપણે ઘેર ભિક્ષાને અર્થે આવે તે તેમને યથાયોગ્ય દાન આદિઆપવું. તેમાં પણ રાજાના માનનીક એવા અન્યદર્શની ભિક્ષાને અર્થે આવે તો તેને વિશેષે કરી દાન અવશ્ય આપવું.(૪૨) ' जइ वि न मणमि भत्ती, न पखवाओ अ तम्गयगुणेसु ॥ उचिरं गिहागएसुं, ति तह वि धम्मो गिहीण इमो ॥ ४३ ॥
અર્થ – શ્રાવકના મનમાં અન્યદર્શનીને વિષે ભક્તિ નથી, તેના ગુણને વિષે પક્ષપાત નથી તે પણ ઘેર આવેલાનું યોગ્ય આદરભાન કરવું એ ગૃહસ્થને ધર્મ છે. ( ૪૩ )
गेहागयाणमुचिअं, वसणावडीआण तह समुद्धरणं ॥ 'दुहिआण दया एसो, सम्बेसि संमओ धम्मो ॥ ४४ ॥
અર્ધઘેર આવેલાની સાથે ઉચિત આચરણ કરવું, એટલે જેની જેવી યોગ્યતા હોય તે પ્રમાણે તેની સાથે મધુર ભાષણ
Page #350
--------------------------------------------------------------------------
________________
કરવું, તેને બેસવા આસન આપવું, આસનાદિકને માટે નિમંત્રણ કરવું, કયા કારણથી આવવું થયું ? તે પૂછવું તથા તેનું કામ કરવું, વગેરે વેગ આચરણ જાણવું. તથા સંકટમાં પડેલા લોકોને તેમાંથી કાઢવા. અને દીન, અનાથ આંધળા, બહેશે, રોગી વગેરે દુઃખી કે ઉપર દયા કરવી, તથા તેમને પિતાની શક્તિ પ્રમાણે મદદ કરી તે દુઃખમાંથી કાઢવા. એ ધર્મ સર્વ દર્શનીઓને સમ્મત છે. અહિં શ્રાવકોને એ લેકિક ઉચિત આચરણ કરવાનું કહ્યું, એનું કારણ એ છે કે, જે માણસો ઉપર કહેલું લકીક ઉચિત આચરણ કરવામાં પણ કુશળ નથી, તેઓ લેકોત્તર પુરૂષની સૂક્ષ્મ બુદ્ધિથી ગ્રહણ કરાય એવા જનધર્મને વિષે શી રીતે કુશળ થાય. માટે ધર્માર્થી લોકોએ અવશ્ય ઉચિત આચરણ કરવામાં નિપુણ થવું. બીજે સ્થળે પણ કહ્યું છે કે, સર્વ ઠેકાણે ઉચિત આચરણ કરવું, ગુણ ઉપર અનુરાગ રાખે, દેશને વિષે મધ્યસ્થપણું રાખવું અને જિનવચનને વિષે રૂચિ રાખવી, એ સમ્મદષ્ટિનાં લક્ષણ છે. સમુદ્રો પિતાની મર્યાદા મૂક્તા નથી, પર્વત ચલાયમાન થતા નથી, તેમ ઉત્તમ પુરૂષે પણ કઈ વખતે પણ ઉચિત આચરણે છોડતા નથી. માટે જગતના ગુરૂ એવા તીર્થકરો પણ ગૃહસ્થપણામાં માતા પિતાના સંબંધમાં અભ્યાન ( હેટા પુરૂષ આવે આદરથી ઉભું રહેવું ) વગેરે કરે છે.” આ રીતે નવ પ્રકારનું ઉચિત આચરણ કહ્યું. (૪૪)
અવસરે કહેલાં ગ્ય વચનથી ઘણે લાભ થાય છે. જેમ આંબાડ મંત્રીએ મલ્લિકાર્જુનને જીતીને વૈદ કરેડ મૂલ્યના મોતીના ભરેલા છ મૂડા, એકેક તેલમાં ચૌદ ભાર જેટલા એવા ધનના બત્રીશ કુંભ, શૃંગારના રત્ન જડિત ક્રોડ વસ્ત્ર, તથા વિષને હરણ કરનાર શુક્તિ (છીપ) વગેરે વસ્તુ કુમારપાળના ભંડારમાં ઉમેરી, તેથી તેણે (રાજાએ) સંતુષ્ટ થઈ આંબડ મંત્રીને કવિતામા એ બિરૂદ, કોડ દ્રવ્ય, વીશ સારા જતિવંત અશ્વ વગેરે રિદ્ધિ આપી. ત્યારે આબડ મંત્રીએ પિતાના ઘર સુધી પહોચતાં પહેલા જ માર્ગમાં તે સર્વ રિદ્ધિ યાચક જનોને આપી. એ વાતની રાજા પાસે કોઈએ ચાડી ખાધી, ત્યારે મનમાં માઠા અધ્યવસાય આવ્યાથી કુમારપાળ રાજાએ ક્રોધથી આબંડ મંત્રીને કહ્યું કે, “કેમ તું
૩૧૫
Page #351
--------------------------------------------------------------------------
________________
હાર કરતાં પણ વધારે દાન આપે છે ?” આંબડે કહ્યું, “મહારાજ ! આપના પિતાજી દશ ગામડાના ધણી હતા, અને આપ તે અઢાર દેશના ધણી છે એમાં આપ તરફથી પિતાજીને કાંઈ અભિનય થએલે ગણાય ?” , વગેરે ઉચિત વચનથી રાજાએ રાજી થઈ આંબાને રાજપુત્ર એવો કિતાબ અને પૂર્વ આપી હતી તે કરતાં બમણ ઋદ્ધિ આપી. અમેજ ગ્રંથાંતરમાં કહ્યું છે કે, દાન દેતાં, ગમન કરતાં, સુતાં, બેસતાં, ભજન પાન કરતાં, બેલતાં તથા બીજે સર્વ સ્થાનકે ઉચિત વચનનો માટે રસમય અવતાર હોય છે. માટે સમયને જાણ પુરૂષ સર્વ ઠેકાણે ઉચિત આચરણ કરે છે. કેમ કે–એક તરફ એક ઉચિત આચરણ અને બીજી તરફ બીજ છોડે ગુણે છે. એક ઉચિત આચરણ ન હોય તો સર્વ ગુ. ણોનો સમુદાય ઝેર માફક છે. માટે પુરૂષે સર્વે અનુચિત આચરણ છેડી દેવું. તેમજ જે આચરવાથી પિતાની મૂર્ખમાં ગણતરી થાય તે સર્વે અનુચિત આચરણમાં સમાય છે. તે સર્વ લોકીક શાસ્ત્રમાં કહ્યું છે, તે ઉપકારનું કારણ હોવાથી અહિં દેખાડીએ છીએ.
રાજા ! સે મૂખ કયા? તે સાંભળ, અને તે તે મૂર્ણપણનાં કારણ મૂક. તેમ કરવાથી તું આ જગતમાં વિદીષ રનની પેઠે શાભા પામીશ. ૧ ની શક્તિાએ ઉધમ ન કરે, ૨ પડતી સભામાં પોતાનાં વખાણ કરે, ૩ ગણિકાના વચન ઉપર વિશ્વાસ રાખે, ૪ દંભ તથા આડંબર ઉપર ભ• રૂસે રાખે, ૫ જુગાર, કિમિયા વગેરેથી ધન મેળવવાની આશા રાખે, ૬ ખેતી આદિ લાભના સાધનોથી લાભ થશે કે નહીં ? એવો શક રાખે, ૭ બુદ્ધિ નહીં છતાં હેઠું કામ કરવા ધારે ૮ વણિક થઈ એકાંતવાસ કરવામાં રૂચિ રાખે, ૮ માથે દેવું કરી ઘરબાર વગેરે ખરીદે, ૧૦ પિતે વૃદ્ધ થઈ કન્યા પરણે, ૧૧ ગુરૂ પાસે ન ધારેલા ગ્રંથની વ્યાખ્યા કરે, ૧૨ ખુલ્લી વાત ઢાંકવાને પ્રયત્ન કરે, ૧૩ ચંચળ સ્ત્રીને ભર થઈ ઈચ્છે રાખે, ૧૬ શત્રુ સમર્થ છતાં મનમાં તેની શંકા ન રાખે, ૧૫ પ્રથમ ધન આપીને પાછળથી પશ્ચાત્તાપ કરે, ૧૬ અભણ છતાં મોટા સ્વરથી કવિતા બોલે, 9 અવસર નહીં છતાં બોલવાની ચતુરતા દેખાડે, ૧૮ બોલવાનો અવરાર આવે માન રાખે, ૧૮ લાભને અવસરે કલહ ક્લેશ કરે, ૨૦ -
૩૨૬
Page #352
--------------------------------------------------------------------------
________________
જનને સમયે ક્રેધ કરે, ૨૧ મ્ડાટા લાભની આશાથી ધન વિખેરે, ૨૨ સાધારણ રેલવામાં ક્લિષ્ટ એવા સંસ્કૃત શબ્દ વાપરે, ૨૩ પુત્રના હાથમાં સર્વ ન આપી પોતે દીન થાય, ૨૪ સ્ત્રી પક્ષના લેાકેા પાસે યાચના કરે, ૨૫ સ્ત્રીની સાથે ટટા થવાથી બીજી સ્ત્રી પરણે, ૨૬ પુત્ર ઉપર ક્રેધ કરી તેનું નુકશાન કરે, ૨૭ કામી પુરૂષોની સાથે હરીફાઈ કરી ધન ઉડાવે, ૨૮ યાચાએ કરેલી સ્તુતિથી મનમાં અહંકાર લાવે, ૨૯ પોતાની બુદ્ધિના અહંકારથી બીજાનાં કિંત વચન ન સાંભળે, ૩૦ અમારું મ્હેતું ∞ એવા અહંકારથી કાની ચાકરી ન કરે, ૭૧ દુર્લભ એવુ દ્રવ્ય આપીને કામભેગ સેવે, ૩૨ મૂલ્ય આપતે ખરાબ માર્ગે જાય, ૩૩ રાજા લાભી છતાં તેની પાસેથી લાભ થવાની આશા રાખે, ૩૪ અધિકારી દુષ્ટ છતાં ન્યાયની આશા રાખે, ૩૫ કાયસ્થતે વિષે સ્નેહની આશા રાખે, ૩૬ મંત્રી ક્રૂર છતાં ભય ન રાખે, ૩૭ કૃતઘ્ર પાસે ઉપકારના બદલાની આશા રાખે, ૩૮ અરિસક પુરૂષ આગળ પોતાના ગુરુ જાહેર કરે, ૩૯ શરીર નિરોગી છતાં વહેમથી દવા ખાય, ૪૦ રેગી છતાં પરેજ ન પાળે, ૪૧ લાભથી સ્વજનને છોડી દે, ૪૨ જેથી મિત્રના મનમાંથી રાગ ઉતરી જાય એવાં વચન મેલે, ૪૩ લાભને અવસર આવે આળસ કરે, ૪૪ મ્હોટા રૂદ્ધિથત છતાં કલહ કલેશ કરે, ૪૫ જોશીના વચન ઉપર ભસે રાખી રાજ્યનો ઇચ્છા કરે, ૪૬ સૂર્ખની સાથે મસલત કરવામાં આદર રાખે, ૪૭ દુર્બળ લોકાને ઉપદ્રવ કરવામાં શૂઠ્ઠીરપણું બતાવે, ૪૮ જેના દેષ જાહેર દેખાય છે, એવી સ્ત્રી ઉપર પ્રીતિ રાખે, ૪૯ ગુરુતે અભ્યાસ કરવામાં ક્ષણમાત્ર રૂચિ રાખે, ૫૦ ખીજાએ સચય કુરેલુ ધન ઉડાવે, ૫૧ માન રાખી રાજા જેવા ડાળ ધાલે, પર લેાકમાં રાજાર્દિકની જાહેર નિંદા કરે, ૫૩ દુ:ખ આવે દીનતા બતાવે, ૫૪ સુખ આવે ભાવિકાળે થનારી દુર્ગતિ ભૂલી જાય. ૫૫ ઘેાડા બચાવને અર્થે ધણા વ્યય કરે, પ૬ પરીક્ષાને અર્થે ઝેર ખાય, ૫૭ કિમિયામાં ધન હામે, ૫૮ ક્ષયરોગી છતાં રસાયન ખાય, ૫૯ પોતે પોતાની મ્હોટાઇના અહંકાર રાખે, ૬૦ ક્રોધથી આત્મત્રાત કરવા તૈયાર થાય, ૬૧ નિરંતર વગર કારણે આમ તેમ ભટકતા રહે, ૬ર બાણુના પ્રહાર થયા હોય, તે પણ યુ જૂએ, ૬૩ મ્હાડ્રાની સાથે વિરોધ કરી
૩૧૭
Page #353
--------------------------------------------------------------------------
________________
નુકશાનમાં ઉતરે, ૬૪ ડું ધન છતાં આડંબર મહટ રાખે, ૬૫ હું પંડિત છું એમ સમજી બહુ બકબકાટ કરે, ૬૬ પિતાને શરીર સમજી કેઈની બીક ન રાખે, ૬૭ ધણાં વખાણ કરી સામા માણસને ત્રાસ ઉપજાવે, ૬૮ હાંસી કરતાં મર્મ વચન બેલે, ૬૮ દરિદ્રીના હાથમાં પિતાનું ધન આપે, ૭૦ લાભ નક્કી નહીં છતાં ખરચ કરે, ૭ી પિતાના ખરચનો હિસાબ રાખવાને પિતે કંટાળો કરે, ૭૨ નશીબ ઉપર ભરૂસે રાખી ઉધમ ન કરે, ૭૩ પિતે દરિદ્ધી થઈ વાતે કરવામાં વખત ગુમાવે, ૭૪ વ્યસનાસક્ત થઈ ભજન કરવાનું પણ ભૂલી જાય, ૭૫ પિતે નિર્ગ છતાં પિતાના કુળની ઘણી પ્રશંસા કરે, ૭૬ કઠોર સ્વર છતાં ગીત ગાય, ૭9 સ્ત્રીના ભયથી યાચકને દાન આપે નહીં, ૭૮ કૃપણતા કસ્વાથી માઠી અવસ્થા પામે, ૭૮ જેના દેવ ખુલ્લા દેખાતા હોય તેનાં વખાણ કરે, ૮૦ સભાનું કામ પૂરું થયા વિના વચમાંથી ઉડી જાય, ૮૧ દૂત થઈ સંદેશો ભૂલી જાય, ૮૨ ખાંસીને રોગ છતાં ચોરી કરવા જાય, ૮૩ યશને અથે ભેજનનું ખરચ મોટું રાખે, ૮૪ લેકા વખાણ કરે એવી આશાથી
ડે આહાર કરે, ૮૫ જે વસ્તુ થોડી હેય તે ઘણી ભક્ષ કરવાની મ. રછ રાખે, ૮૬ કપટી અને મીઠબેલા લોકોના પાસમાં સપડાય, ૮૭ વેસ્થાના વારની સાથે કલહ કરે, ૮૮ બે જણ કાંઈ મસલત કરતા હોય તે વચ્ચે ત્રીજો જાય, ૮૮ આપણું ઉપર રાજાની મહેરબાની હમેશાં રહેશે એવી ખાત્રી રાખે, ૮૦ અન્યાયથી સારી અવસ્થામાં આવવાની ઈચ્છા કરે, ૮૧ ધન પાસે નહીં છતાં ધનથી થનારાં કામો કરવા જાય, દર લેકમાં ગુપ્ત વાત જાહેર કરે, ૪૩ યશને અર્થે અજાણુ માણસને જામીન થાય, ૯૪ હિતનાં વચન કહેનારની સાથે વેર કરે, ૪૫ આ બધાને ભરૂસે રાખે, ૮૬ લોક વ્યવહાર ન જાણે, ૮૭ યાચક થઈ ઉન્હ ભોજન જમવાની ટેવ રાખે, ૮૮ મુનિરાજ થઈ ક્રિયા પાળવામાં શિથિળતા રાખે, હ૮ કુકર્મ કરતાં શરમાય નહીં, અને ૧૦૦ ભાષણ કરતાં બહુ હસે, તે મૂર્ખ જાણવે. ” આ રીતે સો પ્રકારના મૂર્ખ કહ્યા છે.
વળી જેથી આપણે અપયશ થાય તે છેડવું. વિવેક વિલાસ નામના ગ્રંથમાં કહ્યું છે કે–પિકી પુરૂષે સભામાં બગાસું, હેબી, ઓડકાર, હા
૩૧૮
Page #354
--------------------------------------------------------------------------
________________
સ્ય વગેરે કરવાં પડે તે મેં આગળ લુગડું ઢાંકીને કરવા, તથા સભામાં નાક ખોતરવું નહીં, અને હાથ મરવા નહીં. પલાંઠી ન વાળવી, પગે લાંબા ન કરવા, તથા નિદ્રા વિસ્થા અને ખરાબ ચેષ્ટા ન કરવી. અવસર આવે કુલીન પુરૂષોનું હસવું માત્ર હેઠ પહેળા થાય એટલું જ હોય છે, પણ ખડખડ હસવું અથવા ઘણું હસવું સર્વથા અનુચિત છે. બગલમાં સિટી વગાડવા આદિ અંગવાઘ, વગર પ્રોજને તૃણુના કટકા કરવા, પગે અથવા હાથે જમીન ખોતરવી, નખથી નખ અથવા દાંત ઘસવા, એટલી ચેષ્ટાઓ કરવી નહીં. વિવેકી પુરૂષે ભાટ, ચારણ અને બ્રાહ્મણ વગેરે લોકોએ કરેલી પોતાની પ્રશંસા સાંભળી મનમાં અહંકાર ન લાવ. તથા સમજુ લોકો વખાણ કરે છે તે ઉપરથી આપણામાં ગુણ છે, એટલો નિશ્ચય ફકત કરે, પણ અહંકાર ન કરે. વિચક્ષણ પુરૂષોએ પારકા વચનનો અભિપ્રાય બરાબર ધા. તથા નીચ માણસ હલકાં વચન બોલે તે તેને બદલે વાળવા તેવાં વચન મુખમાંથી કાઢવાં નહીં. ડાહ્યા પુરૂષે જે વાત અતીત, અનાગઢ તથા વર્તમાન કાળમાં ભરૂ રાખવા યોગ્ય ન હોય, તે વાતમાં એ એમજ છે એ સ્પષ્ટ પિતાનો અભિપ્રાય ન જણાવ, વિવેકી પુરૂષોએ પારકા માણસ પાસેથી શરૂ કરાવવા ધારેલું કામ તે માણસ આગળ પહેલેથી જ કાંઈ દાખલા દલીલથી અથવા વિશેષ વચનથી જણાવવું. આપણું ધારેલા કાર્યને અનુકૂળ એવું કેઈનું વચન હોય તે તે આપણા કાર્યની સિદ્ધિને અર્થે અવશ્ય કબુલ કરવું. જેનું કાર્ય આપણાથી ન બની શકે એમ હોય તેને પહેલેથી જ તેમ કહી દેવું. પણ મિથ્યા વચન કહીને ખાલી કેઈને ધક્કા ન ખવરાવવા.
સમજુ લોકોએ કોઈને કડવાં વચન ન સંભળાવવાં. પિતાના શત્રુએને તેવાં વચન સંભળાવવાં પડે છે તે પણ અન્યોક્તિથી અથવા બીજા કોઈ બહાનાથી સંભળાવવાં. જે પુરૂષ માતા, પિતા, રોગી, આચાર્ય, પરો, ભાઈ, તપસ્વી, વૃદ્ધ, બાળક, દુર્બળ માણસ, વૈધ, પિતાની સંતતિ, ભા. ઈયાત, ચાકર, બહેન, આશ્રિત લેકો, સગા સંબંધી અને મિત્ર એટલાની સાથે જે કલહ ન કરે તે ત્રણે જગતને વશ કરે છે. એક સરખું સૂર્ય તરફ ન જેવું. તેમજ ચંદ્ર સૂર્યનું ગ્રહણ, મહાટા કૂવાનું પાણી અને સંધ્યા સમયે
૩૧૮
Page #355
--------------------------------------------------------------------------
________________
આકાશ ન જેવું. સ્ત્રી પુરૂષનાં સંભાગ, મૃગયા, તરૂણ્ અવસ્થામાં આ બેત્ર નગ્ન સ્ત્રી, જાનવરોની ક્રીડા અને કન્યાની યેાની એટલા વાનાં ન જોવાં વિદ્વાન પુરૂષ પોતાના મુખના પડછાયા તેલમાં, જળમાં હથિયારમાં, મૂત્રમાં તથા લોહીમાં ન જુએ, કારણકે, એમ કરવાથી આયુષ્ય ધટે છે, સારા માણસે કબૂલ કરેલ વચનનેા ભાગ, ગઈ વસ્તુને શાક તથા કોઇના નિદ્રાભંગ કાઇ કાળે પણ ન કરવું. ઘણાની સાથે વૈર ન કરતાં ઘણા મતમાં પેાતાને મત આપવો. જેમાં સ્વાદ નથી એવાં કાર્યો પણ સમુદા યની સાથે કરવાં. સુજ્ઞ પુરૂષોએ સર્વે સારાં કાર્યમાં અગ્રેસર થવું. માણુસા કપટથી પણુ નિસ્પૃહસ્થપણું દેખાડે તે પણ તેથી ક્ળ નીપજે છે. પુરૂષોએ કોઇનું નુકસાન કરવાથી નીપજે એવું કામ કરવા તત્પર ત થવું. તથા સુપાત્ર માણસાની કાઇ કાળે અદેખાઇ કરવી નહીં. પેાતાની જાતિ ઉપર આવેલા સકટની ઉપેક્ષા ન કરવી, પણ ઘણા આદરથી જાતિને સંપ થાય તેમ કરવું. કારણ કે, એમ ન કરે તેા માન્ય પુરૂષોની માનખંડના અને અપયશ થાય. પેાતાની જાતિ છેડીને પરજાતિને વિષે આસક્ત થ એલા લોકો કુકર્દમ રાજાની પેઠે ભરણુ પર્યંત દુ:ખ પામે છે. જ્ઞાતિયા માહેામાંહે કલહ કરવાથી પ્રાયે નાશ પામે છે, અને સરૂપમાં રહે તે, જેમ જળમાં કળિની વધે છે તેમ વૃદ્ધિ પામે. સમજુ માણસે દરિદ્રી અવસ્થામાં આવેલા પેાતાના નિત્ર, સાધર્મી, જ્ઞાતિનેા આગેવાન, હેાટા ગુણી તથા પુત્ર વિનાની પાતાની વ્હેન એટલા લેાકેાનું વશ્ય પોષણુ કરવું. જેને હાટાપુ ગમતી હાય. એવા પુરૂષે સારથિનું કામ, પારકી વસ્તુનું ખરીદ વેચાણ તથા પાતાના કુળને અનુચિત કાર્ય કરવા તૈયાર ન થવું. મહાભારત વગેરે ગ્રંથોમાં પણ કહ્યું છે કે, પુરૂષે બ્રાહ્મ મુહૂર્તને વિષે ઉડવુ, અતે ધર્મો તથા અર્થના વિચાર કરવા. સુર્યને ઉગતાં તથા આથમતાં કાઇ વખતે પણ ન જોવે. પુરૂષે દિવસે ઉત્તર દિશાએ તથા રાત્રિએ દક્ષિણ દિશાએ અને કાંઇ હરકત હાય તા ગમે તે દિશાએ મુખ કરીને મળમુત્રને ત્યાગ કરવા. આચમન કરીને દેવની પૂજા વગેરે કરવી, ગુરૂને વંદના કરવી, તેમજ ભાજન કરવું. હું રાજા! જાણ્ પુરૂષે ધન સ પાદન કરવાને પ્રયત્ન અવશ્ય કરવેજ કારણુ કે તે હાય તાજ ધર્મ કામ
૨૦
Page #356
--------------------------------------------------------------------------
________________
વગેરે થાય છે. જેટલો ધર્નો લાભ હોય તેને પા ભાગ ધર્મયમાં, ચોથો ભાગ સંગ્રહમાં અને બાકી રહેલા બે ચોથા ભાગમાં પોતાનું પણ ચલાવવું અને નિત્ય નૈમિત્તિક ક્રિયાઓ કરવી. વાળ રામારવા, આર્સિામાં મહેડુ જેવું, તથા દાત અને દેની પૂજા કરવી એટલાં વાનાં બપોર પહેલાં જ કરવાં. પોતાના હિતની વાંછા કરનાર પુરૂષે હમેશાં ધરથી આઘે જઈ મળ મૂત્ર કરવું, પગ ધોવા, તથા એઠવાડ ના ખા. જે પુરૂષ માટીના ગાંગડા ભાગે, તૃણના કટકા કરે, દાંતવડે નખ ઉતારે, તથા મળ મૂત્ર કર્યા પછી બરાબર શુદ્ધિ ન કરે, તે અલકમાં લાંબુ આયુષ ન પામે. ભાગેલા આસન ઉપર ન બેસવું, ભાગેલું કાંસાનું પાત્ર રાખવું નહી. વાળ છૂટા મૂકી ભોજન ન કરવું, તથા નગ્ન થઇને ન નહાવું. નગ્નપણે સુઈ ન રહેવું, ઘણી વાર એઠા હાથ વગેરે ન રાખવા, મસ્તકના આબત સર્વે પ્રાણ રહે છે, માટે એક હાથે મસ્તકે ન લગાડવા. માવાના વાળ ન પકડવા, તથા મસ્તકને વિષે પ્રહાર પગ ન કરવો. પુત્ર તથા, શિષ્ય વિના શિખામણને અર્થે કેને તાડના પગ ન કરવી. પુરુષ એ કે કાળે પણ બે હાથે મસ્તક ન ખાવું, તથા વગર કારણે વારંવાર માથે ન્હાવું નહીં. ગ્રહણ વિના રાત્રીએ ન્હાવું સારું નથી, તથા ભેજન કરી રહ્યા પછી અને ઉંડા ઘરમાં પણ ન ન્હાવું. ગુરૂને દોષ ન કહે, ગુરૂ ક્રોધ કરે તે તેમને પ્રસન્ન કરવા. તથા બીજા લે કે આપણા ગુરૂની નિ દા કરતા હોય તે તે સાંભળી પણ નહીં.
હે ભારત! ગુરૂ, સતી સ્ત્રીઓ, ધમ પુરૂષ તથા તપસ્વીઓ, એમની મશ્કરીમાં પણ નિંદા ન કરવી. કોઈ પણ પારકી વસ્તુ ચોરવી નહીં, કિચિત્માત્ર પણ કડવું વચન ન બોલવું, મધુર વચન પણ વગર કારણે બોલવું નહીં. પારકા દેશ ન કહેતા, મહા પાપ કરવાથી પતિત થએલા લેકની સાથે વાર્તાલાપ પણ ન કરે, તેમના હાથનું અન્ન ન લે, તથા તેમની સાથે કોઈ પણ કામ કરવું નહીં. એક આસન ઉપર ન બેસવું, ડાહ્યા માણસે લેકમાં નિંદા પામેલા, પતિત, ઉન્મત્ત, ઘણું લેકની સાથે વૈર કરનારા, અને મૂર્ખ એટલાની દોસ્તી કરવી નહીં. તથા એકલા મુસાફરી કરવી નહીં. હું રાજા! ૬૪ રથમાં ન ચવું, કિનારા ઉપર
૩૨૧
Page #357
--------------------------------------------------------------------------
________________
આવેલી છાયામાં ન બેસવું, તથા આગળ પડી જળના પ્રવાહની સામા જવું નહીં. સળગેલા ઘરમાં દાખલ થવું નહીં, પર્વતની ટુંક ઉપર ન ચઢવું, મુખ ઢાંકયા વિના બંગાસુ, ઉધરસ તથા શ્વાસ ખાવાં નહીં. ડાહ્યા માણસે ચાલતાં ઉંચી, આડી અવળી અથવા દૂર દણિ ન રાખવી, પણ આગળ ચાર હાથ જેટલી ભૂમી ઉપર નજર રાખીને ચાલવું. ડાહ્યા માણસે ખડખડ હસવું નહીં, સીસોટી ન વગાડવી, દાંતથી નખ ન છેદવા, તથા પગ ઉપર પગ ચઢાવીને બેસવું નહીં. દાઢી મૂછના વાળ ચાવલા નહીં, હેઠ દાંતમાં વારંવાર ન પકડવા, એઠું હોય તો તે કાંઈ ભક્ષ) ન કરવું, તથા કોઈ પણ ઠેકાણે દાર ન હોય તે ગેરમાર્ગે જવું નહીં. ઉનાળાની તથા ચોમાસાની રૂતુમાં છત્ર લઈને તથા રાત્રીએ અથવા વગડામાં જવું હોય તે લાકડી લઈને જવું. પગરખાં, વસ્ત્ર અને માળા એ ત્રણ વાનાં કોઈએ પહેરેલાં હોય તે પહેરવાં નહીં. સ્ત્રીઓને વિષે ઈર્ષ્યા કરવી નહીં, તથા પિતાની સ્ત્રીનું પ્રયત્નથી રક્ષણ કરવું, ખ્યો કરવાથી આયુષ્ય ધટે છે માટે ઈર્ષ્યા કરવી નહીં.
હે મહારાજ રાત્રીએ જળને વ્યાપાર, દહીં, અને સાથી તેમજ મધ્યરાત્રિએ ભોજન કરવું નહીં. ડાહ્યા ભાણસે ઘણી વાર સુધી ઢીંચણ ઉંચા કરીને ન સુવું. ગેહિક આસને ન બેસવું, તથા પગે આસન ખેંચીને પણ ન બેસવું. પુરૂષે તદન પ્રાતઃકાળમાં, તદન સંધ્યાને વિષે તથા તદન બપોરમાં તથા એકાકીપણે અથવા ઘણી અજાણ લે કોની સાથે જવું નહીં. હે મહારાજ ! બુદ્ધિશાળી પુરૂષોએ મલિન દર્પણમાં પિતાનું મુખ વગેરે ના, જોવું. તથા દીર્ઘાયુષ્યની વાંચ્છા કરનાર પુરૂષે રાત્રિએ પણ દર્પણમાં પિતાનું મેં જવું નહીં. હે રાજા! પંડિત પુરૂષે એક કમળ અને કુવલય વજીને રાતી માળા ધાણુ કરવી નહીં, પણ સફેદ ધારણ કરવી. હે રાજન! સૂતાં, દેવપૂજા કરતાં તથા સભામાં જતાં પહેરવાનાં વસ્ત્ર જુદાં જુદાં રાખવાં. બેલવાની તથા હાથ પગની ચપળતા, અતિશય ભજન, શય્યા ઉપર દીવો, તથા અધમ પુરૂષની અને થાંભલાની છાયા એટલાં વાનાં અવશ્ય તજવાં. નાક ખોતરવું નહીં, પિતે પિતાનાં પગરખાં ન ઉપાડવાં. માથે ભાર * રાતું કમળ.
૩૨૨
Page #358
--------------------------------------------------------------------------
________________
ન ઉપાડ, તથા વરસાદ વરસતો હોય ત્યારે દોડવું નહીં. પાત્ર ભાગે તે પ્રાયે કલહ થાય છે, અને ખાટ ભાગે તે વાહનનો ક્ષય ઘાય. જ્યાં. શ્વાન અને કૂકડો વસતા હોય ત્યાં પિતરાઈઓ પોતાનો પિંડ લેતા નથી.
ગૃહસ્થ તૈયાર કરેલા અન્નથી પહેલા સુવાસિની સ્ત્રી, ગાભણ, વૃદ્ધ, બાળક અને રોગી એમને જમાડવા અને પછી પોતે જમવું. હે પાંડવ
છે ! ગાય, બળદ આદિ ઘરમાં બંધમાં રાખી તથા જેનારા માણસોને કોઈક ભાગ ન આપી પોતે જ એકલે જે માણસ ભજન કરે, તે કેવળ પાપ ભક્ષણ કરે છે. ગૃહની વૃદ્ધિ વાંછનાર ગૃહસ્થ પિતાની જ્ઞાતિને ઘરડે થએલો માણસ અને પિતાને દરિદ્રી થએલો મિત્ર એમને ઘરમાં રાખવા. ડાહ્યી સાસે અપમાન આગળ કરી તથા માન પાછળ રાખી સ્વાર્થ સાધવે. કારણ કે, સ્વાર્થથી ભ્રષ્ટ થવું એ મૂર્ખતા છે. છેડા લાભને અર્થે ઘણું નુકશાન ખમવું નહીં. થેડું ખરચી ઘણાનો બચાવ કરે એ માંજ ડહાપણ છે. લેણું, દેણું તથા બીજા કર્તવ્યકર્મ જે સમયે કરવાં જોઈએ, તે સમયે જે શીધ્ર ન કરાય તો તેની અંદર રહેલો રસ કાળ ચૂસી લે છે. જ્યાં જતાં આદર સત્કાર ન મળે, મધુર વાર્તાલાપ ન થાય, ગુણ દેશની પણ વાત ન થાય, તેને ઘેર જવું નહીં. હે અર્જુન વગર બેલાવે ઘરમાં પ્રવેશ કરે, વગર પૂછે બહુ બોલે, તથા ને આપેલા આ સને પિતેજ બેસે, તે પુરૂષ અધમ જાણવો. અંગમાં શક્તિ નહીં છતાં કોપ કરે, નિર્ધન છતાં માનને વાં છે, અને પિતે નિર્ગનું છતાં ગુણી પુ. રૂષને દ્વેષ કરે, એ ત્રણે પુરૂષ જગતમાં લાકડી સમાન સમજવા. - માતા પિતાનું પિષણ ન કરનાર, ક્રિયાને ઉદ્દેશીને યાચના કરનાર અને મૃતપુરૂષનું શય્યાદાન લેનારે એ ત્રણે જણાને ફરીથી મનુષ્યને અવતાર દુર્લભ છે. કોઈ કાળે પાછી ન જાય એવી લક્ષ્મીની ઈચ્છા કરનાર પુરુષે પિતે બલિષ્ટ પુરૂષના સપાટામાં આવતાં નેતરની પેડે નમ્ર થવું, પણ સર્પની પેઠે કદાપિ ધસી ન જવું. નેતર માફક નમ્ર રહેનારો પુરૂષ અવસર આવે અનુક્રમે ફરીથી મહેદી લક્ષ્મી પેદા કરે છે, પણ સર્ષની પેઠે ધસી જનાર માણસ કેવળ વધ માત્ર પામવા કે થાય છે. બુદ્ધિ શાળી પુરૂષે અવસર આવે કાચબાની પેઠે અંગોપાંગનો સંકોચ કરી
૩૨૩
Page #359
--------------------------------------------------------------------------
________________
તાડનાઓ સહન કરી, અને તેવો અવસર આવે કાળા સાપની માફક ધની જવું. એક સંપમાં રહેલા ગમે તેવા તુછ લોક હેય તો પણ તેમને બેલિષ્ટ લોકો ઉપદ્રવ કરી શકતા નથી. જુઓ, સામે પવન હોય તો પણ તે એક જથામાં રહેલી વેલડીઓને કોઈ પણ બાધા ઉત્પન્ન કરી શકતો નથી. વિદ્વાન પુરૂ શત્રુને એક વાર વધારીને પછી તેને તદન નાશ કરે છે. કારણ કે, પ્રથમ ગોળ ખાઈને સારી પેઠે વધારેલો કફ, સુખે બહાર કાઢી શકાય છે. જેમ સમુદ્ર વડવાનળને દરરોજ નિયમિત જળ આપે છે, તેમ બુદ્ધિશાળી પુરૂષ સંસ્વ હરણ કરવા સમર્થ એવા શત્રુને અલ્પ અને ૫ દાન કરીને પ્રસન્ન કરે છે. જોકે પગમાં ભાગેલા કાંટાને જેમ હાથમાંના કાંટાથી કાઢી નાંખે છે, તેમ ડાહ્યા પુરૂષ એક તીણ શત્રુથી બીજા તીણ શત્રુને જીતી શકે છે. જેમ અાપતું પક્ષી મેઘનો શબ્દ સાંભળી તેની તરફ કૂદકા મારી પિતાનું અંગ ભાગી નાંખે છે, તેને પોતાની તથા શત્રુની શક્તિનો વિચાર ન કરતાં જે મનુષ્ય શત્રુ ઉપર દોડે છે તે નાશ પામે છે. જેમ કાગડીએ સુવપરથી કૃષ્ણ સર્પને નીચે પાડ્યો, તેમ ડાહ્યા પુરૂષે બળથી નહીં થઈ શકે એવું કાર્ય યુકિતથી કરવું. નખવાળા અને શીંગવાળા જાનવરે, નદીઓ, શસ્ત્રધારી પુરૂષો, સ્ત્રીઓ એને રાજાઓ એમનો વિશ્વાસ કઈ કાળે કરવો નહીં.
સિહથી એક, બગલાથી એક, કૂકડાથી ચાર, કાગડાથી પાંચ, કૂતરાથી છ અને ગધેડાથી ત્રણ શીખામણ લેવી. સિંહ જેમ સર્વ શક્તિ વડે એક ફાળ મારી પોતાનું કામ સાધે છે, તેમ ડાલા પુરુષે ડું અથવા ઘણું જે કામ કરવું હોય તે સર્વ શક્તિથી કરવું, બગલાની પેઠે યોનો વિચાર કરે, સિંહની પેઠે પરાક્રમ કરવું, વરૂની માફક લૂટવું, અને સસલાની પેઠે નાસી જવું. ૧ સઉને પહેલાં ઊઠવું, ૨ લઢવું, ૩ બંધુવર્ગમાં ખાવાની વસ્તુ વહેંચવી અને ૪ સ્ત્રીને પ્રથમ તાબામાં લઈ પછી ભોગવવી, એ ચાર શીખામણે કૂકડા પાસેથી લેવી. ૧ એકાંતમાં સ્ત્રીબેગ કરો, ૨ ધિટાઈ રાખવી, ૩ અવસર આવે ઘર બાંધવું, ૪ પ્રમાદ ન કરવા અને ૫ કોઈ ઉપર વિશ્વાસ ન રાખવા, એ પાંચ શીખામણે કાગડા પાસેથી લેવી. ૧ સરછ માફક ભજન કરવું, ૨ અવસરે આપ
૩૨૪
Page #360
--------------------------------------------------------------------------
________________
માત્રમાં સંતોષ રાખવો, ૩ સુખે નિદ્રા લેવી, ૪ સહજમાં જાગૃત થવું, ૫ સ્વામી ઉપર ભક્તિ રાખવી, અને ૬ વર રહેવું એ છે શીખામણે કૂતરા પાસેથી લેવી. ૧ ઉપાડેલ ભાર વહેવા, ૨ તાઢની તથા તાપની પરવા રાખવી નહીં અને ૩ હમેશાં સંતુષ્ટ રહેવું, એ ત્રણ શીખામણે ગધડા પાસેથી લેશી.”
આ વગેરે નીતિશાસ્ત્રમાં કહેલા સર્વ ઉચિત આચરણને સુશ્રાવકે રામ્યફ પ્રકારે વિચાર કરે . કર્યું છે કે – જે માણસ હિત ક્યું ? અહિત કયું? ઉચિન વાત કઈ ? અનુચિત કઈ ? વસ્તુ કઈ ? અવસ્તુ કઈ ? એ પિતે જાણી શકતો નથી, તે શિંગડા વિનાનો પશુ સંસાર રૂપી વનમાં ભટકે છે. જે માણસ બેલવામાં, જોવામાં, રમવામાં, પ્રેરણા કરવામાં, રહેવામાં પરીક્ષા કરવામાં, વ્યવહાર કરવામાં, ભવામાં, પોસા મેળવવામાં, દાન દેવામાં, હાલચાલ કરવામાં, અભ્યાસ કરવામાં, ખુશી થવામાં અને વૃદ્ધિ પામવામાં કોઈ જાણતો નથી, તે બેશરમ શિરોમણિ દુનિયામાં શા માટે જીવતો હશે ? જે માણસ પોતાને અને પારકે ઠેકાણે બેસવું, સુવું, ભોગવવું, પહેરવું, બોલવું, એ સર્વ બરાબર જાણે તે ઉત્તમ દ્વિાન જાણુ. આ સંબંધી વિસ્તારથી લખવાની કાંઈ વિશેષ જરૂર જણાતી નથી.
વ્યવહાર શુદ્ધિ વગેરે ત્રણ શુદ્ધિથી પિસા મેળવવા સંબંધી આ પમાણે દષ્ટાંત છેઃ–વિનયપુર નગરમાં ધનવાન એ વસુભદ્રાનો ધનમિત્ર નામને પુત્ર હતા. નાનપણમાં તેના માતા પિતા મરણ પામવાથી તે ઘણે દુ:ખી તથા ધનની હાનિ થવાથી ઘણે દરિદી થયો. તરૂણ અવસ્થામાં પગ તેને કન્યા મળી નહીં, ત્યારે તે શરમાઈને ધન મેળવા માટે પરદેશ ગયો. જમીનમાં દાટેલું ધન કાઢવાના ઉપાય, દિનિયા, સિદ્ધરસ, મંત્ર, જળની તથા સ્થળની મુસાફરી, જાત જાતના વ્યાપાર, રાજાદિકની સેવા વગેરે ઘણું ઉપાય કર્યા, તો પણ તે ધનામિત્રને ધન મળ્યું નહીં. તેથી તેણે અતિશય ઉદ્વિગ્ન થઈ ગજપુર નગરમાં કેવળી ભગવાનને પિતાનો પૂર્વભવ પૂછો. કેવળી ભગવાને કહ્યું, “વિજયપુર નગરમાં ઘણે કૃપણું એવો ગંગદત્ત નામનો ગૃહપતિ રહેતો હશે. તે ઘણો મરી તથા બીજા
૩૨૫
Page #361
--------------------------------------------------------------------------
________________
ને દાન મળતું હોય અથવા બીજા કેઈને લાભ થતું હોય તે તેમાં પણ અંતરાય કરતો હતો. એક વખતે સુંદર નામને શ્રાવક તેને મુનિરાજ પાસે લઈ ગયો. કાંઈક ભાવથી તથા કાંઈક દાક્ષિણ્યથી તેણે દરરોજ ચેત્યવંદન કરવાનો અભિગ્રહ બરાબર પાળ્યો. તે પુણ્યથી હે ધનમિત્ર! તું ધનવાન વણિકને પુત્ર છે, અને અમને મળે. તથા પૂર્વભવે કરેલા પાપથી ઘણે દરિદ્રી અને દુઃખી થયે. જે જે રીતે કર્મ કરાય છે, તેજ તેના કરતાં હજાર ગણું તેજ રીતે ભોગવવું પડે છે. એમ જાણીને ઉચિત હોય તે આચરવું.”
કેવળીનાં એવાં વચનથી પ્રતિબોધ પામેલા ધનમિત્ર શ્રાવપણું સ્વીકાર્યું. તથા રાત્રિના અને દિવસના પહેલા પહેરમાં ધર્મ જ આચરે, એવો અભિગ્રહ પણ ગ્રહણ કર્યો. પછી એક બાવકને ઘેર તે ઉતર્યો. પ્રભાત કાળમાં માળીની સાથે ભાગમાં કુલ ભેગાં કરીને તે ઘરદેરાસરમાં ભગવાનની પરમ ભક્તથી પૂજા કરતા હતા. તથા બીજ, ત્રીજા વગેરે પહેરમાં દેશવિરૂદ્ધ, રાજવિરૂદ્ધ વગેરેને છેડી દઈને વ્યવહારશુદ્ધિથી તથા ઉચિત આચરણથી શાસ્ત્રોક્ત રીતિ પ્રમાણે તે ધનમિત્ર વ્યાપાર કરતે હતે. તેથી તેને નિર્વાહ જેટલું સુખે મળવા લાગ્યું. એમ કરતાં જેમ જેમ તેની ધમને વિષે દઢતા થઈ, તેમ તેમ તેને વધુ ને વધુ ધન મળવા લાગ્યું, અને ધર્મકરણમાં વધુ ને વધુ વ્યય થવા લાગે. આગળ જતાં ધનમિત્ર જૂદા ઘરમાં રહ્યા અને ધર્મિષ્ટ જાણીને કોઈ શેઠે તેને પિતાની કન્યા પણ આપી. એક વખતે ગાયોને સમુદાય વગડામાં જવા નીકળ્યા, ત્યારે ગોળ, તેલ આદિ વસ્તુ વેચવા તે જતા હતા. ગાયોના સમુદાયને ધણું ગોવાળિયો આ અંગારા છે' એમ સમજીને સેનાનો નિધિ નાંખી દેતો હતો, તેને જોઈ ધનમિત્રે કહ્યું. “સનું છે, કેમ નાંખી દે છે.” ગોકુળના ધણીએ કહ્યું, “પૂર્વે પણ અમારા પિતાજીએ “આ સેનું છે” એમ કહી અને ઠગ્યા, તેમ તું પણ અમને ઠગવા આવ્યું છે. ” ધનમિત્રે કહ્યું. “હું ખોટું કહે તે નથી. ”ગેકુળના ધણીએ કહ્યું, “એમ હોય તો અમને ગેળ વગેરે આપીને તુંજ આ સેનું સે.” પછી ધનમિત્રે તે પ્રમાણે કર્યું, અને તેથી તેને ત્રીસ હજાર નૈયા મળ્યા. તથા બીજું પણ તેણે ઘણું ધન મેળ
૩૨૬
Page #362
--------------------------------------------------------------------------
________________
વ્યું, તેથી તે મ્હોટા શેડ થયેા. તેજ ભવમાં ધર્મનું માહાત્મ્ય કેટલુ સાક્ષાત્ દેખાય છે? એક દિવસે ધનમિત્ર કર્મને વશ થઇ સુમિત્ર શેડને ઘેર એકલેાજ ગયા. ત્યારે સુમિત્ર શેઠ ક્રેડ મૂલ્યને રત્નનેય હાર બહાર મૂકીને કાંઇ કાર્યથી ઘરમાં ગયે, અને તુરત પાછે આવ્યા. એટલામાં રત્નને હાર કયાંય જતે! રહે. ત્યારે “ અહિં બીજો ઇ આબ્યો નથી. માટે તેજ લીધે, ” એમ કહી સુમિત્ર, ધમિત્રને રાજસભામાં લઇ ગયે!. ધર્મનિવે જિનપ્રતિમાના અધિષ્ટાયક સમકિતી દેવતાને કાએસ્સગ કરી પ્ર તિજ્ઞા કરવા માંડી, એટલામાં સુમિત્રના ખેાળામાંથીજ સ્નેના દ્વાર નીકળ્યે તેથી સર્વે લેાકેાને અજાયબી થઈ. આ વાત જ્ઞાનીને પૂછતાં તેમણે યથાયોગ રીતે કહ્યું, “ ગંગદત્ત નામને ગૃહપતિ અને મગધા નામની તેની સ્ત્રી હતી. ગગદત્તે પોતાના શેડની નું એક લાખ રૂપિયાની કિસ્મતનું રત્ન કાઇ ન જાણે એવી ગુપ્ત રીતે મેળવ્યું. શેઠની સ્ત્રીએ ઘણી માગણી કરી, તે પણ પોતાની સ્ત્રીને વિષે મેહ હોવાથી ગગઢને તેને “ દ્વારા સગા વહાલાઓએજ તે રત્ન ચાર્યુ છે, ” એમ કહી ખોટુ આળ દીધું. પછી શેઠની સ્ર ખડુ દીલગીર થ. તાપસી થઇ, અને મરણ પામી વ્યંતર થઇ. મગધા મરણ પામી સુમિત્ર થઇ, અને ગંગદત્ત મરણ પામીને ધનિમંત્ર થયો. તે જંતરે ક્રોધથી સુનિત્રના આઠ પુત્ર મારી નાંખ્યા. હમણાં ૨લતા હાર હરણ કર્યું, હજી પણ સર્વસ્વ હરગૢ કરશે, અને ઘણા ભવ સુધી વેરને બદલે વાળશે. અરે રે! વનું પરિશુમ કેવું પર્ વિનાનું અને અસહય આવે છે ? ! આળ દીધાથી ધનમિત્રને માથે આળ આપ્યું. ધમિત્રના પુણ્યની ખે ચાયલી સમ્મદૃષ્ટિ દેવતાએ વ્યતર પાસેથી રત!વળી હાર બળાત્કારથી છેડાવ્યા. ’
3
.
જ્ઞાનીનાં એવાં વચન સાંભળી સવેગ પામેલે રાજા તથા ધમિત્ર મ્હોટા પુત્રને પેાતાની ગાદીએ બેસાડી દીક્ષા લઈ સિદ્ધ થયા. આ રીતે વ્યવહારશુદ્ધિ આદિ ઉપર ધમિત્રતા કથા છે.
( સ્થૂળથા. )
महे जिणपूआ, सुपतदाणाइजुत्तिभुंजित्ता ॥ पञ्चरकाइ अ गोअच्छ अंतिए कुगइ सम्भायें ॥ ८ ॥
૩૨૭
Page #363
--------------------------------------------------------------------------
________________
' અર્થ-બપોરના વખતે પૂર્વે કહેલા વિધિથી ઉત્તમ કદના ચેખા આદિથી તૈયાર કરેલી સંપૂર્ણ અવતી ભગવાન આગળ ધરીને બીજી વાર પૂજા કરી, તે સુપાત્રદાન વગેરે આપવાની યુક્તિ ન મૂકતાં પોતે ભજન કરી ગીતાર્થ ગુરુ પાસે જવું, અને ત્યાં પચ્ચખાણ તથા સ્વાધ્યાય કરવું. બપોરની પૂજાનો તથા ભોજનને વખત નિયમિત નથી. જયારે થોડી ભુખ લાગે, ત્યારે જમવાનો વખત સમજવાની રીત છે. માટે બપોર પહેલાં પણ આદરેલું પચ્ચખાણ પ ળીને દેવપૂજા કરી ભોજન કરે તો દેશ નથી. વૈદકશા ઝાં તે વળી કહ્યું છે કે, પાર દિવસ આવ્યા પહેલાં ભોજન ન કરવું. તથા ભજન વિના બપોરનું ઉલ્લંઘન ન થવા દેવું. કેમકે, પહેલા પહેરમાં પહેલા દિવસે ખાધેલા અને ર બને છેમાટે નવું ભજન ન કરવું, અને ભોજન વિના બપોર થઈ જાય તો બળને ક્ષય થાય છે, માટે બીજે પારે અવશ્ય ભજ કરવું. સુપાત્રદાન આદિ કરવાની રીત આ પ્રમાણે છે – શ્રાવકે ભોજનને અવસરે પરમ ભક્તિથી મુનિરાજને નિમંત્રી તેમને પોતાને ઘેર લાવવા.
અથવા શ્રાવકે પિતાની ઈછાએ આવતા મુનિરાજને જે તેમની આગળ જવું. પછી ક્ષેત્રમાં વેગીનું ભવિત છે કે, અબાવિત છે ? કાળ સુભિક્ષનો છે કે, દુર્મિક્ષને છે? આપવાની વસ્તુ સુલભ છે કે, દુલમ છે ? તથા પાત્ર (મુનિરાજ ) આચાર્ય છે, અથવા ઉપાધ્યાય, ગીતાર્થ તપ
વી, બાળ ઉદ્ધ, રોણી સમર્થ કિંવા અસમર્થ છે? ઇત્યાદિ વિચાર મનમાં કરે. અને હરીફાઈ, ટાઇ, અદેખાઈ પ્રીતિ, લજજા, દક્ષિણ, “બીજા લો કે દાન આપે છે. માટે મારે પણ તે પ્રમાણે કરવું જોઈએ ” એ પી ઇરછા, ઉપકારનો બદલો વાળવાની ઈચ્છા, કપટ, વિલંબ, અનાદર, કડવું ભાષ, પશ્ચાત્તાપ વગેરે દાનના દોષ તજવી. પછી કેવળ પિતાના જવ ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિથી બેંતાળીસ તથા બીજા દેપથી રહિત એવી પિતાની સંપૂર્ણ અન્ન, પાન, વસ્ત્ર આદિ વસ્તુ; પ્રથમ ભજન, પછી બીજી વસ્તુ એવા અનુક્રમથી પોતે મુનિરાજને આ પવી, અથવા પોતે પિતાના હાથમાં પાત્ર વગેરે ધારણ કરી પાસે ઉમે રહી પિતાની સ્ત્રી વગેરે પાસેથી અપાવવું., આહારના બેંતાળીશ દોષ પિંડવિશુદ્ધિ ના
૩૨૮
Page #364
--------------------------------------------------------------------------
________________
46
મના ગ્રંથમાં જોઈ લેશ. દાન દીધા પછી મુનિરાજને વંદના કરી તેમને પોતાના ઘરના બારણા સુધી પહોંચાડી પાછું વળવુ. મુનિરાજને યોગ ન હૈાય તે, મેઘવિનાની ષ્ટિ માફક જો કદાચ મુનિરાજ માંયથી પધારે તે હું કૃતાર્થ થૐ” એવી ભાવના કરી મુનિરાજની આવવાની દિશા તરફ વ્હેવુ. કેમકે—જે વસ્તુ સાધુ મુનિરાજતે ન અપાઇ, તે વસ્તુ કેઇ પણ રીતે સુકાવા ભક્ષણ કરતા નથી. માટે ભેજનને અવસર આવે
દ્વાર તરફ નજર રાખવી,
મુનિરાજ નિવાહ બીજી રીતે થતે હાય તે અશુદ્ધુ આહાર આપતાર ગૃહસ્થ તથા લેનાર મુનિરાજને હિતકારી નથી; પરંતુ દુર્ભિક્ષ આદિ ડોવાથી તે નિર્વાહ ન થતા હોય તે આતુરના દાંતથી તેજ આ દ્વાર બન્નેને હિતકારી છે, તેમજ માર્ગ કાપવાથી થાકી ગએલા, ગ્લાન થયેલા, લેાચ કરેલા એવા આગમ શુદ્ધ વસ્તુનું ગ્રહણ કરનાર મુનિરાજને ઉત્તરવારાને વિષે દાન આપ્યું ડાય, તે દાનથી બહુ ક્રૂ મળે છે. આ રીતે શ્રાવક દેશ તથા ક્ષેત્ર જાણીને પ્રાસુક અને એષણીય એ આહાર જેને જે યાગ્ય હાય તે તેને આપે. અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, - પધ (એક વસ્તુથી બનેલું) અને ભાજ્ય ઘણા દ્રવ્યના મિશ્રણથી બનેલું એ સર્વે વસ્તુ પ્રાસુક અને એધણીય ડાય તે પુનરાજને આપે. મુનિરાજને શી રીતે નિભ་ત્રણા કરવી? તથા ગોચરી શી રીતે ગ્રહણ કરવી ? ઇત્યાદિક કિવિ આ ગ્રંથકારે કરેલી પ્રતિક્રમણ વૃત્તિથી જાણી લેવા. એ સુપાત્ર દાંનજ અલિથિસ વિભાગ વ્રત કહેવાય છે, કહ્યું છે કે—ન્યાયથી ઉપાર્જન કલા તથા કલ્પનીય એવા અન્ન પાન આદિ વસ્તુનું દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર, અને ક્રમ સાચવીને પરમ ભક્તિએ પાતાના આત્મા ઉપર અનુબહુ કરવાની બુદ્ધિએ સાધુ મુનિરાજને દાન આપવું, તેજ અતિાક્ષસ વિભાગ કહેવાય છે. સુપાત્રદાનધી દિવ્ય તથા ઔકારિક વગેરે વાંછિત ભાગની પ્રાપ્તિ થાય છે, સર્વ સુખની સમૃદ્ધિ થાય છે, તથા ચક્રર્ઘાત્ત વગેરેની પદવી પણ મળે છે, અને અંતે ચેડા સમયમાંજ નિર્વાણુ સુખતા લાભ થાય છે. કહ્યું છે કે—૧ અભયદાન, ૨ સુપાત્રદાન, ૩ અનુકંપાદાન, ૪ ઉચિતદાન, અને ૫ કીર્તિદાન એવા દાનના પાંચ પ્રકાર છે. તેમાં પહેલા એ પ્રકારના દાનથી
૩૨૯
Page #365
--------------------------------------------------------------------------
________________
ભોગ સુખ પૂર્વક મેાક્ષની પ્રાપ્તિ થાય છે, અને છેલ્લા ત્રણ પ્રકારના દાનથી માત્ર ભાગ સુખાદિક વગેરે મળે છે. સુપાત્રનું લક્ષણુ આ રીતે કહ્યું છે. ઉત્તમ પત્ર સાધુ, મધ્યમ પાત્ર શ્રાવકા અને જધન્ય પાત્ર અવિરતિ સમ્યષ્ટિ જાણવા. તેમજ કહ્યું છે કે-હજારો મિથ્યાદષ્ટિ કરતાં એક બાર વ્રતધારી શ્રાવક ઉત્તમ છે, અને હજારા બાર વ્રતધારી શ્રાવકા કરતાં એક પંચ મહાવ્રતધારી મુનિરાજ ઉત્તમ છે. હારે! મુનિરાજ કરતાં એક તત્ત્વજ્ઞાની ઉત્તમ છે. તત્ત્વજ્ઞાની જેવું પાત્ર થયું નહીં, અને થશે પણ નહીં. સપાત્ર, મ્હારી શ્રદ્ધા, યોગ્ય કાળ, ઉચિત એવી આપવાની વસ્તુ, એવી ધર્મસાધનની સામગ્રી ઘણા પુણ્યથી મેળવાય છે. ૧ અનાદર, ૨ વિલબ,. ૩. પરાર્મુખપણું, ૪ કડવું વચન અને ૫ પાશ્ર્વત્તાપ એ પાંચવાનાં મુદ્દ દાનને પણ દૂષિત કરે છે. ૧ ભમર ઊંચી ચઢાવવી, ૨ ષ્ટિ ઊંચી કરવી, ૩ અતવૃત્તિ રાખવી, ૪ પરાસ્મુખ થવું, પ માન કરવું, અને ૬ કાળવિ લીંબૂ કરવા, એ છ પ્રકારના નાકારા કહેવાય છે. ૧ આંખમાં આનંદનાં આંસુ, ૨ શરીરના રૂવાટાં ઉંચાં થવાં, ૩ બહુમાન ૪ પ્રિય વચન અને ૫ અનુમેદના એ પાંચ પાત્રદાનનાં ભૂષણુ કહેવાય છે. સુપાત્રદાન ઉપર અને પરિગ્રહ પરિમાણવ્રત પાળવા ઉપર નીચે પ્રમાણે રત્નસાર કુમારની કથા છેઃ—
સંપત્તિના મ્હોટા નિવાસસ્થાન રૂ૫ રવિશાળા નામની નગરી હતી. તેમાં સમરસ હુ એવું યથાર્થ નામ ધારણ કરનારો રાજા રાજ્ય કરતા હતા. માડી અવસ્થામાં આવી પડેલા લોકોનાં દુઃખાને હરણ કરનારા વસુસાર નામા એક મ્હોટા ધનાઢય વ્યાપારી તે રવિશાળામાં રહેતા હતા. તેની વસુંધરા નામે સ્ત્રી હતી. તેમને રન સરખા ઉત્કૃષ્ટ ગુણેાને ધારણ કરનાર રતસાર નામે એક પુત્ર હતા. તે એક વખતે પોતાના દાસ્ત સાથે વનમાં ગયા. વિચીક્ષણ રલમારે ત્યાં વિનયધર આચાર્યને જોઇ વદન કરી તેમને પૂછ્યું કે, હું મહારાજ ! આલેકમાં પણ સુખ શી રીતે મળે છે?” વિનયધર આચાયૅ કહ્યું, “હે દક્ષ! જીવ તૈષની વૃદ્ધિ રાખવાથી આ લોકમાં પણ સુખી થવાય છે; પરંતુ બીજી કઇ રીતે નથી થતા, સતેાષ દેશથી અને સર્વથી એવા એ પ્રકારના છે. તેમાં દેશથી સ તે જે છે
૩૩૦
Page #366
--------------------------------------------------------------------------
________________
તેથી ગૃહસ્થ પુરૂષને સુખ મળે છે. પરિગ્રહ પરિમાણ વ્રતના અગીકારથી ગૃહસ્થ પુરૂષોને દેશથી સંતોષ વૃદ્ધિ પામે છે કારણ કે, પરિગ્રહ પરિમાણુ કરવાથી પાર વિનાની આશા મર્યાદામાં આવી રહે છે. સર્વથી સતેષની વૃદ્ધિ તા મુનિરાજધીજ કરી શકાય છે. તેથી અનુત્તર વિમાનવાસી દેવા કરતાં પણ સારૂં સુખ આલેકમાંજ મળે છે.
ભગવતી સૂત્રમાં કહ્યું છે કે—એક માસ સુધી દીક્ષાપર્યાય પાળનારા સાધુ આદરેલા ચારિત્રના વિશુદ્ધ પરિણામથી વામતરની, બે માસ સુધી પાળનારા ભવનપતિની, ત્રણ માસ સુધી પાળનારા અસુરકુમારની, ચાર માસ સુધી પાળનારા જ્યોતિષીની, પાંચ માસ સુધી પાળનારા ચંદ્ર સૂર્યની, છ માસ સુધી પાળનારા સાધર્મ તથા ઈશાન દેવતાની, સાત માસ સુધી પાળનારા સનકુમારવાસી દેવતાની, આઠે માસ સુધી પાળનારા બ્રહ્મવાસી તથા લાંતકવાસી દેવતાની, નવ માસ સુધી પાળનારા શુક્રવાસી તથા સહસ્ત્રારવાસી દેવતાની, દશ માસ સુધી પાળનારા આનત આદિ ચાર દેવલોકમાં રહેનાર દેવતાની, અગીઆર માસ સુધી પાળનારા ત્રૈવેયક વાસી દેવતાની તથા બાર માસ સુધી પાળનારા અનુત્તરાષપાતિક દેવતાની મનમાં ઉત્પન્ન થએલી સુખની પ્રાપ્તિનું ઉલ્લંધન કરે છે.
જે માણસ સંતેાવી નથી, તેને ધણા ચક્રñ રાજ્યેથી, અખુટ ધનથી, તથા સર્વે ભોગપભોગનાં સાધનાથી પણ સુખ પ્રાપ્ત થતું નથી. સુભૂમ ચક્રવર્તી, કાણિક રાજા, મમ્મણ શેઠ, હાસા પ્રહાસા પતિ વગેરે મનુષ્યો સંતાય ન રાખવાથીજ દુ:ખી થયા. કેમકે---અભય કુમારની પેઠે સંતોષ રાખનારને જે કાંઈ સુખ મળે છે, તે સુખ અસતેષી એવા ચક્ર વર્તીને તથા ઇંદ્રને પણુ મળી શકતું નથી. ઉપર ઉપર તેનારા સર્વે દરિદ્રી થાય છે; પણ નીચે નીચે જોનાર કયા માણુસી મ્હોટાઇ વૃદ્ધિ ન પામી ? માટે સુખને પુષ્ટિ આપનાર એવા સંતાપને સાધવાને અર્થે તું પોતાની ઈચ્છ: માફક ધન ધાન્ય આદિ પરિગ્રહનું પરિમાણુ કર. ધર્મ, નિયમપૂર્વક લેશ માત્ર આચર્યો હોય, તેા પણ તેથી પાર વિનાનું કુળ મળે છે; પરંતુ નિયમ લીધા વિના ઘણા ધર્મ આચયાં હોય, તા પણ તેથી સ્વલ્પ માત્ર કુળ મળે છે. જીએ ! કૂવામાં સ્વલ્પ માત્ર ઝરણું હાય છે, તે પણ તે
૩૩૧
Page #367
--------------------------------------------------------------------------
________________
નિયમિત હોવાથી તેનું જળ કઈ કાળે ખૂટતું નથી, અને સરોવરનું જળ કાંઠા સુધી ભર્યું હોય તો પણ તે નિયમ વિનાનું હોવાથી ખૂટે છે. માણસે નિયમ લીધો હોય તો સંકટ સમય આવે પણ તે ન મૂકાય અને નિયમનું બંધન ન હોય તો સારી અવસ્થામાં છતાં પણ કદાચ ધર્મકૃત્ય મૂકાય છે. તેમજ નિયમ લીધે હોય તે જ માણસની ધર્મને વિષે દઢતા થાય છે. જુઓ ! દામણ બાંધવાથી જાનવરો પણ ઉભાં રહે છે. ધર્મનું જીવિત દઢતા, વૃક્ષનું જીવિત ફળ, નદીનું જીવિત જળ, સુભટનું જીવિત બળ, ઠગ માણસનું જીવિત જુક, જળનું જીવિત શીતળપણું અને ભયનું છે. વિત વૃત છે. માટે ડાહ્યા પુરૂષોએ ધર્મકરણીનો નિયમ લેવામાં તથા લીધેલા નિયમને વિષે દઢતા રાખવામાં ઘણોજ મજબૂત પ્રયત્ન કરવો. કારણ કે, તેમ કરવાથી વાંછિત સુખની અને પ્રાપ્તિ થાય છે.”
રત્નસાર કુમારે શુરૂની એવી વાણી સાંભળીને સમ્યકત્વ રહિત પરિગ્રડ પરિમાણવ્રત લીધું. તે એ રીતે કે;–“મ્હારે હારી માલકીમાં એક લાખ રત્ન, દસ લાખ સુવર્ણ, મોતી છે અને પરાળાના એમ એકેકના આઠ આઠ મ ડા, નાણાબધ આઠ ક્રોડ સોનૈયા, દસ હજાર ભાર રૂપું વગેરે ધાતુએ, એ મૂલ ધાન્ય, એક લાખબાર બાકીનાં કરીયાણું, ૬૦ હજાર ગાય, પાંચસો ધર તથા દુકાને, ચાર વાહન, એક હજાર ઘેડ અને સે હાથી રાખવા. એથી વધારે સંગ્રહ ન કરવો. તથા મહારે રાજ્ય અને રાજ્યનો વ્યાપાર પણ ન સ્વીકારો. શ્રદ્ધાવંત એ તે રનવાર કુમાર આ રીતે પાંચ અતિચારથી રહિત એવા પાંચમાં અણુવ્રતનો અંગીકાર કરી આવક ધર્મ પાળવા લાગે.
બીજે કઈ વખતે તે પાછો પોતાના શુદ્ધ મનવાળા દેતેની સાથે ફતાં ફરતાં “રલબલ” નામના બગીચામાં આવ્યું. બગીચાની શોભા જોતો તે ક્રીવ પર્વત ઉપર ગયો. ત્યાં કુમારે દિવ્યરૂપ અને દિવ્ય વેધ ધારણ કરનારૂં તથા દિવ્ય ગાયન કરી રહેલું એક કિન્નરનું જોડલું જોયું. તે બનેનું મુખ ઘેડા જેવું અને બાકીના શરીરના તમામ ભાગ માણસ સરખો એવું કોઈ દિવસે તે જેએલું સ્વરૂપ જોઈ ચમત્કાર પામેલા કુમારે હાસ્ય કરીને કહ્યું કે, “જે એ માણસ અથવા દેવતા હતા તે એનું
૩૩૨
Page #368
--------------------------------------------------------------------------
________________
મુખ ઘડા જેવું કેમ હોય ? માટે એ માણસ નથી, અને દેવતા પણે નથી; પરંતુ કોઈ બીજા દ્વીપમાં ઉત્પન્ન થએલે કે તીર્ય દેખાય છે, અથવા કદાચ કોઈ દેવતાનું એ વાહન હશે ?' તે કુમારનુ કાનને કડવું લાગે એવું વચન સાંભળી દુઃખ પામેલા કિન્નરે કહ્યું “હ કુમાર! તું કુકલ્પના કરીને મહારી ફોગટ વિડંબના શું કરવા કરે છે ? જગતમાં પોતાની ઈચ્છા પ્રમાણે કામવિલાસ કરનારો હું વ્યતર દેવતા છું. પણું તું માત્ર તિર્યંચ સરખો છે. કારણ કે, હારા પિતા એ તને દેવતાઓને પણ ન મળી શકે એવી એક દિવ્ય વસ્તુથી એકાદ ચાકરની માફક દૂર રાખે છે. ' અરે કુમાર ! સમરાંધકાર નામનો એક નીલવર્ણ ધારણ કરનારે ઉ. ત્તમ ઘડો લ્હારા પિતાને કોઈ દૂર ધી પાંતરમાં પૂર્વ મ. જેમ ખરાબ રાજા કૃશ અને વક્ર મુખને ધારણ કરનાર, હલકા કાનને, ઠેકાણા વગરને, પગે પગે દંડ કરનારા અને કોધી હોય છે, તેમ તે અશ્વ પણ કુશ અને વાંકા સુખને ધારણ કરનારો, ટૂંકા કાનને ધારણ કરનારો, બહુ જ ચ. પળ, સ્કંધને વિષે બેડરૂપ ચિહ ધારણ કરનાર અને પ્રહાર ન ખમી શકે એવે છે. આ રીતે ખરાબ રાજ સરખો તે અશ્વ છે ખરો તે પણ એ આશ્ચર્ય છે કે તે સર્વ લેના મનને ખેંચનારો તથા પોતાની અને પિતાના ધણીની સર્વ પ્રકારે અદ્ધિને વધનારો છે. કેમકે –કુશ મુખમાળા, નહીં બહુ જાડા તથા નહીં બહુ પાતળા એવા મધ્યભાગને ધારણ કરનારા ટુંકા કાનવાળા ઉંચા બંધને અને પહોળી છાતીને ધારણ કરનારા, સ્નિગ્ધ રોમ રાજીવાળા પુષ્ટ એવા પાછલા બે પાસાને ધારણ કરનારા, પૃદમાગને ઘણાજ વિશાળ, અને ઘણું વેગવાળા એવા સર્વ ઉત્તમ ગુણોને ધારણ કરે રનાર ઘેડા ઉપર રાજાએ બેસવું.” પવન કરતાં પણ ચપળ એ તે ઘેડા અસવારનું મન વધારે આગળ દોડે છે કે, હું દેડું છું ” એવી હરીફાઈથીજ કે શું ? એક દિવસમાં સે ગાઉ જાય છે. જાણે લક્ષ્મીનો અંકુરજ હેની ! એ વા બેસવા લાયક ઘેડા ઉપર જે પુરૂષ અસવાર થાય, તે સાત દિવસમાં જગતમાં એક એવી વસ્તુ મેળવે છે, એ ઘણી આશ્ચર્યની વાત છે ! અરે કુમાર! તું પિતાના ઘરમાં છાની વાત જાણતો. થી, અને પોતે પંડિતાઈનો માટે અહંકાર ધારણ કરી માત્ર અજ્ઞાનથી
Page #369
--------------------------------------------------------------------------
________________
મ્હારી વગર કારણે નિંદા કરે છે! જો તુ તે ઘેડે મેળવીશ, તે હારૂં ધૈર્ય, શૂરવીરપણું અને ડાડાપણુ જણાશે. ” એમ કહી કનર, કનરીતી સાથે આકાશમાં ઉડી ગયેા.
રળસાર કુમાર ઘણી અપૂર્વ વાત સાંભળી ઘેર આવ્યા, અને પેાતાને બ્રીજ ગાયો માની આમણા દૂમણા થઈ શેાક કરવા લાગ્યા. પછી ધરના મધ્ય ભાગમાં જઇ મારાં દઇ પલંગ ઉપર ખેડે. ત્યારે દીલગીર થએલા પિતાએ આવી તેને કહ્યું કે, હું વત્સ ! તને શું દુ:ખ થયું! કાંઈ મનને અથવા શરીરને પીડા તા થઈ નથી ? આના ઉત્તરમાં તેણે કહ્યું કે, જો કાંઈ તેવુ હોય તેા હું તેને અવશ્ય ઉપાય કરૂં. જે હોય તે વાત મને કરું. કેમકે મેહીની પણ કિસ્મત વિધ્યા વિના થતી નથી ” પિતાનાં એવાં વચનથી સાપ પામેલા રત્નસારે શીઘ્ર બારણાં ઉધાડયાં, અને જે વાત બની ગઈ હતી અને જે મનમાં હતી, તે સર્વ પિતાજીને કડ્ડી. પિતાએ ધણું આશ્ચર્ય પામીને કહ્યું કે, “હે વત્સ ! એ અમારા પુત્ર આ સવાત્તમ અર્ધ ઉપર બેસીને ભૂતળને વિષે ચિરકાળ ફરતાં રખે અમને પોતાના વિયેગથી દુ:ખી કરે. ” એવી કલ્પનાથી મેં આજ સુધી તે ધેડે ઘણી મહેનતે ગુપ્ત રાખ્યા, પણ તે હુવે હારા હાથમાં સોંપવાજ પડશે. પરંતુ તને યેાગ લાગે તેજ કર. એમ કહી પિતાએ હર્ષથી રત્નસાર કુમારને તે ધેડા આપ્યા, માગ્યા પછી પણ ન આપવું એ પ્રીતિ ઉપર અગ્નિ મૂકવા સરખું છે. જેમ નિધાન મળવાથી નિર્ધનને આનંદ થાય છે, તેમ રત્નસાર કુમારને ગેડા મેળવવાથી ધણા આનદ થયા. શ્રેષ્ઠ વાંછિત વસ્તુ મળે ત્યારે કાને આનંદન થાય? પછી ઘણા બુદ્ધિશાળી કુમાર, સૂર્ય જેમ ઉત્ક્રય પર્વત ઉપર આવે છે, તેમ રત્નજડિત સુવર્ણનું પલાણ ચડાવેલા તે ઘેાડા ઉપર ચઢો, અને વયથી તથા શાળથી સરખા એવા ોભતા ઘેાડા ઉપર એડેલા શ્રેષ્ઠ મિત્રાની સાથે નગરથી બહાર નીકળ્યા. ઈંદ્ર જેમ પેાતાના ઉચ્ચ:શ્રવા નામ ના અશ્વને ચલાવે છે, તેમ તે કુમાર, જેતી ખરાખરીને અથવા જેથી ચઢિયાતા લક્ષણવાળા ઘેાડા જગમાં પણ નથી, એવા ઉચ્ચ:શ્રવા સમાન તે ધાડા રૂપી રતને ઘેડા ફેરવવાના મેદાનમાં ફેરવવા લાગ્યા.
૨૩૪
Page #370
--------------------------------------------------------------------------
________________
ડાઘા એવા કુમારે તે ધેડાને આક્ષેપથી અનુક્રમે બ્રેરિત, વશ્મિત, ભુત, અને ઉત્તેજિત એ ચાર ગતિમાં ( ચાર પ્રકારની ચાલમાં) ચલાવ્યેા. પછી શુકધ્યાન જીવને પાંચમી ગતિએે પહાચાડે છે ત્યારે તે જીવ જેમ ખીમ્ન સર્વ જીવને પાછળ મૂકે છે, તેમ કુમારે તે ધેડાને આસ્કૃતિ નામની પાંચમી ગતિએ પહેાંચાડયા, ત્યારે તે ઘેાડાએ બીજા સર્વ ચેડા ને પાછળ મૂકયા. એટલામાં શેઠના ઘરને વિષે પાંજરામાં રાખેલે એક ખુ દ્વિશાળી પાપ હતા, તેણે કાર્યતા સાર ધ્યાનમાં લઇ વસુસાર શેફ્ટે કહ્યું કે, “ હું તાત! આ મ્હારા ભાઈ રત્નસાર કુમાર હાલમાં અશ્વરત્ન ઉપર બેસીને ઘણા વેગથી જાય છે. કૌતુકને ધણા રસિક એવા કુમાર ચાલાક મનના છે; ધેડે પણ હરિણી સરખા ધા ચાલાક અને ચાલતાં જબરા કૂદકા મારનારા છે, અને દૈવની ગતિ વીજળીના ચમકારા કરતાં પશુ ઘણી વિચિત્ર છે, તેથી અમે જાણી શકતા નથી કે, આ કામનું પરિણામ કેવુ' આવશે? સારા ભાગ્યને જાણે એક સમુદ્રજ હાયની ! એવા મ્હારા ભાનું અશુભ તા કોઈ ઠેકાણે થાયજ નહીં, તથાપિ સ્નેહવાળા લેકના મનમાં પોતાની જેના ઉપર પ્રીતિ હાય, તેની બાબતમાં અશુભ કલ્પનાએ આવ્યા વિના રહેતી નથી. સિંહ જ્યાં જાય ત્યાં પોતાની પ્રભુતાજ ચલાવે છે, તથાપિ તેની માતા સિહીણીનું મન પેાતાના પુત્રના સંબંધમાં અશુભ કલ્પના કરી અવશ્ય દુ:ખી થાય છે. એમ છતાં પણ પહેલાથીજ પોતાની શક્તિ પ્રમાણે યતા રાખવી એ બહુ સારી વાત છે. તળાવ મજબૂત હાય, તેટલામાંજ પાળ બાંધવી, એ યુક્તિથી બહુ સારૂં દેખાય છે. માટે હું તાત ! હું સ્વામિન! આપની આજ્ઞા થાય તે હું કુમારની ખેાળ માટે એક પાળાની માક તુરત જઉં. દૈવ ન કરે, અને કદાચ કુમાર ઉ પર કાંઇ આપદા આવી પડે તેા, હું હર્ષ ઉત્પન્ન કરનારાં વચન વગેરે સ ભળાવી તેને સહાય પણ કરૂં.'
પછી શેઠના મનમાં જે આંભપ્રાય હતેા તેને મળતી વાત કરનાર પોપટને શેઠે કહ્યું કે, “હુ ભલા પાપ ! તે બહુ સારૂં કહ્યું. હા મન બહુ શુદ્ધ છે. માટે હે વત્સ ! હવે તું શીઘ્ર જા. અને ઘણા વેગથી ગમન કરનાર એવા રત્નસાર કુમારને વિકટ માર્ગમાં સડ્ડાય કરી. લક્ષ્મણુ સાથે
૩૩૫
Page #371
--------------------------------------------------------------------------
________________
હવાથી રામ જેમ સુખે પાછો આવ્ય, તેમ હારા જેવો પ્રય મિત્ર સાથે હોવાથી તે કુમાર પિતાની વાંછા પૂર્ણ કરીને સુખે નિશ્ચયથી પણ પિતાને સ્થાનકે આવશે.” શેઠનાં એવાં વચન સાંભળી પોતાને કૃતાર્થ માનનારો તે માનવંત પોપટ શેઠની આજ્ઞા મળતાંજ, સંસારમાંથી જેમ બુદ્ધિ માણસ બહાર નીકળે છે, તેમ શીધ્ર પાંજરામાંથી બહાર નીકળ્યો. બાહની પિ ગમન કરનાર તે પોપટ તુરતજ કુમારને આવી મળ્યો. કુમારે પિતાના ન્હાના ભાઈની પેઠે પ્રેમથી બોલાવી ખોળામાં બેસાયો જાણે મનુષ્ય રતની (તમારની) પ્રાપ્તિ હોવાથી પ્રમાણ વિનાને અKદારમાં આવ્યો હોયની ! એવા તે અશ્વરને વેગથી ગમન કરતાં રત્નસારના મિત્રના અવો નગરની પાછળ ભાગોળના ભાગમાં જ મૂડ બુદ્ધિશાળી પુરૂષ મતિમંદ પુરૂષોને જેમ પાછળ મૂકે છે, તેમ કુમારના અશ્વરને પાછળ મૂકેલા બા કીના ઘડા પ્રથમથી જ નિરૂત્સાહ હતા, તે ત્યાંજ થાકી ઉભા રહ્યા.
હવે અતિશય ફૂદકા મારતા રે શરીરથી પ્રાયે અદ્ધર ચાલનારે કુમારને ઘેડો જાણે શરી૨ રજ લાગવાની બીકથી જ કે શું ભૂમીને આ પણ કરતો રહે છે. તે સમયે નદીઓ, પર્વત, જંગલની ભૂમીઓ વગેર સ વસ્તુ જાણે કુમારના અશ્વની સાથે હરીફાઈથીજ કે શું ! વેગવી ચાલતી હોય એવી ચારે તરફ દેખાતી હતી ! ઝડપથી ભૂમિનું ઉલ્લંઘન કરનાર તે એક ઘેડે કંદુકથી ત્સુક થએલા કુમારના મનની પ્રેરણા થીજ કે શું ! પિતાને થતા શ્રમ તરફ કેઈ સ્થળે પણ બિલકુલ ધ્યાન નહીં પહોંચાડયું. એમ કરતાં તે ઘોડે અનુક્રમે વારંવાર ફરતી બિલની એનાથી ઘણી ભયંકર એવી શબરસેના નામની માટી અટવીમાં આ વ્યો. તે મોટી અટવી સાંભળનારને ભય અને ઘેલછા ઉત્પન્ન કરનાર, તથા ન સંભળાય એવા જંગલી કૂર જાનવરોની ગર્જનાઓના બહાનાથી જાણે “હું સર્વે અટવીઓમાં અગ્રેસર છું ” એવા અહંકારવડે ગર્જને જ કરતી હોયની ! એમ લાગતું હતું. ગજ, સિંહ, વાઘ, સૂઅર, પાડા વગેરે જાનવર કુમારને કૌતુક દેખાડવાને અર્થેજ કે શું ! ચારે તરફ પરસ્પર લડતા હતા. તે મહા અટવી શિયાળીયાના શબ્દના બહાનાથી “આ પૂર્વ વસ્તુના લાભની તથા કૌતુક જેવાની ઈચ્છા હોય તો શીઘ આમ
૩૩૬
Page #372
--------------------------------------------------------------------------
________________
આવ” એમ કહી કુમારને બોલાવતી જ હેની ! એવી દેખાતી હતી. તે હેટી અટવીમાંનાં વૃક્ષ ધ્રુજતી શાખાઓના ટુંકના બહાનાથી જાણે તે અશ્વરત્નનો વેગ જોઈ ચમત્કાર પામી પિતાનાં મસ્તક ધુણાવતાં હોયની ! એવાં દેખાતાં હતાં. તે મહા અટવીમાં ભિક્ષની સ્ત્રીઓ જાણે કુમારનું મનોરંજન કરવાને અર્થેજ કે શું! કિનરીની પેઠે મધુર સ્વરથી ઉભટ ગીતો ગાતી હતી.
આગળ જતાં રત્નસાર કુમારે હિંડોળા ઉપર હિંચકા ખાતા એક તાપસ કુમારને નેહવાળી નજરથી જોયે. તે તાપસ કુમાર ભર્યલોકમાં આવેલા નાગકુમાર જેવો સુંદર હત; પ્રિય બાંધવ સરખી તેની દષ્ટિ જેતાંતજ નેહવાળી દેખાતી હતી, અને તેને જોતાં જ એમ જણાતું હતું કે, હવે જોવા જેવું કાંઈ પણ રહ્યું નથી. તે તાપસ કુમાર પણ કામદેવ સરખા સુંદર રત્નસાર કુમારને જોઈને, જેમ વરને જોવાથી કન્યાના મેનમાં લજા વગેરે પેદા થાય છે, તેમ તે તાપસ કુમારના મનમાં લજજા, ઉસ્તા , હર્ષ વગેરે મનોવિકાર ઉત્પન્ન થયા. ઘણા મનેવિકારથી ઉત્તમ એ તાપસ કુમાર મનમાં શું-ય જે થયો હતો, તથાપિ કઈ પણ રીતે ધંયે પકડીને તેણે હિંડોળા ઉપરથી ઉતરી રત્નસાર કુમારને આ રીતે સવાલ કર્યો. “હે જગવલ્લભ !! હે સૌભાગ્યનિધે! અમારા ઉપર કૃપા દષ્ટિ રાખ, સ્થિરતા ધારણ કર, પ્રમાદ ન કર, અને અમારી સાથે વાત ચીત કર. હારા નિવાસથી કે દેશ અને કયું નગર જગતમાં ઉત્તમ અને પ્રશંસા કરવા યોગ્ય થયું ? હારા જન્મથી કયું કુળ ઉત્સવથી ૫૦ રિપૂરું થયું ? લ્હારા સંબંધથી કઈ જાતિ જાઈના પુષ્પ પેઠે સુગંધી થઈ ? કે જેની અમે પ્રશંસા કરીએ ? એ ઐક્યને આનંદ પમાડનાર ત્યારે પિતા કે ? તને પણ પૂજવા યોગ્ય એવી હારી માન્ય માતા કોણ! સમગ્ર સુંદર વસ્તુમાં એક એવો તું જેમની સાથે સગાઈ સંબધ રાખે છે. તે સજનની પેઠે જગતને આનંદ પમાડનારા હારા સ્વજન ક્યા? જે વડે જગતમાં તું એાળખાય છે, તે માટાઈનું સ્થાનક એવું હારું નામ ક્યું ? ત્યારે પોતાના ઈષ્ટ્ર માણસને દૂર રાખવાનું શું કારણ બન્યું ? કેમ કે, તું કોઈ પણ મિત્ર વિના એકજ દેખાય છે. બીજાને
Page #373
--------------------------------------------------------------------------
________________
તિરસ્કાર કરનારી એવી આ અતિશય ઉતાવળ કરવાનું પ્રયોજન શું ? અને મહારી સાથે તે પ્રીતિ કરવા ઈચ્છે છે, તેનું પણ કારણ શું?”
તાપસ કુમારનું એવું મનોહર ભાષણ પૂર્ણપણે સાંભળતાં એકલે ત્નસાર જ નહીં, પરંતુ ઘડો પણ ઉત્સુક થયો. તેથી કુમારનું મન જેમ ત્યાં સ્થિર થયું, તેમ તે અશ્વ પણ ત્યાં સ્થિર ઉમે રજો. ઉત્તમ અને વર્તન અસવારની મરજી માફકજ હોય છે. નિસાર તાપસ કુમારના સેદર્યથી અને બોલવાની ચતુરાઈથી મેડિત થવાથી તથા ઉત્તર આપવા જેવી બાબત ન હોવાથી કાંઈ ઉત્તર આપી શકશે નહીં. એટલામાં તે ભલે પેટ વાચાળ માણસની માફક ઉચ્ચારે બોલવા લાગ્યા. જે સર્વ અવસરને જાણ હોય, તે અવસર મળે કાંઈ વિલંબ કરે ? પિપટ કહે છે. “ હે તાપસ કુમાર ! કુમારનું કુળ વગેરે પૂછવાનું પ્રયોજન શું છે ? હાલમાં તે અહિં કાંઈ વિવાહ માંડ્યો નથી. ઉચિત આચરણ આચરવામાં તું ચતુરજ છે. તથાપિ તે તને કહું છું. સર્વે વ્રતધારીઓને ઘેર આવેલ આતિથી સર્વ પ્રકારે પૂજવા લાયક છે. લૌકિક શાસ્ત્રકારોએ કહ્યું છે કેચારે વનો ગુરુ બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણના ગુરૂ અગ્નિ છે, સ્ત્રીઓનો ભરથાર એજ એક ગુરૂ છે, અને સર્વ લોકોને ગુરૂ ઘેર આવેલ અતિથિ છે. માટે હે તાપસ કુમાર ! જે હારું વિત્ત આ કુમાર ઉપર હોય તે, એની ઘણી પરણગત કર. બીજા સર્વ વિચાર કરે મૂકી દે.” પોપટની એવી ચતુર ઉક્તિથી રાજી થએસા તાપસ કુમારે રનના હાર સરખી પતાની કમળમાળા ઝટ પોપટના ગળામાં પહેરા વી. અને રત્નસારને કહ્યું કે, “ હું કુમાર ! તું જ જગતમાં વખાણવા લાયક છે. કારણ કે, ત્યારે પોપટ પણ વચન ચાતુરીમાં ઘણે જ નિપુણ છે. ત્યારું સૈભાગ્ય સર્વે કરતાં ઉત્તમ છે. માટે હે કુમાર ! હવે ઘોડા ઉપરથી ઉતર, હાર ભાવ ધ્યાનમાં લઈ મારો પરણે થા, અને અમને કૃતાર્થ કર. વિકાસ પામેલાં કમળોથી શોભતું અને નિર્મળ જળને ધારણ કરનારું એવું આ નેહાનું સરખું એક તળાવ છે. આ સઘળે સુંદર વનને સમુદાય છે, અને અમે
હારા તાબેદાર છીએ. મહારા જેવા તાપથી હારી પરોણાગત તે શી (થ માની ? નમ તપસ્વિના મઠમાં રાજાની આસન વાસના તે શી થાય ?
૩૩૮
Page #374
--------------------------------------------------------------------------
________________
તથાપિ હું મારી શક્તિ પ્રમાણે તને કાંઈક ભક્તિ દેખાડું. કોઈ સ્થળે કેળાંનું ઝાડ પિતાની છાયાથી નીચે બેસનારને વિશ્રાંતિ સુખ નથી આપતું કે શું? માટે શીવ્ર મહેરબાની કરી આજ મહારી વિનતિ કબૂલ કર. મુસાફરી કરનારા પુરૂષે કોઈની વિનંતિ કોઈ પણ વખતે ફગટ જવા દેતા નથી.”
રત્નસારના મનમાં ઘડા ઉપરથી ઉતરવાનો વિચાર પહેલેથી જ આવ્યો હતું. પાછળથી જાણે સારા શકુનોજ હેની ! એવાં તાપસ કુમારનાં વચન નથી તે નીચે ઉતર્યો. પછી તે બન્ને કુમારો જાણે જન્મથી માંડીનેજ મિત્ર હાયની ! તે રીતે પ્રથમ મનથી મળ્યા હતા; તે હમણું પ્રીતિથી એક બીજાને સુખ ઉત્પન્ન કરનાર શરીરવડે પણ માહમાંહે રમાલિંગન કરીને મળ્યા. પછી મહામહે દૃઢ થએલી પ્રીતિ તેરીને તેની જ રાખવાને અર્થ તે બન્ને જણા એક બીજાને હાથ પકડી થોડી વાર ત્યાં આમતેમ ફરવા લાગ્યા. પ્રીતિથી માંહોમાંહે હસ્તમેળાપ કરનારા બન્ને કુમાર જંગલની અંદર ક્રીડા કરનાર બે હાથીના બચ્ચાની પેઠે શોભવા લાગ્યા. તાપસ કુમારે જેમ પિતાનું સ ર્વસ્વ દેખાડયું, તેમ તે અટવીમાં પર્વત, નદીઓ, તળા, ક્રીડા કરવાનાં સ્થાનકો વગેરે સર્વ રત્નસારને દેખાડ્યાં. ફળોની તથા ફુલોની ઘણી સમૃદ્ધ થવાથી નમી ગએલાં એવાં, પૂર્વે કઈ સમયે જોવામાં ન આવેલાં કેટલાંક વૃક્ષ નામ દઈ દઈને તાપસ કુમારે રત્નસારને પોતાના ગુરૂ માફક ઓળખાવ્યાં. પછી રત્નસાર, તાપસ કુમારના કહેવાથી થાક દૂર કરવાને માટે અને કૌતુકને અર્થ હાથીની પેઠે એક હા ! સરોવરમાં ન્હાયો. તાપસ કુમારે રત્નસારને સારી પેઠે ન્હાયાની વાત પૂછીને તેની આગળ ફળફળાદિ લાવી મૂક્યાં. તે આ પ્રમાણે—જાણે પ્રત્યક્ષ અમૃતજ હાજની ! એની પાકી તથા કાંઈક કાચી દ્રાક્ષ, વ્રતધારી લેકનાં મન પણ જેમને નજરે જોતાં જ ભક્ષ કરવાને અર્થે અધીર થઈ જાય એવાં પ. કેવાં સુંદર આયુફળો, ઘણાં નાળીયેર, કેળાં, પાકાં સુધાકરીનાં ફળો, ખજૂરનાં ફળો, મીઠાશનું ઘરજે હાયની ! એવાં ઘણા રાયણનાં ફળો, પાક રામલકીનાં ફળે, જેની અંદર સ્નિગ્ધ બીજ છે એવાં હારબંધ ચાવળીનાં ફળ, સારાં બીજવાળ સુંદર બીજફળે, સારાં મધુર બીર, સુંદર
૩૨,
Page #375
--------------------------------------------------------------------------
________________
નારગીએ!, સત્કૃષ્ટ દાડમે, પકાં સાકરનબૂ, જાંબુડા, ખેર, ગૂદાં, પીલુ, ફૅસ, શીંગાડા, સકરટેટી, ચીભડાં, પાકાં તથા કાચાં એવાં જૂદાં જાડાં વાલુ વગેરે કળા, કમળપત્રના દડાથી પીડાય એવાં દ્રાખ વગેરેના સરસ શરબત, નાળિયેરનું તથા સ્વચ્છ સરાવરનું જળ, શાકને ઠેકાણે કાચાં આમ્લવેતસ, આમલી, નિબુ વગેરે; સ્વાદિમને ઠેકાણું કાંઈક લીલી તથા કાંઇક સૂરી હારબંધ સોપારીએ, પહેાળા અને નિર્મળ પાન, એલચી, લવિંગ, લવલીફળ, જાયફળ વગેરે, તથા ભોગ સુખને અર્થે શતપત્ર બકુલ, ચ ંપક, કેતકી, માલતી, મેાગરા, કુદ, મુચકુંદ, ધણાંજ સુગ ંધી જાતજાતનાં કમળા, હર્ષ ઉત્પન્ન કરનારા દમા આદી પુષ્પા તથા પા; તેમજ કપૂરવૃક્ષથી ઉત્પન્ન થયેલાં કપૂરનાં રજકણ અને જેટલી મળી તેટલી કસ્તૂરી, વગેરે તાપસ કુમારે ઉપર કહેલી સર્વ ઉત્તમ વસ્તુએ બરાબર ગાઢવીને રતસાર કુમારની આગળ મૂકી. એટલી બધી વસ્તુએ મૂકવાનું કારણુ એમ છે કે, તે અટવીમાં સર્વે ઋતુનાં ફળ ફુલ હમેશાં સુખે મળતાં હતાં. તથા પ્રત્યેક માણુસના મતની રૂચિ ભિન્ન ભિન્ન હાય છે, માટે વિસ્તારથી સર્વે વસ્તુ તાપસ કુમારે મૂકી.
પછી મ્હોટા મનને ધારણ કરનારા રનમાર કુમારે તાપસ કુમારે ક રેલી ભક્તિની રચના અંગીકાર કરવાતે માટે તે સર્વે વસ્તુઓ ઉપર ઘગ઼ા આદરયો એક વાર નજર ફેરવી, અને જાણે પૂર્વે કોઈ વખતે ભક્ષ ગુ કરીજ ન હોય ! એવી તે સર્વ વસ્તુ ઉપગમાં આવી તે રીતે થોડી થોડી બક્ષગુ કરી. દાતાર પુરૂષની એવીજ મડૅરબાની હાય છે! પછી તાપસ કુમારે, રાજા ભેજન કરી રહ્યા પછી જેમ તેના સેવકને જમાડશ તેમ તે પોપટને તેની જાતિને ઉચિત એવાં કળાથી તૃપ્ત કર્યો ધેડાની પણુ તેની જાતિને લાયક આસના વાસના કરી, તથા યાગ્ય વસ્તુ ખવરાવી તાપસ કુમારે થાક વિનાનો તયા તૃપ્ત કર્યા. ઠીકજ છે. મ્હોટા પુરૂષો કાઈ કાળે પશુ ઉચિત આચરણ મૂકતા નથી. પછી મ્હોટા મનવાળેા પોપટ રત્નસાર કુમારને અભિપ્રાય સમ્યક્ પ્રકારે જાણી પ્રીતિથી તાપસ કુમારને પૂછવા લાગ્યા કે, “ હુ તાપસ કુમાર ! જેને શ્વેતાંજ મરાજિ વિકસ્તર આય એવા આ નવનમાં કલ્પના પશુ ન કરી શકાય એવું આ તાપસ
rk
૨૪૦
Page #376
--------------------------------------------------------------------------
________________
વ્રત તેં કેમ આવ્યું ? સર્વે સપદાએને જાણે એક સુરક્ષિત કાટજ હાય ની! એવું આ ત્હારૂ સુંદર સ્વરૂપ ક્યાં, અને સસાર ઉપર તિરસ્કાર ઉ ત્પન્ન કરનારૂં એવું આ તાપસ વ્રત તે કયાં ? જેમ અરણ્યમાં માલતીનું પુષ્પ કે!ઇના ભાગમાં ન આવતાં વ્યર્થ સૂકાઇ જાય છે, તેમ તે હાર આ ચાતુર્ય અને સૌંદર્ય પ્રથમથીજ તાપસ વ્રત લષ્ઠ નિષ્ફળ કેમ કરી નાંખ્યું ? દિવ્ય અલંકાર અને દિવ્ય વેષ પહેરવા લાયક એવું આ કમળ કરતાં પણ કમળ શરીર અતિશય કઠોર એવાં વલ્કલાને શી રીતે સહન કરી શકે? જોનારની નજરે મૃગાળ પેડે ધનમાં નાંખનારા એવે આ હારા કેશપાશ ક્રૂર એવા જટાબધા સબધ સહેવા લાયક નથી. આ હાર સુંદર તારૂણ્ય અને પવિત્ર લાવણ્ય તેને યેાગ્ય એવા નવનવા બાગેપભાગે શૂન્ય હેવાથી હાલમાં અમને ઘણી યા ઉત્પન્ન કરે છે. માટે હું તાપસ કુમાર ! વૈરાગ્યથી, કપટ કરવામાં ડહાપણ હેવાથી, ભાગ્યયોગથી, માડા કર્મથી, કોઇના બલાત્કારથી, કોઇ મહા તપસ્વીને શાપ હાવાથી અ ચવા કોઇ બીજા કારણુથી આ કણ તપસ્યાને! અંગીકાર કર્યા તે કહે ?''
'
પોપટ આ રીતે પ્રશ્ન કરી રહ્યા પછી તાપસ કુમાર એક સરખી નેત્રમાંથી ઝરતી આંસુધારાના બહાનાથી અંદર રહેલા દુ:ખને વમતે, હાયની ! તેવી રીતે ગદ્ગદ સ્વરથી કહેવા લાગ્યો. “ હું ભલા પાપટ ! હું ઉત્તમ કુમાર : તમારી બરાબરી કરી શકે એવા જગમાં કાણું છે ? કારણ કે, અનુકુ પાપાત્ર એવા મ્હારે વિષે એવી તમારી દયા સાક્ષાત્ દેખાય છે. પેાતાને અથવા પેાતાના કુટુંબીઓને દુ:ખ થઇ દુ:ખી થએલા કાણુ દેખાતા નથી ? પણ પારકા દુ:ખી દુ:ખી થનારા પુરૂષ ત્રણે જગમાં હશે, તે માત્ર એ ત્રણુજ હશે. કહ્યું છે કે--શૂરવીર, પડિત તથા પોતાની લક્ષ્મીથી કુખેરતે પશુ ખરીદ કરે એવા ધનાઢય ઢાકા, પૃથ્વી ઉપર પગલે પગલે હુજારા જોવામાં આવશે, પશુ જે પુરૂષનું મન પારા દુ:ખી માસને પ્રત્યક્ષ જોઈ અથવા કાને સાંભળી તેના દુ:ખથી દુ:ખી થાય, એવા સત્ પુરૂષ જગતમાં પાંચ કે છજ હશે. સ્ત્રીએ, અનાથ, દીન, દુ:ખી અને ભયથી પરાભવ પામેલા એમને સત્પુરૂષ સિવાય બીજો કાણુ રક્ષણ કરનારા છે? માટે હું કુમાર ! મ્હારી જે હકીકત છે તે હું હારી આગળ કહું છું.
૩૪૧
Page #377
--------------------------------------------------------------------------
________________
મનથી ખરેખર પ્રેમ રાખનાર માણસ આગળ છાનું રખાય એવું તે શું હોય ?તાપસ કુમાર આમ બોલે છે, એટલામાં મદભત હાથીની પેઠે વનને વેગથી સમૂળ ઉખેડી નાંખનારો, એક સરખી ઉછળતી ધૂળના ઢગલાથી ત્રણે જગતને કઈ વખતે જોવામાં ન આવેલા ઘનઘોર ધુમાડામાં
અતિશય ગર્ક કરનારો, ન સંભળાય એવા મહા ભયંકર ઘકાર શબદથી દિશાઓમાં રહેનારા માણસના કાનને પણ જર્જર કરનારે, તાપસ કુમારના પિતાનો વૃત્તાંત કહેવાના મનોરથ રૂ૫ રથને બળાત્કારથી ભાગી નાંખી પિતાના પ્રભંજન એવા નામને યથાર્થ કરનારો, અકસ્માતું ચઢી આવેલા મહા નદીના પૂરની પેઠે સમગ્ર વરતુને બાડનારે તથા તેની દુષ્ટ ઉત્પાત પવનની પેઠે ખમી ન શકાય એ પવન સખત વેગથી વાવા લાગે. પછી કાબેલ ચેરની માફક મંત્રથી જ કે શું! રત્નસારની અને પિપટની આંખ ધળવડે બંધ કરીને તે પવને તાપસ કુમારને હરણ કર્યા. ત્યારે પોપટે અને રત્નસાર કુમારે કાને ન સંભળાય એવા તાપસ કુમાર નો વિલાપ માત્ર સાંભળ્યો. તે નીચે પ્રમાણે :--
“હાય હાય છે ઘણુ વીપરી આવી પડી ! ! સકળ લેકના આધાર, અતિશય સુંદર, સંપૂરા કાના મનનું વિશ્રાંતિ સ્થાનક, હાટા પરાક્રમી, જગતની રક્ષા કરવામાં દક્ષ એવા હે કુમાર! આ દુઃખમાંથી મને બચાવ, બચાવ !” ક્રોધથી યુદ્ધ કરવા સિદ્ધ થએલો રત્નસાર, “અરે પાપી! મહારા વિના જીવન એવા તાપસ કુમારને હરણ કરીને કયાં જાય છે?” એમ ઉચ્ચ સ્વરે કહી તથા દષ્ટિવિષ સર્પ સરખી વિકાળ તરવાર માનમાંથી કાઢીને હાથમાં લઈ વેગથી તેની પછવાડે છે. ભલે, પિતાને શુરવીર સમજનાર લોકોની રીતી એવી જ છે. વીજળીની પેઠે અતિશય વેગથી રત્નસાર ડોક દૂર ગયો, એટલામાં રતનસારના અદ્ભૂત ચરિત્રથી અજાયબ થયેલા પિપટે કહ્યું કે, “હે રત્નસાર કુમાર ! તું ચતુર છતાં મુગ્ધ માણસની પેઠે કેમ પાછળ દોડે છે ? તાપસ કુમાર કયાં અને આ તોકાની પવન ક્યાં? યમ જેમ જીવિત લઈ જાય છે, તેમ આ ઘણો તફાની પવન તાપસ કુમારને હરણ કરી, કૃતાર્થ થઈ કોણ જાણે તેને ક્યાં અને કેવી રીતે લઈ ગયો? હે કુમાર ! એટલી વારમાં તે પવન તાપસ
૩૪૨
Page #378
--------------------------------------------------------------------------
________________
કુમારને અસખ્ય લક્ષ ચેાજન દૂર લઇ જઇને ક્યાંએ સંતાઇ ગયો. માટે તું હવે શીઘ્ર પાછા ફર’
ઘણા વેગથી કરવા માંડેલું કામ નિષ્ફળ જવાથી શરમાયલો રત્નસાર પોપટના વચનથી પાળે આવ્યા, અને ઘણે! ખિન્ન થઈ વિલાપ કરવા લાગ્યા કે:—હૈ પવન! મ્હારા પ્રેમનું સર્વસ્વ એવા તાપસ કુમારને હરણુ કરી તે દાવામિ સરખુ` ક્રૂર વર્તન કેમ કર્યું? હાય હાય ! તાપસ કુમારને મુખચંદ્રમા જોઇ મ્હારાં નેત્રરૂપ નીલકમળે! ક્યારે વિકસ્વર થશે? અમૃતની લહેરી સરખા સ્નિગ્ધ, મુગ્ધ અને મધુર એવા તે મનને પ્રસન્ન કર્ નારા વિશ્વાસ ફરીથી મને શી રીતે મળશે? રાંક સરખા હું તેનાં કપવૃક્ષના પુષ્પ સરખાં, અમૃતને પણ તુચ્છ કરનારાં વારવાર મેગ્નમાંથી નીક્રળતાં મધુર વચન હવે શી રીતે સાંભળીશ ?'' ીના વિયેાગથી દુ:ખી થએલા પુરૂષની માફક એવા નાનાવિધ વિલાપ કરનાર રત્નસાર કુમારને પાર્ટ યથાર્થ જે વાત તે આ રીતે કહી:——હૈ રત્નસાર ! જેને માટે તું શાક કરે છે, તે નક્કી તાપસ કુમાર્ નથી; પણ કાઇ પુરૂષે પેાતાની શુક્તિથી રૂપાંતરમાં ફેરવી નાંખેલી એ કાંઈ વસ્તુ છે, એવું મ્હારી ધારણામાં આવે છે. તેના દેખાયલા જૂદા જૂદા મનેાધિકારથી, મનેહર વચન ખાલવાના પ્રકારથી, કટાક્ષવાળી ખેંચાયલી નજરથી અને બીજાં એવાંજ લક્ષણાથી હું તે નક્કી એમ અનુમાન કરૂં છું કે, તે એક કન્યા છે. એમ ન હાત તા તે પૂછ્યું ત્યારે તેનાં નેત્ર આંસુથી કેમ પુરેપૂરાં ભરાઇ ગયાં ? એ તે। જાતિનું લક્ષણ છે. ઉત્તમ પુરૂષને વિષે એવા લક્ષણુને સંભવજ નથી. તે ધનઘેર પવન નહોતા, પણ તે કાંઇક દિવ્યસ્વરૂપ હતું. એમ ન હાત તા તે પવતે પેલા તાપસ કુમારનેજ હરણુ કર્યા, અને આપણ બે જણાને કેમ ઇંડી દીધા? હું તે નક્કી કહી શકું છું કે, તે કાઇક બિચારી ભલી કન્યા છે, અને તેને કાષ્ઠ પાપી દેવતા, પિશાચ વગેરે હેરાન કરે છે. ખરે એમજ છે. દુષ્ટ દૈવ આગળ કોનું ચાલે એમ છે ? તે કન્યા દુષ્ટ પિશાચના હાથમાંથી છૂટશે, ત્યારે જરૂર તનેજ વરશે. કૅમ ક્રૂ, કલ્પવૃક્ષ જેવું છે, તેની બીજા ઝાડ ઉપર પ્રીતિ શી રીતે જેમ સૂર્યને ઉદય થએ રાત્રિરૂપ પિશાચિકાના હાથમાંથી કમલિની
રહે ?
૩૪૩
Page #379
--------------------------------------------------------------------------
________________
છૂટે છે, તેમ તે કન્યા પણ હારા શુભ કર્મને ઉદય થએ દુષ્ટ પિશાચના હાથમાંથી છૂટશે, એમ હું ધારું છું. પછી સારા ભાગ્યના વશથી તે કન્યા તને કયાંય પણ શીધ્ર મળશે. કેમ કે, ભાગ્યશાળી પુરૂષને જોઈતી ચીજની પ્રાપ્તિ જરૂર થાય છે. હે કુમાર ! હું જે કહપના કરીને કહું છું તે ત્યારે તે કબુલ રાખવી. એ તો સત્યપણું અથવા અસત્યપણું થડા કાળમાં જણાઈ જશે. માટે હે કુમાર ! તું ઉત્તમ વિચારવાળો છતાં મુખમાંથી ન ઉચ્ચરાય એવા આ વિલાપ કેમ કરે છે? આ વાત ધીર પુરૂષને કામની નથી”
કર્તવ્યના જાણ એવા રત્નસાર કુમારે એવી યુક્તિથી પરિપૂર્ણ ભરેલી પિપટની વાણી મનમાં ધારીને શેક કરવા મૂકી દીધું. જાણુ પુરૂષનું વચન શું ન કરી શકે ? પછી રત્નસાર કુમાર અને પોપટ તાપસ કુમારને ઇષ્ટદેવની પેઠે સંભારતા છતા અશ્વરન ઉપર બેસી પૂર્વેની પેઠે માર્ગે ચાલવા લાગ્યા. તે બન્ને જણાએ એક સરખું પ્રયાણ કરતાં અનુક્રમે હજાર મહેતાં વન, પર્વતો, ખીણો, નગરો, સરોવરો, અને નદીઓ ઉલંધી આગળ આવેલું એક અતિશય મનોહર ઝાડોથી શોભતું ઉધાન જોયું. તે ઉથાન, બીજે સ્થળે ન મળી શકે એવાં સુધી પુપને વિષે ભમતા બ્રમરોના, ઝ કોર શબ્દ જાણે રત્નસાર કુમારને ઘણા આદરથી માન આપતું હોય ની ! એવું દેખાતું હતું. પછી બન્ને જણ તે ઉધાનમાં જતાં ઘણે હી પામ્યા, એટલામાં નવનવાં રત્નોથી શોભતું શ્રી આદિનાથનું મંદિર તેમણે જોયું. એ મંદિર પિતાની ધ્રુજતી બજાથી “હે કુમાર : આ ઠેકાણે તને આ ભવની તથા પરભવની ઈછ વસ્તુનો લાભ થશે.” એમ કહી નિસાર કુમારને જાણે દૂરથી બોલાવતું જ હોયની ! એવું લાગતું હતું. કુમાર અને ઉપરથી ઉતરી, તેને તિલકક્ષને થડે બાંધી, તથા કેટલાંક સુગંધી પુષ્પ ભેગાં કરી પોપટની સાથે મંદિરમાં ગયે. પૂજાવિધિના જાણ એવા રત્નસાર કુમારે શ્રી આદિનાથ ભગવાનની જાતજાતના વડે યથાવિધિ પૂજા કરીને જાગૃત બુદ્ધિથી આ રીતે સ્તુતિ કરવા માંડી. “સંપૂર્ણ જગતને જાણનારા અને દેવતાઓ પણ જેમની સેવા કરવા ઘણા તત્પર થઈ રહે છે, એવા શ્રી દેવાધિદેવ શ્રી આદિનાથ ભગવાનને મ્હારો નમસ્કાર થાઓ. પરમ આનંદ કંદ સરખા, પરમાર્થને ઉપદેશ કરનારા, પરબ્રહ્મ સ્વરૂપવાન, અને
'૩૪૪
Page #380
--------------------------------------------------------------------------
________________
પરમયોગી એવા શ્રી આદિનાથ ભગવાનને નમસ્કાર થાઓ. પરમામસ્વરૂપ, પ્રરમ આનંદના દાતાર, ત્રણે જગતના સ્વામિ અને ભવ્ય જીવના રક્ષક એવા શ્રી યુગાદિ દેવને મહારો નમસ્કાર થાઓ. મહાત્મા પુરૂષોને વંદન કરવા , લક્ષ્મીનું અને મંગળનું સ્થાનક તથા ગિઓને પણ જેમના
સ્વરૂપનું જ્ઞાન થતું નથી એવા શ્રી આદિનાથ ભગવાનને મહારે નમસકાર થાઓ.” ઉલ્લાસથી જેના શરીર ઉપર ફણસના ફળ માફક રોમરાજ વિકસ્વર થઈ છે, એવા રત્નસાર કુમારે જિનેશ્વર ભગવાનની આ રીતે સ્તુતિ કરી, તત્વાર્થની પ્રતિ હેવાથી એમ માન્યું કે, “મને મુસાફરીનું પૂરેપૂરું ફળ આજે મળ્યું.”
પછી રત્નસાર કુમારે તૃષાથી મંદિરના ઓગલા ભાગમાં રહેલી શોભ ૩૫ પીડાયેલા માણસની પેઠે ઉત્તમ અમૃતનું વારંવાર પાન કરીને તૃપ્તિસુખ ભોગવ્યું. તે ઉપરાંત, એક શેભાનું સ્થાનક એવા મંદિરના ઓટલા ઉપર બેઠેલે રત્નસાર, મન્મત્ત રાવત હાથી ઉપર બેઠેલા દરદની પેઠે શોભવા લાગ્યા. પછી રત્નસાર કુમારે પોપટને કહ્યું કે, “તાપસ કુમારની હર્ષ ઉત્પન્ન કરનારી કાંઈ પણ શુદ્ધિ હજી કેમ નથી મળતી ?” પોપટે કહ્યું કે, “હે મિત્ર ! વિષાદ ન કર. હર્ષ ધારણ કર. આગલા ભાગમાં શકુન દેખાય છે, તેથી નિચે આજ તને તે તાપસ કુમાર મળશે.” એટલામાં, સર્વ અંગે પહેરેલાં સુશોભિત આભૂષણથી સર્વે દિશાઓને પ્રકાશિત કરતી એવી એક સુંદર સ્ત્રી સામી આવી. મસ્તકે રત્ન સરખી શિખા ધારણ કરનાર, જેનાર લોકોને ઘણો આનંદ પેદા કરનાર, મનહર પિચછના સમુદાયથી શોભાને ધારણ કરનાર, મુખે મધુર કેકારવ કરનાર, બીન મયુરોને પોતાની અલોકિક શોભાથી હરાવનાર અને ઇંદ્રના અશ્વને પણ પિતાના વેગથી તુચ્છ ગણનાર એવા એક દિવ્ય મયૂર પક્ષો ઉપર તે સ્ત્રી બેઠી હતી. તેના શરીરની કાંતિ દીવ્ય હતી. શ્રીધર્મની આરાધના કરવામાં નિપુણ એવી તે સ્ત્રી પ્રજ્ઞપ્તિ દેવી માફક દેખાતી હતી. કમલિનીની પેઠે પિતાના સર્વ શરીરમાંથી તે કમળ પુષ્પ જેવી સુધીની વૃષ્ટિ કરતી હતી. તેની સુંદર તરૂણ અવસ્થા દીપતી હતી, અને તેનું લાવણ્ય અમૃતની નીક સરખું જણાતું હતું. જાણે રંભાજ પૃથ્વી
(૩૪૫
Page #381
--------------------------------------------------------------------------
________________
ઉપર આવેલી ઢાયની ! એવી તે સ્ત્રીએ આદિનાથ ભગવાનને ભક્તિથી વંદના કરી, મયુર ઉપર બેસીનેજ નૃત્ય કરવા લાગી. એકાદ નિપુછ્યુ નતૈકી માફક તેણે મનને આકર્ષણ કરનારા હસ્તપલ્લવના કપાવવાથી, અનૈક પ્રકારના અંગવિક્ષેપથી, મનનેા અભિપ્રાય વ્યક્ત કરનારી અનેક ચે. ાથી તથા બીજા પણ ઘેંચના જુદા જુદા પ્રકારથી મનેહર નૃત્ય કર્યું. જાણે સર્વ વાત ભૂલી જઇ ત-મયજ થઈ ગયાં હેાયતી ! એવી રીતે કુમારતુ અને પોપટનું ચિત્ત તે નૃત્યથી ચકીત થયું. હરણી જેવાં ચાલાક નેત્રને ધારણ કરનારી તે સ્ત્રી પણ આ સુંદર કુમારને જોઇને ઉલ્લાસથી વિલાસ કરતી અને ઘણા કાળ સુધી ચમત્કાર પામેલી હોય તેવી દેખાઇ. પછી રત્નસાર કુમારે તે સ્ત્રીને કહ્યું, “હું સુંદર સ્ત્રી ! જો હારા મનને કાંઇ પણ ખેદ ન થતા હોય તે! હું કાંઇક પૂછું છું તે એ “ પૂછો કાંઇ હરકત નથી ” એમ કહ્યું. ત્યારે કુમારે તેની સર્વે હકીકત પૂછી. ખેલવામાં ચતુર એવી તે સ્ત્રીએ મૂળથી છેડા સુધી પેાતાને મનેવેધક વૃત્તાંત નીચે પ્રમાણે કત્ચા:
ઘણા સુવર્ણની શાભાથી અમૈકિક શાભાને ધારણ કરનારી કનકપુરી નગરીમાં પોતાના કુળને દીપાવનાર સુવર્ણની ધ્વા જેવા કનકધ્વજ નામે રાળ હતા. તે રાજાએ પેાતાની અમીનજરથી તણખલાને પણુ અમૃત સમાન કર્યાં. એમ ન હાત તેા તેના શત્રુએ દાંતમાં તણખલાં પકડી તેના સ્વાદ લેવાથી શી રીતે મરણ ટાળીને જીવતા રહેત ? પ્રશ ંસા કરવા જેવા ગુણુાતે ધારણ કરનારી અને સ્વરૂપથી ઇંદ્રાણી જેવી સુંદર એવી કુસુમસુંદરી નામે ઉત્તમ રાષ્ટ્રી કનકધ્વજના અત:પુરમાં હતી. તે સુંદર સ્ત્રી એક વખતે સુખનિદ્રામાં સુતી હતી, એટલામાં જાગૃત અવસ્થામાં સ્પષ્ટ દેખાતુ એવું કન્યાની પ્રાપ્તિ કરાવનારૂં સ્વમ તેના વ્હેવામાં આવ્યું. મનમાં તિ અને પ્રીતિ ઉત્પન્ન કરનારૂં રતિ અને પ્રીતિ એ બન્નેનુ જોડ કામદેવના ખેાળામાંથી ઉઠીને પ્રીતિથી મ્હારા ખેાળામાં આવીને એન્ડ્રુ. તેના સ્વપ્રમાં એવો સંબધ હતા. શીઘ્ર જાગૃત થએલી કુસુમસુંદરીએ વિકસ્વર કમળ સરખાં પેતાનાં નેત્ર ઉધાડયાં. જેમ મ્હોટા પુરથી નદી ભરાય છે, તેમ કહી ન શકાય એવા આનંદપુરથી તે પરિપૂર્ણ ભરાઇ ગઈ.
૩૪૬
دو
Page #382
--------------------------------------------------------------------------
________________
પછી તેણે કનકધ્વજ રાજા પાસે જઈને જેવું જોયું હતું, તેવું સ્વમ કહ્યું સ્વમ વિચારના જાણ એવા રાજાએ પણ સ્વમનું ફળ કહ્યું. તે નીચે પ્રમાણે –
“હે સુંદરી ! વિધાતાની સૃષ્ટિને શ્રેષ્ઠ પંક્તિએ ચઢાવનારૂ અને જગમાં સારભૂત એવું એક કન્યાનું જેકું તને થશે.” એવું વચન સાંભળી કન્યાનો લાભ થવાનો છતાં પણ કુસુમસુંદરીને ઘણોજ હર્ષ થયે. ઠીકજ - છે, પુત્ર અથવા પુત્રી ગમે તે બીજા સર્વ કરતાં ઉત્તમ છેય તો કોને ન ગમે ? પછી કુસુમસુંદરી ગર્ભવતી થઈ વખત જતાં ગર્ભના પ્રભાવથી તેનું શરીર ફીકું થઈ ગયું. જણે ગર્ભ પવિત્ર હોવાને લીધે પાંડુવર્ણના ભિષથી તે નિમળ થઈ હોયની ! ગર્ભમાં જડને રાખનારી કાદબિતી. (મેઘની પક્તિ) જે કૃષ્ણવર્ણ થાય છે, તો ગભમાં મૂઢને ન રાખનારી કુસુમસુંદરી પાંડુવર્ણ થઈ તે ઠીક જ છે. સારી નીતિ જેમ કીર્તિ અને હંમરૂપ જેડાને પ્રિય છે, તેમ અવસર આવે કુસુમસુંદરીને એક વખતે બે પુત્રીનું જોડું અવતર્યું. રાજાએ પહેલી પુત્રીનું અશોકમજરી અને બીજીનું તિલકમંજરી એવું નામ રાખ્યું. જેમ મેરૂપર્વત ઉપર કલ્પલતાઓ વૃદ્ધિ પામે છે, તેમ પાંચ ધાવમાતાઓએ લાલન પાલન કરેવી બને કેન્યાઓ ત્યાં મોટી થવા લાગી. તે બન્ને થોડા દિવસમાં સર્વે કળાઓમાં નિપુણ થઇ. બુદ્ધિશાળી મનુષ્યને બુદ્ધિથી બની શકે એવું કાર્ય કરતાં શી વાર? પહેલેથી તે કન્યાઓની રૂપ સંપદામાં કાંઈ ખામી નહતી, તથાપિ સ્વભાવથી જ સુંદર વનબી જેમ વસંતઋતુ આવે ત્યારે વિશેષ શોભે છે, તેમ તે નવી વોવન દશા આવે વધારે શોભવા લાગી. કામદેવે જગતને જીતવા મોટે બે હાથમાં પકડવામાં બે ખીજ ઉજ્જવળ કરી રાખ્યાં હેયની ! એવી તે કન્યાઓની શોભા દેખાતી હતી. સર્પની બે જિહા માફક અથવા દૂર ગ્રહનાં બે નેત્ર માફક જગતને કામવિકાર કરનારી તે કન્યાઓની આગળ પોતાનું મન વશ રાખવામાં કોઈનું બે ટકી ન રહ્યું. સુખમાં, દુઃખમાં, આનંદમાં અથવા વિષાદમાં એક બીજીથી જૂદી ના પડનારી, સર્વે કાર્યોમાં અને સર્વ વ્યાપારમાં સાથે રહેતી, નારી તથા શિલથી અને સર્વ ગુણોથી માંહોમાંહે સરખી એવી તે કન્યાઓની
૩૪૭
Page #383
--------------------------------------------------------------------------
________________
જન્મથી બંધાયેલી પરસ્પર પ્રીતિને જો કદાચ ઉપમા આપી શકાય તો બે આંખનીજ આપી શકાય. કહ્યું છે કે-- '
सह जग्गिराण सह सो, विराण सह हरिस सोअवंताणं ॥ नयणाण व घशाणं, आजम्मं निचलं पिम्भ ॥ १ ॥
અર્થ – સાથે જાગનારી, સાથે સુઈ રહેનારી. સાથે હર્ષ પામનારી અને સાથે શેક કરનારી બે આંખોની પેઠે જન્મથી માંડીને નિશ્ચળ છે. મને ધારણ કરનારાઓને ધન્ય છે. ૧
કન્યાઓ થોવનદશામાં આવી ત્યારે કનકવજ રાજા મનમાં વિચારવા લાગ્યો કે, “એમને એમના જેવો વર કોણ મળશે ? રતિ પ્રીતિને જેમ એક કામદેવ વર છે, તેમ એ બન્ને એક જ વર શોધી કાઢવો જોઈએ. જે કદાચ એમને જૂદા વર થશે, તો માંહોમાંહે બનેને વિરહ થવાથી મરણાંત કષ્ટ થશે. એમને આ જગતમાં કયે ભાગ્યશાળી તરૂણ વર ઉચિત છે ? એક કલ્પલતાને ધારણ કરી શકે એવો એક પણ કપલ નથી, તે બનેને ધારણ કરનારે કયાંથી મળી શકે ? જગમાં એમાંથી એકને પણ પરણવા જેવી એ વર નથી. હાય હાય ! હે કનકધ્વજ ! તું એ કન્યાઓનો પિતા થઈને હવે શું કરીશ? યોગ્ય વરને લાભ ન થવાથી આધાર વિ. નાની કલ્પલતા જેવી થએલી આ લોકોત્તર નિભાગી કન્યાઓની શી ગતિ થશે ?' એવી રીતે અતિશય ચિંતાના તાપથી તપાયેલા કનકધ્વજ રાજા મહિનાઓને વર્ષ માફક અને વાંને યુગ માફક કાઢવા લાગ્યો. શંકરની દષ્ટિ સામા પુરૂષને જેમ દુઃખદાયક થાય છે, તેમ કન્યા તેટલી સારી હોય, તે પણ તે પોતાના પિતાને દુઃખ આપનારી તો ખરી જ ! કહ્યું છે કે–પિતાને કન્યા ઉત્પન્ન થતાંજ કન્યા થઈ એવી મોટી ચિંતા મનમાં રહે છે. પછી હવે તે કોને આપવી ? એવી ચિંતા મનમાં રહે છે. લગ્ન કર્યા પછી પણ “ભારને ઘેર સુખે રહેશે કે નહીં ?” એવી ચિંતા રહે છે, માટે કન્યાના પિતા થવું એ ઘણું કષ્ટકારી છે, એમાં સંશય નથી. હવે કામદેવ રાજાને મહિમા જગત માં અતિશય પ્રસિદ્ધ કરવાને અર્થે પિતાની પરિપૂર્ણ ઋદ્ધિ સાથે લઈ વસતા1 વનની અંદર ઊતર્યો. તે વસંતઋતુ જેનો અહકાર સર્વત્ર પ્રસરી રહ્યા છે, એવા કામદેવ રાજાને ત્રણ જગતુને જિત
૩૪૮
Page #384
--------------------------------------------------------------------------
________________
વાથી ઉત્પન્ન થએલે જશ મનહર ત્રણ ગીત ગાતજ ની ! એમ લાગતો હતો. ત્રણ ગોતમાં મલય પર્વત ઉપરથી આવતા પવનને સૂકાર શબ્દ એ પહેલું ગીત, ભ્રમરોના ઝંકાર શબ્દ એ બીજુ ગીત અને કેકિલ પક્ષીઓના મધુર શબ્દ એ ત્રીજું ગીત જાણવું.
તે સમયે ક્રીડા કરવાના રસવડે ઘણી ઉસુક થએલી તે બને રાજ કન્યાઓ મનનું આકર્ષણ થવાથી હર્ષ પામી વનમાં ગઈ. કોઈ હાથીના બચ્ચા ઉપર, તે કઈ ઘોડા ઉપર, કઈ મિશ્ર જાતિના ઘડા ઉપર, તો કઈ પાલખી અથવા રથ વગેરેમાં એવી રીતે જાતજાતના વાહનમાં બેસી ઘણે સખીઓનો પરિવાર તેમની સાથે નીકળ્યો. પાલખીમાં સુખે બેઠેલી સખીઓના પરિવારથી શોભતી બન્ને રાજકન્યાઓ, વિમાનમાં બેઠેલી અને દેવીઓના પરિવારથી શોભતી એવી લક્ષ્મી અને સરસ્વતી માફક શબવા લાગી. શેકની સમૂળ નાશ કરનારા ઘણું અશકવો જેમાં સર્વત્ર વ્યાપી રહ્યા છે, એવા અશોકવન નામના ઉધાનમાં તે રાજકન્યા આવી પહોંચી. અંદર કીકી સરખા ભ્રમર હોવાથી નેત્ર સમાન દેખાતાં પુની સાથે જાણે પ્રીતીથીજ કે શું ! પિતાના નેત્રોનો મેળાપ કરનારી રાજકન્યાઓ ઉધાનમાં જાવા લાગી. થોવનદશામાં આવેલી અશોકમંજરી કીડા કરનાર સ્ત્રીને ચિત્તને ઉત્સુક કરનારી, રક્ત અશોક વૃક્ષની શાખાએ મજબૂત બાંધેલા હિંડોળા ઉપર ચઢી. અશોકમંજરી ઉપર દઢ પ્રેમ રાખનારી સુંદર તિલક મા જરીએ પ્રથમ હિંડોળાને હિંચકા દીધા. સ્ત્રીના વશમાં પડેલો ભર્તાર જેમ સ્ત્રીના પાદપ્રહારથી હર્ષ પામી શરીરે વિકસ્વર થએલા રોમાંચ ધારણ કરે છે, તેમ અશકમંજરીના પાદપ્રહારથી સંતુષ્ટ થએલે અશોકવલ વિકસ્વર પુના મિષથી પોતાની રામરાજિ વિકસ્વર કરવા લાગ્યો કે શું! એમ લાગ્યું. આશ્ચર્યની વાત એ છે કે, . 'હિંડોળા ઉપર બેસી હીંચકા ખાનારી અશકમંજરી તરણ પુરૂષના મનમાં નાનાવિધ વિકાર ઉત્પન્ન કરી તેમનાં મનને અને તેને પણ હિંદળે ચઢયાં હોય તેમ હીંચકા ખવરાવવા લાગી. તે વખતે રણઝણ શબ્દ કરનારાં અશોકમ જરીનાં રત્નજડિત મેખળા આદિ આભૂષણ જાણે પોતે તૂટી જશે એવા ભયથી આક્રોશજ કરવા લાગ્યાં કે શું! એમ લાગ્યું.
૯૪૮
Page #385
--------------------------------------------------------------------------
________________
ક્રીડારસમાં નિમગ્ન થએલી અશકમંજરી તરફ તરૂણ પુષે વિકસ્વર રેમ રાજિવાળા થઈ અને તરૂણ સ્ત્રીઓ મનમાં ઈર્ષ્યા આણી ક્ષણમાત્ર જતાં હતાં, તેટલામાં દુર્ભાગ્યથી પ્રચંડ પવનના વેગવડે હિંડોળો ત્રા ત્રા શબ્દ કરી અકસ્માત કી ગયે, અને તેની સાથે લોકોના મનમાંને. ક્રીડારસ પણ જતા રહ્યા. શરીરમાંની નાડી તૂટતાં જેમ લોકો આકુળ
વ્યાકુળ થાય છે, તેમ હિંડે ળા તૂટતાં જ સર્વે લોકો “આનું હવે શું થશે ?” એમ કહી આકુળ વ્યાકુળ થઈ હાહાકાર કરવા લાગ્યા. એટલામાં જાણે કૌતકથી આકાશમાં ગમન કરતી હોયની ! એવી તે અશોકમંજરી C.ડળ સહિત આકાશમાં વેગથી જતી વ્યાકુળ થએલા સ લ કેના જોવામાં આવી. તે વખતે લોકોએ, “હાય હાય ! કઈ યમ સરખે અદમ્ય પુરૂષ અને હરણ કરી જાય છે ! ! ” એવા ઉચ્ચ સ્વરે ઘણો
લાહલ કર્યો. પ્રચંડ ધનુષ્યો અને બાજુના સમુદાયને ધારણ કરનારા. શવને આગળ ટકવા ન દેનારા એવા શૂરવીર પુરૂ ષ ઝડપથી ત્યાં આવી પાસે ઉભા રહી અશકમંજરીનું હરણ ઊંચી દૃષ્ટિએ જોતા હતા, પરંતુ તેઓ કાંઈ પણ કરી શકશે નહી. ઠીક જ છે, અદશ્ય અપરાધીને કોણ શિક્ષા કરી શકે ?
કનકધ્વજ રાજા કાનમાં શાળ પેદા કરે એવું કન્યાનું હરણ સાંભળીને ક્ષણમાત્ર વજ પ્રહાર થયાની માફક થરે દુઃખી . “હે વત્સ ! તું કયાં ગઈ ? તું મને કેમ પિતાનું દર્શન દેતી નથી ? હે શુદ્ધ મનવાળી ! પૂર્વનો અતિશય પ્રેમ તે છોડી દીધું કે શું ? હાય હાય ! !” કનકધ્વજ રાજા વિરહાતુર થઈ આ રીતે શોક કરતો હતો, એટલામાં એક સેવકે આવીને કહ્યું કે, “હાય હાય ! હે સ્વામીન ! અશકમંજરીના શોકથી જર્જર મનવાળી થએલી તિલકમંજરી જેમ વૃક્ષની મંજરી પ્રચંડ પવનથી પડે છે, તેમ જબરી મૂળ ખાઈને પડી તે જાણે કંઠમાં પ્રાણ રાખી શરણ વિનાની થઈ ગઈ હતી ! એવી જણાય છે.” કનકધ્વજ રાજા ઘા ઉપર ખાર નાંખ્યા જેવું અથવા શરીરને બળી ગએલા ભાગ ઉપર ફોલ્લે થાય તેવું આ વચન સાંભળી કેટલાક માણસની સાથે શીઘ તિલાકમંજરી પાસે આવ્યો. પછી તિલકમંજરી, ચંદનનો રસ છાંટવા આદિ ઠંડા ઉપચાર
૩૦
Page #386
--------------------------------------------------------------------------
________________
કરવાથી મહા મહેનત સચેતન થઇ, અને વિલાપ કરવા લાગી. “મર્દોન્મત્ત હસ્તિ પે ગમન કરનારી મ્હારિક સ્વામિનિ ! તું કયાં છે ? તુમ્હાર. ઉપર ઘણા પ્રેમ રાખનારી છતાં મને અહિં મૂકીને કયાં ગઇ ? હાય હાય ! ભાગ્ય વિનાની મ્હારા પ્રાણ દ્વારા વિષેગથી શરણુ વિનાના અને ચારે ખાજીથી બાણુવડે વી ધાયલા જેવા થએલા હવે શી રીતે ટકી શકરો ? હે તાત ! હું જીવતી એ કરતાં ખીજી શી સારી વાત છે ? સહન કરી ન શકાય એવા મ્હારી વ્હેનને વિયેાગ હું હવે શી રીતે સહન કરૂં?'' એ વિલાપ કરનારી તિલકમાંજરી ધેલી થયાની માફક ધૂળમાં મળે.ઢવા અને જળમાં માછલીની માફક ઉછળવા લાગી.
રા
જેમ દવના સ્પર્શથી વેલડી સૂકાય છે, તેમ તે ઉશીને ઉભીજ એ ટલી સૂકાઈ ગઇ કે, કોઇને પણ તેના જીવવાની આશા ન રહી ! એટલામાં તેની માતા પણ ત્યાં આવીને આ રીતે વિલાપ કરવા લાગી. હું દુધૈવ! તે નિર્દય થઈ એવું દુ:ખ મને શા સારૂ આપ્યું ? તું એક મ્હા રી પુત્રીને હર કરી ગયા, અને આ શ્રીજી પુત્રી તેના વિરહથી દુ:ખી થઇ મ્હારા દેખતાં મરણ પામશે ! હાય હાય ! નિભાગી એવી હું હણાણી ! ! ! • હું ગેત્રદેવી ! વનદેવીએ ! આકાશદેવીએ ! તમે હવે તુરત પાસે આવેા, અને એ મ્હારી પુત્રીને કંઇ પણ રીતે લાંબા આયુષ્યવાળી કરા. ણીની સખીઓ, દાસીઓ અને નગરની સતી સ્ત્રીઓ ત્યાં આવી રાણીના દૂ:ખથી પેાતે દુ:ખો થઇ ઉચ્ચસ્તરે અતિશય વિલાપ કરવા લાગી. તે વખતે ત્યાંના સર્વ લાકાતે શાક થયે! એમાં શું કહેવું ? અરશે!ક એવું નામ ધરાવનારા ઝાડા પણુ ચારે તરફથી શેક કરતા હોય એમ લાગ્યું. તે વખતે તે લેકાના દુ:ખથી જાણે અતિશય દુ:ખી થઇ ત્યાં રહી ન શકતા હાયની ! એવા સૂર્ય પણ પશ્ચિમ સમુદ્રમાં શ્મી ગયેા. પૂર્વદિશા તરફથી ફેલાતા અધઢારને અરશાકમ જરીના વરદ્ગથી થએલા શેકે માર્ગ દેખાડયે તેથી તે સુખે ઝડપથી ત્યાં સર્વ ઠેકાણે પ્રસરી રહ્યા. મનની અંદર શાક હાવાથી પ્રથમથીજ ઘણા આકુળ વ્યાકુળ થએલા સર્વ લેાકેા બહાર અવકાર થઈ ગયે, ત્યારે ઘણાજ અકળાણા. મલીન વસ્તુનાં કૃત એવાંજ હોય છે. પછી અમૃત સરખા સુખદાયી છે. કિરણ જેવાં ચંદ્રમા શૈલેષંને
એ
૩૫૧
..
Page #387
--------------------------------------------------------------------------
________________
મલિન કરનારા અંધકારને દૂર કરતે છતા જાહેર થયે. જેમ સજળ મેધ વેલડીને તપ્ત કરે છે, તેમ ચંદ્રમાએ મનમાં દયા લાવીનેજ કે શું ! પિતાની ચંદ્રિકા રૂ૫ અમૃતરસની વૃષ્ટિથી તિલકમંજરીને પ્રસન્ન કરી.
પછી રાત્રિને પાછલે પહેરે જેમ માર્ગની જાણ પથિક મુસાફર સ્ત્રી ઉઠે છે, તેમ જાણમાં ઉત્તમ એવી તિલકમંજરી મનમાં કાંઈક વિચાર કરીને ઊડી, અને મનમાં કપટ ન રાખતાં સખીઓનો પરિવાર સાથે લઈ ઉધાનની અંદર આવેલા ગોત્રદેવી ચક્રેશ્વરીના મદિરમાં શીધ્ર ગઈ. મહિમાનું સ્થાનક એવી ચકેશ્વરી દેવીની પરમ ભક્તિવડે સારા કમળોની માળાઓથી પૂજા કરીને તિલકમંજરીએ તેને નીચે પ્રમાણે વિનતિ કરી:
હે સ્વામિન! મેં ને મનમાં કપટ રહિત ભકિત રાખીને સર્વ કાળ તારી પૂજ, વંદના અને સ્તુતિ કરી હોય, તો આજ મારા ઉપર પ્રસાદ કરી - પિતાની પવિત્ર વાણીથી દીન એવી મહારી બહેનની શુદ્ધિ કહે. હે માતાજી! એ વાત હારાથી ન બને તો, “મેં ભોજનનો આ જન્મે છે ત્યાં સુધી ત્યાગ કર્યો એમ માનજે. કેમકે, ક નીતિને જાણ માણસ પિતાના ઈટ માણસના અનિષ્ટની કલ્પના મનમાં આવે ભોજન કરે ?”
તિલકમંજરીની ભક્તિ, શક્તિ અને બોલવાની યુતિ જોઈ ચક્રેશ્વરી દેવી પ્રસન્ન થઈ શીધ્ર જાહેર થઈ. માણસ મનની એકાગ્રતા કરે તો શું ન. થાય? ચક્રેશ્વરીએ હર્ષથી કહ્યું કે, “હે તિલકમંજરી ! હારી બહેન સારી પેઠે છે. હે વસે! તું મનમાં બેદ કરે છે તે છોડી દે, અને ભોજન કર. - શોકમંજરીની શુદ્ધિ એક માસમાં તને એની મેળે મળશે, અને તેજ વિખતે દવયોગે તેને અને ત્યારે મેળાપ પણ થશે. “મહારો મહારી ઑનની સાથે મેળાપ ક્યાં, ક્યારે અને કેવી રીતે થશે ?” એમ જો તું પૂછતી હોય તો સાંભળ. વૃક્ષની બહુ ભીડ હોવાને લીધે કાયર માણસથી ઉલ્લંઘન ન કરી શકાય એવી એક મહટી અટવી આ નગરીની પશ્ચિમ દિશાએ દૂર આવેલી છે. તે સમૃદ્ધ અટવીમાં કોઈ ઠેકાણે પણ રાજાનો હાથ પેસી સ કતો નથી. તથા સૂર્યનાં કિરણ પણ પ્રવેશ કરી શકતાં નથી. ત્યાંનાં ( શિયાળી આં) પણ અતઃપુરમાં રહેલી રાણીઓની પેઠે સૂઈને કોઈ કાળે જોઈ શકતાં નથી. ત્યાં જાણે સૂર્યનું વિમાન જ પૃથ્વી ઉપર ઉતર્યું હાયની !
૩૫૨
Page #388
--------------------------------------------------------------------------
________________
એવું શ્રી રૂષભદેવ ભગવાનનું શેાભીનું એક રત્નજડિત મ્હાટું મંદિર છે. આકાશમાં જેમ પૂર્ણ ચંદ્રમા શાભતા રહે છે, તેમ તે મંદિરમાં શ્રેષ્ઠ ચ દ્રકાંત મણુિની જિનપ્રતિમા શાભે છે. વિધાતાએ કલ્પવૃક્ષ, કામધેનુ, કામકુંભ વગેરે વસ્તુથી મહિમાના સાર લઇને તે પ્રતિમા ઘડી કે શું કેણુ જાણે ! હે તિલકમાંજરી! તું તે પ્રશસ્ત અને અતિશયથી જાગતી પ્રતિમાની પૂજા કર. તેથી હારી ડૅનને પત્તો મળશે, અને મેળાપ પણ થશે, તેમજ તારૂં બીજું પણ સર્વ સારૂ જ થશે. દેવાધિદેવ જિનેશ્વર મહારાજની સેવાથી શું ન થાય ? જો તું એમ કહીશ કે, તે દૂર મદિરે પૂજા કરવા દરાજ હું શી રીતે જ? અને પાછી શી રીતે આવું ? તે હૈ સુદરે ! હું તેને પણ ઉપાય કહું છું તે તું સાંભળ. કાર્યને ઉપાય ખડખડમાં પૂરેપૂરો ન કહ્યા હોય તેા કાર્ય સફળ થતું નથી. શંકરની પેઠે અમે તે કાર્ય કરવા સમર્થ અને કહેલું ગમે તે કાર્ય કરવા તૈયાર એવે એક મ્હારા ચદ્રચુડ નામે સેવક દેવતા છે. જેમ બ્રહ્માના આદેશથી હુંસ સરસ્વતીને લઇ જાય છે, તેમ મ્હારા આદેશથી તે દેવ મયૂરપક્ષીનું રૂપ કરીને તને વાંછિત જગ્યાએ લઈ જશે. ’
tr
ચક્રેશ્વરી દેવીએ એમ કહેતાં વારજ જાણે આકાશમાંથીજ પડયા કે શું ! કાણુ જાણે, એવા મધુર કેકારવ કરનારા એક સુદર પિંછાવાળેા મયૂરપક્ષી ક્યાંયથી પ્રકટ થયા. જેની ગતિની કાઇ બરોબરી ન કરી શકે. એવા તે દિવ્ય મયૂરપક્ષી ઉપર બેસીને તિલકમજરી દેવાની પેઠે જનમહારાજની પૂજા કરવા ક્ષણમાત્રમાં આવે છે, અને પાછી જાય છે. જ્યાં તિલકમજરી આવે છે, તેજ આ મનને આનંદ ઉત્પન્ન કરનારી અટવી, તેજ આ મંદિર, તેજ હું તિલકમજરી અને તેજ એ મ્હારા વિવેકી સયૂપક્ષી છે. હે કુમાર ! આ મ્હારા વૃતાંત મેં તને કહ્યા. હું ભાગ્યશાળ! હવે હું શુદ્ધ મનથી તને કાંઇક પૂછું છું. આજ એક માસ પુરા થયાં હું દરોજ અહિં આવું છું. મારવાડ દેશમાં જેમ ગંગા નદીનું નામ પણ ન મળે, તેમ મેં મ્હારી મ્હેનનું હજી સુધી નામ પણ સાંભળ્યું નહીં. કે જમમાં શ્રેષ્ઠ ! હું કુમાર! રૂપ વગેરેથી મ્હારા સરખી એવી કેઈ કન્યા જગી દર્ ભ્રમણ કરતાં કોઈ સ્થળે હારા શ્વેતામાં આવી ? ”
'
૩૫૩
Page #389
--------------------------------------------------------------------------
________________
"
તિલકમાંજરીએ એવું પ્રશ્ન કર્યું, ત્યારે રત્નસાર કુમારે વશ થયાની પૈઠે મધુર સ્વરથી કહ્યું કે, “ બીક પામેલા હરણીની પેઠે ચચળ નેત્રવાળી શૈલાકયની અંદર રહેલી સર્વે એમાં શિરામણી એવી હે. તિલકમ જરી ! જગમાં ભ્રમણ કરતાં મેં તદન ત્હારા જેવી તા કયાંથી ! પરંતુ એક અશથી પણ હારા જેવી કન્યા જો નહિ, અને જોવામાં આવશે પણ નહી. કેમકે, જગતમાં જે વસ્તુ હાય, તે જોવામાં આવે, ન હેાય તે કયાંથી આવે ? તથાપિ હું સુરિ ! દિવ્ય દેહને ધારણ કરનારા, ડિડાળા ઉપર ચઢી મેડેલે, શેશભતી ભરવાનીની અવસ્થામાં આવી પહેાંચેલા, લક્ષ્મી દેવી સરખા મનેાહર એ એક તાપમ કુમાર શખરસેના અઠવીમાં મ્હારા જોવામાં આવ્યા. તે માત્ર વચનની મધુરતા, રૂપ, આકાર વગેરેથી હારા જેવાજ હતા. મ્હોટા મનવાળી હે તિલકમજરી ! તે તાપસ કુમારે સ્વાભાવિક પ્રેમથી જે મ્હારા આદરસત્કાર કર્યો, તે સર્વ વાતને સ્વમ માર્ક વિઝ્ડ થયા. એ વાત જ્યારે જ્યારે યાદ આવે છે, ત્યારે ત્યારે મ્હારૂં મન હજી પણ કટકે કટકા થતું હોય, અથવા બળતું હેાય એમ, મતે લાગે છે. તે તાપસ કુમારજ તુ છે, અથવા તે હારી હેત હશે, એમ મને લાગે છે. કેમ કે, દેવની ગતિ મુખથી કહી ન શકાય એવી હાય છે,” કુમાર એમ કહે છે એટલામાં ખેલવામાં ચતુર એવા પઢ કલકલ શબ્દ કરી કહેવા લાગ્યા કે, “ હે કુમાર! એ વાત પહેલેથીજ મેં જાણી હતી, અને તને કહી પણ હતી. હું નિશ્રયથી કહું છું કે, તે તાપસ કુમાર ખરેખર કન્યાજ છે, અને તે પણ એની મ્હેંનજ છે. મ્હારી સમજ પ્રમાણે માસ પૂરું થયા છે, તેથી આજ કોઇ પણ રીતે તેને મેળાપ થશે.” તિલકમ'જરીએ પેટનાં એવાં વચત સાંભળી કહ્યું કે, “હે શુક !! જગમાં સારભૂત એવી મ્હારી મ્હેનને જો હું આજે જોઇશ, તા હું નિમિત્તના જાણુ એવા હારી આનંદું કમળવડે પૂજા કરીશ. આ રીતે તિલકમાંજરીએ અને કુમારે પણ આદરથી હૈ ચતુર બહુ સારૂં વચન કહ્યું આ પ્રમાણે તે પટનાં વખાણુ કર્યાં. એટલામાં મધુર શબ્દ કરનારા નેપુરથી શે।ભતી, જાણે આકાશમાંથી ચંદ્રમંડળીજ પડતી હોયની ! એવી ભ્રાંતિ ઉત્પન્ન કરનારી, અતિશય લાંબે... આકાશપ’
,,
<<
,,
૩૧૪,
Page #390
--------------------------------------------------------------------------
________________
થ કાપવાથી થાકી ગએલી તથા બીજી હંસી અદેખાઈથી, હસે અને તુરાગ દષ્ટિથી અને કુમાર વગેરે લેકો આશ્ચર્યથી તથા પ્રીતિથી જેની તરફ જોતા રહ્યા છે, એવી એક દિવ્ય હંસી રત્નસાર કુમારના ખોળામાં પડી આળોટવા લાગી, અને ઘણું પ્રીતિથીજ કે શું! કુમારના મે તરફ જોતી તથા ભયથી ધ્રૂજતી છતાં મનુષ્ય ભાષાઓ બોલવા લાગી. “સત્વશાલી લેની પંક્તિમાં માણિક્યરત્ન સમાન, શરણે આવેલા છે ઉપર દયા કરનાર અને તેમની રક્ષા કરનાર એવા હે કુમાર ! તું હારી રક્ષા કર. શરણની અર્થી એવી હું શરણે જવા યોગ્ય એવા હારા શરણે આવી છું; કેમકે, મોટા પુરૂષો શરણે આવેલા લોકોને વજના પાંજરા સમાન છે. કોઈ વખતે અથવા કોઈ સ્થળે પવન સ્થિર થાય, પર્વત હાલે, જળ તપાવ્યા વગર સ્વાભાવિક રીતે અગ્નિની માફક બળવા લાગે, અગ્નિ બરફ સરખો શીતળ થાય, પરમાણુનો મેરૂ થાય, મેરૂનું પરમાણુ થાય, આકાશમાં અદ્ધર કમળ ઉગે, તથા ગર્દભને શીંગડાં આવે, તથાપિ ધીર પુરૂષો શરણે આવેલા જીવને કલ્પાંત થએ પણ છોડતા નથી. ધીર પુરૂષો શરણે આવેલા જીવોની રક્ષા કરવાના માટે વિશાલ રાજ્યને રજકણ જેવા ગણે છે, ધનને નાશ કરે છે, અને પ્રાણુને પણ તરખલા જે ગણે છે.” પછી રત્નસાર કુમાર કમળ સરખા કોમળ એવા તે હંસીના પિચ્છ ઉપર હાથ ફેરવી કહેવા લાગે. “હે હંસિ ! બીકણની માફક મનમાં બીક ન રાખ. કોઈ મનુષ્યને રાજ, વિધાધરને રાજા, તથા વૈમાનિક દેવતાને અથવા ભવનપતિને ઈદ્ર પણ મહારા ખોળામાં બેઠેલી તને હરણ કરવા સમર્થ નથી. હે હંસિ ! મ્હારા ખોળામાં બેઠી છતાં ધ્રુજનારી તું શેષનાગની કાંચળી જેવા સફેદ એવા પિતાના પિચ્છના જોડાને કેમ ધ્રુજાવે છે?” એમ કહી દયાળુ રત્નસાર કુમારે આકુળ વ્યાકુળ થએલી હસીને સરોવરમાંથી નિર્મળ જળ અને સરસ કમળતંતુ મંગાવી આપીને સંતુષ્ટ કરી.
આ કોણ છે? ક્યાંથી આવી? કોનાથી ભય પામી? અને મનુષ્ય વાણીથી શી રીતે બોલે છે ? એ સંશય કુમાર વગેરે લોકોના મનમાં આવે છે, એટલામાં શત્રુનાં દેડો સુભટનાં ભયંકર વચન તેમને કાને પડયાં.. તે એવી રીતે કે –“કોણ ઐલોયનો અંત કરનારા યમને કંપાવે ? કોણ
૨૫૫
Page #391
--------------------------------------------------------------------------
________________
પિતાના વતની દરકાર ન રાખતાં શેષનાગના મસ્તકે રહેલા મણિને સ્પર્શ કરે? તથા કોણ પ્રલય કાળના અગ્નિની જવાળાઓમાં વગર વિચારે પ્રવેશ કરે ?” એવાં વચન સાંભળતાંજ ચતુર પિપટના મનમાં શંકા આ વી, અને તે શીધ્ર મંદિરના દ્વારમાં આવી શું બનાવ બને છે, તે જેવા લાગે. એટલામાં ગંગા નદીના પૂરની માફક આકાશમાર્ગે આવતી વિવાધર રાજાની ઘણી શૂરવીર સેના તેના જોવામાં આવી. તીર્થના પ્રભાવથી, કાંઈ દેવિક પ્રભાવથી, ભાગ્યશાળી રત્નસારના આશ્ચર્યકારી ભાગ્યથી અથવા રત્નસારના પરિચયથી કોણ જાણે કયા કારણથી પોપટ શુરવીર પુરૂનું વ્રત પાળવામાં અગ્રેસર થયું. તેણે ગંભીર અને ઉચ્ચ સ્વરથી શત્રુની સેનાને હુંકાર કરીને કહ્યું કે, “અરે વિધાધર સુભટે ! દુષ્ટ બુદ્ધિથી કયાં દે છે ? દેવતાથી પણ ન છતાય એ કુમાર આગળ બેઠે છે તેને નથી જોતા ? સુવર્ણ સરખી તેજસ્વી કાયાને ધારણ કરનાર એ કુમાર જેમ ગરૂડ ચારે તરફ દેડનારા સર્પન ભદ ઉતારે છે, તેમ મદોન્મત્ત એવા તમારો અહંકાર ક્ષણમાત્રમાં ઉતારશે. આ કુમારને જે ક્રોધ ચઢશે તે યુદ્ધની વાર્તા તે દૂર રહી ! પણ તમને નાસતાં નાસતાં પણ ભૂમિનો છેડે નહી આવે.” વિધાધરના સુભટે વીરપુરૂષ સરખે પોપટને એવો હેકારે સાંભળીને વિલખા થયા, આશ્ચર્ય પામ્યા, ડરી ગયા, અને મનમાં વિચારવા લાગ્યા કે, “એ કોઈ દેવતા અથવા ભવનપતિ પોપટના રૂપે બેઠે છે. એમ ન હોય તે એ આ રીતે વિધાધરોને પણ હકારથી શી રીતે બોલાવે ? આગળ રહેલે કુમાર કે ભયંકર છે? કોણ જાણે આજ સુધી વિધાધરોના ઘણા સિંહનાદ પણ અમે સહન કર્યા છે. એમ છે છતાં આજ આ એક પિપટને તુચ્છ હેકારે અમારાથી કેમ સહન કરતે નથી ? વિધાધરેને પણ ભય ઉત્પન્ન કરે એ જેનો પોપટ પણ શરીર છે, તે આગળ રહેલ કુમાર કોણ જાણે કે હશે ? યુદ્ધ કરવામાં નિપુણ હોય તે પણ અજાણ્યાની સાથે કોણુ યુદ્ધ કરે ! કાંઈ તરવાનો અહંકાર - રાખતા હોય તે પણ તે પાર વિનાના સમુદ્રને તરી શકે કે શું?”
બીક પામેલા, આકુળ વ્યાકુળ થએલા અને પરાક્રમથી ભ્રષ્ટ થએલા સર્વે વિધરના સુભ પિપટ્ટને હેકારો સાંભળતાંજ ઉપર પ્રમાણે વિચારી
૩૫૬
Page #392
--------------------------------------------------------------------------
________________
શિયાળિયાની માફક એકદમ ભાગી ગયા ! જેમ બાળક પિતા પાસે જઇને કહે, તેમ તે સુભટોએ પાતાના રાજા પાસે જઇ યથાર્થ વાત હતી તે કહી. ીકજ છે, પેાતાના સ્વામી આગળ કાંઇ ગુપ્ત રખાય ? સુભાનું વચન સાંભળતાંજ વિદ્યાધર રાજાનાં નેત્ર રાષથી રક્તવર્ણ થયાં, અને વિજળીની પેઠે આમતેમ ચમકારા મારવા લાગ્યાં, અને તેનું મુખ લલાટ ઉપર ચ ઢાવેલ ભ્રમરથી ભયંકર દેખાવા લાગ્યું. પછી સિહુ સરખા બલિષ્ટ અને કીર્તિમાન તે રાજાએ કહ્યું કે, “અરે સુભટા ! શૂરવીરતાને અહંકાર ધારણ કરનારા પણું ખરેખર જોતાં કાયર અને વગર કારણે ડર રાખનારા તમને ધિક્કાર થાઓ ! પોપટ, કુમાર અથવા બીજો કાઇ દેવતા કે ભવનપતિ તે શું ? અરે રાંક સુભટા ! તમે હવે મ્હારૂં પરાક્રમ જોતા રહે।” આ રીતે ઉચ્ચ સ્વરથી ધિક્કારયુક્ત વચન કહી વિધાધર રાજાએ દશ સુખવાળુ અને વીશ હાથવાળું રૂપ પ્રગટ કર્યું. એક જમણા હાથમાં શત્રુના બખતરને સહજમાં કાપી નાંખનાર ખડ્ગ, અને એક ડાબા હાથમાં ઢાલ, એક હાથમાં મણિધર સર્પ સરખા બાણુના સમુદાય અને બીજા હાથમાં યમના બાહુદંડની માફ્ક ભય ઉત્પન્ન કરનારૂં ધનુષ્ય, એક હાથમાં જાણે પોતાના મૂર્તિમંત યશજઢાયની! એવા ગભીર સ્વરવાળા શું ખ અને બીજા હાથમાં શત્રુના યશ રૂપ નાગને ધનમાં નાંખનારા નાગપાસ, એક હ્રાથમાં યમ રૂપ હાથીના દંત સરખા શત્રુનેા નાશ કરનાર ભાલે। અને ખીજા પ્રાયમાં શત્રુથી દેખી ન શકાય એવી ક્રસી, એક હાથમાં પર્વત સરખા મ્હોટા મુદ્ગર અને ખીજા હાથમાં ભયંકર પત્રપાળ, એક હાથમાં ખળતી કાંતિવાળા ભિદિપાળ, અને બીજા હાથમાં તીક્ષ્ણપુાથી જેની કાઇ બરાબરી ન કરી શકે એવું શલ્ય, એક હાથમાં મ્હાટુ ભયંકર તેામર અને બીજા હાથમાં શત્રુને શૂળ ઉત્પન્ન કરનારૂં ત્રિશૂળ, એક હાથમાં પ્રચંડ લાહડ અને બીજા હાથમાં મૂર્તિમંત પાતાની શક્વિજ હાયની ! એવી શક્તિ, એક હાથમાં શત્રુને નાશ કરવામાં ધા નિપુણુ એવા પટ્ટીશ અને બીજા હાથમાં કોઇ પણ રીતે ફૂટી ન શકે એવા દુસ્ફાટ, એક હાથમાં વૈરિ લોકાને વિશ્ર્વ કરનારી શતદ્ની અને બીજા હાથમાં પરચક્ર ને કાળચક્ર સમાન ચક્ર; આ રીતે વીસ હાથમાં અનુક્રમે
૩૫૭
Page #393
--------------------------------------------------------------------------
________________
વીસ આયુધ ધારણ કરી તે વિધાધર રાજા જગતને ભય ઉત્પન્ન કરનારો થયે. તેવી જ રીતે, એક મુખથી સાંઢ જેમ ત્રાટકાર શબ્દ કરે, તેમ હેકારો કરતો, બીજા મુખથી તોફાની સમુદ્રની પેઠે ગર્જના કર્તા, ત્રીજા મુખથી સિંહ સરખો સિંહનાદ કરતે, ચોથા મુખથી અટ્ટહાસ્ય કરનાર પુરૂષની માફક શત્રુને ભય પેદા કરનારૂં અટ્ટહાસ્ય કરતે, પાંચમા મુખથી વાસુદેવની માફક માટે શંખ વગાડત, છઠા મુખથી મંત્રસાધક પુરૂષની પેઠે દિવ્ય મંત્રનો જાપ કરે, સાતમા મુખથી હે વાનરે જેમ બુક્કારવ કરે છે, તેમ હક્કારવ કરતે, આઠમા મુખથી પિશાચની પેઠે ઉચ્ચ સ્વરે ભયંકર કિલકિલ શબ્દ કરતે, નવમા મુખથી ગુરૂ જેમ કુશિષ્યોને તર્જના કરે છે, તેના પિતાની સેનાને તર્જના કરતે, તથા દશમા મુખથી વાદી જેમ પ્રતિવાદીને તિરસ્કાર કરે, તેમ સ તસાર કુમારને તિરસ્કાર કરતો એવો તે વિધાધર રાજા જૂદી જૂદી ચેષ્ટા કરનારાં દશ મુખથી જાણે દશે દિશાઓને સમકાળે ભક્ષણ કરવા જ તૈયાર થયો હેયની ! એવો દેખાતું હતું. એક જમણું અને એક ડાબી એવી બે આંખવડે પિતાની સેના તરફ અવજ્ઞાથી અને ધીક્કારથી જેતે, બે આંખ વડે પિતાની વીસ ભુજાઓને અહંકારથી અને ઉત્સાહથી જેતે, આંખવડે પિતાના આયુને હર્ષથી અને ઉત્કર્ષથી તો, બે આંખવડે પિપટને આક્ષેપથી અને દયાથી જેત, બે આંખ વડે હસી તરફ પ્રેમથી અને સમજાવટથી જેતે, બે આંખવડે તિલકમંજરી તરફ અભિલાષથી અને ઉત્સુકતાથી જોતે, બે આંખવડે મયુરપક્ષી તરફ ઈચ્છાથી અને કૌતુકથી જેતે, બે આંખવડે જિનેશ્વર ભગવાનની પ્રતિમા તરફ ઉલ્લાસથી અને ભક્તિથી જેત, બે આંખવડે કુમારને અદેખાઈથી અને રોષથી જેત, બે આંખવડે કુમારના તેજ તરફ ભયથી અને આશ્ચર્યથી જેતે એ તે વિધાધર રાજા પિતાની વીસ ભુજાની હરિફાઈથી જ કે શું ! પિતાની વીસ ખવડે ઉપર કહ્યા મુજબ જૂદા જૂદા વીસ મનોવિકાર પેદા કરતા હતા. પછી તે વિદ્યાધર રાજા યમની માફક કોઈને વશ ન થાય એ, પ્રલય કાળની પેઠે કઈથી ન ખમાય એવો અને ઉત્પાતની પડે જગતને જોમ ઉત્પન્ન કરનાર એ થઈ આકાશમાં ઉછળે. વાનર
૩૫૮
Page #394
--------------------------------------------------------------------------
________________
સરખે પોપટ ભયંકરમાં ભયંકર અને જોઈ ન શકાય એવા સાક્ષાત રાવણ સરખા વિધાધર રાજાને જોઈને શીધ્ર બીક પામે.
ઠીક જ છે, તેવા ક્રૂર સ્વરૂપ આગળ કોણ સામે ઉભો રહે? કોણ. પુરૂષ દાવાગ્નિની બળતી જવાળાને પીવા ઇચ્છે? હશે, બીક પામેલે પોપટ શ્રીરામ સરખા રત્નસાર કુમારને શરણે ગયે. તે ભય આવે બીજે કે શરણ જવા યોગ છે ? પછી વિધાધર રાજાએ આ રીતે હોંકારો કરી બોલાવ્યો. “અરે કુમાર ! છેટે ચાલ્યો જા, નહિં તે હમણાં નાશ પામીશ. અરે દષ્ટ ! નિર્લજ્જ ! અમર્યાદ ! નિરંકુશ ! તું મહારા જીવિતનું સર્વસ્વ એવી હંસીને ખોળામાં લઈને બેઠે છે? અરે ! તને બિલકુલ કેઈની બીક કે શંકા નથી ? જેથી તું મહારા આગળ હજી ઉમે છે. તે મૂર્ણ! હમેશાં દુ:ખી જીવની માફક તું તુરતજ મરણને શરણ થઈશ.”
આ પ્રમાણે વિધાધરને રાજ તિરસ્કાર વચન બોલી રહ્યા, ત્યારે પિોપટ શંકાથી, મયુરપક્ષી કૌતુકથી, કમળ સમાન નેત્ર ધારણ કરનારી તિલકમંજરી ત્રાસથી અને હંસી સંશયથી કુમારના મુખ તરફ નીહાળતી હતી. એટલામાં કુમારે કિચિત હાસ્ય કરીને કહ્યું. “અરે! તું વગર પ્રજને કેમ બ્લીવરાવે છે? એ બહી કરાવવું કોઈ બાળક આગળ ચાલશે, પણ વીર આગળ નહીં ચાલે. બીજા પક્ષીઓ તાળી વગાડવાથી ડરે છે, પરંતુ પડછ વાગે તો પણ ધીટાઇ રાખનારે મઠમાંને પિતપક્ષી બિલકુલ નહીં બીહે. એ શરણે આવેલી હંસીને કલ્પાંત થાય તે પણ હું નહીં મુકી દેવું. એમ છતાં સાપના માથામાં રહેલા મણિની પેઠે તું એની ઈચ્છા કરે છે, માટે તને ધિક્કાર થાઓ. અરે ! એની આશા છેડીને તું શીધ્રા અહિંથી દૂર થા. નહીં તે હું હારા દશ મસ્તકથી દસ દિકપાળને બળી આપીશ.”
એટલામાં રત માર કુમારને પોતે સહાધ્ય કરવાની ઇચ્છા કરનારા ચં. યૂડ દેવતાએ મયૂરપક્ષીનું રૂપ મૂકી શિધ્ર પોતાનું દેવતાઈ રૂપ લીધું, અને હાથમાં જાત જાતનાં આયુધ ધારણ કરીને જાણે કુમારે બેલાજ હાયની ! તેમ કુમારની પાસે આવ્યા. પૂર્વભવે કરેલા પુણ્યોની બલિહારી છે ! પછી ચંદ્રચૂડે કુમારને કહ્યું કે, “હે કુમાર ! તું હારી
૩પ૮
Page #395
--------------------------------------------------------------------------
________________
મરજી પ્રમાણે લડાઇ કર, હું તને હથિયાર પૂરું પાડુ, અને ત્હારા શત્રુના સુરે ચુરા કરી નાંખું. ' ચદ્રચૂડનું એવું વચન સાંભળી લોઢાનું કવચ તથા કુબેરને પક્ષ મળવ.થી તક્ષકઽદકની માફક કુમાર ખમણેા ઉત્સાહ પામ્યા, અને તિલકમજરીના હાથમાં હસીને આપી પોતે તૈયાર થઈ વિષ્ણુ જેમ ગરૂડ ઉપર ચઢે છે તેમ સમરાંધકાર અશ્વ ઉપર ચઢ્યો. ત્યારે ચંદ્રચૂડે શીઘ્ર એકાદ ચાકરની માક કુમારને ગાંડીવને તુચ્છ કરનારૂં ધનુષ્ય અને બાજુનાં ભાથાં આપ્યાં. તે વખતે રત્નસાર કુમાર દેદીપ્યમાન કાળની માફક પ્રચંડ ભુા ંડને વિષે ધારણ કરેલા ધનુષ્યને મ્હોટા ટંકાર શબ્દ કરતા આગળ આવ્યેા. પછી બન્ને મહાન યાદ્દાએએ ધનુષ્યના ટેકાથી દશે દિશાઓને વ્હેરી કરી નાંખે એવું બાણયુદ્ધ ચલાવ્યું. બન્ને જણા ચાલાક હસ્તવાળા હોવાથી તેમનું બાણનું ભાથામાંથી કાઢવું, ધનુષ્યે ખેડવું અને છેડવું દક્ષ પુખેથી પણ દેખાયું નહીં. માત્ર બાણુની દૃષ્ટિ એક સરખી થતી હતી તે પાપ વગેરે સર્વના જોવામાં આવી.
ડીકજ છે, જળથી ભરેલેા ના મેધ દૃષ્ટિ કરે, ત્યારે વૃષ્ટિની ધારા પૂર્વાપર ક્રમ ક્યાંથી જાય ? બાજુ ફેકવામાં સ્વાભાવિક હસ્તચાતુર્ય ધારણ કરનારા અને કાષ્ઠ કર્યો પણ આડુળ વ્યાકુળ ન થાય એવા તે અને વીરાનાં બાણુ માંડુમાંહું એક ખાને પ્રહાર કરતાં હતાં, પરંતુ તેમને શરીરે એક પણ ભાણુ લાગ્યું નહીં. ધણા ક્રોધ પામેલા તે બન્ને મહા યાઓનું ઘણા કાળ સુધી સેલ, બાવલ, તીર!, તેમર, તબલ, અ ર્ધચંદ્ર, અર્ધનારામ, નારાચ વગેરે જાત જાતનાં તીક્ષ્ણ બાણથી યુદ્ધ ચા હયું. સંગ્રામ કરવામાં કુશળ એવા તે બન્ને જણા ધણું! કાળ સંગ્રામ ત્રયે! તે પણ થાકયા નહીં. “સખે સરખા બે જબ્બર જુગારી હેાય તે તેમનાંમાં માંદ્ગામાંડે કાણુ કાને જીતે? તેને જેમ સંશય રહે છે, તેમ તે બન્ને જણામાં કાણુ જીતશે ? તેના સંશય રહ્યા. ડીકજ છે, એક વિધાના બળથી અને બીજો દેવતાના બળથી બલિષ્ટ થએલા, વાલિ અને રાવણ સરખા તે બન્ને યેદ્દાઓમાં કાને જય થાય, તે શીધ્ર શી રીતે નક્કી કરાય ? સારી નીતિથી ઉપાર્જન કરેલું ધન જેમ વખત જતાં ચઢતી દશામાં આવે છે, તેમ નીતિનું અને ધર્મનું બળ ઘણું હોવાથી રત્નસાર કું
૩૬૦
Page #396
--------------------------------------------------------------------------
________________
ભારને અનુક્રમે જય છે. તેથી વિલખા થએલા વિદ્યાધર રાજાએ પોતાનો પરાજ્ય થયો એમ જાણીને સંગ્રામ કરવાની સીધી રીતિ છોડી દીધી, અને તે પિતાની સર્વ શક્તિથી કુમાર ઉપર ધસી આવ્યો. વીસ ભુજાઓમાં ધારણ કરેલાં વિવિધ પ્રકારનાં શસ્ત્રોથી કુમારને પ્રહાર કરનારો તે વિધાધર રાજ, સહસ્ત્રાર્જુનની મારક કેઈથી ન ખમાય એ થયો. મનમાં શુદ્ધ વિચાર રાખનારે રન્નમાર કુમાર “અન્યાયથી સંગ્રામ કરનાર કોઈ પણ પુરૂષની કોઈ કાળે છત ન થાય” એમ ધારી ઘરે ઉત્સાહવંત થયો.
વિધાધર રાજાએ કરેલા સર્વે પ્રહારથી અશ્વર ની ચાલાકીવડે છેતાને બચાવ કરનારા કુમારે તુરત જ સુરપ નામે બાણ હાથમાં લીધું. - એ શી રીતે તેડવાં ? તેને મર્મ જાણનારા કુમારે, અસ્ત્રાવડે જેને વાળ કાપે તેમ તેનાં સર્વ શસ્ત્રો તેડી નાંખ્ય, પછી કુમારે સંગ્રામમાં એક બારીક અર્ધચંદ્ર બાણવડ વિધાધર રાજાના ધનુષ્યના પણ શીધ્ર બે કટકા કર્યા. અને બીજા અર્ધચંદ્ર બાવડે કેઈથી ન ભેદાય એવા વિધાધર રાજાની છાતીમાં પ્રહાર કર્યા. ઘણું અજોબ છે કે, એક વણિકકુમારમાં પણ એવું અલ કિક પરાક્રમ હતું. લાખના રસ સરખા લોહીને ઝરનાર અને છાતીમાં થએલા પ્રહારથી દુઃખી થએલે વિધાધર રાજા હથિયાર વિનાને હેવાથી પાનખર ઋતુમાં પાંદડાં વિનાના થએલા પીપળાના ઝાડ જે થયો. વિધાધર રાજે તેવી સ્થિતિમાં હતું, તે પણ કૈધાંધ થઈ તેણે તેમ બહુ હેવાને લીધે કોઈથી પકડાય નહીં એવાં અનેક જાતનાં રૂપ બહુરપિણી વિઘાવડે કર્યા વિદ્યાધર રાજાએ આકાશમાં પ્રકટ કરેલાં તે લાખ રૂપે પવનના તેફાનની માફક સંપૂર્ણ જગતને ભયકારી થયાં, તે સમયે પ્રલયકાળનાં ભયંકર વાદળાં સરખાં તે રૂપથી સર્વ પ્રદેશ કાલે હેવાથી આકાશ ન જોવાય એવું ભયંકર થયું. રત્નસાર કુમારે જ્યાં જ્યાં પિતાની નજર ફેરવી, ત્યાં ત્યાં ભયંકર ભુજાના સમુદાયથી ન જવાય એવે વિદ્યાધર રાજા જ તેના જેવામાં આવ્યો. એટલું થયું તે પણ કુમારને અજાયબજ લાગ્યું, અને કિંચિતમાત્ર પણ ભય ન લાગે. ધીર પુરુષો કે પાંતકાળ આવી પડે તે પણ કાયર થાય કે શું? પછી કુમારે નિશાન કર્યા વિના ચારે તરફ બાણની વૃષ્ટિ શરૂ કરી.
૩૬૧
Page #397
--------------------------------------------------------------------------
________________
રીકજ છે, સંકટને વખત આવે ધીર પુરૂષ અધિક પરાક્રમ પ્રકટ કરે છે. કુમારને ભયંકર સંક્દમાં સપડાયો જોઇને ચદ્રચૂડ દેવતા હાથમાં મ્હોટા મુફ્તર લઇ વિદ્યાધર રાક્બતે પ્રહાર કરવા ઉડયેા. હાથમાં ગદા ધારણ કરનાર ભીમસેનની માફક ભયંકર સ્વરૂપ ધારણ કરીને આવતા ચંદ્રચૂડને જોઇ દુઃશાસન સરખા વિદ્યાધર રાજા શીઘ્ર ક્ષેાભ પામ્યા. તથાપિ તે ધણું ધૈર્ય પકડી પાતાના સર્વ રૂપથી, સર્વ ભુજાએથી સર્વ શક્તિથી અને બધી તરફથી દેવતાને પ્રહાર કરવા લાગ્યા. દેવતાની શક્તિ અચિંત્ય અને કુમારનું ભાગ્ય અદ્ભુત હાવાથી ચંદ્રચૂડ ઉપર થયેલા શત્રુના સર્વે પ્રહાર, કૃતવ્ર માણસ ઉપર કરેલા ઉપકારની માફક નિષ્ફળ ગયા ! જેમ ઈંદ્ર વડે પર્વતને તોડી પાડે, તેમ ક્રોધથી દુર્ધર થએલા ચંદ્રચૂડે મુદ્ગર વડે વિદ્યાધર રાજાના મુખ્ય સ્વરૂપ ઉપર પ્રહાર કર્યાં. ચંદ્રચૂડે પોતાની સર્વ શક્તિથી વિધાધર રાજ્ય ઉપર પ્રહાર કર્યા ત્યારે કાયર માણુસના પ્રાણ નીકળી જાય એવા ભયંકર અવાજ થયા. વિધાઞળથી અહંકારી થયેલા, ગૈલાયને જીતવાની સત્તા રાખનારા એવા વાસુદેવ જેવા વિદ્યાધર રાજાનું વજ્ર સરખું મજબુત માથું તે પ્રહારથી છેદાયું નહિ. તથાપિ તેની બહુ રૂપ ધારણ કરનારી મહેાવિધા ભય પામીતેન્દ્ર કે શું ! ફાગડાની પેઠે શીઘ્ર નાસી ગઇ. દેવતાનું સહાચ્ય આશ્ચર્યકારી હોય એમાં શુક નથી,
66
આ કુમાર સ્વભાવથીજ શત્રુઓને રાક્ષસ સરખા ભયકર લાગતા તા, અને તેમાં, અગ્નિને સહાય્યકારી જેમ વાયુ મળે, તેમ તેને જેને પરાભવ ન કરાય એવા દેવતા સાય્યકારી મળ્યા, ” એમ વિચારી કર સુની માફક વિદ્યાધર રાજા નાસી ગયેા. કહ્યું છે કે—જે ભાગે તે જીવે પાયદળના સ્વામી તે વિધાધર રાજા પેાતાની ભાગી ગએલી ઇષ્ટ વિદ્યાતે જોવાને અર્થે તેની પાછળ શીઘ્ર વેગથી દોડતા ગયા. સનિયર શિષ્ટ (પરસ્પર સયાગથી બની ગયેલાં) એ કાર્યોમાં જેમ એકના નાશ થવાથી ખીજાતે પણ નાશ થાય છે, તેમ વિધાના લોપ થતાંજ વિધાધર રાજાને પણ લોપ થયા. સુકુમાર ક્યાં ? અને કઠેર વિધાધર કયાં ? તથાપિ કુમારે વિદ્યાધરને જીત્યા. એનું કારણુ કે, જ્યાં ધર્મ હાય, ત્યાં જય છે. વિધા
૩૬૨
Page #398
--------------------------------------------------------------------------
________________
મનમાં વિચાર કરવા
કુમાર પુરૂષમાં એક એવા
બા
kr
ધર રાજાના સેવક જે વિદ્યાધરા હતા, તે પણ તેની સાથેજ નાસી ગ ચા! ઠીકજ છે, દીવા બુઝાઇ ગયા પછી તેને પ્રકાશ પાછળ રહે કે શું? જેમ રાજા સેવકની સાથે મહેલમાં આવે, તેમ કુમાર દુર્જય શત્રુને જીતવાથી ઉત્કર્ષ પામેલા દેવતાની સાથે મહેલમાં આવ્યા. અતિશય ઍમત્કાર ઉત્પન્ન કરનારૂ કુમારનું એવું ચરિત્ર જેને તિલકમાંજરી હર્ષથી વિકશ્વર થએલી રામરાજીને ધારણ કરતી છતી લાગી કે, “ ત્રણે લેકમાં શ્રેષ્ઠ એવા એ તરૂણ રત્ન છે. માટે ભાગ્યથી જો મ્હારી મ્હેન હમણાં મળે તે રૅના લાભ થાય. ” એમ વિચારી મનમાં ઉત્સુકતા, લજ્જા અને ચિંતા ધારણ કરનારી તિલકમંજરી પાસેથી કુમારે બાળકની માફ્ક હંસીને ઉપા ઢી લીધી, અને તેથી હુંસી કહે કેઃ— ધીર પુરૂષામાં અગ્રેસર, કાર્યભાર ચલાવવા સમર્થ, વીર પુરૂષોની ગણતરીમાં મુખ્ય એવા હું કુમારરાજ ! તું ચિરકાળ જીવતા અને જયવ ંતા રહે. હું ક્ષમાશીળ કુમાર ! દીન, રાંક અતિશય બીકણુ અને અકાર્ય એવી મે મ્હારે માટે તને ઘણા ખેત આપ્યા, તેની ક્ષમા કર. ખરેખર જોતાં વિદ્યાધર રાજા જેવા મ્હારા ઉપર ઉપકાર કરનારા બીજે કાષ્ઠ નથી. કેમકે, જેની બીકથી હું અનંત પુણ્યથી પશુ ન મળી શકે એવા હારા ખેાળામાં આવીને ખેઠી. ધનવાન પુરૂષના પ્રસાદથી જેમ નિર્ધન પુરૂષ સુખી થાય છે, તેમ અમારા જેવા પરાધિન અને દુઃખ્ત જીવ હારા યાગથી ચિરકાળ સુખી થાઓ.” કુમારે કહ્યું. “મીઠું ખેલનારી હું હસી! તુ કાણુ છે ? વિધાધરે તને શી રીતે હરણ કરી ? અને આ મનુષ્યની વાણી તુ શી રીતે ખેલે છે તે કહે. ” પછી તે ઉત્તમ હંસી કહેવા લાગી:
-
મ્હોટા જિનમંદિરથી · શાભતા વૈતાઢય પર્વતના ઉચ્ચ શિખરને અલંકારભૂત એવા ચતુપર ચક્રવાળ નામે નગરની રક્ષા કરનારા અને સ્ત્રોતે વિષે આસક્ત એવા તરૂણીમૃગાંક નામે વિધાધર રાજા છે. એક વખત તેણે આકાશમાર્ગે જતાં કનકપુરીમાં મનેવેધક અગચેષ્ટા કરનારી અોકમંજરી નામે રાજકન્યા જોઇ. સમુદ્ર ચંદ્રમાને જોતાંજ જેમ ખળભળે છે, તેમ હિંડાળા ઉપર ક્રીડા કરતારી સાક્ષાત દેવાંગના સરખી
૩૬૩
Page #399
--------------------------------------------------------------------------
________________
તે કન્યાને જોઈ વિધાધર સજા ક્ષેભ પામે. પછી તેણે તેફાની પવન વિકૂને હિંડોળા સાથે રાજકન્યાને હરસ કરી! અથવા પોતાની મતલબ સાધવા યથાશક્તિ કોણ પ્રયત્ન કરતો નથી ? વિધાધર રાજાએ રાજકન્યાને હરણ કરી શબરસેના નામે હેટી અટવીમાં મૂકી. ત્યાં તે હરિણુંની પેઠે બીક પામવા લાગી, અને ટીટોડીની માફક આકંદ કરવા લાગી. વિધાધર રાજાએ તેને કહ્યું. “હે સુંદર સ્ત્રી ! તું કેમ બીથી દૂજે છે? દિશાએને વિષે નજર કેમ ફેકે છે ? અને તે સંદરિ! આકંદ પણ કેમ કરે છે ? હું કોઈ બંદીખાનામાં રાખનારો, ચેર કે પરસ્ત્રીલંપટ નથી, પણ હારા પાર વિનાના ભાવથી તને વશ થએલે એક વિધાધર રાજ છું. હું હારે દાસ થઇ હારી પ્રાર્થના કરું છું. માટે મારી સાથે પાણિગ્રહણ કર, અને તમામ વિધાધરોની તું સ્વામિની થા.” “અશિની માફક બીજાને ઉપદ્રવ કરનારા કામાંધ લે કે એ ની દુષ્ટ અને અનિટ ચેટા કરીને પાણિગ્રહણ કરવા ઇચ્છે છે, એમને અતિશય વિકાર થાઓ ! ! ” મનમાં એવો વિચાર કરનારી અશકમંજરીએ વિધાધર રાજાને કાંઈ પણ ઉત્તર આપે નહીં. જેની અનિષ્ટ ચેષ્ટા પ્રકટ દેખાતી હોય, તે પુરૂષને કોણ સંપુરૂષ મોઢે ના હા નો જ માબ સરખો આપે ? “માતા પિતાના તથા સ્વજનના વિરહથી હાલમાં એને નવું દુઃખ થયું છે, તથાપિ અનુક્રમે સુખથી એ મહારી ઇચ્છા ફળીભૂત કરો. ” મનમાં એવી આશા રાખીને વિધાધર રાજાએ, શાસ્ત્રી જેમ પિતાના શાસ્ત્રનું સ્મરણ કરે છે, તેમ પોતાનું સર્વ કામ પરિપૂર્ણ કરનારી સુંદર વિદ્યાને સંભારીને તે નું સ્મરણ કર્યું.
કન્યાનું સ્વરૂપ ગુપ્ત રાખવાને અર્થે વિદ્યાના પ્રભાવથી તે વિધાધર રાજાએ રાજકન્યાને નેટની માફક એક તાપસ કુમારના સ્વરૂપમાં પ્રકટ કરી. જેનામાં બિલકુલ સત્ત્વ નથી, તથા બાળક જેવો બુદ્ધિવાળે એ વિધાધર રાજા કેટલીક વાર સુધી અશોકમંજરીને મનાવતો હતે. મનાવતાં તેણે જે આદરસત્કારનાં વચન કહ્યાં, તે અશકમંજરીને તિરસ્કાર રૂપ લાગ્યાં. બીજા સારા ઉપચાર કર્યા તે આપદાની પ્રાપ્તિ જેવા લાગ્ય, અને પ્રેમપૂર્વક આલાપ કર્યો તે પાપની વાવણી સરખા લાગ્યા. રાખમાં હેમ
Page #400
--------------------------------------------------------------------------
________________
કરે, જળના પ્રવાહમાં પેશાબ કરે અથવા ખારી ભૂમિમાં વાવવું, સીંચવું, વગેરે જેમ નકામું છે, તેમ વિદ્યાધર રાજાના સર્વ મનાવવાના પ્રકોર અશકમંજરીને વિષે નકામા થયા. તે પણ વિધાધર રાજાએ મનાવવાના નિષ્ફળ પ્રકાર બંધ કર્યા નહીં. ચિત્તભ્રમ રોગવાળા પુરૂષની માફક કામી પુરૂષને દુરાગ્રહ કહી ન શકાય એવા હોય છે. તે પાપી વિધાધર રાજા એક વખતે કોઈ કાર્યને બાને પોતાને શહેર ગયે. ત્યારે વધારી તાપસ કુમારે હિંડોળાની ક્રિીડા કરતાં તેને જોયો. તે તાપસ કુમાર હારા ઉપર ભરૂસે રાખી, પિતાની હકીકત કહે છે, એટલામાં વિધાધર રાજા ત્યાં આવી, પવન જેમ આકડાના કપાસને કરણ કરે છે, તેમ તેને હરણ કરી છે, અને મણિરત્નોથી દેદીપ્યમાન પોતાના દિવ્ય મંદિરમાં લઈ જઈ તેણે ક્રોધથી તેને કહ્યું કે, “અરે દેખી ની ભોળી ! ખરેખર ચતુર ? અને બોલવામાં ડાહી ! એવી છે સ્ત્રી! તું કુમારની તથા બીજા કોઇની સાથે પ્રેમથી વાર્તાલાપ કરે છે, અને હારા વશમાં પડેલા મને ઉત્તર સર પણ આપતી નથી ! હજી મહારી વાત કબૂલ કર. દુરાગ્રહ મૂકી દે, નહીં તે દુઃખદયી યમ સરખે હું હારા ઉપર રૂદ થશે એમ સમજ.” તે એવું વચન સાંભળી, મનમાં ધૈર્ય પકડી અશોકમંજરીએ કહ્યું. “અરે વિધાધર રાજા ! છળબળથી શું લાભ થાય ! છળવંત તથા બળવત લોકોથી કદાચ રાજ્યરૂદ્ધિ આદી સધાય, પરંતુ કોઈ કાળે પણ છળબળથી. પ્રેમ ન સધાય. બન્ને જણાનાં ચિત્ત પ્રસન્ન હોય તે જ ચિતરૂપ ભૂમિમાં પ્રેમરૂપ અંકર ઉત્પન્ન થાય છે. જેમ ઘી વિના લાડવા બાંધવા, તેમ સ્નેહ વિનાનો સ્ત્રી પુરૂષોનો પ્રેમ શા કામનો ? એ સ્નેહ વિનાને સંબંધ તે જંગલમાં બે લાકડાઓનો પણ મહેમાં થાય છે. માટે મૂર્ણ વિના બીજે કોણ પુરૂષ સ્નેહ રહિત બીજા માણસની મનવાર કરે ? સ્નેહનું સ્થાનક જોયા વિના દુરાગ્રહ પકડનારા મતિમંદ માણસને ધિક્કાર થાઓ.”
અંકુશ વિનાને વિદ્યાધર રાજા અશોકમંજરીનાં એવાં વચન સાંભળી ઘણે રોષ પામે અને મ્યાનમાંથી શીધ્ર ખડ્ઝ બહાર કાઢી કહેવા લાછે કે, “અરેરે ! હમણાં હું તને મારી નાંખું ! હારી પબુ નિંદા કરે છે !” અશોકમંજરીએ કહ્યું “રપનિષ્ટ માણસની સાથે સંબંધ કરવા ક
Page #401
--------------------------------------------------------------------------
________________
રતાં મવું એ મને વધુ પસંદ છે. જે મને છોડવાની હારી ઈચ્છા ન હેય તે તું બીજે કાંઈ પણ વિચાર ન કરતાં અત્યારે જ મને મારી નાંખ.”
પછી અશોકમંજરીના પુણ્યના ઉદયથી વિધાધર રાજાના મનમાં વિચાર આવ્યો કે, “હાય હાય ! ધિક્કાર થાઓ ! ! આ શું મેં દુષ્ટ બુદ્ધિનું કામ માંડ્યું ? પોતાનું જીવિત જેના હાથમાં હોવાથી જે જીવિતની માલીક કહેવાય છે, તે પ્રિય સ્ત્રીને વિષે કે પુરૂષ ક્રોધથી એવું ઘાતકીપણુનું આ ચરણ કરે ? સામોપચારથીજ સર્વે ઠેકાણે પ્રેમ ઉત્પન્ન થવાનો સંભવ છે. તેમાં પણ સ્ત્રીને વિષે એ નિયમ વિશેષ કરી લાગુ પડે છે. પાંચાળ નામે નીતિશાસ્ત્રના કર્તાએ કહ્યું છે કે સ્ત્રીઓની સાથે ઘણી સરળતાથી કામ લેવું.” કૃપણને સરદાર જેમ પિતાનું ધન ભંડારમાં રાખે છે, તેમ વિધાધર રાજાએ એમ વિચારી, મનમાં ઉલ્લાસ લાવી પોતાનું ખળું પાછું શીધ્ર મ્યાનમાં રાખ્યું; અને નવી સૃષ્ટિકર્તા જે થઈ કામ કરી વિવાથી અશોકમજરીને મનુષ્યની ભાષા બોલનારી હંસી બનાવી. પછી ભાણિકરનમય મજબૂત પાંજરામાં હંસીને રાખી તે પૂર્વની માફક આદરથી તેને સારી રીતે પ્રસન્ન કરતો રહ્યો. વિધાધર રાજાની કમળા નામે સ્ત્રી હતી. તેના મનમાં કાંઈક શંકા આવી તેથી, તેણે સાવચેત રહી એક વખતે પિતાના ભથ્થરને હંસી- સાથે ડહાપણથી ભરેલાં ચાટુ વચન બોલતાં પ્રકટપણે દીઠે. તે કમળા; મનમાં અદેખાઈ ઉત્પન્ન થવાથી સામું જોવાય નહીં એવી તથા મત્સર ઉત્પન્ન થવાથી કોઇથી મનાવી શકાય નહીં એવી થઈ. એમાં કાંઈ નવાઈ નથી; સ્ત્રીઓનો સ્વભાવ એજ હોય છે.
કમળાએ પોતાની સખી જેવી વિદ્યાની મદદથી હંસીનું વૃત્તાંત મૂળથી જાણ્યું, અને હૃદયમાં ખૂચેલું શલ્ય જેમ કાઢ, તેમ તે હંસીને પાંજરામાંથી કાઢી છટકી મૂકી. કમળાએ શોક્યભાવથી હંસીને કાઢી મૂકી પણ તેજ હસીને ભાગ્યયોગથી અનુકૂળ પડયું. નરકમાંથી બહાર નીકળવા પ્રમાણે તે વિધાધર રાજાના ઘરમાંથી બહાર પડેલી હંસી શબરસેના અટવી તરફ ચાલી. પાછળ વિદ્યાધર આવશે” એવી વ્હીકથી ઘણી આકૂળ વ્યાકૂળ થએલી હતી. ધનુષ્યથી છૂટેલા બાણની માફક વેગથી ગમન કરતાં થાકી
૩૬૬
Page #402
--------------------------------------------------------------------------
________________
ગઈ, અને પોતાના ભાગ્યોદયથી વિશ્રાતિ લેવા અહિં ઉતરી. તેમજ ક્રમ બમાં જેમ સંતાઈ જવું, તેમ તને જોઇ દ્વારા ખેાળામાં સતાઇ ગઇ. કે કુમારરાજ ! તે હંસી હુંજ છું, અને જે મ્હારી પાછળ આવ્યા, અને જેતે તે' જીત્યા, તેજ હું કહું છું તે તેજ વિધાભર છે.’
તિલકમાંજરી પોતાની હેતની એવી હકીકત જાણી, šનના દુ:ખથી દુ:ખી થઇ ધણેજ વિલાપ કરવા લાગી. સ્ત્રીઓની રીતિ એવીજ હાય છે. તિલકમાંજરીએ કહ્યું. “હાય હાય ! હુ સ્વામિનિ ! ભયની જાણે રાજધા નીજ હાયમી ! એવી અટવીમાં એકલી તાપસપણામાં શી રીતે રહી જૈન વિચિત્ર ગતિને ધિક્કાર હાજો. વ્હેન ! આજ સુધી સુખમાં રહેલી તે દેવાંગનાએ જેમ તિર્યંચના ગર્ભમાં રહેવું, તેમ કાઈથી સહન ન કરાય એવા ઘણા દુ:ખદાયી પંજરવાસ શી રીતે સહન કર્યો ! હાય હાય ! વડી મ્હેન ! આ ભવમાંજ તને તિર્યંચપણું પ્રાપ્ત થયું! દૈવ નટની માફ્ક સુપાત્રની પણ વિડંબના કરે છે ! માટે તને ધિક્કાર થાઓ ! વ્હેન ! પૂર્વભવે તેં કૈાતુકથી કાઇને વિયેાગ પડાવ્યેા હશે અને મે' તે વાતની ઉપેક્ષા કરી હશે, તેનું આ કહી ન શકાય તેવું માઠું ફળ મળ્યું. હાય. હાય ! દુધૈવથી ઉત્પન્ન થએલું અથવા જાણે મૂર્તિમાંત દુર્ભાગ્યજ હાયની ! એવું હારૂ તિર્યંચપણ હવે શી રીતે દૂર થશે !' તિલકમજરી એ વિલાપ કરે છે એટલામાં સન્મિત્રની માફક ખેદ દૂર કરનાર ચંદ્રચૂડ દેવતાએ તે હ'સી ઉપર જળ છાંટીને પાતાની શક્તિથી તેની પૂર્વ પ્રમાણે કન્યા બનાવી. જાણે નવી સરસ્વતીજ ઉત્પન્ન થઇ કે શુ` ! અથવા લક્ષ્મીજ સમુદ્રમાંથી નીકળી કે શું! એવી કુમાર વગેરેને ણા હર્ષ ઉત્પન્ન કરનારી કન્યા તે વખતે બહુ શાભવા લાગી. વિકવ રામરાત્રિના બહાનાથી જેમના શરીર ઉપર્ હર્ષના અંકુરાજ ઉત્પન્ન થયા હાયનો એવી તે બન્ને હેને ઉતાવળથી એક ખીજીને આલિંગન કરી રહી. પ્રેમનેા મહિમા એવાજ છે.
1
"C
પછી રત્નસાર કુમારે કૈતુકથી કહ્યું. હૈ તિલકમ જરી ! અમને આ કામમાં ઇનામ અવશ્ય મળવું જોઇએ. હે ચંદ્રમુખી ! કહે, શુ' આપવી યેાગ્ય છે? જે આપવા યોગ્ય હાય તે તુરતજ આપ. ધર્મની માફ્ક આ ચિત દાન વગેરે લેવામાં વિલંબ કાણુ કરે? ઔચિત્યાદિ દાન, રૂણુ ઉતા
BE :
Page #403
--------------------------------------------------------------------------
________________
રવું, હોડ ઠરાવેલ પગાર લે, ધર્મ અને રોગને તથા શત્રુને ઉકે, એટલાં વાનાં કરવાં હોય તે બિલકુલ વખત ન ગાળવો. ક્રોધનો પુરસે આવ્યો હોય, નદીના પૂરમાં પ્રવેશ કરે હેય, કાંઈ પાપકર્મ કરવું હોય, અજીર્ણ ઉપર ભજન કરવું હોય, તથા ભયવાળી જગ્યાએ જવું હોય તે વખત ગાળવો એજ ઉત્તમ છે. એટલે આ બધાં વાનાં કરવા હોય તે આજનું કાલ ઉપર મુલત્વી રાખવું નહિ.”
કુમારનાં વિદવચન સાંભળી તિલકમંજરીના મનમાં લજ્જા ઉત્પન્ન થઈ શરીરે કંપ છૂટ, પશે વળ્યો અને રામરાજિ વિસ્વર થઈ. સ્ત્રીઓની લીલા અને વિલાસ તેણે પ્રગટ કર્યા, તથા કામવિકારથી ઘણી પીડાઈ તે પણ તેણે વૈર્ય પકડીને કહ્યું કે, અમારા ઉપર સર્વ પ્રકારે ઉપકાર કરનાર હું સર્વસ્વ આપવા ગ્ય છે એમ માનું છું. માટે હે સ્વામિન ! આપને દાનનું એક આ ખાનું આવું છું. એમ આપ નક્કી જાણજે. એમ કહી ખુશી થયેલી તિલકમંજરીએ જાણે પિતાનું મૂર્તિમંત મનજ હેની ! એ મોતીને મનોહર હાર કુમારના ગાળામાં પહેરાવ્યો. ઈચ્છા વિનાના એવા કુમારે પણ તે હાર ઘણાજ માનથી સ્વીકાર્યો. પિતાના ઈષ્ટ માણસે આપેલી વસ્તુ સ્વીકારવા પ્રેરણ કરનાર પ્રીતિ જ હોય છે. હશે, તિલકમંજરીએ શીધ્ર પિપટની પણ પૂજા કરી. ઉત્તમ પુરૂષોનું સાધારણ વચન પણ કોઈ જગ્યાએ નિચ્છા ન થાય. ઉચિત આચરણ કરવામાં નિપુણ એવા ચંદ્રચૂડે તે વખતે કહ્યું કે, “હે કુમાર ! પહેલેથી જ તને દ્વારા ભાગે આપેલી એ બે કન્યાઓ હું હમણાં તને આપું છું, સારા કાર્યોમાં વિશ્વ ઘણાં આવે છે, માટે તું પ્રથમથી જ મનમાં સ્વીકારેલી એ બને કન્યાઓનું તુરતજ પાણિગ્રહણ કર.
ચંચૂડ દેવતા એમ કહી વરને અને કન્યાઓને જાણે શોભાને સમુદાયજ હેયની ! એવા તિલકવૃક્ષના કુંજમાં પરણાવવાને માટે હર્ષથી લઈ ગયો. ચક્રેશ્વરી દેવીએ રૂપ ફેરવી શીધ્ર ત્યાં જઈ મૂળથી છેડા સુધી એ સર્વ ઉતમ વૃત્તાંત પ્રથમથી જ જાણ્યું હતું. પછી તે ચક્રેશ્વરી વેગથી પવનને પણ જીતે એવા અતિશય મહેતા વિમાનમાં ઘણા હર્ષથી બેઠી. તે વિમાન રત્નની પહોળી ઘંટાઓથી ટંકાર શબ્દ કરતું હતું, રસમય શેભતી
૩૬૮
Page #404
--------------------------------------------------------------------------
________________
ઘુઘરીએવડે શબ્દ કરનારી શેકડા વા! તે વિમાનને વિષે ફરકતી હૈં. તા. મનહર માણિકા હોવર્ડ જડેલા તેથી તેને પી શાભા આવી હતી. નૃચના, ગીતનાં અને વાજિંત્રના શબ્દથી તે વિમાનની પૂતળીએ જાણે મેલતીજ હાયની ! એત્રે ભાસ થતે હતા. પાર વિનાની પારિાત વગેરે પુષ્પોની માળાએ તેમાં ઠેકાણે ઠેકાણે ગાયલી હતી
હાર વગેરેથી એક ઉત્તમ શાભા તેતે આવી હતી, સુંદર ચામરે તેને વિષે ઉછળતાં હતાં, તેની રચનામાં બધી જાતનાં મણિરતા આવેલાં હોવાથી તે પોતાના પ્રકાશથી સાક્ષાત્ સૂર્યમંડળની માફક નિધિડ અંધકારને પણ કાપી નાંખતું હતું. એવા વિમ.નમાં ચક્રેશ્વરી દેવી એડી, ત્યારે બીજી તેની બરાબરીની ઘણી દેવીએ પેાત પાતાના વિવિધ પ્રકારના વિમાનમાં એસી તેની સાથે ચાલવા લાગી, અને બીલ ઘણા દેવતાએ તેની સેવામાં તત્પર રહ્યા. આ રીતે ચક્રેશ્વરી દેવી તિલકવૃક્ષના કુંજમાં આવી ૫હેાંચી. વર તથા કન્યાએ! ગાત્રદેવીની માફક તેને નમ્યાં, ત્યારે ચક્રેશ્વરીએ પતિ પુત્રવાળી વૃદ્ધ સ્ત્રી જેમ આશિષ આપે છે, તેમ વરને તથા કન્યા એને આશીષ આપી કે—“ હું વધાર ! તમે હમેશાં પ્રીતિથી સાથે રહે, અને ચિરકાળ સુખ ભાગવા. પુત્ર પાત્રાદિ સંતતિવડે તમારા જગ • માં ઉત્કર્ષ થાએ. ’
ލ
પછી ઊચત આચરણ કરવામાં ચતુર એવી ચક્રેશ્વરી દેવીએ પોતે અગ્રેસર થઈ ચારી આદિ સર્વે વિવાહની સામગ્રી તૈયાર કરી, અને દેવાં ગનાએ ધવલ ગીતે ગાતાં છતાં યવિ તેમને વિઘાડોત્સવ મ્હે.ટા - ડંબરવી પૂણ કર્યો. તે વખતે દેવાંગનાએએ પેટને વરના ન્હાના ભજી તરીકે માનીને તેના નામથી ધવલ ગીતો ગાયાં. ડૅટા પુરૂષોની સેાબતનું ફળ એવું આશ્ચર્યકારી થાય છે. જેમનું વિવાહમંગળ સાક્ષાત્ ચક્રધ રાત્રે કર્યું, તે કન્યાઓને અને કુમારના પુયને ઉદય અદ્ભુત છે. પછી ચક્રેશ્વરી દેવીએ બીજાં રૌ ધમાવતસક વિમાનજ હાયની ? એવે સર્વ રત્નમય મહેલ ત્યાં બનાવીને તેમને રહેવાને અર્થે આપ્યા. વિવિધ પ્રકારની ક્રીડા કરવાનાં સારાં સ્થાનક જાતાં જુદાં કરેલાં હોવાથી મનેહર દેખાતે, સાત માળ હોવાથી સાત દ્વીપોની સાત લક્ષ્મીનું નિવાસ સ્થાનજ હા
૩૬૯
Page #405
--------------------------------------------------------------------------
________________
યની ! એવો જે વામાં આવતો, હજારો ઉત્કૃષ્ટ ગેખથી હજાર નેત્રવાળા ઇજ હેની ! એવી શોભા ધારણ કરતો, મનનું આકર્ષણ કરનાર એવા ગોખથી વિધ્યપર્વત સરખે દેખાતે, કઈ સ્થળે કäતન રત્નોના સમુદાય જડેલા હતા તેથી વિશાળ ગંગા નદી સરખો દેખાતો, કેઈ સ્થળે ઉંચી જાતનાં વૈડર્વ રત્નો જડેલાં હોવાથી યમુના નદીના જળ જે દેખાતો, કઈ ભાગમાં પદ્મરાગ રત્નો જડેલાં હોવાથી સંધ્યાકાળને જે રક્તવર્ણ દેખાતે, કઈ ઠેકાણે સુવર્ણનું ઘડતર કામ હોવાથી મેરૂપર્વતની એક ટુંક માફક દેખાતો, કે ઈ ઠેકાણે હરિત રત્ન જડેલાં હોવાથી લીલા ઘાસવાળી ભૂમિ સરખી મનોવેધક શભા ધારણ કરતો, કઈ સ્થળે આકાશ જેવા પારદર્શક સ્ફટિક રત્ન જડેલાં હોવાથી સ્થળ છતાં આકાશ છે એવી ભ્રાંતિ ઉત્પન્ન કરનારો, કોઈ સ્થળે સૂર્યકાંત મણિ જડેલા હોવાથી સૂર્યકિરણના સ્પર્શવડે ઉત્પન્ન થએલા અગ્નિને ધારણ કરતો, કોઈ સ્થળે ચંદ્રકાંત મણિ જડેલા હોવાથી ચંદ્રકિરણના સપર્શવડે અમૃતની વૃષ્ટિ કરનાર એ તે મહેલ હતો.
પુણ્યને ઘણે ઉદય હવાથી ચકેશ્વરી દેવીએ જેનું વાંછિત પૂર્ણ કર્યું એ રત્ન પાર કુમાર, બે સ્ત્રીઓની સાથે મહેલમાં એવું સર્વક અને સર્વ પ્રકારનું વિશ્વસુખ ભોગવવા લાગે છે, કેટલાક તપસ્વીઓ પણ પોતાની તપસ્યા વેચીને તે સુખનો વાંછા કરતા રહ્યા. રસિદ્ધ વૈમાનનું સુખ મનુષ્ય ભવમાં પામવું દુર્લભ છે, તથાપિ રત્નસાર કુમારે તે તીર્થની ભતિથી, દિવ્ય વૃદ્ધિના ભોગવવાથી અને બે સુંદર સ્ત્રીઓના લાભથી ચા
લતા ભવમાંજ સર્વાર્થસિદ્ધપણું મેળવ્યું. ગોભદ્ર દેવતાએ શાલિભદ્રને પિ- તાના સંબંધથી સંપૂર્ણ ભાગ આખ્યા એમાં શું નવાઈ ! પણ એ ઘણી
અજાયબ વાત છે કે, ચકેશ્વરીની સાથે કુમારને માતા પુત્ર વગેરે કોઈ જાતનો સંબંધ નહીં છતાં દેવીએ કુમારને વાંછિત ભોગ પરિપૂર્ણ આપ્યા. અથવા પૂર્વ ભવના પ્રબળ પુણનો ઉદય થએ આશ્ચર્ય તે શું છે ! ભરત ચક્રવર્તીએ મનુષ્ય ભવમાંજ ગંગા દેવીની સાથે ચિરકાળ કામગ નહીં ભોગવ્યા કે શું ? એક વખતે ચંદ્રચૂડ દેવતાએ ચક્રેશ્વરીની આજ્ઞાથી કનકધવજ રાજને વધુ વરની શુભ વાર્તાની વધામણું આપી. ઘણું
૩૭૦
Page #406
--------------------------------------------------------------------------
________________
હર્ષવાળો કનકધ્વજ રાજા પુત્રીઓને જોવાની ઘણા કાળની ઉત્કંઠાએ તથા પુત્રીઓ ઉપર રહેલી ઘણી પ્રીતિએ શીધ્ર પ્રેરણું કરવાને લીધે સાથે સેનાનો પરિવાર લઈ નીકળે. થોડા દિવસમાં કનકધ્વજ રાજા અંતઃપુર, માંડલિક રાજાઓ, મંત્રીઓ, શ્રેષ્ઠીઓ વગેરે પરિવાર સહિત તથા સેના સક હિત ત્યાં આવી પડે.
શ્રેષ્ઠ શિષ્ય જેમ ગુરૂને નમસ્કાર કરે છે, તેમ કુમાર, પોપટ, કન્યાઓ વગેરે લોકોએ શીધ્ર સમ્મુખ આવી ઉતાવળથી રાજાને પ્રણામ કર્યા. ઘણા કાળથી માતાને જેવા ઉત્સુક થએલી બન્ને કન્યાઓ, વાછરડીએ પિતાની માતાને જેવા પ્રેમથી આવી મળે છે, તેવા કહી ન શકાય એવા અતિ પ્રેમથી આવી મળી. જગતમાં ઉત્તમ એવા કુમારને તથા તે દિવ્ય રૂદ્ધિને જોઈ પરિવાર સહિત કનકધ્વજ રાજાએ તે દિવસ ઘણે કિંમતી માન્યા. પછી રાસ ર કુમારે કામધેનુ સરખી ચકેશ્વરી દેવીને પ્રસાદથી પરિવાર સહિત કેનક જ રાજાની સારી રિતે પરોણાગત કરી. કનકધ્વજ રાજા પછી પોતાની નગરીએ જવા પહેલાં ઉસુક હતા, તે પણ કુમારે કરેલી પરોણાગત જે તેની ઉત્સુકતા જતી રહી. ઠીક છે, દિવ્ય રૂદ્ધિ જોઈ કોનું મન ઠંડું ન થાય ? કનકધ્વજ રાજાને તથા તેના પરિવારને કુમારે કરેલી નવનવા પ્રકારની પરેણાગતનો લાભ મળવાથી તથા તીર્થની સેવા પણ થતી હોવાથી પિતાના દિવસ લેખે લાગે છે, એમ જણાયું.
એક વખતે સ્વાર્થના જાણ એવા કનકધજ રાજાએ કુમારને પ્રાર્થના કરી કે, “હે સંપુરૂષ ! ધન્ય એવા તે જેમ મહારી આ બે કન્યા કૃતાર્થ કરી, તેમ જાતે આવીને અમારી નગરી પણ કૃતાર્થ કર.” એવી ઘણી વિનતિ કરી ત્યારે તે કુમારે કબૂલ કરો. પછી રત્નસાર કુમાર, કન્યાએ તથા બીજા પરિવાર સાથે રાજા પિતાની નગરી તરફ ચાલ્યો. તે વખતે વિ. માનમાં બેસી સાથે ચાલનાર ચકેશ્વરી, ચંદ્રચૂડ વગેરે દેવતાઓએ ભૂમિને વ્યાપારી સેનાની સ્પર્ધાથીજ કે શું! પિતે આકાશ વ્યાપી નાંખ્યું. સૂર્યનાં કિરણ જેમાં પ્રવેશ કરી શકતાં નથી એવી ભૂમિ જેમ તાપ પામતી નથી, તેમ ઉપર વિમાન ચાલતાં હોવાથી એ સર્વેએ જાણે માથે એક છત્રજ ધારણ કર્યું હેયની ! કોઈને પણ તાપ લાગ્યો નહીં. કનકધ્વજ રાજા
૩૭૧
Page #407
--------------------------------------------------------------------------
________________
કુમારની સાથે અનુક્રમે નગરીના નજીક ભાગમાં આવ્યો, ત્યારે વધુવરોને જોવા માટે ઉસુક થએલા શહેરી કેને ઘણો હર્ષ થશે. પછી કનકધ્વજ રાજા એ શક્તિથી અને અંતિથી જેમ ઉમાહ શેભે છે, તેમ બે પ્રિય સ્ત્રીથી શોભતા રતસાર કુમારનો ઘ| ઉત્સવથી પિતા ની નગરીમાં પ્રવેશ કરાવ્યો. તે નગરી માં ત્યાં કેસરના છંટકાવ કરેલા હોવાથી તરણ સ્ત્રી સરખી શેભથી, ઢીંચણ સુધી કુલ પાથરેલાં હોવાથી તીર્થકરની સમવસર) ભૂમિ સરખી દેખાતી, ઉછળતી ધ્વજા રૂપ ભુજાથી જાણે હર્ષવડે નાચેતી જ હેની ! એવી દેખાતી, ધજાની ઘુઘરીઓના મધુર સ્વરથી જાણે ગીત ગાતી હાયની ! એવી દેખાતી હતી. તથા તે નગરીની દેદીપ્યમાન તેરણની પંક્તિ જગતની લમીનું કીડાસ્થાન જ હોયની ! એવી હતી. ત્યાંનાં માણસો ઉંચા ખાટલા ઉપર બેસી સુંદર ગીત ગાતાં હતાં. પતિ પુ ત્રવાળી સ્ત્રીઓના હસ્તાં મુખેથી પધરાવી શભા તે નગરીને આવી હતી. તથા સ્ત્રીઓનાં કમળપત્ર સરખાં નેત્રોથી નીલ કમળના વન સરખી તે નગરી દેખાતી હતી.
એવી નગરીમાં પ્રવેશ થયા પછી રાજાએ માનનીક પુરૂષોમાં એક એવા કુમારને હર્ષથી અનેક જાતના ઘોડા, દાસ, દાસીઓ, ધન વગેરે ઘણી વસ્તુ આપી. રીત ભાતની જાણ પુરૂષોની એવી જ રીત હોય છે. પછી જેને વિલાસ પ્રિય છે, એ રત્નસાર કુમાર પુણના ઉદયથી સસરાએ આપેલા મહેલમાં બીજા રાજાની માફક બે સ્ત્રીઓની સાથે કામવિલાસ ભોગવવા લાગ્યો. સેનાના પાંજરામાં કે પોપટ ઘણો કોટકી હોવાથી વ્યાસની માફક કુમારની સાથે હમેશાં સમસ્યા પૂર્તિ, આખ્યાયિક, પ્રહેલિકા વગેરે વિનોદના પ્રકાર કરતો હતો. ત્યાં રહેલા કુમારે દેદીપ્યમાન એક લીની પ્રાપ્તિ હોવાથી જાણે માણસ કયાથી જ સ્વર્ગે ગય હાયની ! તેમ પૂર્વની કોઈ પણ વાત સંભારી નહીં. એવા સુખમાં કુમારે એક વર્ષ એક ક્ષણની માફક ગાળ્યું. તેવામાં દૈવયોગથી જે વાત થઈ તે કહું છું. આ
એક વખત હલકા લે કોને હર્ષ આપનારી રાત્રિના વખતે માર પિપટની સાથે ઘણી વાર સુધી વાર્તાલાપ રૂપ અમૃતપાન કરી રાજડિત ઉત્તમ શિયાળુડમાં બિછાના ઉપર સૂતા હતા, અને નિદ્રા વશ થઈ ગયો.
૩૭૨
Page #408
--------------------------------------------------------------------------
________________
અંધકારથી સર્વ લેકની દષ્ટિને દુખ દેનાર મધ્ય રાત્રિનો વખત થશે. તારે સર્વે પહોરાત લોકો પણ નિદ્રાવશ થયા. એટલામાં દિવ્ય આકાર ધારણ કરનાર, દેદીપ્યમાન અને મૂલ્યવાન ગારથી શોભતે, ચાર ગતિએ ચાલનાર અને મ્યાનમાંથી બહાર કાઢે કી તરવાર હાથમાં ધારણ કરનારે એ કોઈ ક્રોધી પુરૂષ લોકોનાં નેત્રની માફક મહેલનાં સર્વે દ્વારા ચારે તરફથી બંધ થયાં છતાં પણ કોણ જાણે કયાંયથી ત્યાં આવી પહોંચ્યો ! તે પુરૂષ છુપી રીતે શય્યાગ્રહમાં પડે, તે પણ દેવ અનુકુળ હોવાથી કુમાર શીધ્ર નગે. ફીકજ છે, સફરની નિદ્રા લોડા સમયમાં તુરતજ જાગૃત થાય એવી હોય છે. “આ કોણ છે? અને શા માટે અને શી રીતે શય્યાગ્રહમાં પેઠે ”? એવો વિચાર કુમારના મનમાં આવે છે, એટલામાં ક્રોધથી કોઈને ન ગણે એવા તે પુરૂષે ઉચ્ચ સ્વરે કહ્યું કે, “અરે કુમાર ! જે તું કરી હોય તો સંયમ કરવા તૈયાર થા. સિંહ જેમ ધૂતારા શિયાળિયાના ખેરા પરાક્રમને સહન ન કરે, તેમ હું તારા જેવા એક વાચકને ખોટા ફેલાયેલા પર મને સહન કરું કે શું? ” એમ બેલતાં બોલતાં જ તે પુરુષ પિપટનું સુંદર પાંજરું ઉપાડી ઉતાવળથી ચાલવા લાગ્યો. કપટી લોકેના કપટ આગળ અક્કલ કામ કરતી નથી. હશે, કુમાર પણ મનમાં રોષનો આવેશ આવ્યાથી, બિલમાંથી જેમ સર્ષ બહાર કાઢવે, તેમ માનમાંથી ખર્શ બહાર કાઢીને તે પુરૂષ પાછળ દો. તે પુર આગળ અને કુમાર પાછળ એ રીતે ઉતાવળા ચાલતા અને એક બીજા જેતા એવા તે બન્ને જણ વચ્ચે આવેલા કઠણ પ્રદેશ, ઘર વગેરે વસ્તુને સહજ ઉલ્લંઘન કરતા ચાલ્યા.
દુષ્ટ ભોમિઓ જેમ મુસાફરને આડે માર્ગે લઈ જાય છે, તેમ તે દિવ્ય પુરૂષના તેજના અનુસારથી તેની પાછળ જનારા કુમારને તે પુરૂષ ઘણેજ દૂર કયાંય લઈ ગયો. પછી કોઈ પણ રીતે તે દાવાગ્નિ સરખો પુત્ર રૂપ કુમારને મળ્યો. કુમાર ક્રોધથી શીદ્ય ચાર માફક તેને જીવતો પકડવા લાગો એટલામાં તે ચોર પુરૂષ, કુમારના જોતાં છતાંજ ગરૂડ પક્ષીની માફક આકાશમાં ઉડી ગ ! કુમારે આકાશમાં ગમન કરનાર તે પુરૂષને કેટલેક દૂર સુધી જોયો. તે ઉપરાંત તે અદશ્ય થશે. કુમારના ભયથી
૩૭૩.
Page #409
--------------------------------------------------------------------------
________________
નાસી ગયે કે શું? કોણ જાણે! પછી કુમાર આશ્ચર્યથી મનમાં વિચારે છે કે, “એ કેઈ નક્કી હારો વૈરી છે. કોણ જાણે વિદ્યાધર, દેવ કે દાનવ હશે ! જે કો હશે તે હશે. એ શું હારે નુકશાન કરનારે હતું? પણ હારું પિપટ રૂપી રત હરણ કરવાથી એ આજ સુધી મહારે શત્રુ હત, તે હવે ચાર પણ થયો. હાય હાય ! જાણ પુરૂની પંક્તિમાં અને ગ્રેસર, ધીર, શૂર, એવા હે પિપટ ! હાલ દોસ્ત એવા હારા વિના મને ‘ હવે સુભાષિત સંભળાવી કાનને સુખ કોણ આપશે ! અને ધીર શિ. રમણે! મને માઠી અવસ્થામાં તારા વિના બીજો કોણ મદદ આપશે!”,
એ ક્ષણમાત્ર મનમાં ખેલ કરીને પાછા કુમાર વિચાર કરવા લાગે કે, “વિષ ભાણ કરવા જેવો આ ખેદ કરવાથી શું સારું પરિણામ નીપજવાનું ? નાશ પામેલી વસ્તુની પ્રાપ્તિ કદાચ થાય છે તે યોગ્ય ઉપાયની યોજનાથીજ થાય. ઉપાયની યોજના પણ ચિત્તની સ્થિરતા હોય તે જ સફળ થાય છે, નહીં તે થતી નથી. મંત્ર વગેરે પણ ચિત્તની સ્થિરતા વિના કોઈ કાળે પણ સિદ્ધ થતા નથી. માટે હું હવે એ નિર્ધાર કરું છું કે, “મહારે પિપટ મને મળ્યા વિના હું પાછો વળે નહીં,” પિતાના કર્તવ્યને જાણ રત્નસાર કુમાર એ નિશ્ચય કરી પોપટની શોધમાં ભમવા લાગે. ચાર જે દિશાએ આકાશમાં ગયો, તે દિશાએ થાક વિના ઘણે દૂર સુધી કુમાર ગયે, પરંતુ ચરને કાંઈ પણ પ લાગ્યો નહીં. ઠીક જ છે, આકાશ માર્ગે ગએલાન પત્તે જમીન ઉપર કયાંથી લાગે ? હશે, તથાપિ “કઈ પણ ઠેકાણે કઈ રીતે પિપન તપાસ લાગશે” મનમાં એવી આશા રાખી કુમારે તપાસ કરવામાં કંટાળો નહીં કર્યો. સપુરૂષેની પોતાના આશ્રિતને વિષે કેવી લાગણી હેવ છે? પોપટે મુસાફરીમાં સાથે રહી અવસરને ઉચિત મધુર સુભાબિત કહી કુમારને માથે જે ઋણ ચઢાવ્યું હતું. તે જણ પોપટને તપાસ કરતાં અનેક કલેશ સહન કરનાર કુમારે ઉતારી નાખ્યું. કુમારે આ રીતે પોપટની શોધમાં ભમતાં એક આ દીવસ ગાળ્યો.
બીજે દિવસે આગળ સ્વર્ગ સમાન એક નગર તેના જેવામાં આવ્યું, તે નગર આકાશ સુધી ઉચા સ્ફટિકમય દેદીપ્યમાન કેટ વડે ચારે
૩૭૪
Page #410
--------------------------------------------------------------------------
________________
તરફથી વીટાયેલું હતું, તેની દરેક પળને વિષે માણિક રનના દરવાજા હતા, રત્નજડિત મહાટા મહેલેના સમુદાયોથી તે નગર રોહણ પર્વતની બરાબરી કરતું હતું, મહેલ ઉપર હજારે સફેદ ધ્વજાઓ ફરકતી હતી, તેથી તે સહસ્ત્રપુખી ગંગા નદી જેવું દેખાતું હતું. ભ્રમર જેમ કમળની સુગંધીથી ખેંચાય છે, તેમ નગરની વિશેષ શોભાથી ખેંચાય રનસાર કુમાર તેની પાસે આવ્યો. બાવના ચંદનનાં બારણાં હોવાથી જેની સુગધી આસપાસ ફેલાઈ રહી છે એવા તથા જગતની લક્ષ્મીનું જાણે મુખજ હોયની ! એવા ગોપુરદ્વારમાં કુમાર દાખલ થવા લાગ્યા. એટલામાં દરપાલિકાની માફક કેટ ઉપર બેઠેલી એક સુંદર મેનાએ કુમારને અંદર જતાં અટકાવ્યા. કુમારને એથી ઘણું અજાયબ લાગ્યું. તેણે ઉચ્ચ સ્વરથી પૂછયું કે, “હે સુંદર રસારિકે ! તું શા માટે મને વારે છે ?” મેનાએ કહ્યું “હે મહાપંડિત ! દ્વારા ભલાને માટે રોકું છું. જે ત્યારે જીવવાની અરજી હોય તે આ નગરની અંદર ન જા. તું એમ ન સમજ કે, એ મને વૃધા મને વારે છે. અમે જાતનાં તે પક્ષી છીએ, તે પણ પક્ષી જતિમાં ઉત્તપણું હતું જ નથી કે શું ! ઉત્તમ જેવો હેતુ વિના એક વચન પણ બોલતા નથી. હવે તને હું રોકુછું, તેનો હેતુ જાણવાની ઈચ્છા હોય તો સાંભળ
આ રતપુર નગરમાં પરાક્રમથી અને પ્રભુતાથી પ્રતિપુરંદરજ (બીજે ઈદ જ ) યની ! એ પુરંદર નામે રાજા પૂર્વે થે. કેઈથી ન પકડાય એવો હોવાથી જાણે નગરનું એક મૂર્તિમંત દુર્ભગ્ય જ હેની ! એ કોઈ ચાર જાતજાતના વેષ કરીને આખા શહેરમાં ચોરીઓ કરતો હતો. તે મનમાનતાં વિચિત્ર પ્રકારનાં ખાતર પાડતો હતો, અને ધનનાં ભરેલાં પાર વિનાનાં પાત્રો ઉપાડી જતો હતો. કાંઠાનાં ઝાડ જેમ નદીના મહા પુરને રોકી શકતાં નથી, તેમ તલાર તથા બીજા રખવાળ વગેરે મોટા સુભટે તેને અટકાવી શક્યા નહિ. એક દિવસે રાજા સભામાં બેઠો હતો એટલામાં નગરવાસી લોકોએ આવી પ્રણામ કરી ચોરના ઉપદ્રવ સંબંધી હકીકત રાજાને સંભળાવી. તેથી રાજાને રેષ ચઢ, તેનાં નેત્ર રતાં થયાં, અને તે જ વખતે તેણે મુખ્ય તલારને બેલાવી ઘણે ઠપકો દીધો. તારે કહ્યું. “હે સ્વામિન્ ! અસાધ્ય રોગ આગળ જેમ કોઈ ઇલાજ ચાલત
૩૬૫
Page #411
--------------------------------------------------------------------------
________________
નથી, તેમ મહારે અથવા હારા હાથ નીચેને અમલદારોને તે બિલંદર ચર આગળ કઈ પણ ઉપાય ચાલતો નથી. માટે આપને ઉચિત લાગે તે કરે.” પછી મોટા પરાક્રમી અને યશસ્વી પુરંદર રાજા પોતે રાત્રિએ છુપી રીતે ચોરની ખોળ કરવા લાગ્યો.
એક વખતે રાજાએ કઈ ઠેકાણે ખાત્ર દઈ પાછો જતે તે ચારને ચોરીના માલ સુદ્ધાં છે. ઠીક જ છે, પ્રમાદ મૂકીને પ્રયત્ન કરનારા પુરૂષ શું ન કરી શકે ! ધુતારો બગલો જેમ માછલી પાછળ છાનોમાનો જાય છે, તેમ રાજા છુપી રીતે તે વાતને બરાબર નિર્ણય કરવાને સારૂ તથા તેનું સ્થાનક પણ જાણવાને માટે તેની પાછળ જવા લાગ્યો. તે ધૂર્ત ચોરે પાછળ પડેલા રાજાને કોઈ પણ રીતે તુરત જ ઓળખો. દેવ અનુકૂળ હૈય તે શું ન થાય ! ધીટા અને તરતબુદ્ધિ એ તે ચાર ક્ષણમાત્રમાં રાજાની નજર ચુકવીને એક મઠમાં ગયો. તે મઠમાં રૂડી તપસ્યા કરનાર કુમુદ નામે એક શ્રેષ્ઠ તાપરા રહતે હતો. તે મહા શઠ ચોર તાપસ નિદ્રામાં હતો તેનો લાભ લઈ પોતાના જીવન બારભૂત થએલે ચોરીને માલ ત્યાં મૂકી કયાંક નાશી ગયો. ખાવપડ ચોરીની શોધ ખોળ કરનાર રાજા આમતેમ તેને ખોળાતો મઠમાં ગયે. એટલે ત્યાં ચોરીના માલ સહિત તાપસ તેને જોવામાં આવ્યું. રાજાએ ક્રોધથી તા પસને કહ્યું. “દુષ્ટ અને ચર એવા હે દંડચર્મધારી તાપસ ! ચોરી કરી હમણાંજ તું કપટથી સૂઈ રહ્યા છે ! ટી નિદ્રા લેનાર તને હું હમણાં જ મરણને શરણું કરીશ એટલે કે મહા નીદ્રા લાવીશ.”
રાજાનાં વાત સરખાં આવાં કઠણ વચનથી તાપસ ભયભીત થ, ગભરાયો અને જાગૃત કર્યો હતો, તોપણ ઉત્તર દઈ શક્યો નહિ. નિર્દક રાજાએ સુભટ પાસે બંધાવીને તેને સવારમાં સૂળીએ ચઢાવવાનો હુકમ કર્યો. અરેરે ! અવિચારી કૃત્યને ધિક્કાર થાઓ ! ! ! તાપસે કહ્યું.
હાય હાય ! હે આર્ય પુરૂષ ! હું ચોરી કર્યા વિના તપાસ ન કરવાને લીધે માર્યા જઉં છું.” તાપસનું એ કહેવું સાચું હતું, તો પણ તે વખતે અધિક ધિક્કારને પાત્ર થયું. જ્યારે દેવ પ્રતિકૂળ થાય, ત્યારે અનુકૂળ કોણ રહે ? જુઓ, રાહુ ચંદ્રમાને એકલો જે તેને ગ્રાસ કરે છે, ત્યારે તેની મદદમાં કઈ
૩૭૬
Page #412
--------------------------------------------------------------------------
________________
પણ આવતું નથી. પછી યમના વિદ્યાળ દૂત સરખા તે સુભટોએ તે તાપસને મુંડાવી, ગર્દભ ઉપર ચઢાવી તથા બીજી પણ ઘણી વિટબણા કરી પ્રાણ ઘાતક સુળી ઉપર ચઢાવ્યો. અરેરે ! પૂભવે કરેલાં ખોટાં કર્મોનું પરિણામ કેવું ભયંકર આવે છે ! ! તાપસ સ્વભાવથી શાંત હતો, તે પણ તેને તે વખતે ઘણે દેવ આવ્યો. જળ સ્વભાવથી શીતળ છે તે પણ તેને તપાવીએ તો તે ઘણુ જ ગરમ ન થાય કે શું ? તાપસ તકાળ મરણ પામી રાક્ષસ નિમાં ગયો. મરણ વખતે તેવી અવસ્થામાં ( રૌદ્રધ્યાનમાં ) - હેનારા જીવોને બંતરની ગતિ મળે છે, હીન ચેમિમાં ઉત્પન્ન થએલા તે દુષ્ટ રાક્ષસે રાષથી લ ગુમાનમાં એકલા રાજાને મારી નાંખ્યો અરેરે ! અણુવિચાર્યું કાર્ય કરવાથી કેવું સારું પરિણામ આવે છે ! ! પછી રાક્ષને નગરવાસી બધા કોને બહાર કાઢી મૂકી. રાજાના અવિચારી કૃષથી પ્રજાઓ પણ પીડાય છે, તે રાક્ષસ હળ પણ જે કોપ નગરની અંદર પ્રવેશ કરે છે, તેને ક્ષણમાત્રમાં હણે છે. અથવા અંતઃપુરમાં પ્રવેશ કરનારની કણસમાં કરે ? માટે હું પુરૂ ષ ! હારું શુભ ઈચછને ડી હું તને યાનો મુખ સરખી એ નગરીમાં પ્રવેશ કરતાં અટકાવું છું.”
રસાર કુમારને મેનાનું એવું હિતકારી વચન સાંભળી અને તેની વાફમતુરી જોઈ આશ્ચર્ય લાગ્યું તે પણ રાક્ષસથી તે લેશમાત્ર પણ ડર્યો નહિ. વિવેકી પુરૂષે કોઈ કાર્ય કરતાં ઉત્સુક, કાયર તથા આળસુ ન થવું. એમ છતાં કુંભાર તે નગરની અંદર પ્રવેશ કરવા ઘણેજ ઉસુક થયો. પછી કોઈનો ડર ન રાખવાનો શૂરવીર કુમાર રાક્ષસનું પરાક્રમ જેવાના કૈતુકથી જેમ સંગ્રામ ભૂમિમાં ઉતરવું, તેમ શીધ્ર તે નગરીમાં ગયે. આગળ જતાં કુમારે જોયું તો, કોઈ ઠેકાણે મલય પર્વત સરખા ચંદન કાકના ઢગલા પડ્યા હતા; યુગલિયાને જોઈએ તેવાં પાત્ર આપનાર “ગાંગ કલ્પવૃક્ષની પેઠે, કઈ ઠેકાણે સુવર્ણના, રૂપાના તથા બીજા પાત્રને ઢગલા પડ્યા હતાઃ ખેતરના ખળામાં જેમ અનાજના ઢગલા પડતા હોય છે, તેમ ત્યાં કોઈ ઠેકાણે કપૂર સાલ આદી ધાન્યના ઢગલા પડેલા હતા; કોઈ ઠેકાણે સાર્મના નિવાસ સ્થળની માફક સોપારી વગેરે પર વિનાનાં
* રાણીઓને રહેવાની જગ્યા.
૩૭૭
Page #413
--------------------------------------------------------------------------
________________
કરિયાણાં પડયાં હતાં. સરોવર જેમ સરસ જળવાળું હોય છે, તેમ કોઈ ઠેકાણે સરસ લાડવાવાળી એવી કંઇની દુકાનની હા હતી કે ઠેકાણે સફેદ કિરણવાળા ચંદ્રમાની માફક સફેદ કપડાંવાળી કાપડિયાની દુકાન હતી; કોઈ ઠેકાણે સેના રૂપ આદી ઉત્તમ વસ્તુવાળા નિધિની માફક કપૂર આદી સુગધી વસ્તુવાળી સુગંધીની દુકાનો હતી. કોઈ ઠેકાણે હિમવંત પર્વતની માફક જાતજાતની આ ધીને રાંડ રાખનારી ગાંધીની દુકાન હતી; અને ભવ્ય છની ધર્મક્રિયા જેમ ભાવવિનાની હોય છે, તેમ કઈ ઠેકાણે ભાવ વિનાની આકલની દુકાન હતી; સિદ્ધાંતનાં પુસ્તક જેમ સુવર્ણથી (સારા દસ્કતથી) ભરેલાં હોય છે, તેમ કોઈ ઠેકાણે સુવર્ણથી (સેનાથી) ભરેલી સરફની દુકાન હતી; મુક્તિપદ જેમ અનંત મુક્તાય (અનંતા સિદ્ધાથી શોભતું) છે, તેમ કોઇ ઠેકાણે અનંત મુક્તાઢય ( પાર વિનાના મોતીથી શોભતી) એની મોતીની દુકાન હતી; વને જેમ વિદ્રુમપૂર્ણ (સારા વૃક્ષથી વ્યાસ) હેય છે, તેમ કે ઠેકાણે વિદ્રમપૂર્ણ (પરવાળાથી વ્યાખ) એવી પરવાળાની દુકાન હતી; કોઈ ઠેકાણે રહણ પર્વતની માફક ઉત્તમ રનવાળી જવેરાતની દુકાન હતી કોઈ ઠેકાણે આકાશની માફક દેવતાધિષિત એવા કુત્રિકા પણ હતા; સુતેલા અથવા પ્રમાદી પુરૂષનું ચિત્ત જેમ શૂન્ય દેખાય છે, તેમ તે નગરીમાં સર્વ ઠેકાણે શૂન્યતા દેખાતી હતી; પણ વિષ્ણુ જ્યાં જાય, ત્યાં જેમ તેની સાથે લમી હોય છે, તેમ ત્યાં સર્વ ઠેકાણે ઘણી લક્ષ્મી દેખાતી હતી
બુદ્ધિશાળી રતસાર કુમાર સર્વ રત્નમય તે નગરીને અનુક્રમે જેતે હતે. ઈદ જેમ પોતાના વિમાનમાં જાય તેમ રાજમડલમાં ગો. એક પછી એક ગજશાળા, અશ્વશાળા, શસ્ત્રશાળા વગેરેને ઉલ્લંઘન કરતો કુમાર ચક્ર વર્તીની માફક ચંદ્રશાળાએ (છેલ્લે મજલે) ગયો. પછી તેણે ત્યાં એક ઇંદ્રની શા સરખી ઘણી જ મનોહર રત્નજડિત શા દીઠી ઈ સરખો સાહસી અને ભય રહિત એ કુમાર ઘણું નિદ્રા આવતી હોવાથી તથા થાક દૂર કરવાને માટે તે શા ઉપર પોતાના ઘરની માફક હર્ષવડે સૂઈ રહ્યા. એટલામાં રાક્ષન માણસ ને પગની હાલચાલ જાણી ક્રોધ પામે, અને મહા વાઘ જેમ સિહની પાછળ જાય, તેમ કુમારની પાસે આવે,
૩૭૮
Page #414
--------------------------------------------------------------------------
________________
અને કુમાર સુખે સૂતા છે એમ જોઇ તેણે મનમાં વિચાર્યું કે, “ જે વાત આજે ઇ મનમાં પણ આણી ન શકે, તે વાત એણે સહજ લીલાથી ૩રી. ધિટાઇનાં કામ કાંઇ વિચિત્ર પ્રકારનાં હોય છે. આ મ્હારા વૈરને હવે કયા મારથી મારૂ ? જેમ નખથી ફળ તેડે છે, તેમ એનું મસ્તક ન ખો તેડુ કે કેમ ? અથવા એને ગદાવડે મારી એકદમ યુરેચુરા કરી નાંખું! કિવા છરી વડે ચીભડાની માફક એના કટકા કરી નાંખું! અથ વા મળતા નેત્રો નીકળેલા અગ્નિથી શકરે જેમ કામદેવને બાળી નાંખ્યું, તેમ એને માળા નાંખું! કિવા આકાશમાં જેમ દડા ફેકે છે, તેમ એને ઉંચે ફેંકી દઉં કે શું ! અથવા મહેલમાં સૂતાં છતાંજ એને ઉપાડી સ્વયંભૂરમણ સમુદ્રમાં નાંખી દે! અથવા એને સૂતેલાનેજ અજગરની માફક ગળી જાઉં! અથવા અહિં આવીને અેલા પુરૂષને હું શી રીતે મારૂં ! શત્રુ પણ ઘેર આવે તે તેની પરોણાગત કરવી યોગ્ય છે. કેમકે—સપુરૂષા આપણે ઘેર આવેલા ત્રુની પણ પરણાગત કરે છે. શુક્ર ગુરૂના શત્રુ છે, અને મિનરાશી એ ગુરુનું સ્વગૃહ કહેવાય છે, એમ છતાં પણ શુક્ર જ્યારે મીનરાશિએ આવે ત્યારે ગુરૂ તેને ઉચ્ચ સ્થાન આપે છે. માટે એ પુરૂષ જાગૃત થાય ત્યાં સુધી પાતાના ભૃતાના ળાંને ખેલાવું. પછી જે ચિત લાગશે તે કરીશ.'
રાક્ષસ એમ વિચાર કરીને ગયા, અને પાયદળને ઉપરી જેમ તેને લઇ આવે, તેમ ઘણાં ભૂતાનાં ટાળાંને તેડી લાવ્યેો. તા પણ કન્યાને પિતા જેમ કન્યાદાન કરી વગર ધામ્તિએ સૂજી રહે છે, તેમ તે પુરૂષ પહેલાની માફકજ સૂતા હતા, તેને જોઇ રાક્ષસે તિરસ્કારથી કહ્યું. “અરે અમર્યાદ ! મૂઢ ! બેશરમ ! નિડર ! તું મારા મહેલમાંથી ઝટ નીકળ : નીં તે મ્હારી સાથે લડાઇ કર ” રાક્ષસનાં એવાં તિરસ્કાર ભરેલાં વચનથી તે ભૂતાના કિલકિલ ધ્વનિથી કુમારની ઉંઘ ઉડી ગઈ. પછી કુમારે સુસ્તીમાં છતાંજ કહ્યું કે, અરે રાક્ષસરાજ! જેમ ભેાજન કરતાં માણુસના ભાજનમાં અંતરાય કરવા, તેમ સુખે સુતેલા હુમ્હારા જેવા એક - પરદેશી માણસની નિદ્રામાં તે કેમ ભઞ કર્યો? ૧ ધર્મની નિ ંદા કરના, ૨ ૫ક્તિના ભેદ કરનારા, ૩ વગર કારણે નિદ્રાનેા છેઃ કરનારા, ૪ ચાલતી
66
૩૭૯
Page #415
--------------------------------------------------------------------------
________________
થામાં અંતરાય કરનારા અને ૫ વગર કારણે રસોઈ કરનારો એ પાંચે પુરૂષો અતિશય પાતકી છે, માટે મને ફરી ઝટ નિદ્રા આવે તે માટે મ્હારા પગના તળિયાં તાજા ધીના મિશ્રભુવાળા ઠંડા પાણીથી મસળ કુમારનાં એવાં વચન સાંભળી રાક્ષસે મનમાં વિચાર્યું કે, “આ પુરૂષનું ચરિત્ર જગત્ કરતાં કાંઇ જુદા પ્રકારનું દેખાય છે ! એના ચરિત્રધા Jદ્રનું હૃદય થરથર ધ્રુજે, તે! પછી બીજા સાધારણ જીવોની શી વાત! ભણી આશ્ચર્યની વાત છે કે, એ મ્હારી પાસેથી પોતાનાં તળિયાં મસળવાની ધારણા રાખે છે! એ વાત સિંહ ઉપર અસવારી કરીને જવા જેવી છે. એનું નિડરપણું કાંઇ અજબ પ્રકારનું છે એમાં કાંઈ શક નથી. એનું કેવું જબરૂં સાહિસકપણું ! કેવું જળરૂં પરાક્રમ! કેવી ધીયાઇ અને કેવું નિ ડરપણું ? અથવા ધણા વિચાર કરવામાં શું લાભ છે? સપૂર્ણ જગત્વે શિરોમણુિ સમાન એવા સત્પુરૂષ આજ મ્હારા અતિથિ થયા છે, માટે એના કહ્યા પ્રમાણે હું એક વાર કરૂં.
در
•
એમ ચિતા રાક્ષસે કુમારના પગનાં તળિયાં પેાતાના કામળ વાથે ધી સહિત ઠંડા પાણી વડે થેોડી વાર મસળ્યાં, કાઇ કાળે જોવાય, સંભળાય કે કલ્પના પશુ કરાય નહી, તેજ પુણ્યશાળી પુરૂષને સહજમાં મળી આવે છે. પુણ્યની લીલા કાંઇ જુદા પ્રકારની છે ! રાક્ષસ ચાકરી મા કુક પોતાનાં પગનાં તળિયાં થાક વિના મસળે છે” એમ જોઇ કુમારે તુરતજ ઊડીને પ્રીતિથી રાક્ષસને કહ્યું કે, “ હું રાક્ષસરાજ ! તું મ્હોટા સહનશી છે, માટે જે કાંઈ મનુષ્યમાત્ર અને અાણુ એવા મેં કરેલા અપમાનની તે માફી આપ. હું રાક્ષસરાજ ! ત્યારી ભક્તિ જોઇ હું મનમાં ઘણા ખુશી થયે. માટે તું વર માગ હારૂં કાંઇ કષ્ટસાધ્ય કાર્ય હશે તે પણ હું ક્ષમાત્રમાં કરીશ એમાં શક નથી. ” કુમારનાં એવાં વચનથી અજાયબ પામેàો રક્ષસ મનમાં વિચારવા લાગ્યો કે, “ અરે !
આ તે। વિપરીત વાત થઇ! હું દેવતા તાં મ્હારા ઉપર એ મનુષ્ય પ્રાણી પ્રસન્ન થયા ! મ્હારાયાં ન બની શકે એવું કષ્ટમાધ્ય એ સહજમાં સાધવા ઇચ્છે. છે! ઘણી આશ્ચર્યની વાત છે કે, નવાણુનું જળ કૂવામાં પુ વંસ કરવા ઇચ્છે છે. આજ પક્ષ પેાતાની સેવા કરનાર પાસે પોતાનું
૩૮૦
Page #416
--------------------------------------------------------------------------
________________
વાંછિત મેળવવા ઈચ્છે છેઆજ પણ પ્રકાશને અર્થે બીજા કોઈની પ્રાર્થના કરવા લાગે ! હું એક દેવતા છું મને એ જે કોઈ માનવી છે તે શું આપીને હતો ! તથા હારા જેવા દેવતાને માનવી પાસે માગવા જેવું તે શું હાય ! તે પણ કાંઈક માગું. મનમાં એમ વિચારી રાક્ષસે ઉચ્ચ સ્વરથી જાહેર રિતે કહ્યું કે, “ જે બીજાનું વાંછિત આપે, એ પુરૂ રૈલોક્યમાં પણ દુર્લભ છે. તેથી હું માગવાની ઇચ્છા છતાં પણ શી રીતે ભાશું ?” “માગું” એવો વિચાર મનમાં આવતાં જ મનમાંના સર્વે સદગુણે અને “મને આપ” એવું વચન મુખમાંથી કાઢતાંજ શરીરમાંના સર્વ સદ્ગ કોણ જાણે થીજ કે શું ! જતા રહે છે. • આ બન્ને પ્રકારના માર્ગણે (બાણ અને યાચક ) બીજાને પીડા કરનારા તે ખરાજ; પણ તેમાં અજાયબ એ છે કે, પહેલે શરીરમાં પેસે ત્યારે જ પીડા કરે છે, અને બીજે તો શેતાં વાર જ પીડા ઉપજાવે છે. બીજી વસ્તુ કરતાં ધળ હલકી, ધૂળ કરતાં તંગ હલકું, તૃગુ કરતાં કપાસ (૩) હલકું, કપાસ કરતાં પવન હલ, પવન કરતાં યાચક હલકો અને યાચક કરતાં યાચકને ઠગનારો હલ છે. કેમકે--હે માતા ! બીજ પાસે માગવા. જાય એવા પુત્રને તું જાણીશ નહીં. તથા કોઈ માગવા આવે તો તેનો આશા ભંગ કરનાર એવા પુત્રને તો ગર્ભમાં પણ ધારણ ન કર. લોકો આધાર, ઉદાર એવા હે રત્નસાર કુમાર ! તેટલા સારૂ હારી માગણી જે ફેકટ ન જાય એમ હોય તે હું કાંઈક હારી પાસે માગું.”
- રત્નસારે કહ્યું. “અરે રાક્ષસરાજ ! મનથી, વચનથી, કાયાથી, ધનથી, પરાક્રમથી, ઉદ્યમથી અથવા જીવને ભોગ આપવાથી પણ હારૂં કાર્ય સધાય એવું હોય તે હું જરૂર કરીશ.” તે સાંભળી રાક્ષસે આદરથી કહ્યું. “હે. ભાગ્યશાળી છિપુત્ર ! એમ હોય તો તું આ નગરીને રાજા થા. હે કુમાર ! ત્યારામાં સર્વે સદ્ગણે ઉત્કર્ષથી રહ્યા છે એમ જોઈ હું તને હર્ષથી આ સમૃદ્ધ રાજ્ય આપું છું. તે તું પોતાની મરજી પ્રમાણે ભગવ. હું હારે વશ થએલો છું, માટે હમેશાં હારી પાસે ચાકર જે થઈને રહીશ, અને દિવ્ય ત્રાદ્ધિ, દિવ્યભોગ, સેનાને પરિવાર તથા બીજ જે વસ્તુ જોઈએ તે આપીશ. મનમાં શત્રુતા રાખનારા સર્વે રાજાઓને
૩૮૧
Page #417
--------------------------------------------------------------------------
________________
મેં જડમૂળથી ઉખેડી નાંખ્યા છે, માટે બીજા અગ્નિ તે જળથી એવા ય છે, પણ ત્યારે પ્રતાપ રૂપ ન અશિ શત્રુની સ્ત્રીના આંસુના જળથી વૃદ્ધિ પામે, હે કુમારરાજ ! મહારા તથા બીજા દેવતાની સહાયથી સંપૂર્ણ જગતને વિષે હારૂં ઈદની માફક એકછત્ર રાજ્ય થાઓ. લક્ષ્મીથી ઇંદ્ર ની બરાબરી કરનારો તું આલેકમાં સામ્રાજ્ય ભોગવતાં છતાં, દેવાંગનાઓ પણ સ્વર્ગમાં હારી કીર્તિનાં ગીત ગાતી રહે."
હવે રત્નસાર કુમાર મનમાં વિચાર કર મ લાગે કે, “એ રાક્ષસ મહારા પુણ્યના ઉદયથી મને રાજ્ય આપે છે. પૂર્વે મેં તો સાધુ મનિસ જ ની આગળ પરિગ્રહ પરિમાણ નામે પાંચ અણુવ્રત લીધું, ત્યારે રાજ્યના ગ્રહણને નિયમ કર્યો છે અને હમણ મેં એ રાક્ષની આગળ પોતે કબૂલ કર્યું છે કે, “ જે તું કહીશ, તે હું કરીશ.” એમ મહોટું સંકટ આવી પડયું ! એક તરફ ખાડે અને બીતરફ ધાડ, એક તરફ વાઘ અને બીજી તરફ પર્વતને ઉંડા ખાડે, એક તરફ પારધી અને બીજી તરફ ફાંસો એ કહેવત પ્રમાણે હાલ મહારી સ્થિતિ થઈ છે. પોતાના વ્રતને વળગી રહીશ તે રાક્ષસની માગણી કટ જશે, અને રાક્ષની મા ગણે સ્વીકારીશ તો સ્વીકારેલા વ્રતનો ભંગ થશે. હાય હાય ! અરે રનસાર ! તું ઘણું સંકટમાં પડયે : અથવા બીને ગમે તેવી માગણી કરે તે કઈ પણ ઉત્તમ પુરૂષ, જે પોતાના ત્રો ભંગ ન થાય, તેજ વાત કબૂલ કરશે. કારણ કે, પિતાના વ્રતનો ભંગ થાય, ત્યારે બાકી શું રહ્યું છે જેથી ધર્મને બાધ આવે એવી સરળતા શા કામની ? જેથી કાન તૂટી જાય, એવું સોનું હોય તો પણ તે શા કામનું ? જ્યાં સુધી દાંતા પડવાની વાત બનવાનો સંભવ નથી, ત્યાં સુધી જ વિચક્ષણ પુરૂષ કપૂર ભક્ષણ કરે. વિચક્ષણ પુરૂએ સરલતા, શરમ, લેબ વગેરે ગુણે શરીર માફક બાહ્ય જાણવા; અને સ્વીકારેલું વ્રત પિતાના જીવ સરખું જાણવું. તુંબનો નાશ થએ આરાનું શું પ્રયોજન ? રાજાને નાશ થએ સુભટોનું શું પ્રજન! મૂળ બળી ગયે વિસ્તારનું શું પ્રયોજન ? પુણ્યનો ક્ષય થએ ઔષધનું શું પ્રયોજન ? ચિત્ત શુન્ય થએ શાસ્ત્રોનું શું પ્રજન? હાથ કપાઈ ગએ શેનું શું પ્રયોજન ? તેમજ પિતાનું સ્વીકારેલું વ્રત ખંડિત
૩૮૨
Page #418
--------------------------------------------------------------------------
________________
એ દિવ્ય ઐશ્વ, સુખ વગેરેનું શું પ્રયોજન ? ”
રત્નસાર કુમારે એવો વિચાર કરી રાક્ષસને પરમ આદરથી તેજદાર અને સારભૂત વચન કહ્યું. તે આ રીતે:-“હે રાક્ષસરાજ! તેં કહ્યું તે ઉચિત છે, પણ પૂર્વે ગુરુ પાસે મેં નિયમ સ્વીકાર્યો છે કે, ઘણું પાપનું
સ્થાનક એવું રાજ્ય મારે ન સ્વીકારવું. યમ અને નિયમ એ બને વિરાધ્યા હોય તો તીવ્ર દુઃખ આપે છે. તેમાં યમ તે આયુષ્યને અંતેજ દુઃખદાયી છે પણ નિયમ જન્મથી માંડીને હમેશાં દુ:ખદાયી છે. માટે હે સપુરૂષ! મહારા નિયમને બિલકુવ ભંગ ન લાગે એવું ગમે તે દુઃખમય કાર્ય મને કહે, હું તે શીધ્ર કરૂં.” પછી રાક્ષસે ક્રોધથી કહ્યું. “અરે! ફેકટ કેમ બકબક કરે છે ? પડેલી માગણી નિષ્ફળ ગુમાવી હવે મારી પાસે બીજી માગણી કરાવે છે ? અરે પાપ ! જેને માટે સંગ્રામ આદિ પાપકર્મ કરવું પડે તે રાજ્યને ત્યાગ કરવો ઉચિત છે, પણ એ આપેલા રાજ્યમાં પાપ તે માંથી હોય ? અરે મૂઢ ! હું સમૃદ્ધ રાજ્ય દેતાં છતાં તું લેવા આળસ કરે છે ? અરે ! સુગંધી ઘત પાતાં છતાં ખાલી “બૂ-બૂ' એ શબ્દ કરે છે. અરે મૂઢ ! તું ઘણું મિજાસથી મારા મહેલમાં પળે ગાઢ નિદ્રામાં સૂતો રહ્યો ! અને મ્હારી પાસેથી પોતાના પગનાં તળિયાં પશું મસળાબાં ?! હે મરણને કાંઠે આવેલા ! મારું કહ્યું વચન હિતકારિ છતાં તું માનતો નથી, તે હવે મારા ફળદાયી ક્રોધનાં કેરાં કડવાં ફળ છે? તે જે."
એમ કહી રાક્ષસ, ગીધ પક્ષી જેમ નિર્ભયપણે માંસનો કટક ઉપાડીને જાય, તેમ કુમારને ઝટ અપહરીને આકાશમાં ઉડી ગયો. પછી ક્રોધથી કોઇને ન ગણે એવા રાક્ષસે પોતાના હોઠ ધ્રુજાવતાં શીઘ પિતાને સંસાર સમુદ્રમાં નાંખવાની પેઠે કુમારને ઘેર સમુદ્રમાં નાંખો. તે વખતે કુમાર, આકાશમાંથી શીદ અપાર સમુદ્રમાં જંગમ મૈિનાક પર્વતની પેઠે પશે. ત્યારે વજપાત જેવો ભયંકર અવાજ થયો. જાણે કૌતુકથી જ કે શું! પાતાળમાં જઈ પાછો તે જળ ઉપર આવ્યું. જળને સ્વભાવજ એવે છે. પછી “જડમય સમુદ્રમાં અજડ (જા) કુમાર શી રીતે રહી શકે ? એમ વિચારીને જ કે શું ? રાક્ષસે પિતાને હાથે કુમારને સમુદ્રમાંથી કાઢ, અને કહ્યું કે, “દુરાગ્રહનું ઘર અને વિવેક શુન્ય એવા હે કુમાર! તું
- ૩૮૩.
Page #419
--------------------------------------------------------------------------
________________
કેમ ફોકટ મરી જાય છે. રાજ્ય લક્ષ્મીને કેમ અંગીકાર નથી ક!
અરે નિંધ ! હું દેવતા છતાં મેં હારૂ કિંધ વચન કબૂલ કર્યું, અને તે 'જે કાંઈ માનવી છતાં મારું હિતકારિ વચન પણ માનતો નથી ! અરે ! તું મહારૂં વચન હજી જલદી કબૂલ કર. નહીં તો ધોળી જેમ વસ્ત્રને, તેમ તને પત્થર ઉપર વારંવાર પછી ડી પછાડીને યમને ઘેર મોકલી દઈશ, એમાં સંશય લેશમાત્ર રાખીશ નહીં. દેવતાની કેપ ફેકટ જ નથી અને તેમાં પણ રાક્ષસનો તે નજ જાપ.” એમ કહી કોપી રાક્ષસ કુમારને પગે પકડી અને તેનું મુખ નીચું કરી તેને પછાડવા માટે શિલા પાસે લઇ ગયો. ત્યારે સાહસી કુમારે કહ્યું. “અરે રાક્ષસ ! તું મનમાં વિકલ્પ ન રાખતાં પિતાનું ધાર્યું કર. શું એ વાતમાં વારંવાર તું મને પૂછે છે ? - પુનું વચન તે એક જ હોય છે. ”
પછી કુમારને પોતાના સને ઉત્કર્ષ થવાથી આનંદ થયો. તેના શરીર ઉપરની રોમરાજિ વિકસ્વર થઈ, અને તેજ તો કોઈથી ખમાય નહીં એવું દેખાવા લાગ્યું. એટલામાં રાક્ષસે જાદુગરની માફક પોતાનું રાક્ષસનું રૂપ સંહ તુરતજ દિવ્ય આભૂષણોથી દેદીપ્યાન એવું પિતાનું વૈમાનિક દેવતાનું સ્વરૂપ પ્રકટ કર્યું, અને મેઘ જેમ જળની વૃદ્ધિ કરે, તેમ તેણે કુમાર ઉપર પુષ્ટિ કરી. પછી ભાટચારણની માફક કુમારની આગળ ઉભા રહી તે દેવતા જય જયકાર બોલ્યો, અને આશ્ચર્યથી ચકિત થયા કુમારને કહેવા લાગે કે, “હે કુમાર! જેમ મનુષ્યમાં શ્રેષ્ઠ ચક્રવર્તા, તેમ તું સત્તશાળી પુરૂષોમાં ઉત્તમ છે. તું પુરૂષરન અને અપ્રતિમ શૂરવીર હોવાથી પૃથ્વી આજ હારાવડે ખરેખર રનરભા (રત્નવાળા) અને વીરવતી થઈ. જેનું મન મેરૂ પર્વતની ચૂલાની માફક નિશ્ચી, એવા તે ગુરુ પાસે ધર્મ સ્વીકાર્યો એ બહુજ સારી વાત કરી ઇંદ્રને સેનાપતિ હરિગે. ગમેલી નામે ઉત્તમ દેવતા બીજા દેવતા પાસે હારી પ્રશંસા કરે છે, - તે બરોબર છે.” - દેવતાનું એવું વચન સાંભળી રત્નસાર કુમારે આશ્ચર્યથી ચકિત થઈ પૂછયું કે, “હરિમજીવી નામે શ્રેય દેવતા જેમાં કાંઈ વખાણવા જેવું નથી એવા મ્હારી કેમ પ્રશંસા કરે છે ?” દેવતાએ કહ્યું. “સભ, કરું. એ વખતે
૩૮૪
Page #420
--------------------------------------------------------------------------
________________
જેમ બે ઘરધણીની ઘરની બાબતમાં તકરાર ચાલે છે, તેમ નવા ઉત્પન્ન થએલા હોવાથી સૈધમંદ્ર અને ઈશાનંદ્ર એ બન્નેમાં વિમાનની બાબતમાં વિવાદ પડે. સૌધર્મદ્રનાં વિમાન બત્રીશ લાખ, અને ઈશાનંદનાં અઠાવિશ લાખ છતાં તેઓ માંહોમાંહે વિવાદ કરવા લાગ્યા. માટે આ સંસારને ધિક્કાર થાઓ ! વિમાનની દ્ધિના લોભિયા એવા તે બન્ને જણાના બે રાજાઓની પેઠે બાહુયુદ્ધ તથા બીજા પણ ઘણું સંગ્રામ અનેક વાર થયા. તિર્થમાં કલહ થાય તે મનુષ્ય શીધ્ર તેમને શાંત પાડે છે; મનુષ્યોમાં કલહ થાય તે રાજાઓ વચ્ચે પડીને સમજાવે છે; રાજાઓમાં કોઈ સ્થળે કલહ થાય તો દેવતા વચ્ચે પડીને સમાધાન કરે છે; દેવતાઓમાં કલહ થાય તે તેમના ઇંદ્ર મટાડે છે; પણ ઈજ જે માંહોમાંહે કલહ કરે તે તેને વજીના અગ્નિ માફક શાંત પાડવો અશક્ય છે. કોણ અને શી રીતે તેમને રોકી શકે ? પછી મહત્તર દેવતાઓએ કેટલેક વખત ગએ છતે માણવક સ્તંભ ઉપરની અરહિંત પ્રતિમાનું આધિ, વ્યાધિ, મહાદેષ અને મહાવરને મટાડનારૂં નહાવણજળ તેમના ઉપર છાંટયું. એટલે તુરત તે બન્ને જણા શાંત થયા. હવણ જળને એવો મહિમા છે કે, તેથી શું ન થાય ? પછી બને ઇંદ્રાએ માંહે માંહેનું વૈર મૂકી દીધું. ત્યારે તેમના મંત્રીઓએ “પૂર્વની વ્યવસ્થા આ રીતે છે” એમ કહ્યું.
" ઠીકજ છે, બુદ્ધિશાળી પુરૂષો અવસર જોઈને જ વાત કરે છે. મંત્રીઓએ વ્યવસ્થા કહી તે આ રીતે –“દક્ષિણ દિશાએ જેટલાં વિમાને છે, તેટલાં સર્વ સૌધર્મ ઇતનાં છે, અને ઉત્તર દિશામાં જેટલાં આવ્યાં તે સર્વે ઉપર ઇશાન ઈદની સત્તા છે. પૂર્વ દિશાએ તથા પશ્ચિમ દિશાએ સર્વે મળી તેર ગોળ આકારનાં દ્રિક વિમાન છે, તે સધર્મ ઇંદ્રનાં છે. તેજ બને દિશાઓમાં ત્રિકોણ અને ચતુણુ જેટલાં વિમાને છે, તેમાંનાં અધ સધર્મ ઈંદ્રનાં અને અર્ધા ઈશાન ઈંદ્રમાં છે. સનકુમાર તથા માહેંદ્ર દેવલોકમાં પણ એજ વ્યવસ્થા છે. સર્વે સ્થળે ઇદ્રક વિમાન તે ગળ આકારનાં જ હોય છે.” મંત્રીઓનાં વચન પ્રમાણે આ રીતે વ્યવસ્થા કરી બને ઈંદ્રો ચિત્તમાં સ્થિરતા રાખી, વૈર મૂકી માંડમાંહે પ્રતિ કરવા લાગ્યા.
૩૮૫
Page #421
--------------------------------------------------------------------------
________________
એટલામાં ચંદ્રશેખર દેવતાએ હરિગમેલી દેવતાને સહજ કૌતુકથી પૂછ્યું કે, “સંપૂર્ણ જગતમાં લોભના સપાટામાં ન આવે એ કોઈ જીવ છે? અથવા ઇંદ્રાદિક પણ લેવિશ થાય છે, તે પછી બીજાની વાત શી ? જેણે ઇંદ્રાદિકને પણ સહજમાં ઘરના દાસ જેવા વશ કરી લીધા, તે લોભનું ત્રણે જગતમાં ખરેખર અદ્દભૂત એ છત્ર સામ્રાજ્ય છે.”
પછી નૈગમેથી દેવતાએ કહ્યું, “હે ચંદ્રશેખર ! તું કહે છે તે વાત ખરી છે, તે પણ એવી કાંઈ પણ ચીજ નથી, કે જેની પૃથ્વીને વિષે બિલકુલ સતાજ ન હોય. હાલમાં શ્રેષ્ટિવર્ય શ્રી વસુસાદને રવસાર નામે પુત્ર પૃથ્વી ઉપર છે, તે કોઈ પણ રીતે લોભને વશ થાય તેમ નથી. એ વાત બિલકુલ નિઃસંશય છે. તે રત્નસાર કુમારે ગુરુ પાસે પરિગ્રહ પરિ. માણ વ્રત ગ્રહણ કર્યું છે. તે પોતાના વ્રતને એટલે દઢ વળગી રહ્યા છે કે, જેને સર્વ દેવતા અથવા ઈદ્ર પણ ચલાવી ન શકે ! દૂર સુધી પ્રસરી રહેલા અપાર લેભરૂપ જળના મહા પુરમાં બીજા સર્વ તૃણ માફક વહતા જાય એવા છે; પરંતુ તે કુમાર માત્ર કાળી ચિત્રાસિની માફક પલળે નહીં એવો છે જેમ સિંહ બીજાનો હોંકારે સહન કરી શકતો નથી તેમ નૈગમેલી દેવતાનું વચન ન સહન કરનારે ચંદ્રશેખર દેવતા હારી પરીક્ષા કરવા માટે આવ્યા. પાંજરા સહિત પિપટને તે હરી ગ. નવી એક મેના તેણે તૈયાર કરી. એક શૂન્ય નગર પ્રકટ કર્યું, અને એક ભયંકર રાક્ષસ રૂપ ધારણ કર્યું. તેણે જ તને સમુદ્રમાં ફેંક્યો, અને બીજી પણ ધાસ્તી ઉપજાવી. પૃથ્વીને વિષે રત્ન સમાન એવા હે કુમાર ! તેજ ચંદ્રશેખર દેવતા હું છું. માટે તે સંપુરૂષ ! તું મારા આ સર્વે દુષ્ટ કૃત્યની ભાણી આપ. અને દેવતાનું દર્શન નિષ્ફળ જતું નથી, માટે મને કાંઈક આદેશ કર.” કુમારે દેવતાને કહ્યું. “શ્રીધર્મના સમ્યફ પ્રસાદથી મહારાં સર્વે કાર્યો સિદ્ધ થયાં છે. માટે મહારે હારી પાસે માગવા જેવું કાંઈ નથી, પરંતુ તે છેક દેવતા! તું નંદીશ્વર આદિ તીથોને વિષે યાત્રાઓ કર એટલે તેથી હાર દેવતાના ભવની સફળતા થશે.” .' ચંદ્રશેખર દેવતાએ તે વાત કબૂલ કરી, પિોપટનું પાંજરું કુમારના હાથમાં આપ્યું, અને કુમારને ઉપાડી ઝટ કનકપુરીમાં મૂક્યા પછી રાજા
Page #422
--------------------------------------------------------------------------
________________
આદિ લે કોની આગળ કુમારનો મહિમા પ્રકટ કહીને ચંદ્રશેખર દેવતા ઝટ પોતાની જગ્યાએ ગયે. પછી રત્નસારે કોઈ પણ રીતે રાજાની પરવાનગી લીધી, અને બને સ્ત્રીઓને સાથે લઈ પોતાના નગર તરફ પ્રયાણ કર્યું. સામત, મંત્રી વગેરે રાજાના લોકો કુમારની સાથે તેને પહોંચાડવા આવ્યો. તેથી માર્ગમાં જાણુ પુરૂષે પણ રત્નસારને રાજપુત્ર સમજવા લાગ્યા. માર્ગમાં આવેલા રાજાઓએ ઠેકાણે ઠેકાણે રત્નસારને સત્કાર કર્યો. વખત જતાં કુમાર કેટલેક દિવસે રપિશાળાપુરીમાં આવી પહોંચ્યા. સમરસિંહ રાજા પણ રત્નસારની સારી કૃદ્ધિને વિસ્તાર જોઈ ઘણું શેઠોની સાથે સામો આવ્યા. પછી રાજાએ તથા વસુસાર આદિ મહેતા શેઠીઓએ ઘણી અદ્ધિની સાથે કુમારને નગરીમાં પ્રવેશ કરાવ્યો. પૂર્વ પૂર્વની પતા કેવી અદ્દભુત છે! પરસ્પર આદરસકાર આદિ ઉચિત કૃત્યો થઈ રહ્યા પછી ઉચિત કૃત્ય કરવામાં ચતુર એવા પોપટે રત્નસાર કુમારને સમગ્ર વૃત્તાંત રાજા વગેરે લોકોની આગળ કહ્યો. કુમારનું આ શ્ચર્યકારી સરવ સાંભળી રાજા વગેરે સર્વે લોકો ચકીત થયા, અને કુમારનાં વખાણ કરવા લાગ્યા. એક વખતે વિદ્યાનંદ નામે ગુરૂરાજ ઉધાનમાં સમવસર્યા. રત્નસાર કુમાર, રાજા વગેરે લેકો તેમને વંદના કરવા માટે હર્ષથી ગયા. આચાર્ય મહારાજે ઉચિત દેશના આપી. પછી રાજાએ આ શ્ચર્ય પામી રત્નસાર કુમારનો પૂર્વબવ ગુરૂ મહારાજને પૂછયો. ત્યારે ચાર જ્ઞાનના ધણી એવા વિધાનંદ આચાર્ય નીચે પ્રમાણે કહેવા લાગ્યા:
હ રાજા ! રાજપુર નગરમાં ધનથી સંપૂર્ણ અને સુંદર એ શ્રીસારનામે રાજપુત્ર હતો. એક શ્રેષ્ટિ પુત્ર, બીજે મંત્રિપુત્ર અને ત્રીજો ક્ષત્રિયપુત્ર, એવા ત્રણ રાજપુત્રના દોસ્ત હતા. ધર્મ, અર્થ અને કામવી જેમ ઉત્સાહ શમે છે, તેમ તે ત્રણે મિત્રોથી રાજકુમાર માર્તિમંત ઉસ છે સરખો શોભતો હતો. ચારમાં ક્ષત્રિયપુત્ર જે હતો, તે પિતાના ત્રણે ભિત્રોનું કલાકશય જોઈ જડમૂઠ એવા પિતાની નિંદા કરતે હતા, અને જ્ઞાનને માન આપતો હતો. એક વખતે રાણીના મહેલમાં કોઈ ચેરે ખાતર પાડયું. સુભટોએ તે ચોરને ચોરીના માલ સહિત પક. ક્રોધ પામેલે રાજાએ ચોરને શી ઉપર ચઢાવવાનો આદેશ કર્યો. શી ઉપર
૩૮૭
Page #423
--------------------------------------------------------------------------
________________
ચઢાવનારા લોકો તે ચારને વધ કરવા લઇ જવા લાગ્યા. એટલામાં દયાળુ શ્રીસારકુમારે હરિણીની માફક ભયભીત આંખથી આમતેમ જોતાં તે ચે રતે જોયે, “ મ્હારી માતાનું દ્રવ્ય હરણુ કરનારા એ ચાર છે, માટે હું એને પોતે વધ કરીશ.” એમ કહી તે વધ કરનાર લેાકેાની પાસેથી ચારને પેાતાના તાબામાં લઇને કુમાર્ નગર બહાર ગયા. દિલના ઉદાર અને ૬યાળુ એવા શ્રીસારકુમારે ક્રીથી ચેરી કરીશ નહી’. ” એમ કહી કાઇ ને જાણે એવી રીતે ચેરને છેડી દીધા. સત્પુરૂષાની અપરાધી પુરૂષને વિષે પણ અદ્ભુત દયા હોય છે. સર્વે મનુષ્યે!તે બધા ઠેકાણે પાંચ નિત્ર હાય છે. અને પાંચ શત્રુ પણ હોય છે, તેમ કુમારને પણ હોવાથી કાઇએ ચારને છોડાવવાની વાત રાજાને કાને નાંખી. આજ્ઞાભંગ કવેક એ રાજાનેા શસ્ત્ર વિનાના વધ કહેવાય છે.” એમ હોવાથી રોષ પામેલા રાજાએ શ્રીસારના ઘણા તિરસ્કાર કર્યો. તેથી ઘણા દુ:ખી થએલા અને રોષ પામેલા શ્રીસાર ઝટ નગરથી બહાર નીકળી ગયા,
tr
માની પુરૂષો પોતાની માનહનને મરણ કરતાં વધારે અનિષ્ટ ગણે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર જેમ ભવ્ય જીવને આવી મળે, તેમ હમેશાં મિત્રતા રાખનારા ત્રણે મિત્ર શ્રીસારને આવી મળ્યા. કેમકે~~સંદેશા મેાકલા પડે ત્યારે દૂતની, સકટ આવે બાંધવાની, માથે આપદા આવી પડે ત્યારે મિત્રોની અને ધન જતું રહે ત્યારે સ્ત્રીની પરીક્ષા કરાય છે. માર્ગમાં જંગલ આવ્યું ત્યારે તે ચારે જણા એક સાથેના સાથે ચાલતા હતા; પણ કર્મગતિ વિચિત્ર હાવાથી સાર્થથી ભૂલા પડયા. ક્ષુધા તૃષાથી પીડાયલા એવા તે ચારે જણા ત્રણ દિવસ સુધી ભમી ભમીને છેવટે એક ગામમાં આવ્યા, તે ભાજનની તૈયારી કરવા લાગ્યા. એટલામાં જે ભવ થોડા બાકી રહ્યા છે એવા ક્રાઇ જિનકલ્પિ મુનિરાજ તેમની પાસે નિક્ષા લેવાને તથા તેમને ઉત્કૃષ્ટ વૈભવ આપવાને સારૂ આવ્યા. રાજકુ ભાર સ્વભાવે ભદ્રક હાવાથી તેણે ચઢતે ભાવે મુનિરાજને ભિક્ષા આપી. અને ભાગળ કર્યું ઉપાર્જ્ડ, મુનીરાજતે ભિક્ષા આપવાથી બે મિત્રાને આનદ થયા. તેમણે મન વચન કાયાથી દાનને અનુમેદના આપી. અથવા ઠીકજ છે, સરખા મિત્રોએ સરખુ પુણ્ય ઉપાર્જન કરવું ઉચિત છે. “ સર્વે
૮૮
Page #424
--------------------------------------------------------------------------
________________
r
,,
આપેા. એવા યાગ કરી વાર અમને કયાંથી મળવાને ?” આ પ્રમાણે તે અન્ને મિત્રાએ પેાતાની અધિક શ્રદ્ધા જણાવવાને સારૂ કપટ વચન કહ્યું. ક્ષત્રિયપુત્રને સ્વભાવ તુચ્છ હતા, તેથી તે દાનતે વખતે ખેલ્યા કે, “હે કુમાર ! અમને ઘણી ભુખ લાગી છે, માટે અમારે સારૂ કાંઇક રાખા. ” ખાટી બુદ્ધિના ક્ષત્રિયપુત્રે ફેકટ દાનમાં અંતરાય કરીને ભામાંતરાય કર્મ બાંધ્યું, પછી રાજાએ ખેલાવ્યાથી તે પાતપેાતાને સ્થાનકે ગયા, અને ખુશી થયા. મધ્યમ ગુણવાળા તે ચારે જણામાં રાજકુમારને રાજ્ય, શ્રેષ્ઠિ પુત્રને શ્રેષ્ટિપદ, મત્રિપુત્રને મંત્રીપદ, અને ક્ષત્રિયપુત્રને સુભરાનું અગ્રેસરપણું મળ્યું, અનુક્રમે તેઓ પોતપોતાનું પદ ભોગવી મર પામ્યા. સપાત્ર દાનના પ્રભાવથી શ્રીસાર કુમાર રત્નસાર થયા. શ્રેષ્ઠીપુત્ર અને મંત્રિપુત્ર રભસારની સ્ત્રીઓ થઇ. કેમકે, કપ કરવાથી સ્ત્રીભવ પ્રાપ્ત થાય છે. ક્ષત્રિપુત્ર પોપટ થયા. કારણ કે દાનમાં અંતરાય કરવાથી તિર્યંચપણું મળે છે. પેપટમાં જે ઘણી ચતુરતા દેખાય છે, તે પૂર્વભવે જ્ઞાનને ઘણું માન દીધું હતું તેનું ફળ છે. શ્રીસારે છેડાયેલા ચેાર તાપસ વ્રત પાળી રનસારને સહાય્ય કરનારા ચંદ્રચૂડ દેવતા થયા.
.
રા~ આદી લો મુનિરાજનાં એવાં વ્યંત સાંભળી પાત્રદાનને વિષે ધણા આદરવત થયા અને સમ્યક્ પ્રકારે જૈનધર્મ પાળવા લાગ્યા. ઠીક છે, તત્ત્વનું જ્ઞાન થાય ત્યારે કે આલસ્ય કરે ? સત્પુરૂષોના સ્વભાવ સૂ{સરખા જગતમાં શાબે છે. કેમકે, સૂર્ય જેમ અધકાર દૂર કરી લેાકાને સન્માર્ગે લગાડે છે, તેમ સત્પુરૂષા પણુ અંધકાર દૂર કરી લેાકેાને સન્માર્ગે લગાડે છે. ઘણા પુણ્યશાળી રત્નસાર કુમારે પોતાની એ સ્ત્રીએની સાથે ચિરકાળ ઉત્કૃષ્ટ ભોગ ભોગવ્યા. પાતાના ભાગ્યથીજ ધન જોઇએ તેટલું મળી ગયાથી શુદ્ધ બુદ્ધિવાળા રત્નસારે ધર્મ અને કામ એ એ પુરૂષાર્થનેજ માંહેામાંહે બાધા ન આવે તેવી રીતે સમ્યક્ પ્રકારે સાધ્યા . કુમારે રથયાત્રા, તીર્થયાત્રાએ, અરિહંતની રૂપાની, સેાનાની તથા રત્નની પ્રતિમાએ, તેમની પ્રતિષ્ટાએ, જિનમદિરે, ચતુર્ષિંધ સધનું વાત્સલ્ય, બીજા દીનજતા ઉપર ઉપકાર વગેરે સારાં કૃત્યો ચિરકાળ સુધી કા, એવાં કૃત્યા કરવાં એજ લક્ષ્મીનું મૂળ છે. કુમારના સહવાસથી તેની એ સ્ત્રી
૩૮૫
Page #425
--------------------------------------------------------------------------
________________
પણ કુમાર સરખીજ ધર્મનિષ્ઠ થઈ. સરપુરની સાથે સહવાસ કરવાથી શુંન થાય ? પછી રત્નસાર કુમાર આયુષ્ય પૂરું થયું ત્યારે બે સ્ત્રીઓની સાથે પંડિત ભરવડે દેહ છોડીને બારમા અચુત દેવલ કે ગયે. શ્રાવકને એ ગતિ ઉત્કૃષ્ટ કહી છે. રત્નસારને જીવ ત્યાંથી એવી મહાવિદેહ ક્ષેત્રમાં અવતરશે, અને જૈન ધર્મની સમ્યફ પ્રકારે આરાધના કરી શીવ્ર મેક્ષ સુખ પામશે. ભવ્ય જીવોએ આ રીતે કહેલું આશ્ચર્યકારી રત્નસાર કુમારનું ચરિત્ર બાબર ધ્યાનમાં લેવું, અને પાત્રદાનને વિષે તથા પરિગ્રહ પરિમાણુ વત આદરવાને વિષે ઘણોજ યત્ન કરે. આ રીતે પાત્રદાન ઉપર અને પરિગ્રહ પરિમાણ ઉપર નસાર કુમારની કથા કહી. - વિવેકી પુરૂષ સાધુ આદિને યોગ હોય તો ઉપર કહેલી રીતે દર રોજ વિધિ પ્રમાણે અવશ્ય પાત્રદાન કરે. તેમજ ભજનને વખતે અથવા પહેલાં આવેલા સાધર્મીિઓને પણ શક્તિ પ્રમાણે પિતાની સાથે જમાડે. કારણ કે, સાધમ પણ પા જ કહેવાય છે સાધર્મી વાસાનો વિધિ વગેરે આગળ આવશે. તેમજ બીજા પણ બીખારી વગેરે લોકોને ઉચિત દાન આપવું. તેમને નિરાશ કરી પાછા કાઢવા નહીં. કર્મબંધ કરાવવું નહીં. ધર્મની હીલના પણ ન કરાવવી. પિતાનું મન નિર્દય ન રાખવું. ભજનને અવસરે દ્વાર બંધ કરવું વગેરે એ હેટા અથવા દયાળુ પુરૂષોનું લક્ષણ નથી. સાંભળવામાં પણ એમ છે કે, ચિત્રકુટને વિષે ચિત્રાંગદ રાજા હતો. તેના ઉપર ચઢાઈ કરનાર શત્રુની સેનાએ ચિત્રકૂટ ગઢને ઘેરી નાંખે. શગુઓની અંદર પેસવાની ઘણી ધાસ્તી રાખતાં છતાં પણ ચિત્રાંગદ રાજા દરરોજ ભોજનને વખતે પવન દરવાજે ઉઘડાવતું હતું. તે મર્મની વાત ગણિકાએ જાહેર કરવાથી શત્રુઓએ ગઢ તાબામાં લીધે. એવી રીત છે માટે શ્રાવકે અને તેમાં પણ વિશેષે કરી ઋદ્ધિવંત શ્રાવકે ભોજનને વખતે દ્વાર બંધ કરવો નહીં. કેમકે-કોણ પોતાનું ઉદરપેષણ કરતો નથી? પરંતુ ઘણા જીવોને નિર્વાહ ચલાવે તેનીજ પુરૂષમાં ગણત્રી છે. માટે જેજન વખતે આવેલા પિતાના બાંધવ આદિને જરૂર જમાડવા. ભજનને વખતે આવેલા મુનિરાજને ભક્તિથી, યાચકને શક્તિના અનુસારથી અને દુઃખી ને અનુકંપાથી યથાયોગ્ય સંતુષ્ટ કર્યા પછી જ હેટા પુરૂષોને
Page #426
--------------------------------------------------------------------------
________________
ભૂજન કરવું ઉચિત છે.
આગમમાં પણ કહ્યું છે કે--સુશ્રાવક ભજન કરતાં દ્વાર બંધ કરે નહીં, કેમકે, જિનેએ શ્રાવકને અનુકંપાદાનની મનાઈ કરી નથી. શ્રાવકે ભયંકર ભવસમુદ્રમાં છવાનો સમુદાય દુઃખથી હેરાન થએલે જોઈ નાત જાતની અથવા ધર્મની મનમાં તફાવત ન રાખતાં દ્રવ્યથી અન્નાદિક દઈને તથા ભાવથી સન્માર્ગે લગાડીને યથાશક્તિ અનુકંપા કરવી. શ્રી ભગવતી આદિ સૂત્રોમાં શ્રાવકને વર્ણનને પ્રસંગે “અવંગુઅદુઆરા” એવું વિશેપણ દઈ “શ્રાવકે સાધુ આદિ કોને પ્રવેશ કરવા માટે હમેશાં દ્વાર ઉઘાડાં રાખવાં ” એમ કહ્યું છે. તીર્થંકરેએ પણ સાંવત્સરિક દાન દઈ દીન લોકોને ઉદ્ધાર કર્યો. વિક્રમ રાજાએ પણ પિતાના રાજ્યમાંના સર્વે લોકોને ઋણ વિનાના કર્યા, તેથી તેના નામનો સંવત ચાલ્યો. દુકાળ આદિ આપદા આવી પડે ત્યારે અનાથ લેકોને સહાય આપવાથી ઘણું ફળપ્રાપ્તિ થાય છે. કેમકે–શિષ્ય ની વિનય ઉપરથી, સુભટની સંગ્રામને સમય આ વવાથી, મિત્રની આપદાને પ્રસંગ આવવાથી અને દાનની દુભિક્ષ પડવાથી પરીક્ષા થાય છે. સંવત્ ૧૩૧૫ મે વર્ષ દુકાળ પડયો ત્યારે ભદ્રેશ્વર નગરના રહીશ શ્રીમાલજ્ઞાતના જગડુશાહે એકબાર સદાવ્રત રાખી દાન આપ્યું. કહ્યું છે કે – દુકાળ પડે છતે હમ્મીરે બાર, વીસળદેવે આઠ, બા- . દશાહે એકવીસ અને જગડુશાહે હજાર મૂડા ધાન્યના આપ્યા. તેમજ અણહિલપુર પાટણમાં સિંધાક નામે એક મોટો સરાફ છે તેણે અશ્વ, ગજ, મડાટા મહેલ આદિ ઘણી અદ્ધિ ઉપાર્જન કરી. સંવત ૧૪૨૮ મે વર્ષે તેણે આઠ મંદિર બંધાવ્યા, અને મહાયાત્રાઓ કરી. એક વખતે તેણે
જોતિષીના કહેવા ઉપરથી આવતા કાળમાં દુર્મિક્ષ પડવાનું હતું તે તેણે જોયું અને બે લાખ મણ ધાન્ય એકઠું કરી રાખ્યું, તેથી દુબિલ પડે ભાવથી તેજીથી તેને ઘણો લાભ થયો, ત્યારે ચોવીશ હજાર ભણ ધન્ય તેણે અનાથ લોકોને આપ્યું. હજાર બંદીવાન છોડાવ્યા. છપ્પન રાજાઓને છેડાવ્યા. જિનમંદિરો ઉઘડાવ્યાં. શ્રી જયાનંદસૂરિ તથા શ્રી દેવસુદરસૂરિ એમનાં પગલાં સ્થાપન કર્યા. આ આદિ અનેક તેનાં ધર્મકત્યે શહેર છે. માટે શ્રાવકે વિશેષે કરી ભેજન વખતે અવશ્ય અનુકં.
૩૮૧
Page #427
--------------------------------------------------------------------------
________________
પાદાન કરવું, દરિદ્રી ગૃહસ્થે પણ ઘરમાં અન્ન વગેરે એકઠું કરવું કે, જેથી કોઇ ગરીબ આવે તે તેની યથાશક્તિ આસનાવાસના કરાય. એમ કરતાં તેને કાંઇ બહુ ખરચમાં ઉતરવું પડતું નથી. કારણ કે, ગરીબ લોકોને થેડામાં પણ સંતોષ થાય છે. કેમકે—કાળિયામાંથી એક દાણા નીચે ખરી પડે તા તેથી હાથીના આહારમાં શું ઓછું પડવાનું હતું? પણ તે એક દાણા ઉપર કીડીનું તે આખું કુટુંબ પેાતાને નિર્વાહ કરી લે છે. ખીજાં એવા નિરવા આહાર ઉપર કહેલી રીતે કિંચિત્ અધિક તૈયાર કર્યા હોય તે! તેથી સુપાત્રને યાગ મળી આવે શુદ્ઘ દાન પણ અપાય છે.
તેમજ માતા, પિતા, બાંધવ, અેન, પુત્ર પુત્રી, પુત્રની સ્ત્રી, સેવક, ગ્લાન, બંધનમાં રાખેલા લોકો તથા ગાય વગેરે જાનવરે આદિને ઉચિત ભોજન આપીને, પાંચ પરમેષ્ઠીનું ધ્યાન કરીને તથા પચ્ચખાણુના અને નિયમને બરાબર ઉપયોગ રાખીને પોતાને સદ્દતું હોય તેવું ભોજન કરવું. કહ્યું છે કે—ઉત્તમ પુરૂષોએ પહેલા પિતા, માતા, બાળક, ગર્ભિણી, વૃદ્ધ અને રાગી એમને ભોજન કરાવીને પછી પોતે ભાજન કરવું. ધર્મના જાણુ પુરૂષે સર્વે જાતવરાની, તથા બંધનમાં રાખેલા લોકોની સાર સંભાળ કરીને પછી પોતે ભોજન કરવું, તે ધિના ન કરવું. હવે જે વસ્તુનું સાત્મ્ય હોય તે વસ્તુ વાપરવી. આહાર, પાણી, વગેરે વસ્તુ સ્વભાવથી વિરૂદ્ધ હાય તા પણ કાઇને તે માફક આવે છે, તેને સામ્ય કહે છે. જ ન્મથી માંડીને પ્રમાણશર વિષ ભક્ષણ કરવાની ટેવ પાડી હેાત્ર તેા તે વિ હજ અમૃત સમાન થાય છે; અને ખરેખર અમૃત હાય ! પણ કોઈ વખતે ન વાપરવાથી પ્રકૃતિને માફક ન આવતુ હોય તે તે વિષ માફક થાય છે. એ નિયમ છે, તથાપિ પથ્ય વસ્તુનું સામ્ય ન હાય તે! પણુ તેજ ઉપયેગમાં લેવી, અને અપથ્ય વસ્તુનુ સામ્ય હોય તે પણ તે નવાપરવી. બલિષ્ટ પુરૂષને સર્વે વસ્તુ હિતકારી છે. એમ સમજી કાળ~~ ફૂટ વિષ ભક્ષણ ન કરવું વિષશાસ્ત્રને જાણ પુરૂષ પણ કાઈ વખતે વિષ ખાવાથી મરણ પામે છે. ગળાની નીચે ઉતર્યું તે સર્વ અશન કહેવાય છે. નીચે ઉતરે ત્યાં સુધી ક્ષણ માત્ર સુખને અર્થે
સુશિક્ષિત હોય તે। તેમજ કહ્યું છે કે—જે
માટે ડાઘા લોકો ગળાની જિન્હાની લેાલુપતા રાખ
૩૫૨
در
Page #428
--------------------------------------------------------------------------
________________
તા નથી. એવું વચન છે માટે જિજ્ડાની લેાલુપતા પણ મૂકવી. તથા અ લક્ષ્ય, અનંતકાય અને બહુ સાવધ વસ્તુ પણ વવી.
પોતાના અગ્નિબળ માફક પરિમિત ભોજન કરવું. જે પરિમિત ભાજન કરે છે, તે બહુ ભેાજન કર્યા જેવુ છે. અતિશય ભાજન કરવાથી અજીર્ણ, એકારી, જુલાબ તથા મરણ વગેરે પણ થોડી વારમાં થાય છે. કેમ કે—હૈ જીભ ! તું ભક્ષણ કરવાનુ' અને ખેલવાનું માપ રાખ. કારણ કે, અતિશય ભક્ષણ કરવાનું અને અતિશય ખેલવાનુ પરિણામ ભય કર નીપજે છે. હું જીભ ! જો તુ દેોષ વિનાનું તથા પરિમિત ભાજન કરે, અને દ્વેષ વિનાનુ` તથા પરિમિત ખેલે, તે કર્મરૂપ વીરેની સાથે લડતા એવા જીવ થકી તનેજ યપત્રિકા મળશે એમ નક્કી જાણ, હિતકારિ, પરિમિત અને પરિપ અન્ન ભક્ષણ કરનારા, ડાબે પાસે શયન કરનારો, હમેશાં કરવા હરવાની મહેનત કરનારો, વિલંબ ન લગાડતાં મળમૂત્રને ત્યાગ કરનારા અને સ્ત્રીની બાબમાં પોતાનું મન વશમાં રાખનારા એવે પુરૂષ રેગાને જીતે છે. હવે ભાજન કરવાના વિધિ વ્યવહાર શાસ્ત્રાદિકના અનુસાર નીચે પ્રમાણે જાણવા:
અતિશય પ્રભાત કાળમાં, તદન સખ્યાને વખતે અથવા રાત્રિએ તથા ગમન કરતાં ભેજન ન કરવું. ભોજન કરતી વખતે અન્નની નિંદા ન કુરવી, ડાબા પગ ઉપર હાથ પણુ ન રાખàા. તથા એક હાથમાં ખાવાની વસ્તુ લઇ બીજે હાથે ભે!જન ન કરવું. ઉબ્રાડી જગ્યામાં, તડકામાં, અ ધકારમાં અથવા વૃક્ષને તળે કાઇ કાળે ભાજન કરવું નહી; તથા ભેજન કરતી વખતે અગૂડા પાસેની આંગળી ઉભી ન રાખવી. મેાં, કપડાં અને પગ ધાયા વિના, નગ્નપણે, મેલાં કપડાં પહેરીને તથા ડાખે! હાથ થાળીને લગાડયા વિના ભાજન કરવુ નહી, એકજ વસ્ત્ર પહેરીને, મસ્તકે ભીનું વસ્ત્ર વીંટીતે, અપવિત્ર શરીરે તથા અતિશય જીમતી લોલુપતા રા ખાતે વિચક્ષણ પુર્ષે ભજન કરવું નહી. પગમાં પગરખાં પહેરીને, ચિત્ત ઠેકાણે રાખ્યા વિના કેવળ જમીન ઉપરજ અથવા પલંગ ઉપર બેસીને, ખુણા દિશામાં અગર દક્ષિણ દિશામાં મુખ કરીને તેમજ પાતળા આસન ઉપર બેસીને ભોજન કરવું નહી. આસન ઉપર પગ રાખીને, તથા શ્વાન,
૩૮૩
Page #429
--------------------------------------------------------------------------
________________
ચાંડાળ અને પતિત લેાકેાની નજર પડતી હોય તેવી જગ્યાએ બાજન કરવું ની. તેમજ ભાગેલા અથવા મલિન વાસણમાં ભેજન કરવું નહી. અપવિત્ર વસ્તુથી ઉત્પન્ન થએલું, ગભત્યા વગેરે કરનાર લોકોએ જોએલું, રજસ્વળા સ્ત્રીએ સ્પર્શ કરેલુ, તથા ગાય, શ્વાન, પક્ષી વગેરે જીવેએ સું. ઘેલુ એવું અન્ન ખાવું નહી. જે ભક્ષ્ય વસ્તુ કયાંથી આવી ? તેની ખખર ન હોય, તથા જે વસ્તુ અજાણી હોય તે ખાવી નહી. એક વાર રૉધેલું અન્ન કરી વાર ઉન્તુ કર્યું... હાય ! તે પણ ન ખવુ. તથા ભગત કરતી વેળાએ અચ બચ એવો શબ્દ અથવા વાંકુંચૂકું માં ફરવું નહી.
(6
ભજન કરતી વખતે આસપાસ રહેલા લેકાને ભાજન કરવા મેલાવીને પ્રતિ ઉપજાવવી, પેાતાના છ દેવનું નામ સ્મરણ કરવું. તથા સરખું, પહેળું અને ઘણું નીચું ઉંચું નહીં એવા સ્થિર આસન ઉપર બેસીને પોતાની મારી, માતા, વ્હેન અથવા સ્ત્રી વગેરે લોકોએ રાંધેલુ તથા પવિત્ર અને ભાજન કરેલા લોકોએ આદરથી પીરશેલુ અન્ત એકાંતમાં જમણા સ્વર વડ઼ેતા હૈાય ત્યારે ખાવુ. બે!જન કરતી વેળાએ માન કરવું, તથા શરીર વાંકુ ચુ'' ન રાખવુ, અને પ્રત્યેક ખાવા ગેંગ વસ્તુ સૂંધવા; કેમકે, તેથી ષ્ટિદોષ ટળે છે. ઘણું ખારૂં, ધણું ખાટુ, ઘણુ ઉન્હેં તથા ધણું ઠંડું અન્ન ખાવું નહીં. શાક ઘણ ન ખાવું, અતિશય ભીડી વસ્તુ ન ખાવી. તથા રૂચિકર વસ્તુ પણ ધણી ન ખાવી. અતિશય હતું અન્ન રસને નાશ કરે, અતિશય ખાટુ અન્ન ગ્રંદ્રિયોની શક્તિ ઓછી કરે, અતિશય ખારૂં અન્ન નેત્રને વિકાર કરે; અને અતિશય ચીકણુ અન્ન ગ્રહણીને ( કાડામાંની છડી કોથળીને ) બગાડે. કડવા અને તીખા આદ્વારથી કને, તૂરા અને મીઠા આહારથી પિત્તને, સ્નિગ્ધ અને ઉષ્ણુ આહારથી વાસ્તુને તથા ઉપવાસથી બાકીના રાગેાના નાશ કરવા. જે પુરૂષ શાક ભાજી બહુ ન ખાય, ધીની સાથે અન્ન ખાય, દૂધ દ ચીકણી વસ્તુ સેવે, બહુ પાણી ન પીએ, અછઠ્ઠું છતાં ભોજન ન કરે, મૂળ તથા વિદાહી વસ્તુ ન સેવે, ચાલતાં ખાય નહીં, અને ખાધેલું પચ્યા પછી અવારે ભોજન કરે, તેને શરીરે રાગ કદાચ થાય તો બહુજ
૩૯૪
Page #430
--------------------------------------------------------------------------
________________
થડે થાય.
નીતિના જાણ પર પ્રથમ મધુર, વચ્ચે તીખું અને છેડે કડવું એવું દુર્જનની મૈત્રી સરખું ભોજન ઈચ્છે છે. ઉતાવળ ન કરતાં પ્રથમ મધુર અને સ્નિગ્ધ રસ ભક્ષણ કરવા; મધ્યે પાતળા, ખાટા અને ખારા રસ ભક્ષણ કરવા, તથા અંતે કડવા અને તીખા રસ ભક્ષણ કરવા. પુરૂ છે પહેલા પાતળા રસ મધ્યે કડવા રસ અને અંતે પાછા પાતળા રસનો આહાર કરે તેથી બળ અને આરોગ્ય જળવાય છે. ભોજનની શરૂઆત માં જળ પીએ તો અગ્નિ મંદ થાય, મધ્યભાગમાં પીએ તે રસાયન માફક પુષ્ટિ આપે, અને આ તે પીએ તે વિષ માફક નુકશાન કરે. માણસે ભોજન કરી રહ્યા પછી સર્વ રસથી ખરડાયેલા હાથે એક પાણીને કોગળો દરરોજ પીવે. પાણી પશુની માફક ગમે તેટલું ન પીવું, એ ડું રડેલું પણ ન પીવું. તથા બેથી પણ ન પીવું. કેમ કે, પાણી પરિમિત પીવું તેજ હિતકારી છે. ભોજન કરી રહ્યા પછી ભીને હાથે બે ગાલને, ડાબા હાથને અથવા તેને સ્પર્શ ન કરો. પરંતુ કલ્યાણને માટે બે ઢીંચણને હાથ લગાડવા, બુદ્ધિશાળી પુરૂષે ભોજન કરી રહ્યા પછી કેટલીક વાર સુધી શેરીરનું મર્દન, મળમૂત્રનો ત્યાગ, ભાર ઉપાડ, બેસી રહેવું, ન્હાવું વગેરે કરવું નહીં. ભોજન કર્યા પછી તુરત બેસી રહે તો પટ ભેદથી જાડું થાય; ચિતો સુઈ રહે તે બળની વૃદ્ધિ થાય; ડાબે પાસે સુઈ રહે તે આયુષ્ય વધે, અને દડે તે મૃત્યુ સામે આવે. ભોજન કરી રહ્યા પછી તરત બે પાસે સુઈ રહેવું; પણ ઉંધવું નહીં. અથવા તે પગલાં ચાલવું. આ રીતે ભોજનને લૌકિક વિધિ કહ્યા છે. સિદ્ધાંતમાં કહેલે વિવિ નીચે પ્રમાણે છે – - સુશ્રાવકે નિર્વધ, નિર્જીવ અને પરિત્તમિત્ર એવા આહારવડે પિતાને નિર્વાહ હરનારા એવા હોય છે. શ્રાવકે સાધુની માફક સર સર અને થવા ચવ ચવ શબ્દ ન કરતાં, ઘણી ઉતાવળ અથવા ઘણી સ્થિરતા ન રાખતાં, નીચે દાણુ અથવા બિંદુ ન પાડતાં તથા મન વચન કાયાની બરાબર ગુપ્તિ રાખીને એ રીતે ઉપયોગથી ભજન કરવું.
જેવી ગાડી ખેડવાના કામમાં ઉંજવાથી લેપની યુક્તિ હોય છે, તે પ્રભાણે સંયમ રૂ૫ રથ ચલાવવાને માટે સાધુઓને આહાર કહ્યું છે. અન્ય
૩૪૫
Page #431
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થોએ પિતાને અર્થે કરેલું તીખું, કડવું, તૂરું, ખાટું, મી ડું અથવા ખારું એવું જેવું અન્ન મળે તેવું સાધુઓએ મીઠા ઘૂતની માફક ભક્ષણ કરવું. તેમજ રે, મોહન ઉદય, સ્વજ વગેરેનો ઉપસર્ગ થએ છો, જીવદયાનું રક્ષણ કરવાને માટે તપસ્યાને માટે તથા આયુષ્યનો અંત આવે શરીરને ત્યાગ કરવાને અર્થે આહારનો ત્યાગ કરવો. ' એ વિધિ સાધુ આશ્રયી કહ્યું. શ્રાવક આશ્રયી વિધિ પણ યથાયોગ્ય જા. બીજે સ્થળે પણ કહ્યું છે કે–વિવેકી પુરૂષ શકિત હોય તે દેવ, સાધુ, નગરને સ્વામી, તથા સ્વજન સંકટમાં પડ્યા હોય, અથવા સૂર્ય ચંદ્રને ગ્રહણ લાગ્યું હોય ત્યારે ભોજન કરવું નહીં. તેમજ અજીર્ણથી રોગ ઉત્પન્ન થાય છે માટે અજીર્ણ, નેત્રવિકાર વગેરે રોગ થયા હોય તે ભજન કરવું નહીં. કહ્યું છે કે–તાવની શરૂઆતમાં શક્તિ ઓછી ન થાય એટલી લાગુ કરવી. પગ વાયુથી, થાકથી, ક્રોધથી, શેકથી, કામવિકારથી અને પ્રકાર થવાથી ઉત્પન્ન થએલા તાવમાં લાંઘણ કરવી નહીં. તથા દેવ, ગુરૂને વંદનાદિકનો યુગ ન હોય; તીર્થને અથવા ગુરૂને વંદના કરવી હોય, વિશેષ વ્રત પચ્ચખાણ લેવાં હેય, મોટું પુણ્યકાર્ય આરંભવું હોય તે દિવસે, તેમજ અષ્ટમી ચતુર્દશી વગેરે માટા પર્વના રિમે પશુ ભોજન કરવું નહીં. મા ખમણુ વગેરે તપસ્યાથી આલેકમાં તમાં પરલેકમાં ઘણું ગુણ ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે—તપસ્યાથી અને સ્થિર કાર્ય હોય તે સ્થિર, વાંકું હોય તે સરળ, દુલ હોય તે સુલભ તથા અખાધ હેય તે સુમધ્ય થાય છે. વાસુદેવ, ચક્રવર્તી વગેરે લોકોનાં તે તે દેવતાને પિતાનો સેવક બનાવવા વગેરે ઈહલોકનાં કાર્યો પણ અઠમ વગેરે તપસ્યાથી જ સિદ્ધ થાય છે; પણ તે વિના સિદ્ધ થતાં નથી. આ રીતે ભજન વિધિ કહ્યા છે. - સુશ્રાવક ભોજન કરી રહ્યા પછી નવકાર સ્મરણ કરીને ઊઠે, અને ચૈત્યવંદન વિધિવડે દેવને તથા ગુરૂને વેગ હોય તે પ્રમાણે વાં. ચાલી ગાથામાં ગુરૂવાળા કુપ એ પદમાં આદિ શબ્દનું ગ્રહણ કર્યું છે, તેથી એ સર્વ વિધિ સૂચવ્યા એમ જાણવું.
હવે ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરીએ છીએ-ભજન કરી રહ્યા
૩૦૬
Page #432
--------------------------------------------------------------------------
________________
પછી દિવસચરિમ અથવા ગ્રંથિ સહિત પ્રમુખ પચ્ચખાણુ ગુરૂ પ્રમુખને એ વાંદણાં દઇને અથવા તે વિના ગ્રહણુ કરવું. અને ગીતાર્થ મુનિરાજ પાસે અથવા ગીતાર્થે એવા શ્રાવક, સિદ્ઘપુત્ર વગેરેની પાસે યાત્ર હાય તેમ પાંચ પ્રકારની સાયકરવી, ૧ વાચના, ર્ પૃચ્છના, ૩ પાવર્ત્તના, ૪ ધર્મકથા અને ૫ અનુપ્રેક્ષા એ સૌં.યના પાંચ પ્રકાર છે. તેમાં નિજરાને માટે યથાયેાગ્ય સૂત્ર વગેરેનું દાન કરવું અથવા ગ્રહણ કરવું તે વાચતા કહેવાય છે. વાયતામાં કાંઇ સંશય રહ્યા હોય તે ગુરૂને પૂછ તે પૃચ્છના કહેવાય છે. પૂર્વે ભણેલા સૂત્રાદિકને ભૂલી ન જવાય તે માટે વારંવાર ફેરવવું તે પરાવર્તના કહેવાય છે. જંબૂવામી વગેરે સ્થવિરેની કથા સાંભળવી અથવા કહેવી તે ધર્મકથા કહેવાય છે. મનમાંજ સૂત્રા દિકનું વારંવાર સ્મરણુ કરવું તે અનુપ્રેક્ષા કહેવાય છે. અહિં ગુરૂ મુખથી સાંભળેલા શાસ્ત્રાર્થતા જાણુ પુછ્યો પાસે વિચાર કરવા રૂપ સાય વિશેષ કૃત્ય તરીકે જાણવી. કારણકે, “ તે તે વિષયના જાગુ પુરૂષોની સાથે શાસ્ત્રાર્થના રહસ્યની વાતેના વિચાર કરવા ” એવુ શ્રી યોગશાસ્ત્રનું વચન છે. એ સાય ધણી ગુરુકારી છે. કહ્યું છે કે—સાયથી બ્રેક ધ્યાન થાય છે, સર્વે પરમાર્થનું જ્ઞાન થાય છે, તથા સાયમાં રહે પુ રૂષ ક્ષણે ક્ષણે વૈરાગ્યદશા મેળવે છે. પાંચ પ્રકારની સડ્ડાય ઉપર દૃષ્ટાંત વગેરે આચારપ્રદીમ ગ્રંથમાં આ ગ્રંથકારે કહ્યું છે, તેથી અત્રે તે કા નથી. આ રીતે આઠમી ગાથાને અર્થ અત્રે પુરું થયેા. ( ૮ ) (મૂ∞ાથા. )
,,
संझाइ जिणं पुणरवि, पूअइ पडिकमइ कुणइ तह विहिणा || विस्मणं सभायं, गिहं गओ तो कहइ धम्मं ॥ ९ ॥
સંક્ષેપાર્થ:—સ ંધ્યા વખતે ક્રીધી અનુક્રમે જિનપૂ^, પ્રતિક્રમણ, તેમજ વિધિ માફક મુનિરાજી સેવા ભક્તિ અને સાય કરવી. પછી ઘેર જઇ સ્વજતાને ધમોપદેશ કરવા. ॥ ૯ !
વિસ્તારાયઃ-શ્રાવકે હમેશાં એકાસણાં કરવાં એવા ઉત્સર્ગ મા
ww
છે. કહ્યું છે કે શ્રાવક ઉત્સર્ગ માર્ગે સચિત વસ્તુતે વર્જનારા, હમેશાં એકાસણુ કરનારા તેમજ બ્રહ્મચર્યત્રત પાળનારા હોય છે, પરંતુ જેનાથી
૩૮૭
Page #433
--------------------------------------------------------------------------
________________
દરરાજ એકાસણું થઈ ન શકે એમ હોય, તેણે દિવસના આઠમા ચેઘડિ યામાં પહેલી એ ઘડીએ અર્થાત્ એ ધડી દિવસ બાકી રડું છતે ભાજન કરવું. છેલ્લી બે ઘડી દિવસ રડે ત્યારે ભાજન કરે તે રાત્રિભોજનને મહા દોષ લાગવાને પ્રસંગ આવે છે. સૂર્યે અસ્ત થયા પછી રાત્રિએ મેડુ બેાજન કરે તે ઘણા દોષ લાગે છે. તેનું દૃષ્ટાંત સહિત સ્વરૂપ આ ગ્રંયકારે કરેલી અર્થદીપિકા ઉપરથી નગુવું. ભેાજન કરી રહ્યા પછી પાછે સૂર્ય ઉદય થાય, ત્યાં સુધીનું ચવિહાર અથવ! કુવિહાર દિવસચરિમ ૫ખાણુ કરે. એ પચ્ચખણુ મુખ્ય લાગે તે દિવસ છતાંજ કરવું જોઇએ, પણ બીજે ભાગે રાત્રિએ કરે તેા પણ ચાલે એમ છે,
શકા:-દિવસયરિમ પચ્ચખાણ નિષ્ફળ છે, કારણ કે, એકાશન વગેરે પચ્ચખાણેમાં તે સમાઇ જાય છે. સમાધાનઃ—એમ નહી. એકા શત્રુ વગેરે પચ્ચખાણના આઠ ઈત્યાદિક આગાર છે, અને દિવસચરિમના ચાર આગાર છે. માટે આગારના સક્ષેપ એજ દિવસચરિમમાં મુખ્ય છે. તેથી તે સફ્ળ છે, દિવસ બાકી છતાં કરવાનું છે, તથા રાત્રિભોજન પૂ. ચખાણુનુ યાદ કરાવનારૂ છે, માટે રાત્રિભોજન પચ્ચખાણવાળાને પણુ તે ફળદાયી છે. એમ આવસ્ટક લઘુવૃત્તિમાં કહ્યું છે. એ પચ્ચખાણુ સુખે કરાય એવું તથા બહુ ફળદાયી છે. એના ઉપર નીચે પ્રમાણે એક દૃષ્ટાંત છેઃ
..
દાણું નગરમાં એક શ્રાવિકા સાંજે ભેજન કરીને પ્રતિદિન વિસચરિત પચ્ચખાણ કરતી હતી. તેના ભતાર ય્યિાદષ્ટિ હતા. તે સુધ્યાએ જમ્યા પછી રાત્રિએ કોઇ કાંઇ ભક્ષણ કરતું નથીજ. માટે એ (દ્વિ વસરિમ) મ્હે. પચ્ચખાણ કરે છે. ” એવી રીતે શ્ર:ધિકાની હમેશાં હાંસી કરતા હતા. એક વખતે શ્રાવિકાએ “તું ભાગીય એમ કહીને ઘણી ના પાડી, તે પણ તેણે દિવસચરિન પચ્ચખાણૢ કર્યું. રાત્રિએ સર્દિષ્ટ દૈવી પરીક્ષા કરવા માટે તથા શીખામણુ દેવાને માટે તેની મ્હે નવું રૂપ ધારણુ કરી તેને ઘેબર વગેરે આપવા લાગી. શ્રાવિકાએ ધ વા, તેા પશુ જીમની લેલુપતાથી તેણે તે ખાવા માંડયુ. એટલામાં - વીએ તેને માથા ઉપર એવા એક પ્રહાર કર્યો કે જેથી તેના ડાળા બહાર નીકળી ભૂમિ ઉપર પડયા ! મ્હારે અપયશ થશે ' એમ ધારી શ્રાવિન
tr
૩૯૮
ܐܕ
Page #434
--------------------------------------------------------------------------
________________
કાએ કાઉસગ્ગ કર્યો. પછી શ્રાવિકાના કહેવાથી દેરીએ એક તકાળ કોઈએ મારી નાંખેલા બેકડાનાં નેત્ર લાવી તે પુરૂષને લગાડયાં. તેથી તેનું એકાક્ષ એવું નામ પડ્યું. પછી પ્રત્યક્ષ ખાત્રી થવાથી તે પુરૂષ શ્રાવક થયો. લોકો કૌતુકથી તેને જોવા માટે આવવા લાગ્યા. તેથી તે નગરનું પણ એકાક્ષ નામ પડ્યું. તેને જોવાથી ઘણા લે શ્રાવક થયા. આ રીતે દિવસરામિ ઉપર એકાક્ષનું દશાંત કહ્યું છે.
પછી સંધ્યા વખતે એટલે છેલ્લી બે ઘડી દિવસ રડે ત્યારે સુંબિંબને અર્ધા અસ્ત થતાં પહેલાં ફરીથી ત્રીજી વાર યથાવિધિ જિનપૂજા કરવી.
Page #435
--------------------------------------------------------------------------
________________
प्रकाश २ रात्रिकृत्य.
કર્મ
દિનકૃત્ય સંબધી કહ્યા પછી, હવે રાત્રિકૃત્ય કહીએ છીએ. શ્રાવક મુનિરાજની પાસે અથવા ઔષધશાળા વગેરેમાં જઈ યતનાથી પૂજી સામાયિક કરવા વગેરે વિધિ સહિત ષડાવશ્યક રૂપ પ્રતિક્રમણ કરે, તેમાં સ્થાપનાચાર્યની સ્થાપના, મુહપત્તી, ચરવા ઈત્યાદિ ધર્માપકરણ ગ્રહણ્ કરવાં તથા સામાયિક કરવું. આ સંબંધી તથા બીજી કેટલીક વિધિ શ્રા પ્રતિક્રમણુસૂત્ર વૃત્તિમાં કાંઈક કહી છે, માટે અદ્ગિ' કહેવામાં આવી નથી. શ્રાવકે સભ્યત્વાદિકના સર્વે અતિચારની શુદ્ધિને માટે તથા ભદ્રક પુષે અભ્યાસદિકને સારૂ દરરોજ બે વખત જરૂર પ્રતિક્રમણ કરવું. વૈધતા ત્રા રસાયન આષધ સરખું પ્રતિક્રમણ છે, માટે કદાચ અતિયાર લાગ્યા ન હાય, તો પણ શ્રાવકે તે ખાસ કરવું. સિદ્ધાંતમાં કહ્યું છે કે—પડેલા અને છેલ્લા તીર્થંકરમાં શાસનમાં પ્રતિક્રમણુ દરરોજ જરૂરનું છે, અને બાકીના વચલા બાવીસ તીર્થંકરના શાસનમાં કારણ હોય તે પ્રતિક્રમણ ક રવાનું કહ્યું છે. કારણ હાય તેા એટલે મધ્ય તીર્થંકરના વારામાં અતિચાર લાગ્યા હાય તે, ખપેારનાજ પ્રતિક્રમણ કરે છે, અને ન લાગ્યા હાય તે સવાર સાંજ પણ ન કરે. ત્રણૢ પ્રકારનાં ઔષધ કહ્યાં છે તે એ કે:પ્રથમ આષધ વ્યાધિ હોય તેા મટાડે અને ન હેાય તેા ના ઉત્પન્ન કરે, ૨ બીજું આષધ વ્યાધિ હાય તેા મટાડે, પણ ન હોય તો નવા ઉત્પન્ન ન કરે. ૩ ત્રીજી આષધ રસાયન એટલે પૂર્વે થએલે વ્યાધિ હોય તે તેને મટાડૅ અને વ્યાધિ ન હૈાય તે સર્વાંગને પુષ્ટિ આપે, તથા સુખની અને બળની વૃદ્ધિ કરે; તેમજ ભાવિકાળે થનારા દર્દોને બંધ પાડે. પ્રતિક્રમણ ઉપર કહેલા ત્રણ પ્રકારમાં ત્રોજા રસાયન આષધ સમાન છે. તેથી તે અતિચાર લાગ્યા હૈાય તે તેની શુદ્ધિ કરે છે, અને ન લાગ્યા હોય તે ચારિત્રધર્મ ની પુષ્ટિ કરે છે. શકા આવશ્યકચૂર્ણિમાં કહેલા સામાયિક વિધિ તેજ શ્રાવકનુ પ્ર તિક્રમણ છે. કેમકે, પ્રતિક્રમણુના છ પ્રકાર તથા બે વખત જરૂર કરવુ
--
૧
૪૦
Page #436
--------------------------------------------------------------------------
________________
..
ન જાય છે
એ સર્વ એમાંજ (સામાયિક વિધિમાંજ) ઘટાવાય તેમ છે. તે એ રીતે કે–પ્રથમ ૧ સામાયિક કરી, પછી એક પછી એક એમ ૨ દરિયાવહી, ૩ કાસગે. ૪ ચોવીસછો, ૫ વાંદણાં, અને ૬ પચ્ચખાણ કરવાથી છ આવશ્યક પૂરા થાય છે. તેમજ “નામાનુનશું છે એવું વચન છે, તેથી પ્રભાતે અને સંધ્યાએ કરવાનું પણ નક્કી થાય છે.
સમાધાના–ઉપર કહ્યું તે બરાબર નથી. કેમકે, સામાયિક વિધિમાં છે આવશ્યક અને કાળ નિયમ સિદ્ધ થતા નથી. તે એમ કે-હારા (શંકાકારના) અભિપ્રાય મુજબ પણ ચૂર્ણકારે સામાયિક, ઇરિયાવહી અને વાંદણાં એ ત્રણજ ખાસ દેખાયાં છે; બાકીનાં દેખાયાં નથી. તેમાં પણ ઇરિયાવહી પ્રતિક્રમણ કર્યું છે, તે ગમનાગમન સંબંધી છે, પણ આવશ્યક ચોથા અધ્યયન રૂપ નથી. કારણ કે, ગમનાગમન તથા વિહાર કરે છd, રાત્રિએ નિદ્રાના અંતે તથા રૂમ જેવા પછી, તેમજ નાવમાં બેસવું પડે તે તથા નદી ઉતરવી પડે તે ઇરિયાવહી કરવી, એવું વચન છે. બીજું શ્રાવકને સાધુની માફક ઇરિયાવડિમાં કાઉસ્સગ અને ચેવીસ જેમ કહ્યાં છે, તેમ સાધુની માફક પ્રતિક્રમણ પણ કેમ ન કહેવાય? વળી શ્રાવકે સાધુને જેગ ન હોય તે ચૈત્ય સંબંધી પવધશાળામાં અથવા પિતાના ઘરમાં સામાયિક તથા પ્રતિક્રમણ કરવું. એ રીતે આવશ્યક ચૂર્ણિમાં પણ સામાયિકથી પ્રતિક્રમણ કહ્યું છે. તેમજ સામાયિકને કાળ પણ નિયમિત નથી. કારણ કે, “જ્યાં વિશ્રાંતિ લે, અથવા નિર્વ્યાપારપણે બેસે, ત્યાં સર્વત્ર સામાયિક કરવું.” તેમજ “જ્યારે અવસર મળે ત્યારે સામાયિક કરવું.” તેથી કાંઈ પણ ભંગ ન લાગે એવાં ચૂર્ણિનાં પ્રમાણભૂત વચન છે. - હવે “સામાજુમ એવું જે વચન છે તે સામાયિક પ્રતિમાની
અપેક્ષાથી કહ્યું છે. કેમકે, ત્યાં જ સામાયિકનો નિયમિત કાળ સંભળાય છે. અનુગદ્વાર સૂત્રમાં તે ખાસ શ્રાવકને પ્રતિક્રમણ કહ્યું છે. તે એમ કે –સાધુ, સાધી, શ્રાવક તથા શ્રાવિકા એ સર્વ જણ પિતાના ચિત્ત, મન લેસ્થા, સામાન્ય અધ્યવસાય, તિવ્ર અધ્યવસાય તથા ઈદ્રિો પણ આવશ્યકને વિષે જ તલ્લીન કરી તથા અર્થ ઉપર બરોબર ઉપગ
૪૦૧
Page #437
--------------------------------------------------------------------------
________________
રાખી આવશ્યકનીજ ભાવના ભાવતાં પ્રભાત કાળે તથા સંધ્યાએ પ્રતિક્રમણ કરે. વળી તેજ સૂત્રમાં કહ્યું છે કે, જે માટે સાધુને અને શ્રાવકને રાત્રિના તથા દિવસના અંતભાગે પ્રતિક્રમણ કરવું પડે છે, માટે પ્રતિક્રભણને આવશ્યક કહે છે. માટે સાધુની પેઠે શ્રાવકે પણ સુધર્માસ્વામી આદિ આચાર્યની પરંપરાથી ચાલતું આવેલું પ્રતિક્રમણ મુખ્ય માર્ગ ઉભય કાળ કરવું. કેમકે તેથી દિવસે તથા રાત્રિએ કરેલાં પાપોની શુદ્ધિ થતી હોવાથી ઘણું ફળપ્રાપ્તિ થાય છે. વળી કહ્યું છે કે-પાતકને જીવ પ્રદેશમાંથી કાઢી નાખનારૂં, કાયરૂપ ભાવશત્રુને જીતનારું, પુણ્યને ઉત્પન્ન કરનારું અને મુક્તિનું કારણ એવું પ્રતિક્રમણ દરરોજ બે વાર કરવું. પ્રતિક્રમણ ઉપર એક દષ્ટાંત નીચે પ્રમાણે સંભળાય છે.
દિલ્લીમાં દેવસી રાઈ પ્રતિક્રમણને અભિપ્રહ પાળનાર એક શ્રાવક રહેતું હતું. રાજવ્યાપારમાં કાંઈ તહોમતમાં આવવાથી બાદશાહે તેને સગે બેડીઓ જડીને બંદીખાને નાંખે. તે દિવસે લાંઘણ થઈ હતી, તે પણ તેણે સંધ્યા વખતે પ્રતિક્રમણ કરવાને સારૂ રખવાળાને એક વખત સોનું આપવાનું કબૂલ કરી બે ઘડી સુધી હાથ છોડાવ્યા, અને પ્રતિક્રમણ કર્યું. એ રીતે તેણે એક મહિનામાં સાઠ વાર સોનું પ્રતિક્રમણને માટે આપ્યું. પિતાના નિયમ પાળવામાં તેની એવી દઢતા જાણીને બાદશાહ સંતુષ્ટ થશે, અને તેણે તેને બંદી ખાનાથી છેડી મુકી પહેરામણ આપી, અને અગાઉની માફક તેનું વધુ સન્માન કર્યું. આ રીતે પ્રતિક્રમણ કરવામાં યતના અને દઢતા રાખવી જરૂરી છે.
પ્રતિક્રમણના, દેવસી, ૨ રાઈ, ૩ પuખી, ૪ માસી, અને ૫ સંવત્સરી એવા પાંચ પ્રકાર છે. એમનો સમય ઉત્સર્ગ માર્ગે કહ્યા છે તે આ પ્રમાણે. ગીતાર્થ પુરૂષો સૂર્યબિંબને અર્ધ ભાગ અસ્ત થાય ત્યારે પ્રતિક્રમણ સૂત્ર કહે છે. એ વચન પ્રમાણભૂત છે તેથી દેવસી પ્રતિક્રમણનો સમયે સૂર્યને અર્ધ અસ્ત એજ જાણો. રાઈ પ્રતિક્રમણને કાળ એવી રીતે કહ્યો છે કે –આચાર્ય આવશ્યક (પ્રતિક્રમણ) કરવાને વખત થાય છે ત્યારે બંધ તજી દે છે, અને આવશ્યક એ રીતે કરે છે કે, જેથી દશ પડિલેહણા કરતાં વાર સૂર્યોદય થાય. અપવાદ માર્ગથી તે દેવસી
Page #438
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ દિવસના ત્રીજા પહેારથી અર્ધી રાત્રી સુધી કરાય છે. યોગશા સ્રની વૃત્તિમાં તે દેવસી પ્રતિક્રમણુ બપોરથી માંડી અર્ધી રાત્રી સુધી ૭રાય એમ કહ્યું છે. તેમજ રાઇ પ્રતિક્રમણ મધ્ય રાત્રીથી માંડી અપેાર સુધી કરાય. વળી કહ્યું છે કે—“ રાઈ પ્રતિક્રમણુ આવસ્યક ચૂર્ણિના અમિપ્રાય પ્રમાણે ઉગ્યાડપેરિસ સુધી કરાય છે, અને વ્યવહાર સૂત્રના અભિપ્રાય પ્રમાણે બપેર સુધી કરાય. ” પાક્ષિક પ્રતિક્રમણ પખવાડિયાના છેડે, ચાતુર્માસિક ચામાસાને અંતે અને સાંવત્સરિક વર્ષને અંતે કરાય છે. શંકાઃપખ્ખી પ્રતિક્રમણ ચાદશે કરાય ? કે અમાસ પૂનમે કરાય? ઉત્તરઃ—ચાદરોજ કરાય એમ અમારૂં કહેવું છે, જે અમાસે તથા પૂનમે પખ્ખી પ્રતિક્રમણ કરાય, તે ચૈદશે તથા પુખ્ખીને દિવસે પણ ઉપવાસ કરવાને કહ્યા છે, તેથી પખ્ખી લેાયા પણ છડવડે થાય. અને તેમ કરવાથી આગમ વચનને વિધ આવે છે. આગમમાં કહ્યું છે કે~ટમ ઇટ ચડવ્યું, સંવત્ઝર ચારમાસ પલ્લુમુ આખું આગમમાં જ્યાં પાક્ષિક શબ્દનું ગ્રહણ કર્યું છે, ત્યાં ચતુર્દશી શબ્દ જૂદે લીધે નથી, અને જ્યાં ચતુદેશી શબ્દનું મહણ કર્યું છે, ત્યાં પાક્ષિક શબ્દ જૂદે લીધે નથી. તે આ રીતે:—અમિ ચદ્દાનું પાલરાં એ વચન પક્ષિક ચૂણિમાં છે. તો અમિન્નીસુ ઉપવાસ રેડ્ ” એ વચન આવશ્યક ચૂર્ણિમાં છે. ૩જીજીનમને અમિત્ત્વચામાલઽને અ એ વચન વ્યવહારભાષ્ય પીકિામાં છે. અમેિ૨૬ીનાળ પંચમી =ઽમાન~વગેરે વચન મહાનિશીથમાં છે. વ્યવહાર સૂત્રના છઠ્ઠા ઉદ્દેશ - માં પવત્ત અઢી વહુ, મારરસ ચ પલિબ મુદ્મવું એ વચનની વ્યાખ્યા કરતાં કૃત્તિકારૅ પાક્ષિક શબ્દના અર્થ ચતુર્દશી એમજ કયી છે. જો પુખી અને ચતુર્દશી જૂમાં હાત તે આગમમાં એ શબ્દ જોડા આવત, પશુ તેમ નથી. તેથી અમે એવા ઠરાવ ઉપર આવીએ છીએ કે,
૧ સંવત્સરીએ અઠ્ઠમ, ચેામાસીએ છઠ્ઠ, અને પખ્ખીએ ઉપવાસ કર રવેશ. ૨ આમ ચદશે ઉપવાસ કરવા, ૩ તે આમ ચઉદશે ઉપ્રવાસ કરે. ૪ આઠમે તથા પુખ્ખીએ ઉપવાસ, ચામાક્ષીએ તે સસરીએ રૃમ ફરવું,
Page #439
--------------------------------------------------------------------------
________________
પષ્મી ચતુર્દશીને દિવસે જ થાય. . અગાઉ માસી પૂનમે અને સંવત્સરી પાંચમે કરતા હતા, પણ તાલના વખતમાં શ્રી કાલિકાચાર્યની આચરણાથી ચોમાસી ચદશે અને સંવત્સરી ચોથે કરાય છે. એ વાત સર્વ સંમત હેવાથી પ્રામાણિક છે. શ્રી કલ્પભાષ્ય આદિ ગ્રંથમાં કહ્યું છે કે કોઈપણ આચાર્યું કોઈ પણ વખતે મનમાં શઠતા ન રાખતાં જે કાંઈ નિરવધિ આચરણ કર્યું હોય, અને અન્ય આચાર્યોએ તેને જે પ્રતિષેધ ન કર્યો હોય, તે તે બહુમત આચરિતજ સમજવું. તીર્થોદ્વાર નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે–શાલિવાહન રાજાએ સંધના આદેશથી શ્રીકાલિકાચાર્ય પાસે ચાદસને દિવસે ચોમાસી અને ચોથને દિવસે સંવત્સરી કરાવી. નવસે ત્રાણુની સાથે ચતુર્વિધ શ્રી સંઘે ચાદશને દિવસે માસી પ્રતિક્રમણ કર્યું. તે આચરણ પ્રમાણભૂત છે. આ વિષયમાં અધિક ચર્ચા જોવી હોય તો પૂજ્ય શ્રી કુલમંડનસૂરિએ કરેલે વિચારામૃતસંગ્રહ નામનો ગ્રંથ જેવો.
પ્રતિક્રમણ કરવાની વિધિ યોગશાસ્ત્રની વૃત્તિમાં ચિરંતનાચાર્ય કૃત ગાથાઓ કહી છે, તે ઉપરથી ધાર. તે નીચે પ્રમાણે છે –
पंचविहायारयितु-द्धि हेजमिह साहु सावगो वावि ॥ पडिकमणं सह गुरुणा, गुरुविरहे कुणइ इको वि ॥ १ ॥
અર્થ --આ મનુષ્યભવમાં સાધુ એ તથા શ્રાવકે પણ પચવિધ આચારની શુદ્ધિ કરનારું પ્રતિક્રમણ ગુરૂની સાથે, અથવા ગુરૂને પગ ન હેય તે એકલાએ અવશ્ય કરવું. (૧)
वंदित्तु चेइयाई, दाउं चउराइए खमासमणे ॥ મૂનાગરિ ચઢા-આદમ છે રે | ૨ ||
અર્થ–ચૈત્યવંદન કરી ચાર પ્રમુખ ખમાસમણ દઈ ભૂમીને વિષે ભક રાખી સર્વે અતિચારનું મિચ્છામીદુક્કડં દેવું. (૨)
સામારૂકુવામછી-મિ સારૂ વાતામિથારુ सुत्तं भणिअपलंबिअ-भुअकुप्परधरिअ पहिरणओ ॥ ३ ॥ घोउगमाई दोसे-हिं विरहिअं तो करेइउस्सग्गं । नाहिअहो जाणुहूं, चउरंगुलठइअकडिपट्टो ॥ ४ ॥
४०४
Page #440
--------------------------------------------------------------------------
________________
અર્થ:—પ્રથમ સામાયિક લઇ ક્રુચ્છામિ ટમ જાવસ્તુળ ધ ત્યાદિ સૂત્ર ખેલવું. અને પછી ભુજાઓ તથા કાળુ લાંબી કરી રજોહરણુ અથવા ચરવળે, તથા મુહપત્તિ હાથમાં રાખી બેડગ વગેરે દોષ ટાળી કાઉસગ્ગ કરે. તે વખતે પહેરેલા ચેળપટ્ટો નાભિથી નીચે અને ઢીંચણુથી ચાર આંગળ ઉંચા હૈવા જોઇએ. (૩-૪)
तत्थय धरेह हिअए, जहक्कमं दिणकए अईआरे ॥ पारेत णमोक्कारेण पढइ चउबीसथयदंडं ॥ ५ ॥ અર્થ:—કાઉસૂગ કરતાં મનમાં દિવસે કરેલા અતિચાર અનુક્રમે ચિતવવા. પછી નવકારવડે કાઉસગ્ગ પારી લેગસ કહેવા. (૫) संडासगे पमजिअ, उवविसिअ अलग्ग विजय बाहुजुगो || मुहणंतगं च कार्य, च पेहर पंचवीसइहा ॥ ६ ॥
અર્થ:સડાસક પૂજી નીચે બેસી અલગી અને લાંબી મે ભુજાએ કરી મુહપત્તિની તથા કાયાની પચ્ચીશ પચ્ચીશ પડિલેહણા કરવી. (૬) उठिन ठिओोसविणयं, विहिणा गुरुणो करेइ किइकम्मं ॥ बत्तीस दोस रहिनं, पणवीसावस्सग विसुद्धं ॥ ७ ॥
અ૨:૩ડી, ઉભા રહી વિનયથી વિધિપૂર્વક ગુરૂને વંદના કરવી. તેમાં અત્રોશ દેષ ટાળવા, અને પચીશ. આવશ્યકની વિશુદ્ધિ સાચવવી. अह संममघणयंगो, करजुअ विहि धरिअ पुत्ति रयहरणो ॥ परिचित अभारे, जहकमं गुरुपुरो विअडे ॥ ८ ॥
અર્થઃ—પછી સમ્યક્ પ્રકારે શરીર નમાવી એ હાથમાં યથાવિધિ મુહપત્તિ અને રજોહરણુ અથવા ચરવળેા લઇ ગુરૂ આગળ અનુક્રમે પ્રકટપણે અતિચાર ચિંતવવા. (૮)
अह उववीसित्तु सुत्तं, सामाइअमाइअं पदिय पमओ || अभुठिअम्हि हवा - इ पढइ दुहउठिओ विहिणा ॥ ९ ॥
અર્થ: ~પછી નીચે બેસી સામાયિક વગેરે સૂત્ર યતનાથી કરે. તે પછી ઉડીને “અમુકિ' વગેરે પાઠ વિધિપૂર્વક કહે. (૯), दाऊण वंदणं तो, पणगाइसु जइसु खामए तिष्णि ॥ વિશ્વમં રિ ગતિ-પ્રમાદ ગદ્દાતિનું ૫૪૫ || ૩૦ ||
૪૦૫
Page #441
--------------------------------------------------------------------------
________________
અર્થ–પછી વાંદણાં દઈ ત્રણ વાર ખમવે. આ રીતે વંદના કરી અથમિ ઈત્યાદિ ત્રણ ગાથાને પાઠ કહે. (૧૦)
इअ सामाइअउस्ल-गसुत्तमुच्चरिअ काउसग्गठिओ.॥ ચિતર મટુ, વનિત્તમરગાસુદિપ / ૨૨ H . અર્થ-આ રીતે સામાયિકસૂત્ર તથા કાર્યોત્સર્ગ સૂત્રને પાઠ કહી, પછી ચારિત્રાચાર શુદ્ધિને અર્થે કાઉસગ્ગ કરી બે લોગસ્સ ચિંતવવા. (૧૧) विहिणा पारिअ संम-त्तसुद्धिहेडं च पढइ उज्जोअं॥ તદ ઘોરડું-
તાપુર | ૨૨ / काउं उज्जोअगरं, चिंतिअ पारेइ सुद्धसंमत्तो ॥ पुख्खरयरदीवहूं, कदुइ सुअसोहणनिमित्तं ॥ १३ ॥ ----
અર્થ–પછી યથાવિધિ કાઉસ્સગ પારીને સમ્યકત્વ શુદ્ધિને અર્થ પ્રગટ લોગસ્સ કહે. તેમજ સર્વ લોકને વિષે રહેલા અરિહંત ચેની આરાધનાને માટે કાઉસ્સગ કરી તેમાં એક લોગસ્સ ચિંતવે, અને તેથી શુદ્ધ સમ્યકત્વધારી થઈને કાઉસ્સગ પારે. તે પછી શ્રુતશુદ્ધિને માટે પુ. ખરવરદી કહે. (૧૨-૧૩) पुण पणवीलोस्सासं, उस्सगं कुणइ पारए विहिणा ॥ તો સારવારવા-હારિદ્વાર પર શર્થ ૨૪ //.
અર્થ–પછી પચીશ ઉસને ઉસ્સગ કરે, અને યથાવિધિ પારે. તે પછી સકળ શુભ ક્રિયાનાં ફળ પામેલા એવા સિદ્ધ પરમાત્માને સ્તવ કહે. (૧૪). ___ अह सुअसमिद्धिहउँ, सुअदेवीए करे उस्सग्गं ॥ - चिंतेइ नमोकारं, सुणइव देईव तीइ थुइं ॥ १५ ॥
અર્થ–પછી શ્રુતસમૃદ્ધિને અર્થે શ્રીદેવીને કાઉસ્સગ કરે, અને તેમાં નવકાર ચિતવે. તે પછી દેવાની થઈ સાંભળે, અથવા - તે કહે. ( ૧૫ )
एवं खेत्तसुरोए, उस्सग्गं कुणइ सुणइ देइ थुई ॥ पढिऊण पंचमंगलमुवविसइ प्रमज्जसंडासे ॥ १६ ॥ અર્થ –એજ રીત ક્ષેત્રદેવીને કાઉસ્સગ કરી તેની શુઈ સાંભળે,
४०१
Page #442
--------------------------------------------------------------------------
________________
અથવા પોતે કરે. પછી પચ મંગળ કહી સંડાસા પ્રમાર્જીને નીચે બેસે. (૧ )
पुव्वविहिव पेहिअ, पुतिं दाऊण वंदणं गुरुणो ॥ इच्छामो अणुसठिं, ति भणिअ जाणूर्हि तो ठाइ ॥ १७ ॥ અર્થ:—પછી પૂર્વોક્ત વિધિએજ મુહપત્તિ પડિલેહી શેરૂને વાંદણાં દેવાં, તે પછી “ ક્ચ્છામો અનુસાă ' કહી ઢીંચણુ ઉપર બેસવું. ( ૧૭ ) गुरुथुइ गहणे थुइति ण्णि वज्रमाणख्खरस्सरा पढइ ॥ सक्कत्थवं थवं पढि-अ कुणइ पच्छित्तउस्लगं ॥ १८ ॥ અર્થ:—ગુરૂ સ્તુતિ કહી. “ નમોસ્તુ વહેમાનાય ' વગેરે ત્રણ • શુષ્ક ઉચ્ચ સ્વરે કહેવી. તે પછી નમેાચ્છુણું કહી પ્રાયશ્ચિત્તને માટે કાઉસ્સગ્ન કરવા. ( ૧૮ )
एवं ता देवसि, राइअमवि एवमेव नवरितहिं ||
पढमं दाउं मिच्छा-मि दुक्कडं पढइ सक्कथयं ॥ १९ ॥ અર્થઃ—આ રીતે દેવસી પ્રતિક્રમણ વિવિ કહ્યા, રા પ્રતિક્રમણ્ વિવિ પણ એ પ્રમાણેજ છે. તેમાં એટલેજ વિશેષ કે, પ્રથમ મિચ્છામિ દુક્કડ દઈને પછી શક્રસ્તવ કહેવુ. ( ૧૯)
उठि करेह विहिणा, उस्सगं चिंतए अ उज्जोअं ॥ बोअं दंसणसुद्धी-इ चितए तत्थ इममेव ॥ २० ॥
અર્થ: —ઉડીને યથાવિધિ કાઉસગ્ગ કરે, અને તેમાં લોગસ્સ ચિતવે તથા દર્શનશુદ્ધિને માટે ખીન્ને કાઉસ્સગ્ગ કરી તેમાં પણ લોગસ્સ જ ચિંતવે. ( ૨૦ )
नइए निसाइआरं, जहकमं चिंतिऊण पारेइ ॥ सिद्धत्यं पढित्ता, पमज्ज संडासमुवविसइ ॥ २१ ॥
અર્થ:- ત્રીજા કાઉસગ્ગમાં રાત્રિએ થએલા અતિચાર અનુક્રમે ચિ તવે, અને પછી પારે. તે પછી સિદ્ધસ્તર કહી સડાસા પ્રમાજી એસે. ૨૧ पुव्वं व पुत्तिपेहण - वंदणमालोअसुत्तपढणं च ॥ वंदणखामण वंदन - गाहातिगपढण मुस्लग्गो ॥ २२ ॥
અર્થ: પૂર્વના પેડે મુહપત્તિની પસિંહા, વંદના તથા લોગસ્સ
૪૭
Page #443
--------------------------------------------------------------------------
________________
સૂરના પાક સુધો કરવું. તે પછી વદના, ખામણાં, પાછી વંદના કરી શું ઇની ત્રણ ગાથા કહી કાઉસ્સગ્ન કરે. (૨૨)
तत्थय चिंतइ संजम-जोगाण न होइ जेण मे. हाणी ॥ તે પાકવામ તાં, છગ્ગાઉં તા ર જામ છે ૨૩ ||
અર્થ-તે કાઉસગ્ગમાં આ રીતે ચિતવે કે, “જેથી મહારા સં. યોગની હાનિ ન થાય, તે તપસ્યાને હું અંગીકાર કરે. પહેલા છમાસી તપ કરવાની તે મહારામાં શક્તિ નથી. ૨૩ एगाइ इगुणतासू-णयं पि न सहो न पंचमासमवि ॥
પૂર્વ વર-તિ-ટુ-મારું, ન સમજે ઘમાસં છે ૨૪ | ' અર્થ–માસીમાં એક દિવસ એ છે, બે દિવસ ઓછા એમ કરતાં ઓગણત્રીસ દિવસ ઓછા કરીએ તોપણ તેટલી તપસ્યા કરવાની મહારામાં શકિત નથી, તેમજ પંચમાસી, માસી, ત્રીમાસી, બેમાસી, તથા એક માસખમણ પણ કરવાની મ્હારોમાં શક્તિ નથી. (૨૪)
जा तं पि तेरसूणं, चउतोसमाइओ दुहाणीए ॥ ___ जा चउथं तो आय-विलाइ जा पोरिसि नमो वा ॥२५॥
' અર્થ–મા ખમણમાં તેર ઊણા કરીએ ત્યાં સુધી તથા સોળ ઉપવાસથી માંડી એકેક ઉપવાસ ઓછ કરતાં ઠેઠ થબક્ત (એક ઉપવાસ) સુધી તપસ્યા કરવાની પણ મહારામાં શક્તિ નથી. એમજ આંબિલ આદિ, પિરિસિ તથા નવકારસી સુધી ચિંતવવું. (૨૫) . जं सका तंहिअह, धरेतु पारेत्तु पेहण पोति ॥ दाउं वंदणमसढो, तं चिअ. पञ्चखए बिहिणा ॥ २६ ॥
અર્થ–ઉપર કહેલી. તપસ્યામાં જે તપસ્યા કરવાની શક્તિ હોય તે હૃદયમાં ધારવી, અને કાઉસ્સગ્ગ પારી મુહપત્તિ પડિલેવી. પછી સરળ ભાવથી વાંદણ દઈ જે તપસ્યા મનમાં ધારી હોય તેનું યથાવિધિ પચ્ચ ખાણ લેવું. (૨૬) इच्छामो अणुसाठे, ति भाणअ उवविसिअ पढइ तिण्णि थुह ॥ मिउसद्दणं सक-स्थायाइ ता चेइए बंदे ॥ २७ ॥ અર્થ–પછી નો અgiડ કહી નીચે બેસી ધીમા સ્વરથી
૪૦૮
Page #444
--------------------------------------------------------------------------
________________
ત્રણ થઈને પાઠ કહે. તે પછી તમgi વગેરે કહી. ત્યવંદન કર્યું. ૨૭
अहपस्खियं चउहसि-दिणमि पुव्वं व तत्थ देवसि ॥ કુરંત હિમરું, તે સમi r[ ૨૮ /
અર્થ --હવે ચોદશે કરવાનું પખી પ્રતિક્રમણ કહીએ છીએ. તેમાં પહેલા અગાઉ કહ્યા પ્રમાણે દેવસી પ્રતિક્રમણ સૂત્રના પાઠ સુધી વિવિ કહી પ્રતિક્રમણ કરી પછી આગળ કહેવાશે. તે અનુક્રમ પ્રમાણે સારી પેઠે કરવું (૨૮)
मुहपोत्तो वंदणयं, संवुद्धा खामणं तहा लोए ॥ વળગણલ્લા-મજ ૪ વંચમg | ૨૧
અર્થ–પ્રથમ મુહપત્તિ પડિલેહવી તથા વંદના કરવી, પછી સં. બુદ્દા ખામણાં તથા અતિચારની આલોચના કરી, પછી વંદના તથા પ્રત્યેક ખામણાં કરવાં. તે પછી વંદિતાસૂર કહેવું. (૨૮)
सुस्तं अप्भुठाणं, उस्सग्गो पुत्ति वंदणं तहय ॥ પતિ જ સામણ, તરુ ચરનો મઘળા || ૩૦ |
અર્થ–પછી અખુઠાણ સૂાને પાઠ કહી કાઉસ્સગ કરશે. તે પછી મુવપત્તિ પડિલેહી, વંદના કરી પાર્વતિક ખામણું કરે અને થાર ભવંદના કરે. (૩૦) पुवविहिणेव सर्व, देवसि वंदणाइ तो कुणइ ॥ भुवन देवतानो उस्सग्गे, भेओ संतिथय पढण अ.॥ ३१ ॥
અર્થ -પછી અગાઉ કહેલી વિધિ પ્રમાણે દેવસી વંદનાદિક કરવું. તેમાં સિજરુરી કાઉસ્સગ્ન કરે અને અજિત શાંતિ કહે. પાઠમાં ફેરફાર છે. (૩૧)
एवं चिअ वउमासे, वरिसे अ जहक्कम विही णेओ ।। पख्खचउमास परिसे-सु नवरि नामंमि नाणत्तं ॥ ३२ ॥
અર્થ એ રીતે જ માસી પ્રતિક્રમને તથા સંવત્સરી પ્રતિક મણને વિધિ જાવ. તેમાં એટલો વિશેષ કે, ૫ખી, પ્રતિક્રમ હાથ તે પખી. ચોમાસી હેય તો ચામાચી અને સંવત્સરી હોય તે સંવત્સરી એવાં જૂi જાડાં નામ આવે છે. (૩૨)
૪૦e ,
Page #445
--------------------------------------------------------------------------
________________
' तह उस्लग्गोजोआ, बारसवीसा स मंगलचत्ता ॥ संबुद्धखामणं तिप-ण सत्त साहुण जह संखं ॥ ३३ ॥
અર્થ:–તેમજ પમ્મીના કાઉસ્સગ્નમાં બાર, માસીના કાઉસગ્નમાં વીસ અને સંવત્સરીના કાઉસ્સગ્નમાં ચાળીશ લેગસ્સને કારસગે નવકાર સહિત ચિંતવ. તથા સંબુદ્ધખામણું પખી, ચેમાસી અને સંવસરીએ અનુક્રમે ત્રણ, પાંચ તથા સાત સાધુનાં અવશ્ય કરવાં. (૩૩) આ રીતે વિરતનાચાર્યક્ત પ્રતિક્રમણ ગાથા કહી. - હરિભસૂરિ કૃતિ આવશ્યક વૃત્તિમાં વંદનક નિર્યુક્તિની અંદર આવેલી સત્તા પરિણામ એ ગાથાની વ્યાખ્યાને અવસરે સંબુદ્ધ ખામણના વિશ્વમાં કહ્યું છે. તે એ કે–દેવની પ્રતિક્રમણમાં જઘન્ય ત્રણ, પુખી તથા માસમાં પાંચ અને સંવત્સરીમાં સાત સાધુઓને જરૂર ખમાવવા. પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં આવેલી વૃદ્ધસામાચારીમાં પણ એ પ્ર. માણે કર્યું છે
હવે પ્રતિક્રમણના અનુક્રમને વિચાર પૂજ્ય શ્રી જયચંદ્રસૂરિ કૃત ગ્રં થમાંથી જાશે. પ્રતિક્રમણ વિધિ ઉપર કહી તે પ્રમાણે છે.
તેમજ આશાતના ટાળવા વગેરે વિધિથી મુનિરાજની અથવા ગુણવંત તથા અતિશય ધર્મિક શ્રાવ આદિની સેવા કરે વિશ્રામણું એક ઉપલક્ષણ છે, માટે સુખ સંયમયાત્રાની પૂછો વગેરે પણ કરે, પૂર્વભવે પાંચ સાધુઓની સેવા કરવાથી ચક્રવર્તી કરતાં અધિક બળવાન થએલા બહુ બળિ વગેરેના દષ્ટાંતથી સેવાનું ફળ વિચારવું. ઉત્સર્ગ માર્ગે જેનાં માધુઓએ કોઈ પાસે પણ સેવા ન કરાવવી. કારણ કે, સંવાળ સંત gઝના એ આગમ વચનમાં નિષેધ કર્યો છે. અપવાદ-સાધુઓએ સેવા કરાવવી હોય તે સાધુ પાસેજ કરાવવી. તથા કારણે પડે સાધુને અભાવે લાયક શ્રાવક પાસે કરાવવી. જો કે હેટા મુનિરાજ સેવા કરાવતા નથી, તથાપિ મનના પરિણામ શુદ્ધ રાખી સેવાને બદલે મુનિરાજને ખમાસમણ દેવાથી પણ નિર્જરાનો લાભ થાય છે, અને વિનય પણ સચવાય છે. તે પછી પૂર્વે કહેલા દિનકૃત્ય આદિ શ્રાવકને વિધિ દેખડિનારા ની અથવા ઉપદેશમાળા, કર્મગ્રંથ વગેરે ગ્રંથને ફેરવવા રૂપ, શીલાંગ વગેરે
. ૪૧૦
Page #446
--------------------------------------------------------------------------
________________
રથની ગાથા ગણવા રૂપ અથવા નવકારની વલયાકાર આવૃત્તિ વગેરે સ્વાધ્યાય પોતાની બુદ્ધિ પ્રમાણે મનની એકાગ્રતાને માટે કરવી..
શીલાંગ રથ આ ગાથા ઉપરથી જાણો. ' करणे ३ जोए ३ सन्ना ४, इदिअ ५ भूमाइ १० समणधम्मो अ१०॥ તિરું સાણં, અદાસજજ્ઞ નિત્તો ?
- અથ:--કરણ, કરાવણ, અનુમોદન એ ત્રણ કરણ, એ ત્રણેને મન, વચન અને કાયાના ત્રણ યુગથી ગુરુતાં નવ થયા. તે નવને આહાર, ભય, મિથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાથી ગુણતાં ૩૬ છત્રીશ થયા. તેને ચક્ષુ, સ્પર્શ, શ્રેત્ર, રસ અને થ્રાણુ એ પાંચ ઇદ્રિથી ગુણતાં ૧૮૦ એકસ એંશી થયા. તેને પૃથિવીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિ કાય, બેઇદ્રિય, તેઈકિય, ચરિંદ્રિય, પચેંદ્રિય, અને અવકાય એ દસ જીવ ભેદની સાથે ગુણતાં ૧૮૦૦ અઢારસે થયા. તેને ૧ ક્ષતિ, ૨ માર્દવ, ૩ આર્જવ, ૪ મુકિત (નિલભતા), ૫ તપ, ૬ સંયમ, ૭ સત્ય, ૮ શાચ ( પવિત્રતા ), ૮ અકિંચનતા (પરિગ્રહત્યાગ) અને ૧૦ બ્રહ્મચર્ય એ દસ પ્રકારના સાધુધર્મે ગુરુતાં ૧૮૦૦૦ અઢાર હજાર થાય. એ રીતે શીલાંગ રથના અઢાર હજાર અગની ઉત્પત્તિ જાણવી. હવે શીલાંગ રથના ભાવના અઠે આ રીતે છે:
* नो करंति मणसा, निज्जिअ आहार सन्न सोइंदी ॥ પુષિામ, રતિસુમા તે મુળ વંદે i ? વગેરે.
એનું વિશેષ સ્વરૂપ યંત્ર ઉપરથી જાણવું. હવે સાધુધર્મ નો પાઠ આ રીતે છે –
न हणेह संयं साहू, मणसा आहार सन्न संघुडओ ॥ सोइंदिअ संवरणो, पढविजिए खंति संपन्नो ॥ १ ॥
*આહાર આદિ સંજ્ઞા અને ક્ષેત્ર વગેરે ઇંદ્રિયોને જિતનાર જે મુનીઓ પૃથ્વીકાય વગેરેને આરંભ મનથી પણ નથી કરતા, તે ક્ષાંતિ વગેરે દશવિધ ધર્મના પાળનાર મુનિઓને હું વંદના કરું છું.
આહાર વગેરે સંજ્ઞાઓનો, શ્રેત્ર આદિ ઈદ્રિયોનો સંવર કરનાર, પૃથ્વીકાય વગેરે આરંભને વર્જનાર તથા ક્ષાંતિ આદિ દશવિધ ધર્મને પાળનાર એવા સાધુ પોતે મનવડે પણ હિંસા ન કરે.
૪૧૧
Page #447
--------------------------------------------------------------------------
________________
વગેરે સામાચારી રથ, ક્ષમા રથ, નિયમ રથ, આલોચના રથ, તા રથ, સ ંસાર સ્થ, ધર્મ ગ્રંથ, સંયમ રથ, વગેરેના પાર્ટ પણ આ રી તેજ જાણવા. વધુ લંબાણુ થવાની બીકથી તે અત્રે દાખલ કર્યા નથી.
નવકારની વાક ગણુનામાં તો પાંચ પ૬ આશ્રી એક પૂર્વાનુપૂર્વી, એક પશ્ચાતુપૂર્વી અને બાકી એકસા ને અઢાર (૧૧૮ ) અનાનુપૂર્વી આવે છે. નવપદ આશ્રયી અનાનુપૂર્વિ તા (૩૬૨૮૭૮) ત્રણ લાખ ખાસડ હાર આઠમે અેત્તર થાય છે. અનાનુપૂર્વિ વગેરે ગયુવાને વિચાર તથા તેનું સ્વરૂપ પૂજ્યથી જિનકીર્ત્તિસૂરિ કૃત સટીક પરમેષ્ટિસ્તવથી જાવું. આ રીતે નવકાર ગણવાથી દુષ્ટ એવા શાકિની, જંતર, વૈરી, ગ્રહ, મહારાગ વગેરેને શીઘ્ર નારા થાય છે. એ એનું આ લોકમાં પણ પ્રત્યક્ષ ફળ છે. પરલોક આશ્રયી એનું ફળ તેા અનત કર્મક્ષય પ્રમુખ છે. કેમકે—જે પાપ કર્મની નિર્જરા માસની અથવા એક વર્ષની તીવ્ર તપસ્યાથી થાય છે, તેજ પાપતી નિર્જરા નવકારની અનાતુપૂર્વિં ગુવાથી અધ ક્ષણમાં થાય છે. શીલાંગ રથ વગેરેના ગહુવાથી પણ મન વચન કાયાની એકાગ્રતા થાય છે, અને તે થકી ત્રિવિધ ધ્યાન થાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે—ભમિક શ્રુત ગણનારા પુરૂષ વિવિધ ધ્યાનમાં વર્તે છે.
આ રીતે સ્વાધ્યાય કરવાથી ધર્મદાસની માક પેાતાને કર્મક્ષયાદિ તથા બીજાને પ્રતિબાધારિક ધણા ગુણુ થાય છે, ધર્મદાસનેા દાખલેો નીચે પ્રમાણે છે:
--
1
ધર્મદાસ દરાજ સંધ્યા વખતે દેવસી પ્રતિક્રમણ કરીને સ્વાધ્યાય કરતેા હતેા. તેને પિતા સુશ્રાવક હોવા છતાં સ્વભાવથીજ ત્રણા ક્રોધી હતા. એક સમયે ધર્મદાસે પેાતાના પિતાને ક્રોધના ત્યાગ કરવાને માટે ઉપદેશ કર્યા. તેથી તે ધણા ગુસ્સે થયા, અને હાથમાં લાકડી લઈ દોડતાં રાત્રિ તે વખત હોવાથી થાંભલા સાથે અથડાઇને મરણ પામ્યા, અને દુષ્ટ સર્ષની યુનિમાં ગયો. એક વખતે તે દુષ્ટ સર્પ અધકારમાં ધર્મદાસને કરડ વાને સારૂ આવતા હતા. એટલામાં સ્વાધ્યાય કરવા ખેડેલા ધર્મદાસના મુખમાંથી એક ગાથા તેણે સાંભળી. તે એ કેઃ
૪૧૨
Page #448
--------------------------------------------------------------------------
________________
तिव्वं पि पुष्चकोडी, कयंपि सुकयं मुहुत्तमित्तेण । कोहमाहिओ हणिलं, ह हा हवा भवदुगे वि दुही ॥
વગેરે સ્વાધ્યાય ધર્મદાસના મુખેથી સાંભળતાં જ તે સપને જાતિસ્મરણશાન ઉત્પન્ન થયું. પછી તે અનશન કરી સધર્મ દેવો કે દેવતા થ, અને પુત્રને (ધર્મદાસને ) સર્વે કામોમાં મદદ આપવા લાગે, એક વખતે સ્વાધ્યાયમાં તલ્લીન છતાંજ ધર્મદાસને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, અને તેટલાજ સારૂ જરૂર સ્વાધ્યાય કરવી.
પછી શ્રાવકે સામાયિક પારીને પિતાને ઘેર જવું, અને પોતાની સ્ત્રી, પુત્ર, મિત્ર, ભાઈ, સેવક, બહેન, પુત્રની વદ્દ, પુત્રી, પત્રો, પત્રી, કો; ભત્રીજે, અને વાણેતર તેમજ બીજા સ્વજનોને પણ જેની જેવી કે ગ્ય. તા હોય તે પ્રમાણે ધર્મને ઉપદેશ કરે. ઉપદેશમાં સમ્યકત્વ મૂળ બાર વ્રત સ્વીકારવાં, સર્વે ધમકૃત્યોમાં પિતાની સર્વ શનિવડે યતના વગેરે કરવી.
જ્યાં જિનમંદિર તથા સાધર્મિ ન હોય એવા સ્થાનકમાં ન રહી કુસંગતિ તજવી, નવકાર ગણવા, ત્રિકાળ ચૈત્યવંદન તથા જિનપૂજા કરવી, અને પચ્ચખાણ વગેરે અભિગ્રહ લેવા, શક્તિ પ્રમાણે ધર્મનાં સાતે ક્ષેત્રોને વિષે ધન વાપરવું વગેરે વિષય કહેવા. દિનકૃત્યમાં કહ્યું છે કે–જે ગૃહસ્થ પિતાના સ્ત્રી પુત્ર વગેરેને સર્વ પ્રણીત ધર્મને વિષે ન લગાડે, તે તે ગૃહસ્થ આ લોકમાં તથા પરકમાં તેમના કરેલાં કુકથી લેપાય. કારણ કે, એવો લકમાં રીવાજ છે. જેમાં ચેરને અન્ન પાન વગેરે સહાય આપનાર માણસ પણ ચેરીના અપરાધમાં સપડાય છે, તેમ ધર્મની બાબતમાં પણ જાણવું. માટે તત્વના જાણે શ્રાવકે દરરોજ સ્ત્રી પુત્ર વગેરેને દ્રવ્યથી યથાયોગ્ય વસ્ત્ર વગેરે આપીને તથા ભાવથી ધર્મોપદેશ કરીને તેમની સારી અથવા ભારી સ્થિતિની ખબર લેવી. વાર એવું વચન છે, માટે શ્રાવકે સ્ત્રી પુત્રાદિકને વસ્ત્રાદિ દાન અવશ્ય કરવું. અન્ય સ્થળે પણ કહ્યું છે કે–દેશનું કરેલું પાપ રાજાને માથે, રાજાનું કરેલું પાપ પુરોહિતને માથે, સ્ત્રીનું કરેલું પાપ ભથરને માથે અને શિષ્યનું કરેલું પાપ ગુરૂને માથે છે. સ્ત્રી પુત્ર વગેરે કુટુંબના લેકો ઘરના કામમાં વળગી રહેલા હોવાથી તથા પ્રમાદી વગેરે હેવાને લીધે તેમનાથી ગુરૂ પાસે જઈ ધર્મ સંભળાતે
Y૧૩
Page #449
--------------------------------------------------------------------------
________________
નથી. માટે ગૃહસ્થ ઉપર કહ્યા પ્રમાણે ધર્મોપદેશ કરવાથી તે ધર્મને વિષે પ્રવર્તે છે. અહિં ધન્ય શ્રેષ્ઠિના કુટુંબનું દૃષ્ટાંત નીચે પમાણે જાણવું -
ધન્યપુર નગરમાં રહેનાર ધન્યશેઠ ગુરૂના ઉપદેશથી સુશ્રાવક થયો. તે દરરોજ સ ધ્યા વખતે પોતાની સ્ત્રીને અને ચાર પુત્રને ધમપદેશ ક
તે હતો. એક પછી એક એમ સ્ત્રી અને ત્રણે પુત્ર પ્રતિબોધ પામ્યા; પણ ચોથે પુત્ર નાસ્તિકની માફક પુણ્ય પાપનું કળી કયાં છે ? એમ કહેતો હોવાથી પ્રતિબધ ન પામે. તેથી ધન્યશ્રેણીના મનમાં ઘણે એક થત હતા. એક વખતે પડોશમાં રહેનારી એક વૃદ્ધ સુશ્રાવિકાને મરણ વખતે તેણે ધર્મ સંભળાવ્યું અને એ ઠરાવ કરી રાખ્યું કે, “ દેવતા થઈને ત્યારે મારા પુત્રને પ્રતિબંધ પમાડો.” તે વૃદ્ધ બ્રિી ભરણ પામીને સૌધર્મ દેવકે દેવી થઈ. પછી તેણે પોતાની દિવ્ય દ્ધિ વગેરે દે ખાડીને ધન્યત્રેષ્ઠિના પુત્રને પ્રતિબોધ પમાશે. આ રીતે ઘરના સ્વામીએ પિતાના સ્ત્ર પુત્ર વગેરે પ્રતિબંધ કરવો. એમ કરતાં પણ કદાચ તેઓ પ્રતિબોધ ન પામે, તે પછી ઘરના ધણીને માથે દેવ નથી. કેમકે–સવૈ શ્રેતા જનોને હિત વચન સાંભળવાથી ધર્મ મળે જ છે, એવો નિયમ નથી; પરંતુ ભાગ્ય છે ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી ધમપદેશ કરનારને તે જરૂર ધર્મપ્રાપ્તિ થાય છે. આ રીતે નવમી ગાથાને વિસ્તાર પૂર્વક અર્થ છે. (૮)
૧ ( જૂના ) पायं अबभविरओ, समए अप्प करेइ तो निई ॥ निहोवरमे थीतगु-असुइत्ताई विचिंतिज्जा ॥ १० ॥
સંક્ષેપાળ –તે પછી સુશ્રાવકે ઘણું કરીને સ્ત્રી સંગથી છુટા રહીને છેડે વખત ઉંઘ લેવી. અને ઉંઘ ઉડી જાય, ત્યારે મનમાં સ્ત્રીના શરીરનું અશુચિપણું ચિંતવવું. (૧૦)
વિસારાર્થ –સુશ્રાવક સ્વજનોને ધર્મોપદેશ કરી રહ્યા પછી એક પર રાત્રિ ગયા પછી અને મધ્યરાત્રિ થયા પહેલાં પોતાના શરીર પ્રકૃતિને અનુકૂળ આવે તે વખતે સુવાના સ્થળે જઈને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે થેડી ઉંઘ લે. ઉંઘવા જતી વખતે શ્રાવકે કેવું રહેવું જોઈએ ? તે વિષે
Page #450
--------------------------------------------------------------------------
________________
કહે છે. અબ્રહ્મ તે સ્ત્રીસંભોગ તેથી નીરાળા રહેવું. કારણ કે વાવજીવ ચતુર્થ વ્રત પાળવાને અસમર્થ એવા તરૂણ શ્રાવકે પણ પર્વતિથિ આદિ ઘણા દિવસેને વિષે બ્રહ્મચારીપણેજ રહેવું જોઈએ. કેમકે, બ્રહ્મચર્યનું ફળ બહુજ મહેપ્યું છે. મહાભારતમાં પણ કહ્યું છે કે –ડે ધર્મરાજ ! એક રાત્રિ સુધી બ્રહ્મચર્ય પાળનાર બ્રહ્મચારીને જે શુભગતિ થાય છે, તે શુભગતિ હજારો યજ્ઞ કરવાથી પણ થાય કે નહીં ? તે માટે શંકા રહે છે.
ચાલતી ગાથામાં નિ એ વિશેષ્ય છે, અને અi એ નિદ્રાનું વિશેપણ છે. તથા એ ન્યાય છે કે, “કોઇ પણ વિધિ અથવા વિશેષણ સહિત કહ્યા હોય તો તે વિધિ અથવા પિતાને સંબંધ વિશેષણની સાથે રાખે છે.” તેથી ઉંઘ લેવી હોય તો થોડી લેવી” એમ અહિં કહેવાનો ઉદેશ છે, પણ ઉંધ લેવી એ કહેવાને ઉદ્દેશ નથી. કારણ કે, દર્શનાવરણય કર્મનો ઉદય થવાથી ઉઘ એની મેળે આવે છે. માટે ઉંધ લેવાની વિધિ શાસ્ત્ર શું કરવા કરે ? જે વસ્તુ બીજે કોઈ પ્રકારે મળતી નથી, તેને વિધિ શાસ્ત્ર કરે છે, એવો નિયમ છે. એ વાત અગાઉ એક વખત કહેવામાં આવી છે. બહુ નિદ્રા લેનાર માણસ આ ભવથી તથા પરભવથી પણ ભ્રષ્ટ થાય છે, ચેર, વૈરી, ધુતારા, દુર્જન વગેરે લેક પણ સહજમાં તેની ઉપર હુમલો કરી શકે છે. થોડી ઉંધ લેવી એ મહા પુરૂષનું લક્ષણ છે. આગમમાં કહ્યું છે કે-જે પુરૂષ અપાહારી, અલ્પ વચ્ચેની, અલ્પ નિદ્રા લેનાર તથા ઉપાધિ અને ઉપકરણ પણ અલ્પ રાખનારો એવો હોય છે, તેને દેવતા પણ પ્રણામ કરે છે. નીતિશાસ્ત્રાદિકમાં કહેલો નિ વિધિ નીચે પ્રમાણે છે:-- . . .
માંકડ વગેરે જીવોથી ભરેલો, ટુંકે, ભાગેલે, હેરાન કરનાર મેલે, ૫ડપાયાવાળો, તથા બાળવાના લાકડાથી બનાવેલ એ ખાટલે સૂવાના કામમાં વાપરવો નહીં. સુવાના તથા બેસવાના કામમાં ચાર સુધી જોડેલાં લાકડાં હોય તે સારાં; પણ પાંચ આદિ લાકડાને ગ સુનાર ધણુને તથા તેના કુળનો નાશ કરે છે. પોતાના પૂજનીક પુરૂષથી ઊંચે સ્થાનકે ન સુવું, તથા પગ ભીના રાખીને, ઉત્તર પશ્ચિમ દિશાએ મસ્તક કરીને.
* અંગ્રેજી વૈદકશાસ્ત્ર પુત્ર પ્રાપ્તી માટે નીચે પ્રમાણે સુવા વિષે
૪૧૫
Page #451
--------------------------------------------------------------------------
________________
વાંસની પેઠે લાંબો થઈને, પગ મૂકવાને ઠેકાણે મસ્તક કરીને ન સૂવું પરંતુ હસ્તિના દતની માફક સૂવું. દેવમંદિરમાં, રાફડા ઉપર, વૃક્ષની નીચે,
સ્મશાનમાં તથા વિદિશાએ (ખાની દિશાએ) મસ્તક કરીને ન સૂવું. કલ્યાગની ઈચ્છા કરનાર પુરૂષે સૂાને વખતે મળમૂત્રની શકે છે તો તે દૂર કરવી. મળ મૂત્ર કરવાનું સ્થાનક ક્યાં છે તે બરોબર જાણવું, પાર્ગી પાસે છે કે નહીં તે જોવું, અને બારણું બરાબર બંધ કરવું. ઈષ્ટદેવને નમસ્કાર કરીને અપમૃત્યુનો ભય ટાળવો. પવિત્ર થવું, તે પછી વસ્ત્ર બરોબર પહેરીને રક્ષામંત્રથી પવિત્ર કરેલી પહોળી પથારીને વિષે સર્વ આહારને પરિત્યાગ કરીને ડાબે પડખે સૂન રહેવું. ક્રોધથી, ભયથી, શોથી, મદ્યપાનથી, સ્ત્રીસંગથી, ભાર ઉપાડવાથી, વાહનમાં બેસવાથી તથા માર્ગે ચાલવાથી ગ્લાનિ પામેલા, અતિસાર, શ્વાસ, હેડકી, શળ, ક્ષત (ઘા), અજીર્ણ વગેરે રોગથી પીડાયેલા, વૃદ્ધ, બાળ, દુબળ, ક્ષીણ થએલા અને ને તાતુર થએલા એટલા પુરૂષોએ કઈ વખતે દિવસે સૂઈ રહેવું. ગ્રીષ્મ ઋતુમાં વાયુને સંચય, હવામાં રૂક્ષતા તથા ઠંડી રાત્રિ હોય છે, માટે તે ઋતુમાં દિવસે ઉંઘ લેવી લાભકારી છે; પણ બીજી ઋતુમાં દિવસે નિદ્રા લે છે તેથી કફ પિત થાય. ઘણું આસક્તિથી અથવા અવસર વિના ઉંઘ લેવી સારી નથી. કેમકે, તેવી ઉધનો વખત રાત્રિની માફક સુખને તથા આયુષ્યને નાશ કરે છે. સૂતી વખતે પૂર્વ દિશાએ મસ્તક કરે તો વિધાનો, અને દક્ષિણ દિશાએ કરે તે ધનને લાભ થાય. પશ્ચિમ દિશાએ મસ્તક કરે તે ચિંતા ઉપજે, તથા ઉત્તર દિશાએ કરે તે મૃત્યુ અથવા નુકશાન થાય. આ રીતે નીતિશાસ્ત્રાદિકમાં કહેલો શયનવિધિ કહ્યો છે.
આગમમાં કહેલે વિધિ આ પ્રમાણે છે –સુતી વખતે ચૈત્યવંદન વગેરે કરીને દેવને તથા ગુરૂને વંદના કરવી. ચવિહાર વગેરે પચ્ચખાણ - થિ સહિત ઉચ્ચરવું, તથા પૂર્વે ગ્રહણ કરેલા વ્રતમાં રાખેલા પરિમાણનો સંક્ષેપ કરવા રૂપ દેશાવકાશક વ્રત સ્વીકારવું. દિનકૃત્યમાં કહ્યું છે કેકહે છે –ઉત્તર અથવા દક્ષિણ દિશા તર્ક સુનારને પુત્ર કે પુત્રી થતી . નથી. પણ પશ્ચિમ તર્ફ માથું કરનારને પુત્ર થાય છે અને પૂર્વ તરું માથું કરનારને પુત્રી થાય છે.
ટ્રેલ સૃષ્ટી શાસ્ત્ર, ૫. ૧૯૫
-
૧૬
Page #452
--------------------------------------------------------------------------
________________
पाणवह मुसादत्तं, मेहुण दिणलाभणत्थदंडं च ॥ ..
अंगीकयं च मुत्तुं, सव्वं उपभोगपरिभोगं ॥ १ ॥ જિમ કુબં, રિલિમ કુસુમના કૂચા , वय काएहिं न करे, न कारवे गंठिसहिएणं ॥ २ ॥
અર્થ–પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને દિનલાભ (પ્રભાત સમયે વિધમાન પરિગ્રહ), એ સર્વે પૂર્વે નિયમિત નથી તેનો નિયમ કરું છું. તે એ કે–એકેદ્રિયને તથા મશક, જૂ વગેરે ત્રસ જીને મૂકીને બાકીને આરંભજ અને સાપરાધ ત્રસ જીવ સંબંધી તથા બીજો સર્વ પ્રાણાતિપાત, મનને રોકવું અશક્ય છે, માટે વચનથી તથા કાયાથી ગાંઠ ન છોડું યંસુધી ન કરું અને ન કરાવું. એ રીતે જ મૃષાવાદ, અદનાદાન અને મૈથુનનો પણ નિયમ જાણે. તથા દિનલાભ પણ નિયમિત નહીં હતું, તેને હમણાં નિયમ કરું છું. તેમજ અનર્થદંડનો પણ નિયમ કરું છું. શયન, આચ્છાદન વગેરે મૂકીને બાકીના સર્વ ઉપભોગ પરિભોગને, ઘરના મધ્ય ભાગ મૂકી બાકી સર્વ દિશિગમનને ગાંઠ ન છોડું ત્યાં સુધી વચનથી તથા કાયાથી ન કરું અને ન કરવું. આ રીતે દેશાવકાશિક સ્વીકરવાથી મોટું ફળ મળે છે. અને એથી મુનિરાજની માફક નિઃસંગાપણું પેદા થાય છે. આ વ્રત વૈધના જીવ વાનરે જેમ પ્રાણત સુધી પાળ્યું, અને તેથી તે જેમ આવતે ભવે સર્વોત્કૃષ્ટ ફળ પામો, તેમ બીજા વિશેષ ફળના અર્થી મનુષ્ય પણ મુખ્ય માર્ગો પાળવું. પરંતુ તેમ પાળવાની શક્તિ ન હોય તો અનાભોગાદિ ચાર આગારમાં ચોથા આગાર વડે અગ્નિ સળવા વગેરે કારણથી તે (દેશાવકાશિક) વ્રત મૂકે, તે પણ વ્રતભંગ ન થાય. વૈદ્યના જવ વાનરનું દષ્ટાંત આ ગ્રંથકારે રચેલા આચારપ્રદીપ ચં. થમાં જોઈ લેવું
તેમજ ચાર શરણને અંગીકાર કરવો. સર્વે જીવરાશિને ખમાવવા. અઢારે પાપસ્થાનકનો ત્યાગ કરવો. પાપની નિંદા કરવી. પુણ્યની અનુદના કરવી. પહેલા નવકાર ગણિ,
{ આ ગ્રંથના કેટલાક ભાગનું ભાષાંતર શાસ્ત્રી રામચંદ્ર દીનાનાથે તૈયાર કરી બહાર પાડેલું છે.
૪૭.
Page #453
--------------------------------------------------------------------------
________________
*जइ मे टुन्ज पमाओ, इमस्स देहस्स इमाइ रयणीए ।
आहारमुवहि देहं, सव्वं तिविहेण वोसिरिअं ॥ १॥ . આ ગાથાવડે ત્રણ વાર સાગારી અનશણ કરવું, અને સૂતી વખતે નપકાર ચિંતવે એકાંત શાને વિષેજ સૂવું, પણ જ્યાં સ્ત્રી વગેરેને સંસર્ગ હોય ત્યાં ન સૂવું. કેમકે, વિષયસેવનનો અભ્યાસ અનાદિ કાળને છે, અને વેદને ઉદય ખમવો બહુ મુશ્કેલ છે, તેથી કદાચ કામવાસનાથી જીવ પડાય. કેમ કે–જેમ લાખની વસ્તુ અમિની પાસે મૂકતાં વાર પી. ગળી જાય છે, તેમ ધીર અને દુર્બળ શરીરવાળા પુરૂષ હોય તે પણ તે સ્ત્રી પાસે હોય તે પિગળી જાય છે. પુરૂષ મનમાં જે વાસના રાખીને સુઈ જાય છે, તે જ વાસનામાં તે પાછો જાગૃત થાય ત્યાં સુધી રહે છે એવું ડાહ્યા પુરૂષોનું કહેવું છે. માટે મેહને સર્વથા ત્યાગ કરીને વૈરાગ્ય વ. ગેરે ની ભાવના ભાવતાં ઉંઘ લેવી. તેમ કરવાથી ખોટું સ્વમ અથવા દુસ્વમ આવતાં નથી. ધર્મની બાબતનાં જ સારાં સ્વમ આવે છે. બીજું, સૂતી વખતે શુભ ભાવના ભાવે તે, સૂતે માણસ પરાધીન હોવાથી, આપદા ઘણી હોવાથી, આયુષ્ય સેપક્રમ હોવાથી તથા કર્મગતિ વિચિત્ર છેવાથી કદાચ મરણ પામે તે પણ તેની શુભ ગતિજ થાય. કેમકે, “છેવટે જેવી મતિ, તેની ગતિ થાય” એવું શાસ્ત્રવચન છે. અહિં કપટી સાધુએ હણેલા પિસાતી ઉદાઈ રાજાનું દષ્ટાંત જાણવું. ' હવે ચાલતી ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરીએ છીએ. પછી પા
છલી રાત્રિએ ઉંઘ ઉડી જાય, ત્યારે અનાદિ કાળના ભવના અભ્યાસના રસથી ઉદય પામતા એવા દુર્જય કામરાગને છતવાને માટે સ્ત્રીના શરીરનું અશુચિપણું વગેરે મનમાં ચિંતવવું. અશુચિપણું વગેરે ” એમાં વગેરે શબ્દ કહ્યું છે, માટે જંબુસ્વામી, ધુળભદ સ્વામી અદિ મહેતા, અધિઓએ તથા સુદર્શન વગેરે સુશ્રાવકોએ દુઃખથી પળાય એવું શીળ પાળવાને માટે જે મનની એકાગ્રતા કરી તે, કયાય વગેરેને જ કરવાને માટે જે ઉપાય કર્યા તે, સંસારની અતિશય વિષમ સ્થિતિ અને ધર્મના
* જે આ રાત્રીમાં આ દેહવડે હારાથી પ્રમાદ થાય, તે આ દેડ, આહાર અને ઉપાધિ એ સર્વને વિવિધ કરી વોસિરાવું છું. (૧)
૪૧૮
Page #454
--------------------------------------------------------------------------
________________
મનેરા મનમાં ચિંતવવા. તેમાં સ્ત્રીના શરીરનું અપવિત્રપણું, નિધપણું વગેરે સર્વ પ્રસિદ્ધ છે. પૂજ્ય શ્રી મુની ચંદ્રસેનજીએ અધ્યાત્મકલ્પદ્રુમમાં કહ્યું છે કે–અરે જવ: ચામડી, હાડકાં, મજા, આંતરડાં, ચરબી, લોહી, માંસ, વિણા વગેરે અશુચિ અને અસ્થિર એવા પુગળોના સ્કંધ સ્ત્રીને શરીરના આકારે પરિણમ્યા છે, તેમાં તેને રમણીય શું લાગે છે? અરે જીવ ! વિષ્ટ વગેરે અપવિત્ર વસ્તુ દૂર થડી પડેલી જોવામાં આવે, તે તું શું શું કરે છે, અને નાક ભરડે છે, એમ છતાં હું મૂખ ! તેજ અરુચિ વસ્તુથી ભરેલા સ્ત્રીના શરીરની તું શા સારૂ અભિલાષા કરે છે ? વિણાની જાણે કોથળી જ હેની ! એવી, શરીરના છિદ્રમાંથી નીકળતા ઘણુ મળથી મલીન થએલી, ઉત્પન્ન થએલા કૃમિના જાળાથી ભરેલી, તથા ચપળતાથી, કપટથી, અને અસત્યથી પુરૂષને ઠગનારી એવી સ્ત્રીને તેની બહારની સફાઈથી મોહમાં પડી જે ભોગવે છે, તેથી તેને નરક મળે છે. કામવિકાર ત્રણે લેકને વિટંબના કરનાર છે, તથાપિ મનમાં વિથ સંકલ્પ કરવાનું વર્જ, તે કામવિકારને સહજમાં છતાય. કહ્યું છે કે હે કામદેવ! હું હારું મૂળ જાણું છું. તું વિષય સંકલ્પથી ઉત્પન્ન થાય છે. માટે હું વિષય સંકલ્પ જ ન કર્યું કે, જેથી તું મ્હારા ચિત્તમાં ઉત્પન્ન ન થઈશ. આ રીતે વિષય ઉપર પિતે નવી પરણેલી આઠ શ્રેઝિકન્યાઓને પ્રતિબોધ પમાડનાર અને નવાણું ક્રોડ સોનૈયા જેટલા ધનનો ત્યાગ કરનાર શ્રી અંબૂસ્વામીનું, કોશા સ્થાને વિષે આસક્ત થઈ, સાડીબાર ક્રોડ સેનૈયા ખરચી કામવિલાસ કરનાર તત્કાળ દીક્ષા લઇ કોસ્યાના મહેલમાંજ ચોમાસું રહેનાર શ્રી
સ્થળભદ્રસ્વામીનું, તથા અભયા રાણીએ કરેલા નાનાવિધ અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગથી મનમાં કીંચિતમાત્ર પણ વિકાર ન પામનાર સુદર્શન શેઠ વગેરેનું દષ્ટાંત પ્રસિદ્ધ છે, માટે અહિં તે સવિસ્તર કહેવાની કોઈ જરૂર જણાતી નથી.
હવે કષાય વગેરે દેશને જય, તે તે દેષની મનમાં વિરૂદ્ધ ભાવના વગેરે કરવાથી થાય છે. જેમ કોઇને જય ક્ષમાથી, માનને નિરાભિભાનપણથી, માયાને સરતાથી, લેમને સંતોષથી, રાગને વૈરાગથી, દેષ મૈત્રીથી, મોહને વિવેકથી, કામને સ્ત્રીના શરીર ઉપર અશ
Page #455
--------------------------------------------------------------------------
________________
ચિ ભાવના કરવાથી, મસરના ખીજાની વધી ગએલી સપા જોવામાં આવે તે પણ મનમાં દેખાઈ ન રાખવાથી, વિષયને ઇંદ્રિયદમનથી, મત વચન કાયાના અશુભ યેાગને ત્રણ ગુપ્તિથી, પ્રમાદને સાવધાન રહેવાથી અને અવિરતિના જય વિરતીબી સુખે થાય છે. તક્ષક નાગના માથે રહેલે મણિ મેળવવા, અથવા અમૃતપાન કરવું, એવા ઉપદેશ માક આ વાત નવી મુશ્કેલ છે; એવી પણ મનમાં કલ્પના ન કરવી. સાધુ મુનિરાજ વગેરે તે તે દોષના ત્યાગ કરીને સદ્ગુણી થએલા ચાખી રિતે દેખાય છે. તથા દૃઢપ્રહારી, ચિલાતીપુત્ર, રાહિણિય ચેર વગેરે પુરૂષના દાખલા પણ આ વિષય ઉપર જાહેર છે. કહ્યું છે કેહું લેાકા ! જે જગતમાં પૂજ્ય થયા તે પહેલા આપણા જેવાજ સા ધારણુ માણુસ હતા, એમ સમજી તમે દેખા ભાગ કરવામાં ઘણા ઉસાહવત થાઓ. કાંઇ કોઇ એવું ખેતર નવી કે, જેમાં સત્પુરૂષો ઉત્પન્ન થાય છે! અને શરીર, ઈંદ્રેયા વગેરે વસ્તુ જેમ માણસને સ્વાભાવિક હોય છે, તેમ સાધુપણું સ્વાભાવિક નથી મળતું: પરંતુ જે પુરૂષ ગુણાને ધારણ કરે છે. તેજ સાધુ કહેવાય છે, માટે ગુડ્ડાનું ઉપાર્જન કરો.
'
.
અહા ! હૈ પ્રિયમિત્ર વિવેક ! તું ધણા પુણ્યથી મને મળ્યા. હારે ક્યારે પણ અમારી પાસેથી ક્યાંય પણ્ ન જવું. હું હારા સહાય્યશ્રી ઉતાવળથી જન્મનેા તથા મરચુ ઉચ્છેદ કરૂં છું. કાણુ જાણે ફરીથી ત્યારે અને મ્હારો મેળાપ થાય કે ન થાય. ઉદ્યમ કરવાથી ગુણાની પ્રાપ્તિ થાય છે, અને પ્રયત્ન કરવા આપણા હાથમાં છે, એમ છતાં “ ક્ લાણા મ્હોટા ગુણી છે એ વાત કાણુ જીવતે પુરૂષ સહન કરી શકે ? ગુહુથીજ સન્માન મળે છે, જ્ઞાતિ જાતિના આડ ંબરથી કાંઇ ન થાય. વ નમાં ઉત્પન્ન થએલું પુષ્પ લેવાય છે, અને પ્રત્યક્ષ પેાતાના શરીરથી ઉત્પન્ન થએલા મળ નાંખી દેવાય છે. ગુડુથીજ જગમાં મહિમા વધે છે; પશુ મ્હોટા શરીરથી અથવા પાઉંટ-મ્હારી વયથી વધતે નથી, જુઓ, કેવડાનાં મ્હોટાં અને જૂનાં પાંદડાં કારે રહે છે, અને વચ્ચે આવેલાં ન્હાનાં અને નવાં પાંદડાં સુગંધી વાી તેને સર્વે સ્વીકારે છે. તેમજ, જેપી કષાયાદિકની ઉત્પત્તિ થતી હૈાય તે વસ્તુને અથવા પ્રદેશને ત્યાગ
૪૨૦
Page #456
--------------------------------------------------------------------------
________________
કરવાથી તે તે દાના નાશ થાય છે. કેમકે જે વસ્તુથી કષાયરૂપ અગ્નિની ઉત્પત્તિ થાય તે વસ્તુ મૂકવી, અને જે વસ્તુથી કપાયના ઉપશમ થાય તે વસ્તુ અવશ્ય લેવી, એમ સંભળાય છે કે, સ્વભાવે ક્રોધી એવાં ચડરૂદ્ર આચાર્યે ક્રોધની ઉત્પત્તિ ન થવાને માટે શિષ્યાથી જૂદા રહ્યા. હવે સ ંસારની અતિશય વિષમ સ્થિતિ, પ્રાયે ચારે ગતિમાં દુ:ખ ઘણું ભોગવાય છે તે ઉપરથી વિચારી. તેમાં નરકી અને તિર્યંચ એ જેમાં બહુ દુ:ખ છે તે તેા પ્રસિદ્ધજ છે, કેમકે— સાતે નરકભૂમિમાં ક્ષેત્રવેદના અને શસ્ત્ર વિના એક બીજાને ઉપજાવેલી વેદના પણ છે. પાંચ નરકભૂમિમાં શસ્ત્રજન્ય વેદના છે અને ત્રણમાં પરમાધર્મી દેવતાની કરેલી વેદના પણ છે. નરકમાં અહેતિશ પચી રહેલા નારી જીવોને આંખ મિંચાય એટલા કાળ સુધી પણ સુખ નથી. એક સરખુ દુ:ખજ છે. હૈ ગૈતમ ! નારકી જીવે નરકમાં જે તત્ર દુ:ખ પામે છે, તેના કરતાં અનંતગણું દુ:ખ નિગોદમાં જાણવું. તિર્યંચ પશુ ચાબુક, અંકુશ, પરાણી આદિને માર સડે છે વગેરે. મનુષ્ય ભવમાં પણું ગર્ભવાસ, જન્મ, જરા, મરણ, નાનાવિધ પીડા, વ્યાધિ, દરિદ્રતા વગેરે ઉપદ્રવ હોવાથી દુ:ખજ છે. કહ્યું છે કે— હું ગૈતમ! અગ્નિમાં તપાવી લાલ ચેાળ કરેલી સાથે એક સરખી શરીરમાં ધેચવાથી જેટલી વેદના થાય છે, તે કરતાં આઠ ગણી વેદના ગર્ભવાસમાં છે. જીવ ગર્ભમાંથી બહાર નીકળતાં ચેાનિયત્રમાં પીન્નાય છે. ત્યારે તેતે ઉપર કડ્ડલી વેદનાથી લક્ષ ગણી અથવા ક્રોડાક્રેડ ગી વેઠના થાય છે. મંદીખાનામાં અટકાવ, વધ, બંધન, રોગ, ધનને નાશ, મરણુ, આપદા, મનમાં તાપ, અપયશ, નિંદા એવાં દુ:ખ મનુષ્ય ભવમાં છે. કેટલાક જીવો મનુષ્ય ભવ પામીતે પશુ માફી ચિંતા, સતાપ, દારિદ્ર અને રેગ એથી ધણેા ઉદ્વેગ પામીને મરી જાય છે. દેવ ભવમાં પશુ ચ્યવન, પરાભવ, અદેખાઈ વગેરે છેજ. વળી કહ્યું છે કે—અદેખાઈ, ખેદ, મદ, અહંકાર, ક્રોધ, માયા, લાભ, વગેરે દાપથી દેવતાઓ પણ લપઢાણા છે. તેથી તેમને સુખ તે કયાંથી હોય? વગેરે.
ધર્મના મનેાથ આ રીતે બાવવા:–ત્રાવકના ધરમાં જ્ઞાન દર્શનવારી દાસ થવું સારૂં; પણ મિચ્છાવવડે ભરમેલ બુદ્ધિવાળા ચક્રવર્તી પણ અન્ય
૪૨૧.
Page #457
--------------------------------------------------------------------------
________________
ઠેકાણે થવું, એ ઠીક નથી હું વજાતિ- સંગ મૂકીને કયારે ગીવાર્થ અને સંવેગી એવા ગુરુ મહારાજના ચરણકમળ પાસે દીક્ષા લઈશ?. હું તપસ્યાથી દુર્બળ શરીરવાળા થઈ બ્રા ભયથી અથવા ઘર ઉપસગથી ન કરતાં સ્મશાન વગેરેને વિષે કાઉસ્સગ કરી ઉત્તમ પુરની. કરણી કરીશ? વગેરે અને દશમી ગાથાને વિસ્તારાર્થ સંપૂર્ણ થશે.
૪૨૨
Page #458
--------------------------------------------------------------------------
________________
प्रकाश ३. पर्वकृत्य.
રાત્રિકૃત્ય કહ્યું, હવે પર્યકૃત્ય કહીએ છીએ.
(મૂઠTથા. ) पव्वेसु पोसहाईबंभअणारंभतवविसेसाई ॥ . आसोअचित्तअठाहिअपमुहेसुं विसेसेणं ॥ ११ ॥
સંક્ષેપાર્થ –સુથાવકે પવને વિષે તથા ઘણું કરી આ મહિનાની તથા ચૈત્ર મહિનાની અઠાઇ--( ઓળી )–ને વિષે પધધ વગેરે કરવું, બ્રહ્મચર્ય પાળવું, આરંભ વર્જ, અને ઘણી તપસ્યા વગેરે કરવી. (૧૧) * વિસ્તારા-પિષને (ધર્મની પુષ્ટીને ) ધ એટલે ધારણ કરે તે પષધ કહેવાય છે. શ્રાવકે સિદ્ધાંતમાં કહેલા આઠમ, ચદશ વગેરે પવને વિશે પૈષધ આદિ વ્રત જરૂર કરવું. આગમમાં કહ્યું છે કે--જિનમતમાં સર્વે કાળ પર્વેને વિષે પ્રશસ્ત ગ છે જ. તેમાં પણ શ્રાવકે આઠમ તથા ચોદશને વિષે અવશ્ય પિષધ કરે. ઉપર વિધ વગેરે કહ્યું છે માટે વગેરે શબદ વડે શરીરે આરોગ્ય ન હોવાથી અથવા બીજા એવાજ કાંઈ યોગ્ય કારણથી પિ ન કરી શકાય, તે બે વાર પ્રતિક્રમણ, ઘણું સામાયિક, દિશા વગેરેને અતિશય સંક્ષેપવાળું દેશવકાશિક વ્રત વગેરે જરૂર કરવું. તેમજ પવાને વિષે બ્રહ્મચર્ય પાળવું, આરંભ વર્જ, ઉપવાસ વગેરે તને પસ્યા શક્તિ માફક પહેલા કરતાં વધારે કરવી. ગાથામાં અદિ શબ્દ છે, તેથી સ્નાત્ર, ચિત્યપરિપાટી, સર્વ સાધુઓને વંદન, સુપાત્રદાન વગેરે કરીને, હમેશાં જેટલું દેવ ગુરૂ પૂજન, દાન વગેરે કરાય છે તે કરતાં પર્વને દિવસે વિશેષ કરવું. કેમ કે–જે દરરજ ધર્મની ક્રિયા સમક્ષ પ્રકારે પાળો, તે તે ઘણો લાભ છે, પણ જો તેમ કરી શકાતું ન હોય, તે પર્વને દિવસે તે અવશ્ય પાળે. દસેરા, દીવાળી, અખાત્રીજ, વગેરે લે કિક પર્વને વિષે જેમ મિષ્ટાન્ન ભક્ષણની તથા વસ્ત્ર, આભૂષણ પહેરવાની વિશેષ મતના રખાય છે, તેમ ધર્મના પર્વ આવે ધર્મને વિષે પણ વિશેષ યતના રાખવી.
૪૨૩
Page #459
--------------------------------------------------------------------------
________________
અન્યદર્શની લેકે પણ અગીઆરશ અમાસ વગેરે પવને વિષે કેટલેક આરંભ વ છે, અને ઉપવાસ વગેરે કરે છે; તથા સંક્રાંતિ, ગ્રહણ વગેરે પર્વને વિષે પણ પોતાની સર્વ શક્તિથી દાનાદિક આપે છે. માટે શ્રાવકે તે હવે પદિવસો અવશ્ય પાળવા જોઈએ. પર્વ દિન કહ્યા છે, તે આ રીતે –-આઠમ ૨, ચૌદશ ૨, પૂનમ ૧ અને અમાસ ૧ એ છ પર્વ દરેક માસમાં આવે છે, અને દરેક પખવાડિયામાં ત્રણ (આઠમ, ૧ - દશ, ૧ અને પૂનમ ૧ અથવા અમાસ ૧) પર્વ આવે છે. તેમજ “ગ
ધર બી ગૌતમસ્વામીએ બીજ, પાંચમ, આઠમ, અગીઆરસ અને ચોદશ” એ પાંચ પર્વતિથિ કહી છે. બીજ બે પ્રકારનો ધર્મ આરાધવાને અર્થ, પાંચમ પાંચ કાન આરાધવાને અર્થે, આઠમ આઠે કર્મ અપાવવાને અર્થે, અગીઆરશ અગીઆર અંગની સેવાને અર્થે તથા ચાદશ ચંદ પર્વો ની આરાધનાને માટે જાણવી. આ પાંચ પર્વમાં અમાસ પૂનમ ઉમેરીએ તે પ્રત્યેક પખવાડિયામાં ઉત્કૃષ્ટ છ પર્વ થાય છે. આખા વર્ષમાં તે અઠાઈ, ચોમાસી વગેરે ધણુ પો છે.
પર્વને દિવસે આરબ સર્વથા વજી ન શકાય તે પણ ડામાં છેડે અથવા શેડ આરંભ કર સચિત્ત આહાર જીવર્કિંસામય હેવાથી, તે કરવામાં ઘણો આરંભ થાય છે, માટે ચાલતી ગાયામાં આરંભ જવાનું કહ્યું છે, તેથી પર્વને દિવસે સચિત્ત આહાર અવશ્ય વજો એમ સમજવું. માછલાંઓ (સચિત્ત) આહારની અભિલાષાથી સાતમી નરક ભૂમીએ જાય છે, માટે સચિત્ત આહાર મનથી પણ માગ ગ્ય નથી એવું વચન છે. માટે મુખ્ય માર્ગ તે શ્રાવકે હમેશાં સચિત્ત આહાર વર્જ જોઈએ, પણ કદાચ તેમ ન કરી શકે તો પર્વને દિવસે તે જરૂર વજેજ જોઈએ. તેમજ પર્વને દિવસે સ્નાન, માથાના વાળ વગેરે સમારવા, માથું ગુંથવું, વત્ર વગેરે જેવાં અથવા રંગવાં, ગાડાં, હળ વગેરે ખેડવાં, ધાન્ય વગેરે ના મૂડા બાંધવા, ચરખા વગેરે યંત્ર ચલાવવા, દળવું, ખાંડવું, પીસવું, પાન ફૂલ ફળ વગેરે તેડવાં, સચિત ખડી, રમચી આદિ વાટવી, ધાન્ય આદિ લણવાં, લીંપવું, મારી વગેરે ખણવી, ઘર વગેરે બનાવવું ઈત્યાદિ સર્વ આરંભ યથાશક્તિ વજે. પિતાના કુટુંબને નિર્વાહ આરંભ વિના
४२४
Page #460
--------------------------------------------------------------------------
________________
કરી ન શકે તે કેટલાક આરંભ તે ગૃહસ્થ કરવો પડે, પણ સચિત્ત આ હારને ત્યાગ કરે પિતાના હાથમાં હોવાથી અને સહજમાં કરી શકાય તેમ હોવાથી તે અવશ્ય કરે. ઘણી માંદગી વગેરે કારણથી સર્વ સચિત્ત આહારનો ત્યાગ કરી ન શકાય, તો એક બે આદિ સચિત્ત વસ્તુ નામ લઈને મોકળી રાખી બાકીની સર્વ સચિત્ત વસ્તુને નિયમ કરો.
તેમજ આસાની તથા ચૈત્રની અઠાઈ, તથા ગાળામાં પ્રમુખ શબ્દ છે તેથી, ચોમાસાની તથા સંવત્સરીની અઠાઈ, (આષાઢ, કાર્તિક અને ફાગણ એ) ત્રણ માસાં અને સંવત્સરી વગેરે પવને વિષે ઉપર કહેલા વિધિ મુજબ વિશેષ ધર્મનુષ્ઠાન કરવું. કહ્યું છે કે–સુશ્રાવકે સંવત્સરીની,
માસીની તથાં અઠાઈની તિથિયોને વિષે પરમ આદરથી જિનરાજની પૂજા, તપસ્યા તથા બ્રહ્મચર્યાદિક ગુણોને વિષે તત્પર રહેવું. સર્વે અહાઈઓમાં ચૈત્રની અને આની અાઈએ શાશ્વતી છે. કારણ કે, તે બને અઠાઈઓને વિષે વૈમાનિક દેવતા પણ નંદીશ્વર દીપ આદિ તીર્થોને વિષે તીર્થયાત્રા આદિ ઉત્સવ કરે છે. કેમકે –બે યાત્રાઓ શાશ્વતી છે. તેમાં એક ચૈત્ર માસને વિષે અને બીજી આસો માસને વિષે અઢાઈ મહિમારૂપ થાય છે. એ બને યાત્રાઓ શાશ્વતી છે. તેને સર્વ દેવતાઓ તથા વિધાધરે નંદીશ્વરદીપને વિષે કરે છે, તથા મનુષ્ય પોત પોતાના સ્થાનકોને વિષે કરે છે. તેમજ ત્રણ માસાં, સંવત્સરી, છ પર્વ તિથિઓ, તથા તીર્થંકરનાં જન્માદિ કલ્યાણુક વગેરેને વિષે યાત્રાઓ કરે છે, તે અશાશ્વતી જાણવી. છવાભિગમ સૂત્રમાં તે આ રીતે કહ્યું છે કે–ઘણા ભવનપતિ, વાણુમંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવતાઓ તે નંદીશ્વર દીપને વિષે ત્રણ માસીએ તથા સંવત્સરીએ ઘણું મહિમાથી મઠાઈ મહોત્સવ કરે છે.
પ્રભાત વખતે પચ્ચખાણ કરવાની વેળાએ જે તિથિ આવે તેજ લેવી. સૂરદયને અનુસરીને જ લેકમાં પણ દિવસ વગેરે સર્વ વ્યવહાર ચાલે છે. કહ્યું છે કે –
arઉભાગ , હાઇ ૩૦ જાનીસુ નાથવા કે તો સિલ કાર્તિ, ૩ જૂને ૧ સપાશે એ ? "
૪૨૫
Page #461
--------------------------------------------------------------------------
________________
पूआ पच्चख्खाणं, पडिकमणं तहय नियमगहणं च ॥ जीए उदेइ सुरो, तीइ तिहीए उ कायव्वं ॥२॥ उदयंमि जा तिही सा, पमाणमियरीइ कीरमाणीए । આમાવસ્થા, મિચ્છર વિI પાવે છે ? /
પારાશરસ્કૃતિ નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે–જે તિથિ સર્વોદયની વેળાએ ડી પણ હય, તેજ તિથિ સંપૂર્ણ જાણવી. પરંતુ ઉદય વેબાએ નહિ છતાં તે પછી ઘણે કાળ સુધી હોય તે પણ તે સંપૂર્ણ ન જાણવી. શ્રીઉમાસ્વાતિ વાચકનું વચન પણ એમ સંભળાય છે કે, પતિથિનો ક્ષય થાય તે તેની પૂર્વની તિથિ કરવી, તથા વૃદ્ધિ થાય તે બીજી કરવી, અને શ્રીવર ભગવાનનાં જ્ઞાન તથા નિર્વાણ કલ્યાણક લોકને અનુસરીને કરવાં. અરિહંતનાં જન્માદિ પાંચ કલ્યાણક પણ પર્વતિથિરૂપજ જાણવાં. બે ત્રણ કલ્યાણક જે દિવસે હય, તે તે વિશેષ પર્વતિથિ જાણવી.
સાંભળવામાં છે કે–સર્વે પતંતિથિઓની આરાધના કરવાને અસમર્થ એવા કૃષ્ણ મહારાજે શ્રી નેમિનાથ ભગવાનને પૂછ્યું કે, “હે સ્વામિન ! આખા વર્ષમાં આરાધવા યોગ્ય ઉત્કૃષ્ટ પર્વ કયું?” ભગવાને કહ્યું. “હે મહાભાગ! જિનરાજનાં પાંચ કલ્યાણકાથી પવિત્ર થએલી માગશર શુદિ અગીઆરશ (મૌન અગીઆરશ) આરાધવા યોગ્ય છે. આ તિથિને વિષે પાંચ ભરત અને પાંચ રવત મળી દશ ક્ષેત્રમાં એકેકમાં પાંચ પાંચ પ્રમાણે સર્વ મળી પચાશ કલ્યાણક થયાં.” પછી કૃષ્ણ મિન, પિસે, ઉપવાસ વગેરે કરીને તે દિવસની આરાધના કરી. તે પછી “જે રાજા તેવી પ્રજા” એ ન્યાયે હોવાથી સર્વ લોકોમાં “એ એકાદશી આનધવા યોગ્ય છે” એવી પ્રસિદ્ધિ થઈ. પર્વતિથિએ વ્રત પચ્ચખાણ વગેરે કરવાથી મોટું ફળ મળે છે. કેમકે, તેથી શુભ ગતિનું આયુષ્ય બંધાય છે. આગમમાં કહ્યું છે કે–પ્રશ્ન–હે ભગવન! બીજ વગેરે નિશિઓને વિષે કરેલું ધર્મનુષ્ઠાન શું ફળ આપે છે? ઉત્તર – ગતમ! બહુ ફળ થાય છે. કેમકે, પ્રાયે આ પર્વતિથિઓને વિષે પરભવનું આયુષ્ય બંધાય છે. માટે એને વિષે જાત જાતની તપસ્યા તથા ધમાનુષ્ઠાન કરવાં, કે જેથી શુભ આયુષ્ય ઉપાર્જન કરાય. પ્રથમથી જ આયુષ્ય બંધાએલું હોય
૪૨૬
Page #462
--------------------------------------------------------------------------
________________
તે પાછળથી ઘણુંએ ધર્મનુકાન કરવાથી પણ તે ઢળતું નથી, જેમ પૂર્વે શ્રેણિક રાજાએ ગર્ભવતી હરિણીને હણી, તેને મર્ભ જૂ પાડી પિતાના ખભા તરફ દષ્ટિ કરતાં નરક ગતિનું આયુષ્ય ઉપા. પાછળથી તેને ક્ષાયિક સમ્પકવ થયું, તે પણ તે આયુષ્ય ટળ્યું નહીં. અન્યદર્શનમાં પણ પર્વતિથિએ તેલ ચોપડીને ન્હાવું મિથુન વગેરે કરવાની ના કહી છે. વિણ પરાણમાં કહ્યું છે કે – રાજેદ્ર! ચાદશ, આઠમ, અમાસ, પૂનમ, અને સૂર્યની સંક્રાંતિ એટલાં પર્વ કહેવાય છે. જે પુરૂષ આ પર્વેને વિષે અભંગ કરે, સ્ત્રો ભગવે, અને માંસ ખાય, તે પુરૂષ મરણ પામીને વિમુત્ર જન નામે નરકે જાય. મનુસ્મૃતિમાં પશુ કહ્યું છે કેતુને વિષેજ સ્ત્રીસંગ કરનાર અને અમાવાસ્યા, અષ્ટમી, પૂર્ણિમા અને ચતુર્દશી એ તિથિને વિષે સંભોગ ન કરનાર બ્રાહ્મણ હમેશા બદાચારી કહેવાય છે. માટે પર્વ આવે તે વખતે પોતાની સર્વ શક્તિ વડે ધર્માચર ણને સારૂ યત કરવો. અવસરે ડું ૫ પન ભજન કરવાથી જેમ વિશેષ ગુરુ થાય છે, તેમ અવસરે હું પણ ધર્મનુષ્ઠાન કરવાથી ઘણું ફળ મળે છે. વૈદ્યકશાસ્ત્રમાં કહ્યું છે કે–શિરઋતુમાં જે કાઈ જળ પીધું હોય, પોષ માસમાં તથા મહા માસમાં જે કાંઈ ભક્ષણ કર્યું હોય, અને છ માસમાં તથા અસાડ માસમાં જે કાંઈ ઉંધ લીધી હોય, તે ઉપર માણસે જીવે છે. વર્ષાઋતુમાં મીઠું, શરદઋતુમાં પાણી, હેમંત (માગશર પિષ) ઋતુમાં ગાયનું દૂધ, શિશિર (ભાઠા તથા ફાગણ) ઋતુમાં આમળાનો રસ, વસંત (ચવ તથા વૈશાખ) ઋતુમાં ધી અને ગ્રીષ્મ ( ન્યૂઝ તથા અષાડ) ઋતુમાં ગેળ અમૃત સમાન છે. પર્વને મહિમા એ છે કે, તેથી પ્રાયે અધમને ધર્મ કરવાની, નિર્દયને દયા કરવાની, અવિરતિ લોકોને વિરતિનો અંગીકાર કરવાની, કૃપણ લોકોને ધન વાપરવાની, કુશળ પુરૂષને શીળ પાળવાની અને કોઈ કાળે તપસ્યા ન કરનારને પશું કરવાની બુદ્ધિ થાય છે. આ વાત હાલમાં સર્વે દર્શનેને વિષે દેખાય છે. કેમકે–જે પવાના પ્રભાવથી નિર્દય અને અધમાં પુરૂષને પણ ધર્મ કરવાની બુદ્ધિ થાય છે, એવા સંવત્સરી અને માસી પવી જેણુ યથાવિધિ આરાધ્યા, તે પુરૂષ જાવંત રહે. માટે. પર્વને વિષે પ
૪૨૭
Page #463
--------------------------------------------------------------------------
________________
વધ વગેરે ધર્માનુકાન જરૂર કરવું. તેમાં પિષધના ચાર પ્રકાર વગેરે વિષય અર્થદીપિકામાં કહ્યા છે, અને વિસ્તારના લીધે તે અત્રે કહ્યા નથી.
0 અહોરાત્રી વિધ, ૨ દિવસ પવધ અને ૩ રાત્રિ પિષધ એવા ત્રણ પ્રકારનો પક્ષધ છે. તેમાં અહેરાત્રી પધધને વિધિ એ છે કે શ્રાવકે જે દિવસે પણ લે હેય, તે દિવસે સર્વે ગૃહ વ્યાપાર તજવા, અને પપધનાં સર્વે ઉપકરણ લઈ પિષધશાળાએ અથવા સાધુની પાસે જવું. પછી અંગનું પડિલેહણ કરીને વડીનીતિની તથા લઘુનીતિની ભૂમિ પડિલેહવી. તે પછી ગુરૂની પાસે અથવા નવકાર ગણું સ્થાપનાચાર્યની સ્થાપના કરી ઈરિયાવહી પડિકમે. પછી એક ખમાસમણે વંદના કરી પિષધ મુહપતિ પડિડે. પાછું એક ખમાસમણ દઈ ઉભો રઠિને કહે કે, છાપ રસંદિર મજાવન પર જે મ ફરી વાર એક ખમાસમણ દઈ કહે કે, હું કમિ એમ કહી નવકાર ગણપષધ ઉચ્ચાવે તે એની રીતે કે – મ અંતે હું બહાર હું તારો રે હા, सरीर सकार पोसहं सवओ, यंभर पोसहं सबओ, अब्बावार पोसहं सबओ, चउविहे पोसहे ठामि, जाव अहोरतं पन्जुवा. सामि, दुविई तिविग मगे गं वायाए काए गं, न करोने न का. रवेमि तस्लभंते पडिकमामि निंदामि गरिहामि, अध्याणं वोसिरामि પછી મુહપત્તિ પડિલેહી બે ખમાસમણ દઈ સામાયિક કરે. ફરી વારે બે ખમાસમણ દઈ જે ચોમાસુ હોય તે કાકાસનને અને બાકીના આઠ માસ હેય તે પાછણ ને દેવળ સં મિ એમ કહી આદેશ ભાગ. તે પછી બે ખમાસમણ દઈ સફાય કરે. પછી પડિક્રમણ કરી બે ખમાસમણ દઈ દુઘેરું સંમિ એમ કહે. તે પછી એક ખમાસમણ દઈ હિ મિ એમ કહે. તથા મુહમત્તિ, પુંછણું, અને પહેરવાનું વસ્ત્ર પડિલેહે. શ્રાવિકા તે મુહપતિ, પુંછણું એાઢેલું કપડુ, કાંચળી અને, ચણિયો પડિલે છે. પછી એક ખમાસમણ દઈ દાર મન પgિ gઉકેલાવો એમ કહે. તે પછી છું કહી સ્થાપના ચાને પડિલેહી સ્થાપીને એક ખમાસમણ દેવું. ઉપધિ મુહપત્તિની પડિલેહણ કરી
એમ કહે. પછી વઢ, કંબળ વગેરે પડિલેહી, પપ
૪૨૮
Page #464
--------------------------------------------------------------------------
________________
ધશાળા પ્રમાજી, કાજે ઉપાડીને પરડવે. તે પછી દરિયાવ દિલનો કમળામાં માસ્ટર એક ખમાસણ દઈ માંડળામાં બેસે, અને સાધુની માફક સાય કરે. પછી પિણી પરિસી થાય, ત્યાં સુધી ભણે, ગણે અને થવા પુસ્તક વાંચે. પછી એક ખમાસમણ દઈ મુદ્રપતિ પડિલેહી કાળ વેળા થાય, ત્યાં સુધી પૂર્વની માફક સફાય કરે. જે દેવ વાંદવા હોય તો
વરસ કહી જિનમંદિર જઈ દેવ વાંદે. જે આહાર કરે છે તે પચ્ચખાણ પૂર્ણ થએ એક ખમાસમણ દઈ મુહપત્તિ પડિલેહી, પાછું એક ખમાસમણ દઈ કહે કે, પાવર પfી વા ૪૩ ૪ तिहार कओ चा आसि, निविणं आयंबिलेगं एगासणेणं पाणाहा ઇ વા ના રાજા વેઢા તો આ રીતે કહી, દેવ વાંદી, સાય કરી, ઘેર જઈ, જે ધર સે હાથ કરતાં વધારે દૂર હોય તે વિવી પ૩િછે કામUT આલોક સંભવ હોય તે પ્રમાણે અતિથિસંવિભાગ દ્રતા સાચવે. પછી સ્થિર આસને બેસી, હાથ, પગ તથા મુખ પડિલેહી એક નવકાર ગણું પાસુક અન્ન રાગદ્વેષ ન રાખતાં જમે. અથવા પૂર્વે કહી રાખેલા સ્વજને લાવેલું અન્ન ખાય; પરંતુ ભિક્ષા ન માને. પછી પિષધશાળાએ જઈ દરિયાવહી પડિક્કમી દેવ વાંદી વાંદણ દઈ તિવિહારનું અથવા ચવિહારનું પચ્ચખાણ કરે. જે શરીરચિંતા કરવી હોય તે આવા કહી સાધુની માફક ઉપયોગ રાખતો જીવ રહિત શુદ્ધ ભૂમીએ જઈ વિધિ માફક મળમૂત્રનો ત્યાગ કરી, શુદ્ધતા કરી પધશાળાએ આવે. પછી ઈરિયાવહી પડિમી એક ખમાસમણ દઈ કહે કે, છાશ સંહિતર સાવ મામÉ મારું” પછી “છ” કહી “ભાવ ” કરી વસતિ થકી પશ્ચિમ તથા દક્ષિણ દિશાએ જઈ દિશાઓ જોઈને -
એમ કહે. પછી સંડાસ અને સ્પંડિળ પ્રમાઈને વડી નીતિ તથા લઘુનીતિ વોસિરાવે. તે પછી નિષિી કહીને પોષધશાળામાં જાય અને વાવંત ર્ફિ દિ ણં વિરહમાં તણ મિચ્છામિ દુક્કડં એમ કહે. પછી પાછલે પહેર થાય ત્યાં સુધી સાય કરે. તે પછી એક ખમાસમણ દઈ પડિલેહણને આદેશ માને. બીજું ખમાસમણ દઈ પૈષધશાળા પ્રમાર્જવાને આદેશ માગે. પછી શ્રાવકે મુહપત્તિ,
૪૨૪
Page #465
--------------------------------------------------------------------------
________________
પુછણું, પહેરવાનું વસ્ત્ર પડિલેહવું, અને શ્રાવિકાએ મુમતી, પુછણું, ચશિ, કાંચળી અને ઓઢેલું વસ્ત્ર પડિલેવું. પછી સ્થાપનાચાર્યની પડિલેહણા કરી પષધશાળા પ્રમાઈને એક ખમાસમણ દઈ ઉપાધિ મુહપત્તિનું પડિ. લેહણ કરી એક ખમાસમણ દઈ મંડળીમાં ઢીંચણ ઉપર બેસી સય કરે. પછી વાંદણાં દઈને પચ્ચખાણ કરે. બે ખમાસમણ દઈ ઉપધિ પડિ લેહવા આદેશ માગે. પછી વસ્ત્ર, કાંબળી વગેરે પડિલેહિને જે ઉપવાસ કર્યો હોય તે સર્વ ઉપધિને છેડે પહેરવાનું વસ્ત્ર પડિલેહે. શ્રાવિકા તે પ્રભાતની માફક ઉપધિનું પડિલેહણ કરે. સાંજનો સમય થાય, ત્યારે પથારીને વિષે અંદર તથા બાહિર બાર બાર માત્રાની તથા ઘંડિલની ભૂમિ પડીલેહે. પછી દેવસી પડિક્રમણ કરીને હેય તે સાધુની સેવા કરી એક ખમાસમણ દઈ પિરસી થાય ત્યાં સુધી સાથ કરે. પિરસી પૂરી થાય ત્યારે એક ખમાસમણ દઈ ફુરઝાક ૬િ મwવન વહુ હિપુજા ત્નિો દારૂ તથા કામ એમ કહે. પછી દેવ વાંચી શ રીરે મળમૂત્રની શંકા હોય તે તપાસી સર્વે બહારની ઉપાધિ પડિલેડે, કિંચણ ઉપર સંથારાને ઉત્તરપટ મૂકીને જમાં પગ મૂકવા હોય ત્યાં ભૂમિ પ્રમાજને ધીરે ધીરે પાથરે. પછી “મહારાજ આદેશ આપ” એમ કે હેતે સંથારા ઉપર બેસી નવકારને આંતરે ત્રણ વાર રેમિ તામારુ કહે. પછી આ ચાર ગાથા કહે. - अणुजाणह परमगुरु, गुणगणरयणेहिं भूसिअप्सरीरा ॥ बहु पडिपुना पोरिसि, राई संथारए ठामि ॥ १ ॥ अणुजाणह संथारं, बाहुवहाणेण वामपासेण ॥ .. कुक्कुडिपाय पसारण-अंतरं तु पमजए भूमि ॥ २ ॥ सं कोए संडासं, उन्वट्टते अकाय पडिलेहा ॥ दवाई उवओग, ऊसासनिरंभणो लोए ॥ ३ ॥ s૬ મે દુક મામસ્ત રે મારું રાજ | आहारमुवहिदेहं, सव्वं तिविहेण वोसिरिअं ॥ ४॥ .."
એ ચાર ગાથા કહી દત્તરિ ” વગેરે ભાવના ભાવીને નવકારનું સ્મરણ કરતે છતે ચરવળ વગેરેથી શરીરને સંથારા ઉપર પ્ર
કે ૩૦
Page #466
--------------------------------------------------------------------------
________________
માજીને ડાબે પાસે બહુ ઓશિકે લઇને સુવે. જે શરીર ચિંતાએ જવુ પડે તે સંથારો બીજાને સંધાવીને સ ર્વ કરી પહેલા પડિલેડી કાચિંતા કરે. પછી ઈરિયાવહી કરી ગમણગમણું આલોઈ જઘન્યથી પણ ત્રણ ગાથાઓની સંય કરીને નવકારનું સ્મરણ કરતો પૂર્વની માફક સુઈ રહે. રાત્રિને પાછલે પહેરે જાગૃત થાય, ત્યારે ઈરિયાવહી પડિક્કમીને કુસુમિણ દુસુમિણનો કાઉસગ્ગ કરે. પછી ચૈત્યવંદન કરી આચાર્ય વગેરે ને વાંદી પ્રતિક્રમણની વેળા થાય ત્યાં સુધી સાથ કરે. તે પછી પૂર્વની માફક પ્રતિક્રમણથી માંડી મંડળીમાં સફાય કરવા સુધી કરે. જે પિસહ પારવાની ઈચ્છા હોય તે એક ખમાસમણ દઈ ફુક્કાજામ સંવિદ ભવન્ si gકિસ્તાછે એમ કહે. ગુરૂ કહે
૪િ પછી મુહપત્તિ પડિલેડી એક ખાસણા દઈ છળ રવિ મજાનું ? ગુરૂ કહે. પુળો વિ વિડ્યો પછી કહેવું છે, પણ પતિ ગુરૂ કહે લાજ ન મુ સરવે પછી ઉભા રહી નવકાર ગણું ઢીંચણે બેસી તથા ભૂમીએ મસ્તક લગાડી આ ગા થાઓ કહેવી:
सागरचंदो कामो, चंदवाड लो सुदंस गो धन्नो ॥ सिं पोसह पडिमा, अखंडिआ जीविते वि ॥ १ ॥ धन्ना सलाहणिज्जा, सुलसा आणंदकामदेवा अ॥ . . जेसि पसंसद भयवं, दढध्वयं तं महावीरो ॥ २ ॥
પછી પસહ વિધિએ લીધું, વિધિએ પાયું. વિધિ કરતાં જે કાંઈ અવિધિ, ખંડના તથા વિરાધના મન વચન કાયાએ કરી થઈ હોય તો “ તસ્સ મિચ્છામિ દુક્કડં ” એમ કહેવું. - - સામાયિકને વિધિ પણ આ રીતે જ જાણે, તેમાં એટલેજ વિશેષ કે, સાગરચંદને બદલે આ ગાથાઓ કહેવીઃ
सामइअवयजुत्तो, जावमणे होह निअमसंजुत्तो ॥ &િફ ચાહું કામ, સામgિ: starract | ૨ . - ઇડરથી મૂઢમો, વિનિમિત્ત = સંમત વે છે जं च न सुमरामि अहं, मिच्छा मे दुक्कडं तस्ल ॥ २॥ ..
૪૩૧
Page #467
--------------------------------------------------------------------------
________________
सामाइअ पोसहसं - ठिअस्स जीवस्स जाइ जो कालो || सो सफलो बोधव्वो, सेसो संसारफलहेउ ॥ ३ ॥
પછી સામાયિક વિધિએ લીધું ઇત્યાદિ કહે. દિવસ પાસડુ પણ આ રીતેજ જાણવા. વિશેષ એટલેજ કે, પાષધ દંડકમાં “ નાવ વિર્સ ૫જીવાત્તામિ” એમ કહેવું. દેવસી પ્રતિક્રમણ કરી રહ્યા પછી દિવસ પાસા પારી શકાય છે. રતિ પાસેા પણ આ રીતેજ જાણવા, તેમાં એટલેન્ટ ફેર છે કે, પાસહ દંડકમાં નાવ વિસેલ ત્તિ ઝુવાસામિએમ હેવું. બપાર પછી એ ધડી દિવસ રડું ત્યાં સુધી ત્રિપુસા લેવાય છે. પેાસહુના પારણાને દિવસે સાધુને જોગ હોય તો જરૂર અતિથિવિભ ગ વ્રત કરીને પારણું કરવું. આ રીતે વિવિધ છે! છે.
આ રીતે પે.ષધ આદિ કરીને પર્વેદીતની આરાધના કરવી. એની ઉપર નીચે પ્રમાણે દૃષ્ટાંત છે:
ધન્યપુરમાં ધતેશ્વર નામે શેડ, ધનશ્રી નામે તેની સ્ત્રી અને ધનસાર નામે તેને પુત્ર એવું એક કુટુંબ રહેતુ હતું. ધનેશ્વર શેડ પરમ શ્રાવક હતેા. તે કુટુંબ સહિત દર પખવાડિયે વિશેષ આરંભ વર્જવા વગેરે ત્રિયમ પાળતા હવે, અને “ચતુર્દશી, અષ્ટમી, આમાવાસ્યા તથા પૂર્ણિમા એ તિથિયાને વિષે પરિપૂર્ણ વૈષધ કરનારા હતા. '' આ રીતે ભગવતી સૂ ત્રમાં તુંગિકા નગરીના શ્રાવકના વર્ણનને પ્રસંગે કહ્યું છે, તે પ્રમાણે દર સામે છ પત્તિક્રિયાને વિષે તે પૈષધ વગેરે યથિિવત્ર કરતા હતા. એ વખતે ધનેશ્વરશ્રેષ્ઠી અષ્ટમીના પે:ષધ કરેલો હાવાથી રાત્રિએ શૂન્ય ઘરમાં પ્રતિમા 'ગીકાર કરીને રહ્યા. ત્યારે સનમેં તેની ધર્મની દૃઢતાની ધણી પ્રશસા કરી. તે સાંભળી કાઈ નિય્યાદષ્ટિ દેવતા તેની પરીક્ષા કરવા આવ્યા. પહેલા તેણે શેડના દોસ્તનું રૂપ પ્રકટ કરી ક્રોડા સેનૈયાને નિધિ છે. તમે આજ્ઞા કરે તે તે હું લઉં. એમ ઘણી વાર શેઠને વિનતી કરી, પછી દેવતાએ, શેડની સ્ત્રીનું રૂપ પ્રકટ કર્યું, અને આન્નિમન વગેરે ક રીતે તેની ( શેઠની ) ધણી કદર્શના કરી. તે પછી મધ્યરાત્રી છતાં પ્રભાત કાળને દેખતા સૂર્યના ઉદય તથા સૂર્યનાં કિરણ વગેરે વિજ્રાઁને તે દેવતા એ શેડનાં સ્ત્ર પુત્ર વગેરેનાં રૂપ પ્રકટ કરી શેડને પૈષધનું પારઝુ' · કરવાતે
૪૩૨
Page #468
--------------------------------------------------------------------------
________________
માટે ઘણી વાર પ્રાર્થના કરી. એવા ઘણુ અનુકૂળ ઉપસર્ગ કર્યો, તે પણ સાય ગણવાને અનુસરે મધ્યરાત્રી છે એમ શેઠ જાણતો હતો, તેથી તિવમાત્ર પણ બ્રમમાં પડે નહીં. તે જોઈ દેવતાએ પિશાચનું રૂપ લિધું, અને ચામડી ઉખેડવી, તાડના કરવી, ઉછાળવું, શિળા ઉપર પછાડવું, સમુદ્રમાં ફેંકી દેવું, વગેરે પ્રાણતિક પ્રતિફળ ઉપસર્ગ કર્યા; તો પણ શેઠ ધર્મધ્યાનથી ચલિત થશે નહીં. કહ્યું છે કે- આ પૃથ્વીને દિશા
ના હસ્તી, કાચબો, કુલપર્વત અને શેષનાગ એમણે પકડી રાખી છે, તે પણ ચાલે છે, પરંતુ શુદ્ધ અંત:કરણવાળા પુરૂષનું અંગીકાર કરેલું વત પ્રલય થાય તો પણ ચાલે નહીં.
પછી દેવતાએ પ્રસન્ન થઈ ધનેશ્વર શેઠને કહ્યું. “હું સંતોષ પામ્યો છું. તું વાંછિત વર માગ.” એમ કહ્યું તે પણ શેઠે પિતાનું ધર્મધ્યાન છેડયું નહીં. તથા અતિશય પ્રસન્ન થએલા દેવતાએ શેઠના ઘરમાં ક્રેડ સેનયાની અને રત્નોની વૃષ્ટિ કરી. તે મહિમા જોઈ ઘણા લોકે પર્વ પાળવાને વિષે આદરવંત થયા. તેમાં પણ રાજાને ઘેબી, ઘાંચી, અને એક કૌટુંબિક (ખેડૂત નોકર ) એ ત્રણે જણા જો કે રાજા ની પ્રસન્નતા મેળવવા ઉપર એમને ઘણું ધ્યાન આપવું પડતું હતું, તે પણ છએ પીને વિષે પિતતાને ધંધે તેઓ બંધ રાખતા હતા. ધનેશ્વર શેઠ પણ નવા સાધમીં જાણે તેમને પારણાને દિવસે સાથે જમાડી, પહેરામણ આપી જોઈએ તેટલું ધન વગેરે આપી તેમને ઘણો આદર સત્કાર કરતા હતા. કહ્યું છે કે–સુશ્રાવક સાધનનું જેવું વાત્સલ્ય કરે છે, તેવું વાત્સલ્ય માતા, પિતા અથવા બાંધવ જન પણ કોઈ કાળે કરી ન શકે. આ રીતે શેઠને ઘણે સહવાસ થવાથી તે ત્રણે જણું સત્વધારી થયા. કહ્યું છે કે – જેમ મેરૂ પર્વતે વળગી રહેલું તૃણુ પણ સુવર્ણ બની જાય છે, તેમ સપુરૂષને સમાગમ કુશાળિયાને પણ સુશીલ કરે છે. એક દિવસે કૌમુદી મહોત્સવ થવાનો હતો, તેથી રાજાના લે એ “આજે જોઇને લાવ” એમ કહી ચતુર્દશીને દિવસે રાજાનાં અને રાણીનાં વસ્ત્ર તે શ્રાવકે ધાબીને જોવા આપ્યાં. બેબીએ કહ્યું. “મને તથા હારા કુટુંબને બાવા હેવાથી અમે પર્વને દિવસે વસ્ત્ર ધાવા આદિ આરંભ કરતા નથી.” રાજાના લોકોએ
૪૩૩
Page #469
--------------------------------------------------------------------------
________________
કહ્યું કે, “રાજાની આગળ હારી બાધા તે શી? રાજાની આજ્ઞાનો ભંગ થાય તે પ્રાણાંતિક દંડ થશે.”
પછી ધાબીના સાથીઓએ તથા બીજા લોકોએ પણ વસ્ત્ર ધેવાને માટે તેને ઘણું કહ્યું. ધનેશ્વર શેઠે પણ “રાજદંડ થવાથી ધર્મની હીલના વગેરે ન થાય. એમ વિચારી રાયમિનેશે એવો આગાર છે, ઇત્યાદિ યુક્ત દેખાડી, તો પણ ઘેબીએ “ટઢતા વિનાને ધર્મ શા કામને?” એમ કહી પોતાના નિયમની દઢતા ન મૂકી. એણે એવા દુ:ખના વખતમાં પણ કેઈનું કહ્યું ન માન્યું. પોતાના માણસોના કહેવાથી રાજા પણ રૂઝ થ, અને હારી “આજ્ઞા તોડશે તો સવાર થતા તને તથા તારા કુટુંબને શિક્ષા કરીશ” એમ કહેવા લાગ્યા. એટલામાં રાત્રિએ કર્મયોગથી રાજાના પિટમાં એ શોગ થયો, કે જેથી આખા નગરમાં હાહાકાર વર્તી રહ્યા એમ કરતાં ત્રણ દિવસ ચાલ્યા ગયા. ધર્મના પ્રભાવથી બીએ પિતાને નિયમ બરોબર પાળે. પછી પડવાને દિવસે રાજાનાં તથા રાણીનાં વસ્ત્ર ધોયાં. બીજને દિવસે રાજાના માણસેએ ભાગ્યાં, ત્યારે તે તેણે તુરત આપ્યાં. એમજ કાંઈ ખાસ કામને સારુ બહુ તેલનો ખપ પડવાથી રાજાએ શ્રાવક ઘાંચીને ચતુર્દશીને દિવસે ઘા ચલાવવાને દૂકમ આપો. ઘાંચીએ પોતાના નિયમની દઢતા જણાવી, તેથી રાજા ગુસ્સે થયો. એટલામાં પરચક્ર આવ્યું. રાજાને પોતાની સેના સાથે લઈ શકુંની સામે જઈ સંગ્રામમાં ઉતરવું પડ્યું. પછી રાજાને જાય છે. પણ એ કામમાં રાજા વ્યગ્ર થઈ જવાથી તેલનો ખપપ નહીં, અને ઘાંચીને નિયમ સચવાયે.
હવે રાજાએ એક વખતે અષ્ટમીને શુભ મુહૂર્ત તે શ્રાવક કણબીને હળ ખેડવાની આજ્ઞા કરી. ત્યારે તેણે પિતાને નિયમ કહ્યું. તેથી રાજાને ક્રોધ ચઢયો. પણ એટલામાં ધારાબંધ એક સરખો વદ પડવા માંડવાથી તેને નિયમ સુખેથી સચવાય. આ રીતે પર્વને નિયમ અખંડ પાળવાના પુણ્યથી તે ત્રણે જણા અનુક્રમે મરણ પામી છઠા લાતક દેવલોક ચક સાગરોપમ આયુષ્યવાળા દેવતા થયા. ધનેશ્વર શેઠ સમાધિએ મરયુ પામી બારમા અશ્રુત દેવલોક ગયો. પછી તે ચારે દેવતાઓની ઘણી મૈત્રી થઈ. શેઠને જીવ જે દેવતા થયા હતા, તેની પાસે બીજા ત્રણે દેવતા
૪૩૪
Page #470
--------------------------------------------------------------------------
________________
ઓએ પિતાના ચ્યવનને અવસરે કબૂલ કરાવ્યું હતું કે, “ ત્યારે પૂર્વભવની માફક આવતે ભવે પણ અમને પ્રતિબોધ કર.” પછી તે ત્રણે જણ દેવલોકથી જુદા જુદા રાજકુળને વિષે અવતર્યો. અનુક્રમે જવાન અવસ્થા પામી હેટા દેશના અધિપતિ થઈ ધીર, વીર અને હીર એવે નામે જગતમાં પ્રસિદ્ધ થયા. તેમાં ધીર રાજાના નગરમાં એક શેઠને પ
ને દિવસે સદા કાળ પરિપૂર્ણ લાભ થતો હતો, પરંતુ કોઈક વખતે ૫વંતિથિએ હાનિ પણ બહુ થતી હતી. તેણે એક વખતે જ્ઞાનીને આ વાત પૂછી. જ્ઞાનીએ કહ્યું. “તે પૂર્વભવને વિષે દરિદ્રાવસ્થામાં સ્વીકારેલા નિયમને દઢપણે વળગી રહી યથાશક્તિ પર્વ દિવસે સમ્યક પ્રકારે પાળ્યા; પરંતુ એક વખતે ધર્મસામગ્રીને જોગ છતાં પણ તું ધર્માનુષ્ઠાન કરવામાં આલસ્ય વગેરે દોષથી પ્રમાદી થયો. તેથી આ ભવને વિષે તને આ રીતે લાભ હાનિ થાય છે. વળી કહ્યું છે કે–ર્યને વિષે પ્રમાદ કરનારે. માણસ જે કાંઈ પિતાનું નુકશાન કરી લે છે, તે ચેરના લૂટવાથી, અગ્રીના બાળવાથી, અથવા જાગતામાં હાર ખાવાથી પણ થતું નથી.
જ્ઞાનીનું એવું વચન સાંભળી તે શેઠ પોતાના કુટુંબ સહિત હમેશાં ધ“કૃત્યોને વિષે સાવધાન રહે, અને પોતાની સર્વ શક્તિથી સર્વે પની આરાધના કરવા લાગ્યો, અને ઘણજ ડે અથવા ઘેડે આરંભ કરી તથા વ્યવહારશુદ્ધિ બરાબર સાચવીને વ્યાપાર વગેરે બીજ આદિ પર્વને દિવસેજ કરતે હતો, પરંતુ બીજે વખતે નહીં. તેથી સર્વે ગ્રાહકને વિશ્વાસ પડી ગયે. સર્વે તેની સાથે જ વ્યવહાર કરવા લાગ્યા, પણ બીજાઓની સાથે કોઈ વ્યવહાર કરે નહીં. થોડા દિવસમાં તે ક્રોડ સોનૈયાને ધણી થયે. કાગડા, કાયસ્થ અને કૂકડા એ ત્રણ જણ પિતાના કુળનું પિોષણ કરે છે, અને વણિફ, શ્વાન, ગજ તથા બ્રાહ્મણ એ ચારે જણ પિતાના કુળને નાશ કરે છે. એવી કહેવત છે, તે પ્રમાણે બીજા વણિફ લોકોએ અદેખાઈથી રાજની પાસે ચાડી ખાધી કે, “એને કેડો સનેયાનું નિધાન મળ્યું.” તેથી રાજાએ શેઠને ધનની વાત પૂછી. શેઠે કહ્યું. “મેં સ્થળ મૃષાવાદ, સ્થળ અદત્તાદાન વગેરેને ગુરૂ પાસે નિયમ લીધે છે.” પછી બીજા વાણિયા ના કહેવાથી રાજાને “એ દમ છે ”
૪? |
Page #471
--------------------------------------------------------------------------
________________
એમ વિચારી તેનું સર્વ ધન પિતાના કબજામાં લઈ તેને તથા તેના પરિવારને પિતાના મહેલમાં કબજે રાખ્યો. શેઠે મનમાં વિચાર્યું કે, “ આજે પંચમી પર્વ છે. તેથી આજ મને કંઈ પણ રીતે અવશ્ય લાભ થવેજ જોઈએ.”
પ્રભાત વખતે રાજા પિતાના સર્વ ભંડાર ખાલી થએલા અને શેઠનું ઘર સેનાઑરથી તથા ઝવેરાતથી સંપૂર્ણ ભરાઈ ગએલું જેમાં ઘણું આશ્ચર્ય અને ખેદ પામે. પછી તેણે શેઠને ખમાવીને પૂછ્યું કે, “હે શેઠજી ! આ ધન શી રીતે હારે ઘેર ગયું ?” શેઠે કહ્યું. “હે ધણી ! હું, કાંઈ જાણતો નથી, પરંતુ પર્વને દિવસે પુણ્યના મહિમાથી મને લાભજ થાય છે.” આ રીતે સર્વ વાત શેઠે કડી, ત્યારે પર્વને મહિમા સાંભળી જાતિસ્મરણ જ્ઞાન પામેલા રાજાએ પણ છએ પર્વો પાળવાને યાવછવ નિયમ લીધે. તે જ વખતે ભંડારીએ આવી રાજાને વધામણી આપી કે, “વર્ષીકાળના વરસાદથી જેમ સરોવર ભરાય છે, તેમ આપણે સર્વે ભ. ડાર ધનથી હમણાંજ પરિપૂર્ણ થયા છે.” તે સાંભળી રાજા ઘણું અજાયબ અને હર્ષ પામ્યો. એટલામાં ચંચળ એવા કુંડળ આદિ આભૂષણોથી દેદીપ્યમાન એ એક દેવતા પ્રકટ થઈ કહેવા લાગે છે !
હે રાજન ! હારે પૂર્વભવને મિત્ર જે શેઠનો પુત્ર છે, જે હમણાં દેવતાનો ભવ ભેગવે છે, તેને તું ઓળખે છે ? મેં પૂર્વભવે વચન આપ્યું હતું. તેથી તેને પ્રતિબોધ કરવાને અર્થે તથા પર્વ દિવસની આરાધના કરનાર લેકમાં અગ્રેસર એવા એ શેઠને સહાધ્ય કરવાને સારુ આ કામ કર્યું. માટે તું ધર્મત્યમાં પ્રમાદ ન કર. હવે હું ઘાંચીના અને કૌટુંબિકના જીવ જે રાજાઓ થયા છે, તેમને પ્રતિબોધ કરવા જઉં છું.”
એમ કહી દેવતા ગમે. પછી તેણે તે બન્ને રાજાઓને સમકાળે રૂમમાં પૂર્વભવ દેખાશે. તેથી તેમને પણ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી તેઓ શ્રાવક ધર્મની અને વિશેષે કરી પર્વદિવસની સમ્યફ પ્રકારે આરાધના કરવા લાગ્યા. પછી તે ત્રણે રાજાઓએ દેવતાના કહેવાથી પિતા પોતાના દેશને વિષે અમારિની પ્રતિ, સાતે વ્યસની નિયત્તિ, ઠેકાણે ઠેકાણે નવ નવ જિનમંદિરો, પૂ, યારા, ધાર્મિક વાત્સલ્ય, ૫
૪૩૬
Page #472
--------------------------------------------------------------------------
________________
વૈને પહેલે દિવસે પહની ઉદ્ઘાષણા તથા સર્વે પાને વિષે સર્વે લોકોને ધર્મકૃત્યને વિષે લગાડવા વગેરે ધર્મની ઉન્નતિ એવી રીતે કરી કે, જેથી એક ત્ર સામ્રાજ્ય જેવા જૈનધર્મ પ્રવર્તી રહ્યા, અને તેના પ્રભાવથી તથાશેઠના જીવ દેવતાની મદદથી તે ત્રણે રાજાઓના દેશામાં તીર્થંકરની વિહારભૂમિની માફ્ક અતિવૃષ્ટિના, અનાવૃષ્ટિના, દુર્ભિક્ષના, સ્વચક્ર-પરચના, વ્યાધિના, મરકીના તથા દારિદ્ર વગેરેના ઉપદ્રવ સ્વમમાં પશુ રહ્યા નહીં. એવી દુઃસાધ્ય વસ્તુ શી છે કે, જે ધર્મતા પ્રભાવથી સુસાધ્ય ન થાય ? આ રીતે સુખમય અને ધર્મમય રાજ્યલક્ષ્મીને ચિરકાળ ભાગવી તે ત્રણે રાજાઓએ સાથે દીક્ષા લઈ ધણી તપસ્યાથી શઘ્ર કેવળજ્ઞાન ઉપાંજ્યું. શેઠનેા ૭૧ દેવતા, તેમને, મહિમા ઠેકાણે ઠેકાણે ઘણાજ વધારવા લાગ્યા. પછી પ્રાયે પેાતાનુંજ દૃષ્ટાંત કહી ઉપદેશ કરી પૃથ્વીને વિષે સર્વે પર્વરૂપ સમ્યક્ર્મનું સામ્રાજ્ય અતિશય વિસ્તાર્યું, અને ઘણા જન્મ જા ઉદ્દાર કરી પાતે મોક્ષે ગયા. રોડના જીવ દેવતા પણ અચ્યુત દેવલાકથી આવી મ્હોય રાજા થઇ ક્રરી વાર પર્વને મહિમા સાંભળવાથી જાતિસ્મરણ્ જ્ઞાન પામ્યા, અને દીક્ષા લઈ મેક્ષે ગયા. આ રીતે પર્વની આરાધના ઉપર કથા કહી. અગીઆરની ગાથાને અર્થ ઉપર પ્રમાણે છે. ( ૧૧ )
Page #473
--------------------------------------------------------------------------
________________
प्रकाश ४. चातुमासिक कृत्य.
પકૃત્ય કહ્યું. હવે અર્ધ ગાથાએ ચતુમાસિક કૃત્ય કહેવામાં આવે છે.
पइचउमासं समुचिअ-नियमगहो पाउसे विसेसेण ॥
સંક્ષેપાર્થ –શ્રાવકે દરેક માસામાં તથા ઘણું કરી વષકાળના ચોમાસામાં ઉચિત નિયમ ગ્રહણ પાળવા.
વિસ્તારાર્થ –જે શ્રાવકે પરિગ્રહ પરિમાણું વ્રત લીધું હોય, તેણે દરેક ચોમાસાને વિષે પૂર્વે લીધેલા નિયમમાં કાંઈક ઓછું કરવું. જેણે પરિગ્રહ પરિમાણ વ્રત પૂર્વે ન લીધું હોય, તેણે પણ દરેક ચોમાસામાં યોગ્ય એવા નિયમ અંગીકાર કરવા. વર્ષાકાળના ચેમાસામાં તે ઘણું કરી ઉચિત નિયમ ગ્રહણ કરવા જ. તેમાં જે નિયમ જે સમયે લીધાથી બહુ ફળ થાય, તથા જે નિયમ ન લીધાથી ઘણું વિરાધના અથવા ધર્મની નિંદા વગેરે દોષ થાય, તે નિયમ તે વખતે ઉચિત કહેવાય છે. જેમ વર્ષાકાળમાં ગાડાં ગાડી ચલાવવાની બાધા વગેરે લેવી તથા વાદળ, વર્ષાદિ આદિ થવાથી ઈયળે વગેરે પડવાને લીધે રાયણ તથા આંબા વગેરેનાં ફળનો ત્યાગ કરવે તે ઉચિત નિયમ જાણવા. અથવા દેશ, પુર, ગામ, જાતિ, કુળ, વય, અવસ્થા વગેરેની અપેક્ષા એ ઉચિત નિયમ જાણવા. તે નિયમ બે પ્રકારના છે. એક દુ:ખે પળાય એવા, તથા બીજ સુખે પળાય એવા. ધનવંત વ્યાપારી અને અવિરતિ લેકિને સંચિત્ત રસને તથા શાકને ત્યાગ અને સામાયિકનો સ્વીકાર વગેરે નિયમ દુબે પળાય એવા છે, પરંતુ પૂજા, દાન વગેરે નિયમો તેમનાથી સુખે પળાય તેમ છે.
દરિદ્રી પુરૂષોની વાત એવી ઉઘટી છે. એમ છે, તો પણ ચિત્તની એકાગ્રતા હોય તો ચક્રવર્તીએ તથા શાલિભદ્ર વગેરે લોકોએ જેમ દીક્ષાદિ કષ્ટ સહન કર્યો, તેમ સર્વે નિયમ સધી સુખે પળાય તેવા છે, કહ્યું છે કે–જ્યાં સુધી ધીર પુરૂષો દીક્ષા લેતા નથી, ત્યાં સુધી મેરૂ પર્વત ઉંચો છે, સમુદ્ર દુસ્તર છે, અને કામની ગતિ વિષમ છે. એમ છતાં પાળી ન શકાય એવા નિયમ લેવાની શક્તિ ન હોય, તે પણ સુખે પળાય એવા
૪૩૮
Page #474
--------------------------------------------------------------------------
________________
નિયમ તે શ્રાવકે જરૂર લેવાજ. જેમ વર્ષકાળમાં કૃષ્ણની માફક તથા કુમારપાળ વગેરેની માફક સર્વે દિશાએ જવાને ત્યાગ કરવો ઉચિત છે. તેમ કરવાની શક્તિ ન હોય તો જે વખતે તે દિશાઓને વિષે ગયા વિના પણ નિવહ થઈ શકે એમ હોય, તે વખતે તે દિશાએ તરું જવું નહી. એમજ સર્વ સચિત વસ્તુને ત્યાગ કરી ન શકે તે, જે વખતે જે વસ્તુ વિના નિર્વાહ થઈ શકે એમ હોય, તે વખતે તે વસ્તુને નિમમ લે. જે માણસને જે ઠેકાણે, જે વખતે જે વસ્તુ મળવાનો સંભવ ન હય, જેમ કે, દરિદ્રી પુરૂષને હાથી વગેરે, મેરૂ દેશમાં નાગરવેલનાં પાન વગેરે, તથા આંબા વગેરે ફળની ઋતુ ન હોય તે, તે તે ફળો દુર્લભ છે, માટે તે પુરૂષે તે ઠેકાણે તે વખતે તે વસ્તુનો નિયમ પ્રહણ કરો. આ રીતે અ
Mી વસ્તુને નિયમ કરવાથી પણ વિરતિ વગેરે મોટું ફળ થાય છે. છે એમ સંભળાય છે કે–રાજગૃહી નગરીમાં એક ભીખારીએ દીક્ષા લીધી, તે જોઈ લોકો “એણે ઘણું ધન છેડીને દીક્ષા લીધી !” એ રીતે તેની હાંસી કરવા લાગ્યા. તેથી ગુરૂ મહારાજે વિહાર કરવાની વાત કરી, ત્યારે અભયકુમારે ચટામાં ત્રણ કોડ નૈયાને એક મોટો ઢગલે કરી સર્વે લોકોને બોલાવીને કહ્યું કે, “જે પુરૂષ કૂવા વગેરેનું પાણી, દેવતા, અને સ્ત્રીને સ્પર્શ, એ ત્રણ વાનાં થાવજીવ મૂકી છે. તેણે આ ધનને ઢગલે ગ્રહણ કરે.” લોકોએ વિચાર કરીને કહ્યું કે, “ ત્રણ ક્રોડ ધન છોડી શકાય, પરંતુ પાણી વગેરે ત્રણ વસ્તુ ન છોડાય. ” પછી મંત્રીએ કહ્યું કે, “અરે મૂઢ લેકો ! તો તમે આ દ્રમક મુનિની હાંસી કેમ કરે છે ? એણે તો જળાદિ ત્રણ વસ્તુને ત્યાગ કરેલ હોવાથી ત્રણ ક્રોડ કરતાં પણ વધુ ધનને ત્યાગ કર્યો છે. એ પછી પ્રતિબોધ પામેલા લોકેએ દ્રભક મુનિને ખમાવ્યા: આ રીતે અછતી વસ્તુનો ત્યાગ કરવા ઉપર દાખલો કર્યો છે. '
માટે અછતી વસ્તુના પણ નિષમ ગ્રહણ કરવા. તેમ ન કરે તો તે તે વસ્તુ ગ્રહણ કરવામાં પશુની માફક અવરતિપણું રહે છે. તે નિયમ ગ્રહણ કરવાથી દૂર થાય છે. ભર્તુહરિએ કહ્યું છે કે–અમે ક્ષમાવંડે ખખ્યું નહીં; ઘર ઉચિત સુખને ( વિષય સુખને) સંતોષથી ત્યાગ કર્યો નહીં, ખ
૪૩૮
મ
Page #475
--------------------------------------------------------------------------
________________
મી ન શકાય એવી ટાઢ, તાપ અને પવનની પીડા સહન કરી, પણ તપસ્યા કરી નહી; અહર્નિશ મનમાં ધનનો વિચાર કર્યો પણ પ્રાણાયામ કરી મુક્તિનું પદ ચિંતવ્યું નહીં, સારાંશ–અમે એવું કહ્યું કે, જેથી મુનિયે તે તે ફળવડે અમને ઠગી શકા. અરાત્રમાં દિવસે એક વાર બેજન કરે, તે પણ પચ્ચખાણ કર્યા વિના એકાશનું ફળ મળતું નથી. લોકમાં પણ એવી જ રીતિ છે કે, કોઈ માણસ કેઇનું ઘણું ધન ઘણા કાળ સુધી વાપરે, તો પણ કહ્યા વિના તે ધનનું થોડું વ્યાજ પણ મળતું નથી. અછતી વસ્તુને નિયમ ગ્રહણ કર્યો હોય તે, કદાચ કોઈ રીતે તે વસ્તુને વેગ આવી જાય તે પણ નિયમ લેનાર માણસ તે વસ્તુ લઈ ન શકે, અને નિયમ ન લીધી હોય તે લઈ શકે. આ રીતે અછતી વસ્તુનો નિયમ ગ્રહણ કરવામાં પણ પ્રકટ ફળ દેખાય છે. જેમ પલ્લી પતિ વંકચૂલને ગુરૂ મહારાજે “અજાણ્યાં ફળ ભક્ષણ ન કરવાં એવો નિયમ આપ્યો હતો, તેથી તેણે ભુખ ઘણુ લાગી હતી, અને લોકોએ ઘણું કહ્યું, તેપણું અને ટવીમાં કિંધાકાળ અજાણ્યાં હોવાથી ભાણ કર્યા નહીં. તેની સાથેના લેકોએ ખાધા, અને તેથી તે લેક મરણ પામ્યા. - દરેક માસામાં નિયમ લેવાનું કહ્યું, તેમાં ચોમાસું એ ઉપલક્ષણ જાણવું. તેથી પખવાડિયાના અથવા એક, બે ત્રણ માસના તથા એક, બે અથવા તેથી વધુ વર્ષના પણ નિયમ શક્તિ માફક ગ્રહણ કરવા. જે નિયમ
જ્યાં સુધી અને જે રીતે આપણાથી પળાય, તે નિયમ ત્યાં સુધી અને તે રીતે લે. નિયમ એવી રીતે ગ્રહણ કરવા કે, જેથી નિયમ વિના એક ઘડી પણ રહી ન શકે. કેમકે, વિરતિ કરવામાં મહેટે ફળનો લાભ છે, અને અવિરતિપણામાં ઘણું કર્મબંધનાદિક દોષ છે. એ વાત પૂર્વ કહેવામાં આવી છે. પૂર્વે જે નિત્ય નિયમ કહેવામાં આવ્યા છે, તે જ નિયમ વર્ષાકાળના ચોમાસામાં વિશેષે કરી લેવા. તેમાં દિવસમાં બે વાર અથવા ત્રણ વાર પૂજા, અષ્ટ પ્રકારી પૂજા, સંપૂર્ણ દેવવંદન, જિનમંદિરે સર્વે જિનબિંબની પૂજા અથવા વંદના, સ્નાત્ર મહેસવ, મહાપૂજ, પ્રભાવના વગેરે અને ભિગ્રહ લેવા. તથા ગુરૂને મહેકી વંદના, દરેક સાધુને વંદના, વીશ લોગસ્સનો કાઉસગ્ગ, નવા જ્ઞાનને પાઠ, ગુરૂની સેવા, બ્રહ્મચર્ય, અચિત્ત
४४०
Page #476
--------------------------------------------------------------------------
________________
પાણું પીવું, સચિત્ત વસ્તુને ત્યાગ ઇત્યાદિ અભિગ્રહ લેવા. તથા વાસી, વિદળ, પૂરી, પાપડ, વડી, સૂકું શાક, તાંદલજા વગેરે પાંદડાંની ભાજી, ખારેક, ખજૂર, દ્રાક્ષ, ખાંડ, સંક, વગેરે વસ્તુનો વર્ષીકાળના ચોમાસામાં ત્યાગ કરવે. કેમકે, એ વસ્તુમાં લીલફૂલ, કુંથુઆ, અને ઇયળો વગેરે સં. સક્ત છવ ઉત્પન્ન થવાનો સંભવ રહે છે. ઔષધ વગેરે કામમાં ઉપર કહેલી વસ્તુ લેવી હોય તે સારી પેઠે તપાસીને ઘણીજ સંભાળથી લેવી. તેમજ વર્ણકાળના ચોમાસામાં ખાટલો, હાવું, માથામાં કૂલ વગેરે ગુંથાવવાં, લીલું દાતણ, પગરખાં વગેરે વસ્તુને યથાશક્તિ ત્યાગ કરે. ભૂમિ ખેવી, વસ્ત્ર વગેરે રંગવાં, ગાડી વગેરે ખેડવાં, બીજે ગામે જવું વગેરેની પણ બાધા લેવી.
ઘર, હાટ, ભીંત, થાંભલ, કપાટ, પાટ, પાટિયું, પાટી, શીં, ઘીનાં, તેલનાં તથા પાણી વગેરેનાં તથા બીજાં વાસણ, ઈંધણ ધાન્ય વગેરે સર્વે વસ્તુઓને નીલફૂલ વગેરે જીવની સંસક્ત ન થાય, તે માટે જેને જે યોગ્ય હેય તે પ્રમાણે કોઇને ચૂનો લગાડે, કોઈમાં રાખ ભેળવવી, તથા મેવ કાઢી નાંખ, તડકામાં મૂકવું, શરદી અથવા ભેજ ન હોય તેવા સ્થાનમાં રાખવું વગેરે સંભાળ લેવી. પાણીને પણ બે ત્રણ વાર ગાળવા વગેરેથી સંભાળવું. ચીકણી વસ્તુ, ગોળ, છાશ, પાણી વગેરેની પણ સારી પેઠે - કણું વગેરે મૂકીને સંભાળ કરવી. ઓસામણનું તથા સ્નાનનું પાણી વગેરે લીલફુલ વળેલી ન હોય એવી ધનવાળી શુદ્ધ ભૂમિને વિષે છુટું છૂટું અને થોડું થોડું નાંખવું. ચૂલાને અને દીવાને ઉઘાડે ન મૂકો અને તે માટે ખાસ સંભાળ લેવી. ખાંડવું, દળવું, રાંધવું, વસ્ત્ર પાત્ર વગેરે જોવું ઈત્યાદિ કામમાં પણ સમ્યફ પ્રકારે જાઈ કરીને સંભાળ રાખવી. જિનમંદિરની તથા પિષધશાળા વગેરે પણ જોઈએ તેવી રીતે સમારવાવડે દપિત યતના રાખવી. તેમજ ઉપધાન, માસાદિ પ્રતિમા, કષાયજય, ઇંદ્રિયજય, યોગવિશુદ્ધિ, વીશ સ્થાનક, અમૃત આમ, અગીયાર અંગ, ચૌદ પૂર્વ વગેરે તપસ્યા તથા નમસ્કાર કળતપ, ચતુર્વિશતિકા તપ, અક્ષયનિધિ તપ, દમયંતી તપ, ભદ્રણી તપ, મહાભદ્ર શ્રેણી તપ, સંસારતારણ તપ, અહા, પક્ષ ખમણ, ભાસખમણ વગેરે વિશેષ તપસ્યા પણ યથાશક્તિ કરવી. રાત્રિએ
૪૪૧
Page #477
--------------------------------------------------------------------------
________________
ચઉવિહાર અથવા તિવિહારનું પચ્ચખાણ કરવું. પર્વને વિષે વિગઈનો ત્યાગ તથા પિષધ ઉપવાસ વગેરે કરવું. દરેજ અથવા પારણાને દિવસે અતિવિસંવિભાગને અવશ્ય લાભ લેવો. વગેરે. - પૂર્વાચાર્યોએ ચોમાસાના અભિગ્રહ કહ્યા છે, તે આ પ્રમાણે –ના નાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિચાર. આશયી દ્રવ્યા ભેદથી અનેક પ્રકારના ચાતુર્માસિક અભિગ્રહ હોય છે.
તેને અનુક્રમ આ પ્રમાણે –તત્ર જ્ઞાનાચારને વિષે મૂળસૂત્રવાંચવવારૂપ સાય કરવી, વખાણ સાંભળવું, સાંભળેલા ધર્મનું ચિંતવન કર્યું, અને શ; ક્તિ પ્રમાણે અજવાળી પાંચમને દિવસ જ્ઞાનની પૂજા કરવી. (૧) દર્શનાચારને વિષે જિનમંદિરમાં કાજો કાઢવો, લીંપવું, ગૃહતિ માંડવી વગેરે જિન પૂજા, ચૈત્યવંદન અને જિનબિંબને ઉવટણ કરીને નિર્મળ કરવા આદી કાર્યો કરવાં (૨). ચારિત્રાચારને વિષે જળ મુકાવવી નહિં, જૂ તથા શરીરમાં રહેલા ગંડળ પાડવા નહિં, કીડાવાળી વનસ્પતિને ખાર ન દે, લાકડામાં, અગ્નિમાં તથા ધાન્યમાં ત્રસ જીવની રક્ષા કરવી. કેકને આળ ન દેવું, આક્રોશ ન કરવો, કઠોર વચન ન બોલવું, દેવ ગુરૂના સેગન ન ખાવા, વાડી ન કરવી તથા પારકે અવર્ણવાદ ન બોલ. પિતાની તથા માતાની દષ્ટિ ચૂકવીને કામ ન કરવું, નિધાન, દાન અને પડેલી વસ્તુને વિષે યતના કરવી. દિવસે બ્રહ્મચર્ય પાળવું, રાત્રિને વિષે પુરૂષે પરસ્ત્રીની તથા સ્ત્રીએ પર પુરૂષની સેવા ન કરવી, ધન ધાન્ય વગેરે નવવિધ પરિગ્રહનું પરિમાણ જેટલું રાખ્યું હોય તેમાં પણ ઘટાડે કરે. દિશાપરિમાણ વ્રતમાં પણ કોઈને મોકલવું, સંદેશે કહેવરાવ, અભૂમીએ જવું વગેરે તજવું. સ્નાન ઉચટણું, ધૂપ, વિલેપન, આભૂષણ, ફૂલ, તાંબૂલ, બરાસ, અગર, કેસર, પેહિસ અને કન્ડી એ વસ્તુનું પરિમાણ રાખવું. મજીઠથી, લાખથી કસુંબાથી અને ગળીથી રંગેલાં કપડાનું પરિમાણું કરવું, તથા રત હીરા, મણિ, એનું રૂપું, મેતી વગેરેનું પરિમાણ કરવું. ખજૂર, દ્રાક્ષ, દાડમ, ઉત્તતિય, નાવિએર, કેળાં, મીઠાં લિંબુ, જામફળ, જાંબુ, રાયણ, નારંગી, બીજોરાં, કેકડી, અખોડ, વાયમફળ, કોડ, બિરૂ, બિલીફળ, આમલી, બોર, બિલ્લક ફળ, ચીભડાં, ચીભડી, કેરાં, કરમદાં, ભોરડ, બૂિ આવેતસ એમનું
- ૪૪૨
Page #478
--------------------------------------------------------------------------
________________
અથાણું, અક્રુરા, જાત જાતન' ફૂલ તથા પત્ર, સચિત્ત, હુબીજ, અન તકાય પણ એક પછી એક વવા. તથા વિગષ્ટનું અને વિગની અંદર આવનારી વસ્તુનું પરિમાણુ કરવું. વસ્ત્ર ધાવાં, લિંપવું, ખેત્ર ખત્રુ, ન્તુવરાવવું, ખીજાંની જા કાઢવી, ક્ષેત્ર સબંધી જાત જાતનાં કામેા, ખાંડતુ, દળવુ, પાણીમાં ઝીલતુ, અન્ન રાંધવુ, ઉવટલું લગાડવું વગેરેને ઘટાડા કરવા. તથા ખાટી સાક્ષી પૂરવી નહીં. દેશાવકાશિક ત્રનને વિષે ભૂમિ ખા દવાનું, પાણી લાવવાનું, કપડાં ધેવાનું, ન્હાવાનું, પીવાનું, અગ્નિ સળગાવવાનું, દીવા કરવાનું, પવન નાખવાનું, લીલોત્રી કાપવાનું, મ્હોટા વિલેાની સાથે છૂટથી ખેલવાનું, અદત્તાદાનનું, તથા સ્ત્રીએ પુરૂષની સાથે તથા પુરૂષે સ્રોની સાથે બેસવુ, યુવુ, ખેાલવું, જોવુ વગેરેનું વ્યવહારના સંબંધમાં પરિમાણુ રાખવું, દિશિતું માન રાખવું, તથા ભોગાપભાગનું પણ પરિમાણુ રાખવુ. તેમજ સર્વે અનર્થદંડના સક્ષેપ કરવા, સામાયિક વૈષધ તથા અતિથિસ વિભાગમાં પણ જે ફ્રુટ રાખી હોય, તેમાં દરરોજ કાંઇ કમી કરવું, ખાંડતુ, દળવુ, રાંધવુ, જમવું, ખણવું, વસ્ત્રાદિ રમવું, કાંતવુ, પીંજવુ, લેવુ, ધર વગેરે ધાળાવવુ', લીંપવું, ઝાટકવું, વાહન ઉપર ચઢવુ, લીખ વગેરે જેવી, પગરખાં પહેરવાં, ખેતરનીંવુ, લગ્નુ, આણુ કરવું, વગેરે કાયાને વિષે દરરોજ બનતા સુધી સંવર રાખવા. ભવું, જિનમંદિરે દર્શન કરવું, વ્યાખ્યાન સાંભળવુ, ગણવું, એટલાં કામાને વિષે તથા જિનમંદિરનાં સર્વે કામેતે વિષે ઉધમ કરવા. તથા વર્ષની અંદર ધમૈતે અર્થે આઠમ, ચૈાદશ, વિશેષ તપસ્યા અને કલ્યાણક તિથિને વિષે ઉજમણાતા મહોત્સવ કરવા. ધર્મને અર્થે મુહપત્તિ, પાણીનાં ગળણાં, તથા ઔષધ વગેરે આપવાં, યથાશક્તિ સાધર્મી વાત્સલ્યે કરવુ, અને ગુરુનીે વિનય સાચવવું. દર મહિને સામાયિક તથા દર વર્ષે પૈષધ તથા અતિથિવિભાગ યથા શક્તિ કરવા. ” આ રીતે શ્રાવક શ્રાવિકાના ચૈામાસા સ બંધી નિયમ કહ્યા છે.
,,
હવે આ વિષય સંબંધી નીચે પ્રમાણે કથા છે.
વિજયપુરમાં વિજયસેન નામે રાજા હતા તેને ધણા પુત્રા હતા. તેમાં વિજયશ્રી રાણીના પુત્ર રાજ્ય ચલાવવા લાયક થયા, એમ જાણી રાજાએ
૪૪૩
Page #479
--------------------------------------------------------------------------
________________
તેને આદર સન્માન દેવાનું મૂકી દીધું. એમ કરવામાં રાજાને એ અ. ભિપ્રાય હતો કે, “બીજા પુત્રો અદેખાઈથી એને મારી નાખે નહીં.” તેથી રા જિકુમારને ઘણું દુઃખ થયું. તે મનમાં વિચારવા લાગ્યું કે, “પગથી હણાયેલી ધળ પણ હણનારને માથે ચઢે છે. માટે મૂગે મોઢે અપમાન સહન કરનાર માણસ કરતાં ધૂળ ઉત્તમ છે, એવું નીતિશાસ્મનું વચન છે, માટે મારે અહિં રહીને શું કરવું છે? હું હવે પરદેશ જઇશ. કેમકે– જે પુરૂષ ઘરમાંથી બહાર નીકળીને સેંકડો આશ્ચર્યથી ભરેલા સંપૂર્ણ પૃથ્વીમંડળને જેતે નથી, તે કૂવાનો દેડકા જેવો છે. પૃથ્વીમંડળને વિષે ભ્રમણ કરનાર પુરૂષ દેશ દેશની ભાષાઓ જાણે છે, દેશ દેશના વિચિત્ર રિવાજ જાણે છે, અને વિવિધ પ્રકારના આશ્ચર્યકારી ચમત્કાર જુએ છે.” રાજકુમાર એમ વિચારી રાત્રિએ કઈ ન જાણે તેવી રીતે હાથમાં તરવાર લઈ બહાર નીકળે, અને પૃથ્વીને વિષે પિતાની ઈચ્છા પ્રમાણે ફરવા લાગ્યો. કઈ વખતે અટવીમાં ફરતાં બપોરના વખતે ભુખ તરસથી બહુ હેરાન થયો. એટલામાં બે દિવ્ય આભૂષણ પહેરેલો એક દિવ્ય પુરૂષ આવ્યો. તેણે નેહપૂર્વક તેની સાથે કેટલી વાર્તા કરી અને કુમારને એક સર્વે પ્રકારના ઉપદ્રવને દુર કરનારું અને બીજું સર્વ ઉત્તમ વસ્તુને આપનારું એવાં બે રન આપ્યાં. કુમારે “તું કોણ છે ?” એમ તેને પૂછયું, ત્યારે તેણે કહ્યું કે, “જ્યારે તું તારા શહેરમાં જઈશ, ત્યારે મુનિરાજના વચનથી મહારું ચરિત્ર જાણીશ.”
પછી રાજકુમાર તે રનોના મહિમાથી સર્વ ઠેકાણે યથેચ્છ વિલાસ કરતો રહ્યો. એક વખતે પડહને ઉષ સાંભળવાથી તેના જાણવામાં આવ્યું કે, “કુસુમપુરને દેવશર્મા નામે રાજા આંખના દરથી ઘણી જ વેદના ભગવે છે.” પછી રાજકુમારે તુરતજ ત્યાં જઈ રનના પ્રભાવથી આંખની ઇજા દૂર કરી. રાજાએ પ્રસન્ન થઈ રાજકુમારને પિતાનું રાજય તથા પુણયથી નામે પુરી આપી પોતે દીક્ષા લીધી. પછી કુમારના પિતાએ પણ કુમારને રાજ્ય ઉપર બેસારી પોતે દીક્ષા લીધી. આ રીતે રાજકુમાર બે રાજ્યો ચલાવવા લાગે. એક વખતે ત્રણ જ્ઞાનના ધણી થએલા દેવશર્મ રાજર્ષિએ કુમારને પૂર્વભવ કહ્યા. તે એ રીતે કે –“માપુરીને
Page #480
--------------------------------------------------------------------------
________________
વિષે સુવત નામે શેઠ હતા, તેણે ગુરૂની પાસે પોતાની શક્તિ પ્રમાણે ચોમાસા સંબંધી નિયમ લીધા હતા. તેને એક ચાકર હતું, તે પણ દરેક વકાળના ચોમાસામાં રાત્રિભેજન તથા મધ માંસ સેવાનો નિયમ કરતા હતા. પછી તે ચાકર મરણ પામે અને તેને જીવ તું રાજકુમાર થયો, અને સુવા શેઠને જીવ ઑટે બદ્ધિવંત દેવતા થયો. તેણે પૂર્વભવની પ્રીતીથી તેને બે રન આપ્યાં ” આ રીતે પૂર્વભવ સાંભળી કુમાર જાતિસ્મરણ જ્ઞાન પામે, અને ઘણા પ્રકારના નિયમ પાળીને સ્વર્ગે ગયે. ત્યાંથી ચાવીને મહાવિદેહમાં સિદ્ધ થશે. આ રીતે ચોમાસાના ' નિયમ ઉપર કથા કહી છે.
કિક ગ્રંથમાં પણ આ વાત કહી છે. તે એ કે –વસિષ્ઠ ઋષિએ પૂછ્યું કે, “હે બ્રહ્મદેવ ! વિષ્ણુ ક્ષીરસમુદ્રમાં શી રીતે નિદ્રા કરે છે ? અને તે નિદ્રા કરે, ત્યારે શી શી વસ્તુ વર્જરી? અને તે વસ્તુ વર્જવાથી શું શું ફળ થાય!” બ્રહ્મદેવે કહ્યું. “હે વરિલ! વિષ્ણુ ખરેખર નિદ્રા કરતો નથી, અને જાગૃત પણ થતો નથી, પરંતુ વર્ષાકાળ આવે તે ભક્તિથી વિષ્ણુને એ સર્વ ઉપચાર કરાય છે. હવે વિષ્ણુ ગનિદ્રામાં રહે, ત્યારે શું શું વજેવું? તે સાંભળ. જે પુરૂષ માસામાં મુસાફરી ન કરે, માટી ન ખશે, તથા રિંગણું, ચાળા, વાલ, કલથી, તુવેર, કાલિંગડાં, મૂળા અને તાંદળજે એટલી વસ્તુને ત્યાગ કરે. તથા હે વસિઝ ! જે પુરૂષ ચોમાસામાં એક અન્ન ખાય, તે પુરૂષ ચતુર્ભુજ થઈ પરમપદે જાય. જે પુરૂષ હંમેશાં તથા ઘણું કરી ચોમાસામાં રાત્રિભોજન ન કરે, તે આલોકમાં તથા પરલોમાં સર્વ અભિષ્ટ વસ્તુ પામે. જે પુરૂષ ચોમાસામાં મધ માંસ વજે છે. તે દરેક માણમાં સો વર્ષ સુધી કરેલા અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પામે છે. વગેરે.
• ભવિષ્યપુરાણમાં પણ કહ્યું છે કે – હે રાજન! જે પુરૂષ ચોમાસામાં તૈયમર્દન કરતો નથી, તે ઘણા પુત્ર તથા ધન પામે છે, અને નિરોગી રહે છે. જે પુરૂષ પુષ્પાદિકના ગ છેડી દે છે, તે સ્વર્ગલોકને વિષે પૂજાય છે. જે પુરૂષ કડ, ખાટા, તીખું, તૂરે, મઠો, અને ખારો એ રસને વર્જ, તે પુરૂષ કુરૂપતા તથા દીર્ભાગ્ય કોઈ ઠેકાણે પણ પામતા નથી. તાંબૂલ ભક્ષણ કરવાનું વજે તે ભોગી થાય, અને શરીરે લાવણ્ય
૪૬૫
Page #481
--------------------------------------------------------------------------
________________
પામે. જે કુળ, શાક અને પાંદડાંનું શાક વર્ષે તે ધન તથા પુત્ર પામ. હે રાજન ! ચે!માસામાં ગોળ ન ખાય તે મધુર સ્વરવાળા થાય. તા. વડી ઉપર પાકેલું અન્ન ભક્ષક્ષુ કરવાનું તજે તે, બહુ સંતતિ પામે મીતે વિષે સાથરે સૂપ રહે તેા વિષ્ણુના સેવક થાય. દહીં તથા " દૂધ વર્ષે તે ગાલેક નામે દેવાર્ક જાય, બધેર સુધી પાણી પીવાનું તને તા રાગેાપદ્રવ ન થાય. જે પુરૂષ ચામાસામાં એકાંતર ઉપવાસ કરે તે બ્રહ્મલોકમાં પૂજાય. જે પુરૂષ ચેમાસામાં નખ અને કેશન ઉતારે તે દરરાજ ગંગાસ્નાનનું ફળ પામે. જે પાર અન્ન તજે તે અનંત પુણ્ય પામે. ચેમાસામાં ભાજન કરતી વેળાએ જે માન ન રહે, તે કેવળ પાપ૪ ભાગવે એમ જાણવું, નાનપણે ભેજન કરવું ઉપવાસ સમાન છે. માટે ચોમાસામાં જરૂર્ માન બેજન તથા ખીન્ન નિયમ રાખવાં વગેરે.
1
Page #482
--------------------------------------------------------------------------
________________
प्रकाश ५ वर्षकृत्य.
ચેામાસા સંબંધી કૃત્ય કર્યું. હવે રહેલી અર્ધ ગાથા તથા તેરમી ગાથા મળા દોઢ ગાથાનાં અગીઆર દારવડે વકૃત્ય કહે છે,
( સ્થૂળથા ) પાસું સંધXળ-સાપ્તિ અમાત્તત્તતિન | ફ્ર जिणगिरि एडवणं जिणधण वुट्टी महपूवम्मजागरिआ || સુક્ષ્મપુત્રા સનનળ, તરૂ સિધ્ધપમાત્રળા સોઢી || ૨૩ || સક્ષેપાર્થ:—સુશ્રાવકે વર્ષોવર્ષે ૧ સંધની પૂજા, ૨ સાધર્મી વાસ૫, ૩ ત્રણુ યાત્રા, ૪ જિનમંદિરે સ્નાત્રમÌત્સવ, પ દેવદ્રવ્યની વૃદ્ધિ, ૬ મહાપૂજા, ૭ રાત્રિએ ધર્મ જાગરિકા ૮ શ્રુતજ્ઞાન પૂજા, ૯ ઉમણું, ૧૦ શાસનની પ્રભાવના, અને ૧૧ આલોયણા એટલાં ધર્મકૃત્ય કરવાં. ૧૨-૧૩. વિસ્તારાશે:--શ્રાવકે દરવર્ષ જધથી એકવાર પણ ૧ ચતુર્વિધ શ્રી સંધની પૂજા, ૨ સાધર્મી વાત્સલ્ય, ૩ તીર્થયાત્રા, રથયાત્રા અને અડાહી યાત્રા એ ત્રણ યાત્રા, ૪ બિનમ દિરતે વિષે સ્નાત્રમડાસવ, ૫ માળા પહેરવી, માળા વગેરે પહેરવી, પહેરામણી કરવી, ધોતિયાં વગેરે આપવાં તથા દ્રવ્યની વૃદ્ધિ થાય તેવી રીતે આરતી ઉતારવી વગેરે ધર્મક્ષે કરીને દેવદ્રવ્યની વૃદ્ધિ, ૬ મહાપૂજા, છ રાત્રિને ત્રિશ્ને ધર્મજાગરિકા, ૮ શ્રતજ્ઞાનની વિશેષ પૂન્ન, ૯ અનેક પ્રકારનાં ઉજમાં, ૧૦ જિનશાસનની પ્રભાવના, અને ૧૧ આલાયા એટલાં ધર્મવ્યે યથાશક્તિ કરવાં.
તેમાં શ્રીસંધની પૂજામાં પોતાના કુળને તથા ધન વગેરેને અનુસ રીતે ઘણા આદરથી અને બહુમાનથી સાધુ સાધ્વીના ખપમાં આવે એવી આધાકમાદિ પ રહિત વસ્તુ ગુરૂ ભડારાજતે આપવી. તે વસ્તુ એકેઃ— વસ્ત્ર, કબળ, પ્રેાંછનક, સૂત્ર, ઉન, પાત્રાં, પાણીનાં તુંબડાં વગેરે પાત્ર, દાંઠે, દાંડી, સાય, કાંટાને ખેંચી કાઢનારા ચીપીયા, કાગળ, ખડીયા, લેખણીના સંગ્રહ પુસ્તક વગેરે. દિનકૃત્યમાં કહ્યું છે કે—વસ્ત્ર, પાત્ર' આપવાદિક પાંચે પ્રકારનું પુસ્તક, કબળ પાદપ્રેછનક, દાંડે, સથા!, સા
૮૪૭
Page #483
--------------------------------------------------------------------------
________________
તથા ખીજુ... પણ ઔધિક તથા આપહિક મુહપત્તિ પુછણા વગેરે ને માં શુદ્ધ સંયમને ઉપકારી હોય તે આપવું. પ્રવચનસારાદ્વાર વૃત્તમાં વળી કહ્યુ છે કે- જે વસ્તુ સંયમને ઉપારી હોય, તે વસ્તુ ઉપકાર કરનારી હોવાથી ઉપકરણ કહેવાય છે. તેથી અધિક વસ્તુ રાખવી તે અધિકરણ કહેવાય છે. અસયતપણે વસ્તુને પરિવાર એટલે પરિભૌગ ( સેવન ) કરનારા અસયત કહેવાય છે. ” અહિં પરિદ્વાર શબ્દને અર્થે પરિંગ કરનારા એવા કર્યા તેનું કારણ કે પાહાર મન એવું વ ચન છે તેથી અસયતપણે જે પરિભાગ કરવા એવા અર્થ થાય છે, એમ પ્રવચન સારે।દ્ધાર વ્રુત્તિમાં કહ્યું છે.
,,
એમજ પ્રાતિહારિક, પીડ, કુલક, પાયા વગેરે સયમાપકારિ સર્વે વસ્તુએ સાધુ મુનિરાજને શ્રદ્દાથી આપવી. સેાય વગેરે વસ્તુઓ પણ સં યમનાં ઉપકરણ છે એમ શ્રીકલ્પમાં કહ્યુ છે. તે એવી રીતે કે--જ્ઞાળા હું વસ્થાનું સૂત્રાત્ વડા તિજ્ઞ અર્થ:—અશનાર્દિક, વસ્ત્રાદિક, અને સેાયાર્દિક એ ત્રણ ચતુષ્ક મળીને ખાર; જેમ કે, ૧ અશન, ૨ પાન, ૩ ખાદિમ અને ૪ સ્વાદિમ એ અશનાર્દિક ચાર, ૫ વસ્ત્ર, ૬ પાત્ર, ૭ કુઅલ અને ૮ પાત્રેાંછનક એ વસ્ત્રાદિક ચાર; તથા ૯ સાય ૧૦ અન્ના ૧૧ નરાણી અને ૧૨ કાન ખાતરવાની શળો એ સાયાદિક ચાર; આ રીતે ત્રણ ચતુષ્ક મળીને બાર વસ્તુ સંયમનાં ઉપકરણ છે.
એમજ શ્રાવક શ્રાવિકા રૂપ સધતા પણ શક્તિ માક ભક્તિથી પડે. રામણી વગેરે આપીને સત્કાર કરે. દેવ ગુરૂ વગેરેના ગુજી ગાનારા યાચકાર્દિકને પણ ઉચિત લાગે તેમ તપ્ત કરે.
સત્રપૂજા ત્રણ પ્રકારની છે. એક ઉત્કૃષ્ટ, ખીચ્છ મધ્યમ અને ત્રીજી જધન્ય, જિનમતધારી સર્વ સંધને પહેરામણી આપે તે ઉત્કૃષ્ટ સધપૂજા થાય. સર્વે સંધતે માત્ર સૂત્ર વગેરે આપે ા જધન્ય સધપૂજા થાય. બાકી રહેલી સર્વે મધ્યમ સધપૂજા જાણવી, તેમાં જેને વધારે ધન ખર્ચાની શક્તિ ન હાય, તેણે પણ ગુરૂ મહારાજને સૂત્ર, મુહપત્તિ વગેરે તથા બે ત્રણ શ્રાવક શ્રાવિકાઓને સાપારી વગેરે આપીને દરવર્ષોં સધપૂજા ભક્તિથી સાચવવી, દરિદ્રી પુરૂષ એટલું કરે, તેા પણ તેને ધણું લાભ
૪૮
Page #484
--------------------------------------------------------------------------
________________
છે. કેમકે–લમી ઘણી છતાં નિયમ આદર, શક્તિ છતાં ખમવું, વૈવન અવસ્થામાં વ્રત લેવું, અને દરિદી અવસ્થામાં થોડુ પણ દાન આપવું એ વિચારે વસ્તુથી બહુ ફળ મળે છે વસ્તુપાળ માત્રા વગેરે લેકે તે દરેક ચોમાસામાં સંઘપૂન વગેરે કરતા હતા અને ઘણા ધનનો વ્યય કરતા હતા, એમ સંભળાય છે. દિલ્લીમાં જળસી શેઠનો પુત્ર મહણસિંહ શીતપાગચ્છાધિપ પૂજ્ય શ્રીદેવચંદસુરીજીનો ભક્ત હતા. તેણે એકજ સંધપૂજામાં જિનમનધારી સર્વ સંઘને પહેરામણી વગેરે આપીને ચોરાશી હજાર ટંકનો વ્યય કર્યો. બીજે જ દિવસે પંડિત દેવમંગળવણિ ત્યાં પધાર્યા. પૂર્વે મહણસિંહે બોલાવેલા શ્રીગુરૂ મહારાજે તે ગણિજીને મોકલ્યા હતા. તેમના પ્રવેશ વખતે મહણસિહ ટુકામાં સંધપૂજા કરી, તેમાં છે. પન હજાર હેકનો વ્યય કર્યો. આવી વાર્તાઓ સાંભળવામાં આવે છે. એ પ્રકારે સંઘપૂજા વિધિ કહી છે.
સાધર્મિક વાત્સલ્ય પણ સર્વે સાધર્મ ભાઈઓનું અથવા કેટલાકનું શક્તિ પ્રમાણે કરવું. સાધન ભાઈનો યોગ મળવો જો કે દુર્લભ છે. કેમ કે-સર્વે જીવે સર્વે પ્રકારના સંબંધ માંહોમાંહે પૂર્વ પામેલા છે. પરંતુ સાધક આદી સંબંધને પામનારા છો તો કઇક ઠેકાણે વિરલાજ હોય છે. સાધર્નેિ ભાઇને મેલાપ પણ ઘણું પુણ્યકારી છે. તો પછી સાધર્મીને શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે આદર સત્કાર કરે તે ઘણો પુણબંધ થાય એમાં શું કહેવું ? કહ્યું છે કે–એક તરફ સર્વ ધર્મ અને બીજી તરફ સાધર્મિક વાત્સલ્ય રાખી બુદ્ધિ રૂપી ત્રાળુએ તેબિયે તે બને સરખાં ઉતરે છે એમ કહ્યું છે. સાધકને આદર સત્કાર નીચે પ્રમાણે કરવી:
પોતાના પુત્ર વગેરેને જન્મોત્સવ, વિવાહ વગેરે હોય તે સાધન ભાઈઓને નિમંત્ર કરવું અને ઉત્તમ ભોજન, તાંબૂલ, વસ્ત્ર આભાર! વગેરે આપવું. કદાચ તેઓ કોઈ વખતે બહુ મુશ્કેલીમાં આવી પડે તો ગાંઠનું ધન ખરચીને તેમને આફતમાંથી ઉગારવા. પૂર્વ કર્મના અંતરાયના દેષથી કેઈનું ધન જતું રહે છે તેને પાછા પૂર્વની અવસ્થામાં લાવવો. જે પોતાના ધર્મ ભાઈઓને પૈસેટકે સુખી ન કરે, તે પુરૂષની મેડ ટાઈ
૪૪૮
Page #485
--------------------------------------------------------------------------
________________
શા કામની? કેમકે–જેમણે દીન જીવોનો ઉદ્ધાર ન કવી, સાધર્મિકોનું વાત્સલ્ય ન કર્યું, અને હૃદયને વિષે વીતરાગનું ધ્યાન ન કર્યું. તેમણે પતાને જન્મ વૃથા ગુપાવ્યો. પિતાના સાધમિ ભાઈઓ જે ધર્મથી ભ્રષ્ટ થતા હોય તે, ગમે તે રિતે તેમને ધર્મને વિષે દઢ કરવા. જો તેઓ ધકૃત્ય કરવામાં પ્રમાદ કરતા હોય છે, તેમને યાદ કરાવવું, અને અને ચારથી નિવારવા પ્રયત્ન કરવો. કેમકે –પ્રમાદ કરે તે યાદ કરાવી, અનાચારને વિષે પ્રસ્ત થાય તો નિવારવા, ભૂલે તે પ્રેરણા કરવી, અને વારંવાર ચૂકે તે વખતો વખત પ્રેરણું કરવી. તેમજ પોતાના સાધકોને વાચના, પૃચ્છની, પરાવર્તન, અનુપ્રેક્ષા, અને ધર્મકથા વગેરેને વિષે જગ મળે તેમ જોડવા, અને એક ધનુષ્ઠાનને વિષે સાધારણ પિ- . પધશાળા વગેરે કરાવવી. વગેરે.
શ્રાવિકાઓનું વાત્સલ્ય પણ શ્રાવકની માફક કરવું. કાંઈ પણ ઓછું વધતું ન કરવું. કેમ કે, જ્ઞાન, દર્શન અને ચારિત્રને ધારણ કરનારી, ઉટ શીળને પાળનારી તથા સંતવાળી એવી શ્રાવિકાઓ જનધર્મને વિષે - નમાં અનુરાગવાળી હોય છે, માટે તેમને સાધર્મિકપણે માનવી.
શકા –કમાં તથા શાસ્ત્રમાં સ્ત્રીઓ ઘણી પાપી કહેવાય છે, એઓ તો ભૂમિ વિનાની ઝેરી કેળનું ઝાડ, મેધ વિનાની વિજળી, જેના ઉપર અધધ ચાલતું નથી એવી, કારણ વિનાનું મૃત્યુ, નિમિત્ત વિનાને ઉત્પાત , ફણ વિનાની સર્પિણી, અને ગુફા વિનાની વાઘણ સરખી છે. એમને તે પ્રત્યક્ષ રાક્ષરી સમાજ ગણવી. ગુરૂ ઉપર તથા ભાઈ ઉ. પરનો સ્નેહ તૂટવાનું કારણ એજ છે. કેમકે–અસત્ય વચન, સાહસિકપણું, કપટ, મુર્ખતા, અભિ , અશુચિપણું અને નિર્દીપણું એટલા સ્ત્રીઓના દેખ ભાવિક છે. કેમકે –હે ગતમ! જ્યારે અનંતી પાપની રાશીઓ ઉદય આવે, ત્યારે સ્ત્રી પણું પમાય છે, એમ તું સભ્ય પ્રકારે જાણ. આ રીતે સર્વે શામાં સ્ત્રીઓની નિંદા પગલે પગલે જોવામાં આવે છે. માટે તેઓથી દૂર રહેવું. એમ છતાં તેમનું દાન સન્માન રૂપ વાત્સલ્ય કરવું શી રીતે ઘટે ? સમાધાન:–“સ્ત્રીઓ જ પાપી હોય છે એ એકાંત પક્ષ નથી. જેમ
૪પ૦
Page #486
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીઓમાં તેમ પુછ્યુંમાં પણ પાપીપણું સરખુંજ છે. કેમ કે, પુશ્તે। . પણ ક્રૂર મનવાળા, ઘણા દુષ્ટ, ન:સ્તિક, કૃદ્મ, પેાતાના શેડની સાથે દુ. શ્મનાવટ કરનારા, વિશ્વાસઘાતી, જી.હુ ખેલનાર, પારકું ધન તથા પારકી શ્રી હરણ કરનારા, નિર્દય તથા ગુરૂને પણુ ગનાર! એવા ધણા જેવામાં આવે છૅ. પુરુષ જાતિમાં કેટલાક એવા લોકેા છે, તેથી સત્પુરૂષની અ વના કરવી જેમ ઘટિત નથી, તેમજ સ્ત્રી જાતિમાં પણ કેટલીક પાપી સ્ત્ર છે, તેની સારી સ્ત્રીએની અવજ્ઞા કરવી એ પણ તિ નથી. જેમ ઘણી પાપી તેમ ધણી ગુણવતી સ્ત્રીએ પણ છે, જેમ તીર્થંકરની માતાએ ઉત્તમ ગુણવડે યુક્ત હોય છે માટે તેમની દેવતાના ઇંદ્રેશ પશુ પૂજા કરે છે, અને મુનિયો પણ સ્તુતિ કરે છે. લૈાકિક શાસ્ત્રના જાણુ પણ કહે છે કે, સ્ત્રીએ એવા કેાઇ અદ્ભુત ગર્ભ ધારણ કરે છે કે, જે ત્રણે જગત ગુરૂ થાય છે. માટેજ પંડિત લે:કા સીએની ધણી રહેટાઈ કંબૂલ કરે છે. કેટલીક સ્ત્રીએ પેાતાના શીળના પ્રભાવથી અગ્નિને જળ સમાન, જળતે સ્થળ સમાન, ગજને શિયાળિયા સમાન, સર્પને કૈટરડી સમાન અને ઝેરને અમૃત સમાન કરે છે, તેમજ ચતુર્વિધ શ્રીસંઘનું ચેાથું અંગ શ્રાવિકાઓ છે. શાસ્ત્રમાં જે તેમની ઘણી નિા સભળાય છે, તે પુરૂષોએ તેમને વિષે આસક્તિ ન કરવી એવા ઉપદેશ માટેજ છે. સુલસ' વગેરે શ્રાવિકાઓના ગુગેાની તેા તીર્થકરોએ પ્ણ ધી પ્રશંસા કરી છે. તેમની ધર્મને વિષે રહેલી ઘટતા ઈંદ્રોએ પણુ સ્વીને વિષે વખાણી છે; અને જખરા મિથ્યાહીએ! પણ એમને સમકિતથી ચલાવી શકયા નહિ. તેમજ કેટલીક આવેકાએ ચરમ દેહવાળી તથા કેટલીક એ ત્રણુ વગેરે ભવ કરીને મેણે જનારી શાસ્ત્રમાં સભળાય છે. માટે માતાની માક, મ્હેનની માફક તથા પુત્રીની માફક એમનું વાત્સલ્ય કરવું ઘટિતજ છે. આ વિષય ઉપર અત્રે વધુ વિસ્તારની જરૂર જણાતી નથી.
સાધીંકવાાક્ષ કરીનેજ રાન્નએ પોતાનું અતિથિસવિભાગ બત સાચવે છે. કેમકે, મુનિયેને રાપિડ કલ્પતા નથી, આ વિષય ઉપર ભરતના વશમાં થએલા ત્રણેખંડના અધિપતિ દંડવીર્ય રાજાનું દૃષ્ટાંત કહે છે. દંડવીર્ય રાજા હમેશાં સાધાઁ ભાઇને જમાડી પછીજ પેતે બાજન
૪૧૩
Page #487
--------------------------------------------------------------------------
________________
કરતો હતો. એક વખતે ઈદે મનમાં તેની પરીક્ષા કરવાનું ધાર્યું. તેણે જ્ઞાન દર્શન, ચારિત્ર રૂપ ત્રણ રત્નનું સૂચક સુવર્ણની જનોઈ અને બાર. વ્રતના સૂચક બાર તિલકને ધારણ કરનારા તથા ભરતે રચેલા ચાર વેદને મુખે પાઠ કરનારા એવા તીર્થયાત્રા કરતા આવેલા કોડે શ્રાવક જણાયા. દંડીર્ય તેમને ભક્તિથી હિમંત્રગુ કરી જમાડી રહે છે. એટલામાં સૂર્ય આથમે. એ રીતે લાગ. આઠ દિવસ શ્રાવક પ્રકટ કર્યા. તેથી રાજાને આઠ ઉપવાસ થયા. પણ તેની સાધક ભક્તિ તો તરૂણ પુરૂષની શક્તિની માફક દિવસે દિવસે વધતી જ રહી. તેથી ઇંદ્ર પ્રસન્ન થયો, અને તેણે તેને દિવ્ય ધનુષ, બાણ, રથ, હાર તથા બે કુંડળ આપી શત્રુંજયની યાત્રા કરવા માટે પ્રેરણા કરી. દંડવી પણ તે પ્રમાણે કર્યું.
શ્રી સંભવનાથ ભગવાન પણ પૂર્વના ત્રીજા ભવમાં ઘાતકીખંડની અંદર આવેલા એવિત ક્ષેત્રની ક્ષેમાપુરી નગરીમાં વિમળવાહન નામે રાજા હતા, ત્યારે તેમણે મોટા દુકાળમાં સર્વ સાધર્મિ ભાઈયોને ભેજનાદિક આપીને જિનનામ કર્મ બાંધ્યું. પછી દીક્ષા લઈ દેહપાત થએ આનત દે. વલોકમાં દેવતાપણું ભોગવી શ્રી સંભવનાથ તીર્થંકર થયા. તેઓ ફાગણું સુદિ આઠમને દિવસે અવતર્યા, ત્યારે મોટો દુકાળ છતાં તેજ દિવસે ચારે તરફથી સર્વે જાતનું ધાન્ય આવી પહે, તેથી તેમનું સંભવ એવું નામ પડ્યું. બૃહભાષ્યમાં કહ્યું છે કે–શ શબ્દનો અર્થ સુખ કહેવાય છે. ભગવાનના દર્શનથી સર્વે ભવ્ય જીવોને સુખ થાય છે, માટે તેમને સંભવ કહે. છે. આ વ્યાખ્યાનને અનુસરીને સર્વ તીર્થકર શંભવ નામથી બોલાય છે. સંભવનાથજીને સંભવ નામથી ઓળખવાનું બીજું પણ એક કારણ છે. કઈ વખતે શ્રાવસ્તી નગરીમાં કાળ દોષથી દુકાળ પડ્યો, ત્યારે સર્વે માણસે દુઃખી થયા. એટલે એનાદેવીની કક્ષામાં સંભવનાથજી અવતર્યા. ત્યારે ઇદ્ર પોતે રમવીને સેનાદેવી માતાની પૂજા કરી, અને જગતને વિષે એક સૂર્ય સમાન એવા પુત્રની પ્રાપ્તિ થયાની તેને (સેનાદેવીને) વધામણું આપી. તે જ દિવસે ધાન્યથી પરિપૂર્ણ ભરેલા ઘણા સાર્થો ચારે તરફથી આવ્યા, અને તેથી ત્યાં સારું સુભિક્ષ થયું. જે માટે તે ભગવાનના સં ભવને (જન્મને) વિષે સર્વ ધાન સંભવ થયો, તે માટે માતા પિતાએ
૪૫૨
Page #488
--------------------------------------------------------------------------
________________
તે ભગવાનનું સંભવ નામ આપ્યું.
દેવગિરિને વિષે જગસિંહ નામે શેઠે પિતાના જેવા સુખી કરેલા ત્રસોસાઠ વાણોતર પાસે હમેશાં બહેતર હજાર ટંકનો વ્યય કરી પ્રતિ દિવસ એકેક સાધર્મિક વાત્સલ્ય કરાવતા હતા. આ રીતે દર વર્ષે તે શેઠને નાં ત્રણસો સાઠ સાધાર્મિક વાત્સલ્ય થતાં હતાં. થરાદમાં શ્રીમાળ આભૂ. નામા સંઘપતિએ ત્રણસો સાદ સાધર્મ ભાઈઓને પોતાના સરખા કર્યા. કહ્યું છે કે–તે સુવર્ણ પર્વતનો તથા રૂપાના પર્વતનો શું ઉપયોગ ? કારણ કે, જેનો આશ્રય કરી રહેલાં વૃક્ષે કાજયનાં કાછમય રહે છે, પણ સેના રૂપાનાં થતાં નથી. એક મલય પર્વતને જ અમે ઘણું માન આપીએ છીએ; કેમકે, તેને આશ્રય કરી રહેલાં આંબા લિંમડા અને કુટજ નામનાં વૃક્ષો પણ ચંદનમય થાય છે. સારંગ નામ શ્રષ્ટિએ પંચપરમેષ્ટિ મં. ત્રનો પાઠ કરનારા લોકોને પ્રવાહ વડે દરેકને સુવર્ણના ટંક આપ્યા. એક . ચારણ બેલ એમ ફરી ફરી કહેવાથી નવ વાર નવકાર બોલ્યો, ત્યારે તેણે તેને નવ સોનૈયા આપ્યા. આ રીતે સાધર્મિક વાત્સલ્યનો વિધિ કહ્યા છે.
આમજ દરવર્ષે જઘન્યથી એક પણ યાત્રા કરવી. યાત્રાઓ ત્રણ પ્રકારની છે. તે એ કે –૧ અહી યાત્રા ૨ રથયાત્રા અને ૩. તીર્થયાત્રા. આ રીતે ત્રણ પ્રકારની યાત્રા પંડિત જને કહે છે. તેમાં ૧ અઠારહી યા ત્રાનું સ્વરૂપ પૂર્વ કહ્યું છે. તેમાં સવિસ્તર સર્વ ચૈત્યપરિપાટી કરવા વગેરે જે અઠારહી યાત્રા તે ચૈત્યયાત્રા પણ કહેવાય છે. ૨ રથયાત્રા તો હેમચંદ્રસૂરિ વિરચિત પરિશિષ્ટપર્વમાં કહી છે, તે એ રીતે કેઃ–પૂજ્ય શ્રી સુહસ્તિ આચાર્ય અવંતી નગરીમાં વસતા હતા, ત્યારે એક વર્ષે સંઘે ચૈત્યયાત્રા ઉત્સવ કર્યો. ભગવાન સુહસ્તી આચાર્ય પણે દરરોજ સંધની સાથે ચૈત્યયાત્રામાં આ પી મંડપને ભાવતા હતા. ત્યારે સંપ્રતિ રાજા નાનામાં ન્હાના શિષ્યની પેઠે હાથ જોડી સુહસ્તિસ્વામીની આગળ બેસતો હતો. ત્યયાત્રાઉત્સવ થઈ રહ્યા પછી સંઘે રથયાત્રા શરૂ કરી. કેમકે, યાત્રાનો ઉત્સવ રથયાત્રા કરવાથી સંપૂર્ણ થાય છે. સુવર્ણની તથા માણિક્ય રનોની કાંતિથી દિશાઓને પ્રકાશિત કરનાર એવો સૂર્યના રથ સરખો રથ રથ શાળા૧. મેરૂ પર્વત. ૨. વૈતાઢય પર્વત.
૪૫૩
Page #489
--------------------------------------------------------------------------
________________
માંથી નીકળ્યો. વિધિના જાણ અને ધનવાન શ્રાવકોએ રથમાં પધરાવેલી જિનપ્રતિમાનું સ્નાત્ર પૂજા વગેરે કર્યું. અરિહંતનું સ્નાત્ર કર્યું, ત્યારે જન્મ કલ્યાણકને અવસરે જેમ મેરૂના શિખર ઉપથી, તેમ રંથમાંથી સ્નાત્ર જળ નીચે પડવા લાગ્યું. જાણે ભગવાનની કાંઈ વિનંતિજ કરતા હોયની! એવા મુખે મુખકેશ બાંધેલા શ્રાવએ સુગંધિ ચંદનાદિ વસ્તુથી ભગવાન નને વિલેપન કર્યું. માલતી, કમળ વગેરે ફળોની માળાઓથી ભગવાનની પ્રતિમા પૂજઈ, ત્યારે તે શરકાળના મેધાથી વીંટાયલી ચંદ્રકળાની માફક શોભવા લાગી. બળતા મયાગરના ધથી ઉત્પન્ન થએલી ધમાડાની રેખા ઓથી વિંટાયલી ભગવાનની પ્રતિમા નીલ વથી પૂજાયેલી હોયની ! એવી રીતે શોભવા લાગી. જેની અંદર દીપતી દીપશિખાઓ છે એવી ભગવાનની આરતી શ્રાવકે એ કરી. તે દીપતી ઔષધીવાળા પર્વતની ટૂંક માફક શોભતી હતી. અરિહંતના પરમભક્ત એવા તે શ્રાવકોએ ભગવાનને વંદના કરી અશ્વની માફક આગળ થઈ પોતે રથ ખેંચ્યો. તે વખતે નગરવાસી જનોની સ્ત્રીઓએ હલ્લીસક રાસ શરૂ કર્યા. શ્રાવિકાઓ ચારે તરફ ઘણું મંગળ ગીત ગાવા લાગી, પાર વિનાનું કેશરનું જળ રથમાંથી નીચે પડતું હોવાથી આગળને રસ્તામાં છંટકાવ થવા માંડયો. આ રીતે પ્રત્યેક ઘરની પૂજા ગ્રહણ કરતો રથ, દરરેજ સંપ્રતિ રજાને કારમાં હળવે ઇળવે આવતો હતો. તે જોઈ સંપ્રતિ રાજા પણ રથની પૂજા કરવાને તૈયાર થાય અને ફણસ ફળની માફક સર્વેગે વિકસ્વર મરાઇવાળો થઈ ત્યાં આવે. પછી નવા આનંદ રૂપ સાવરમાં હંસની માફક ક્રીડા કરતા સ પ્રતિ રાજા, રથમાં વિરાજમાન થએલી પ્રતિમાની અષ્ટપ્રકારી પૂજા કરે.
મહાપદ્મ ચક્રીએ પણ પિતાની માતાના મનોરથ પૂર્ણ કરવાને સારુ ઘણું આડંબરથી રથયાત્રા કરી. કુમારપાળે કરેલી રથયાત્રા આ રીતે કહી છે–ચૈત્ર માસની આઠમને દિવસે એ પહેરે જાણે ચાલતે મેરૂ પર્વતજ હોયની! એ અને સુવર્ણમય મહેતા દંડ ઉપર રહેલી ધ્વજા, છત્ર, ચામર વગેરે વસ્તુથી દીપતિ એ સુવર્ણમય રથ ઘણું ઋદ્ધિની સાથે નીકળે છે, તે વખતે હર્ષથી નગરવાસી લોકો એકઠા મળીને મંગળકારી જય શબ્દ કરે છે. શ્રાવકે સ્નાત્ર તથા ચંદનનું વિલેપન કરી સુગંધી પુષ્પો
૪૫૪
Page #490
--------------------------------------------------------------------------
________________
થી પૂજાયેલી શ્રી પાર્વજિનની પ્રતિમાને કુમારપાળના બંધાવેલા મંદિર આગળ ઉભા રહેલા રથમાં ઘણી ઋદ્ધિથી સ્થાપન કરે છે. વાજિંત્રના શબ્દથી જગતને પૂર્ણ કરનાર અને હર્ષથી મંગળ ગીત ગાનારી સુંદર સ્ત્રીએની તથા સામંતના અને મંત્રીઓના મંડળની સાથે તે રથ કુમારપાળના રાજમહેલ આગળ જાય. પછી રાજા રથની અંદર પધરાવેલી પ્રતિમાની પવન્સ, સુવર્ણમય આભૂષણ વગેરે વસ્તુઓથી પોતે પૂજા કરે, અને વિ- . વિધ પ્રકારનાં ગાયન, નાટક વગેરે કરાવે. પછી તે રથ ત્યાં એક રાત, રહી સિંહદ્વારની બહાર નીકળે, અને ફરકતી ધ્વજાઓથી જાણે નૃત્યજ કરી રહેલ હાયની ! એવા પટમંડપમાં આવીને રહે. પ્રભાત કાલે રાજા ત્યાં આવી રથમાં શોભતી જિનપ્રતિમાની પૂજા વગેરે કરે, અને ચતુર્વિધ સંઘ સમક્ષ પોતે આરતી ઉતારે. પછી હાથી જોતરેલો રથ સ્થાનકે સ્થાનકે બંધાવેલા ઘણા પટ્ટમંડપમાં રહેતે નગરમાં ફરે વગેરે..
હવે ૩ તીર્થયાત્રાનું સ્વરૂપ કહું છું. તેમાં શ્રી શત્રુંજય, ગિરનાર વગેરે તી સમજવાં. તેમજ તીર્થ રોની જન્મ, દીક્ષા, જ્ઞાન, નિર્વાણ અને વિહારની ભૂમિઓ પણ ઘણા ભય અને શુભ ભાવ ઉત્પન્ન કરે છે અને ભવ સમુદ્રમાંથી તારે છે, માટે તે ભૂમિઓ પણ તીર્થ જ કહેવાય છે. આ તીને વિષે સમ્યત્વ શુદ્ધિને સારૂ ગમન કરવું, તે તીર્થયાત્રા કહેવાય છે. તેનો વિધિ એ છે કે – એક આહાર, સચિત્ત પરિહાર, ભૂમિશયન, બ્રહ્મચર્ય વ્રત વગેરે કઠણ અભિયહ યાત્રા કરાય ત્યાં સુધી પળાય એવા પ્રથમ ગ્રહણ કરવા. પાલખી, સારા છે, પલંગ વગેરે સમગ્ર ઋદ્ધિ હેય, તો પણ યાત્રા કરવા નીકળેલા ધનાઢય શ્રાવકને પણ શક્તિ હોય તો પગે ચાલવુંજ ઉચિત છે. કેમકે –યાત્રા કરનાર શ્રાવકે ૧ એકાહારી, ૨. સમક્તિધારી, ૩ ભૂશિયનકારી, ૪ સચિરપરિહારી, ૫ પાદચારી અને ૬ બ્રહ્મચારી રહેવું. લૈકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે – યાત્રા કરતાં વાહનમાં બેસે તે યાત્રાનું આ ફળ જાય, પગરખાં પહેરે તો ફળને ચોથો ભાગ જાય, મુંડન ન કરે તો ત્રીજો ભાગ જાય, અને તીર્થે જઈને દાન લે તે યાત્રાનું સર્વ ફળ જતું રહે. માટે તીર્થયાત્રા કરનાર પુરૂષે એક ટંક ભોજન કરવું, ભૂમિ ઉપર સૂવું, અને સ્ત્રી ઋતુવંતી છતાં પણ બ્રહ્મચારી રહેવું.
૪૫૫
Page #491
--------------------------------------------------------------------------
________________
ઉપર કહ્યા પ્રમાણે અભિગ્રહ લીધા પછી શક્તિ પ્રમાણે રાજાને ભેરણું વગેરે આપી પ્રસન્ન કરી તેની આજ્ઞા લેવી. યાત્રામાં સાથે લેવા માટે શક્તિ પ્રમાણે ઉત્તમ મંદિર તૈયાર કરવાં સ્વજનના તથા સાંધર્મ ભાઈઓન સમુદાયને યાત્રાએ આવવા માટે નિમંત્રણ કરવું. પરમ ભક્તિથી પતપિતાના સદ્દગુરૂને પણ નિમંત્રણ કરવું. અમારી પ્રવર્તાવવી. જિનમંદિરમાં મહાપૂદિ મહોત્સવ કરાવવા. જેની પાસે ભાતું ન હોય તેને ભાતું તથા જેને વાહન ન હોય તેને વાહન આપવું. નિરાધાર માણસને પૈસાને તથા સારા વચનને આધાર આપ. ગ્ય મદદ આપોશ એવી ઉલ્લેષણ કરી ઉત્સાહ વિનાના યાત્રાળુ લોકોને પણ સાર્થવાહની પેઠે હિંમ્મત આપવી. આડંબરથી મોટા અને અંદરના ભાગમાં ઘણા રોમાંસવાળી કોઠીઓ, શરાવલ, કના, તબૂ, હેટી કઢાઈનું તથા બીજાં પણ પાણીનાં હોટાં વાસણ વગેરે કરાવવાં. ગાડાં, પડદાવાળા રથ, પાલખી, પાઠિયા, ઉંટ, અશ્વ વગેરે વાહને સજજ કરાવવાં. શ્રીસંઘની રક્ષાને સારૂ ઘણું સૂર અનેક સુભટોને સાથે લેવા; અને કવચ; શિરસ્ત્રાણ વગેરે ઉપકરણ આપીને તેમનો સત્કાર કરવા. ગીત, વય, વાજિંત્ર વગેરે સામગ્રી તૈયાર કરાવવી. પછી સારા શકુન, નિમિત્ત વખતે જોઇને ઘણા ઉદ્ધવાળા થઈ સાણ મુહૂર્ત ઉપર જવું.
માર્ગમાં યાત્રાળુના સર્વ સમુદાયને એકઠા કરે. સારાં પાનો જમાડી તેમને તાબૂત્ર વગેરે આપવું. તેમને અંગે આભૂષા તથા વન્ને પહેરાવવાં. સારા પ્રતિષ્ઠિત, ધર્મિષ્ટ પૂજ્ય અને ઘણા ભાગ્યશાળી પુરૂ પાસે ચંધવીપણાનું તિલક કરાવવું. સંઘપૂજ વગેરે માટે ઉત્સવ કરવા. બી. જાઓ પાસે પણ યતા પ્રમાણે સંધવીપણા વગેરેનું તિલક કરવાનો ઉત્સવ કરાવ. સંઘનું જોખમ માથે લેનારા, આગળ ચાલનારા, પાછળ રહી રક્ષણ કરનારા તથા મુખ્યપણે સંઘનું કામ કરનારા વગેરે લે ને યોગ્ય સ્થાનકે રાખવા. સિંધના ચાલવાના તથા મુકામ વગેરેના જે ઠરાવ થયાં હોય, તે સર્વ પ્રસિદ્ધ કરવા માંગેમાં સર્વ સાધર્મીઓની સારી પેઠે સાર સંભાળ કરવી. કેઈનું ગાડાનું પૈડું ભાગે, અથવા બીજી કોઈ હરકતો આવે તે પિતે તેમને સર્વ શક્તિએ યોગ્ય મદદ કરવી. દરેક ગામમાં
૪૫૬
Page #492
--------------------------------------------------------------------------
________________
તથા નગરમાં જિનમંદિરને વિષે સ્નાત્ર, મહેરી બજા ચઢાવવી, ચેત્યપરિ. પાટી વગેરે મોટો ઉત્સવ કરો. જીર્ણોદ્ધાર વગેરેને પણ વિચાર કર. તીર્થનાં દર્શન એ સોનું રત્ન, મેતી આદિ વસ્તુવકે વધામણી કરવી. લાપશી, લાડ આંદિ વસ્તુ મુનિરાજોને વહેરાવવી. સાધર્મક વાવ્યું કર્યું. ઉચિંતપણે દાન વગેરે આપવું, તથા મહેટ પ્રવેશોત્સવ કરો.' તીર્થે દાખલ થયા પછી પહેલા હર્ષથી પૂજા, ઢાકન વગેરે આદરથી. કરવું, અષ્ટ પ્રકારી પૂજા કરવી તથા સ્નાત્ર વિધિથી કરવું. માળી પહેરાવવી વગેરે કરવું. ઘીની ધારાવાડી દેવી. પહેરામણી મૂકવી. જિનેશ્વર ભગવાનની નવાગે પૂજા કરવી. તથા ફુલધર, કેરિઘર વગેરે મહાપૂજા, રે. શમી વસ્ત્રમય દવાનું દાન, કાઈને હરકત ન પડે એવું દાન (સદાવર્ત), રાત્રિ જાગરણ, ગીત નૃત્ય વગેરે નાનાવિધ ઉત્સવ, તીર્થપ્રાપ્તિનિમિત ઉપવા સ છડ વગેરે તપસ્યા કરવી. ક્રોડ, લાખ ચોખા વગેરે વિવિધ વસ્તુ વિવિધ ઉજમણામાં મૂકવી.
જાત જાતનાં ચોવીશ, બાન, બહેતર અથવા એક આઠ ફળે અથવા બાજી જાત જાતની એટલી જ વસ્તુઓ તથા સર્વ ભય અને ભેજ્ય વસ્તુથી ભરેલી થાળી ભગવાન આગળ ધરવી. તેમજ રેશમ વગેરે ઉત્તમ વસ્ત્રના ચંદુઆ, પહેરામણી, અંગભૂતણાં, દીવાન સારૂ તેલ, બેતિયાં ચ દન કેસર, ભોગની વસ્તુ, પુ૫ લાવવાની છાબડી, પિંગાનિકા, કળશ, ધૂપધાણું, આરતિ, આભૂષણ, દીવીઓ, ચામર, નાળીવાળ કળશ, ચાલી આ, કોળી, ધટાઓ, ઝલરી, પટલ વગેરે વાજિં આપવાં. ગોઠી રા. ખવા. રસૂતાર વગેરેને સત્કાર કરો. તીર્થની સેવા. વિણસતા તીર્થનો “ઉદ્ધાર. તથા તીર્થના રક્ષક લો કે સરકાર કરે. તીર્થને ગરાસ આપ. સાધર્મિક વાત્સલ્ય, ગુરૂ ની ભક્તિ તથા સંઘની પહેરામણી વગેરે કરવું યા... ચક વગેરેને ઉચિત દાન આપવું જિનમંદિર વગેરે ધર્મ કર યાચકોને દાન આપ માથી કીર્તિ માત્ર થાય છે, એમ સમજી તે નિફળ છે એમ ન માનવું. કેમકે, યાચક પણ દેવના. ગુરૂના તથા સંઘના ગુણ ગાય છે માટે તેમને આપેલું દાન બહુ ફળદાયિ છે. ચક્રવતાં વગેરે લોકે જિનેશ્વર ભગવાનના આગમનની વધામણી આપનારને પણ
૪૫૭,
Page #493
--------------------------------------------------------------------------
________________
સાડાબાર કોડ સેનૈયા વગેરે દાન આપતા હતા. સિદ્ધાંતમાં કહ્યું છે કેસાડાબાર લાખ તથા સાડાબાર કોડ સોનૈયા જેટલું, ચક્રવર્તીનું પ્રીતિદાન જાણવું. આ રીતે યાત્રા કરી પાછો વળતો સંઘવી ઘણું ઉસવથી પિતાના ઘરમાં પ્રવેશ કરે. પછી દેવાન્હાનાદિ ઉત્સવ કરે, અને એક વર્ષ સુધી. અથવા તેથી વધારે મુદત સુધી તીર્થોપવાસ વગેરે કરે, આ રીતે તીર્થયાત્રાનો વિધિ કહ્યા છે. ,
બીસિદ્ધસેન દિવાકરે પ્રતિબોધ પમાડે વિક્રમાદિત્ય રાજા શત્રુંજયની યાત્રાએ ગયા, ત્યારે તેના સંઘમાં એક અગનતેર (૧૧૮) સુવર્ણમય અને પાંચસે (૫૦૦) દાંત, ચંદનાદિમય જિનમંદિર હતાં શ્રી સિદ્ધસેન દિવાકર વગેરે પાંચ હજાર (૫૦૦૦) આચાર્ય હતા. ચૌદ (૧૪) મુકુટધારી રાજાઓ હતા. તથા શિર લાખ (૭૦૦૦૦૦૦) શ્રાવકનાં કુટુંબ, એક ક્રોડ દસ લાખ નવ હજાર (૧૧૦૦૦૦૦૦) ગાડા, અઢાર લાખ (૧૮૦૦૦૦૦) ઘેડા, છેતે, (૭૬૦૦) હાથીઓ અને આ રીતે જ ઉટ, બળદ વગેરે હતા. કુમારપાળે કાઢેલા સંઘમાં સુવર્ણ જ્ઞાદિય અઢારસે ચુમોતેર (૧૮૭૪) જિનમંદિર હતાં થરાદમાં પશ્ચિમ મંડળિક નામે પ્રસિદ્ધ એવા આબુ સંઘવી યાત્રામાં સાતસો (૭૦૦) જિનમંદિર હતાં, અને તેણે યાત્રામાં બાર ક્રોડ સોનૈયાનો વ્યય કર્યો. પેથડ નામ શ્રેષ્ટીએ તીર્થનાં દર્શન કર્યા. ત્યારે અગીઆર લાખ રૂપામય મંકો વ્યય કર્યા અને તેના સંઘમાં બાવન દેરાસર અને સાત લાખ માણસ હતાં. વસ્તુપાળ મંત્રી એ કરેલી સાડીબાર યાત્રામાં પ્રસિદ્ધ છે. આ રીતે ત્રિવિધ યાત્રાઓનું સ્વરૂપ કહ્યું છે.
તેમજ જિનમંદિરમાં દરરોજ ઘણા આડંબરથી સ્નાન્સવ કરે, તેમ કરવાની શક્તિ ન હોય તે દરેક પર્વને વિષે કરે, તેમ પણ ન કરી શકાય તે વર્ષમાં એક વાર તે અવશ્ય આગોત્સવ કર્યો. તેમાં મેરૂની રચના કરવી. આ મંગળકની સ્થાપના કરવી. નૈવેધ ધરવું તથા ઘા બાવના ચંદન, કેશર, સુગંધી પુછે અને બેગ વગેરે સકળ વસ્તુને સમુદાય એકઠો કરે. સંગીત આદીની સામગ્રી સારી રીતે તૈયાર કરવી. રેશમી વસ્ત્રમય મહાધ્વજા આપી, અને પ્રભાવના વગેરે કરવી. સ્નાન્સ વમાં પિતાની સંપત્તિ, કુળ, પ્રતિષ્ઠા વગેરેને અનુસરી સર્વ શક્તિ વડે
૪૫૮
Page #494
--------------------------------------------------------------------------
________________
ધનને વ્યય વગેરે કરી સર્વ આડ ંબરથી જિનમતની ઘણી પ્રભાવના કરવાતે સારૂ પ્રયત્ન કરવા. સભળાય છે કે—પેથડ શેઠે શ્રીગિરનારજી ઉપર નાત્રમહોત્સવને અવસરે છપ્પન ઘટી પ્રમાવ્યું સુવર્ણ આપી ઈંદ્રમાળા ૫હેરી. અને તેણે શ્રીશત્રુંજય ઉપર તથા ગિરનારજી ઉપર એકજ સુવર્ણમય ધ્વજા આપી. તેના પુત્ર ઝાંઝણ શેઠે તે રેશમી વસ્રમય ધ્વ આપી. આ રીતે સ્નાત્રાત્સવનુ સ્વરૂપ કહ્યુ છે.
વળી દેવદ્રવ્યની વૃદ્ધિને સારૂ દરેક વર્ષે માળાટ્ટન કરવુ, તેમાં ઇંદ્રમાળા અથવા બીજી માળા દરવર્ષે શક્તિ પ્રમાણે ગ્રહણ કરી. શ્રી કુમારપાળના સંઘમાં માદ્યન થયું, ત્યારે વાગ્ભટ મંત્રી વગેરે સમર્થ લેાકેા ચાર આઠ લાખ યાદી સંખ્યા એલવા લાગ્યા, તે સમયે સેરડ દેશના મહુઆને રહીશ પ્રગ્ગાટ હુંસરાજ ધારૂને પુત્ર જગડુશા, મલીન શરીરે મલીન વસ્ત્ર પહેરી એઢીને ત્યાં ઉભેા હતેા, તેણે એકદમ સવા ક્રોડની રકમ કહી. આશ્ચર્યી કુમારપાળ રાન્નએ પૂછ્યું, ત્યારે તેણે કહ્યું ક, મ્હારા પિતાએ નાકામાં ઐસી દેશ દેશાંતર વ્યાપાર કરી ઉપાર્જન કરેલા દ્રવ્યથી સવા ક્રોડ સાનૈયાની કિમતનાં પાંચ માણિક્ય રત્ન ખરીધાં, અને અત વખતે મને કહ્યું કે,.“ શ્રીશત્રુંજય, ગિરનાર અને કુમારપાળ પટ્ટન એમાં નિવારા કરનારા ભગવાનને એકેક રત્ન હારે આપવુ, અને એ રત્ન પોતાને સારૂ રાખવાં ' પછી જગડુશાએ તે ત્રણે રત્ને સુવર્ણજડિત કરી શત્રુંજય નિવાસી ઋષભ ભગવાનને, ગિરનારવાસી શ્રીનેમિનાથજીને તથા પટ્ટવાસી શ્રીચંદ્રપ્રભજીને કાભરણુ તરીકે આપ્યાં.
એક વખતે શ્રીગરનારજી ઉપર કિંગ
ܕܝ
"
એવા
:
તથા શ્વેતાંબર એ બન્નેના સત્ર અમકાળે આવી પહાચ્યા, અને બન્ને જણ અમારૂ તીર્થ કહી ઝગડેડ કરવા માંડયે. ત્યારે જે ઈંદ્રમાળા પહેરે તેનું આ તીર્થ છે વૃદ્ધ જનેાના વચનથી પેથડ શેકે છપ્પન ધરી પ્રમાણુ સુવણૅ આપી ઇંદ્રમાળા પહેરી, અને યાચકાને ચાર ઘટી પ્રમાણુ સુવર્ણ આપી તીર્થ - તાનું છે એમ સિદ્ધ કર્યું. આ રીતેજ પહેરામણી, નવી ધેાતીએ, જાત જાતના ચંદુમા, અગલૂણાં, દીપકને સારૂ તેલ, ઉંચુ ચંદન, કેસર, ભાગ વગેરે જિનમ ંદિરે ખપમાં આવતી વસ્તુએ દરવર્ષે શક્તિ પ્રમાણે આવી
૪૫૯
Page #495
--------------------------------------------------------------------------
________________
તેમજ ઉત્તમ આંગી, વેલબુદિની રચના, સીંગનાં આભૂષણ, ફલઘર, કેલિઘર, પૂતળીના હાથમાંના ફુવારા વગેરે રચના તથા વિવિધ પ્રકારનાં ગાયન, નૃત્ય વગેરે ઉત્સવવડે મહાપૂજા તથા રાત્રિજાગરણ કરવાં. જેમાં એક શેઠ સમુદ્રમાં મુસાફરી કરવા જતાં એક લાખ દ્રવ્ય ખરચીને મહાપૂજ ભણાવી, અને મનગમતો લાભ થવાથી બાર વર્ષ પાછો આવ્યો, ત્યારે હર્ષથી એક ક્રોડ રૂMિા ખરચી જિનમંદિરે મહાપૂજા વગેરે ઉત્સવ કર્યો.
તેમજ પુસ્તક વગેરેમાં રહેલા શ્રતજ્ઞાનની કપૂર આદિ વસ્તુવડે, સામાન્ય પૂજા તે ગમે ત્યારે બની શકે તેમ છે. મૂલ્યવાન વસ્ત્ર વગેરે વસ્તુ વડે વિશેષ પૂજા તે દરમાસે અજવાળી પાંચમને દિવસે શ્રાવકને કરવી યોગ્ય છે. તેમ કરવાની શક્તિ ન હોય તે જઘન્યથી વર્ષમાં એકવાર તો અવશ્ય કરવી જ. આ વાત જન્મકૃત્યની અંદર આવેલા જ્ઞાનભક્તિ દ્વારમાં વિસ્તારથી કહીશું. તેમજ નવકાર, આવશ્યક સૂત, ઉપદેશમાળા, ઉત્તરાધ્યચન વગેરે જ્ઞાન, દર્શન અને જુદા જુદા પ્રકારના તપ સંબધી ઉજમણું માં જઘન્યથી એક ઉજમણું તો દરવર્ષે યથાવિધિ જરૂર કરવું. કેમકે – માણસોને ઉજમણું કરવાથી લક્ષ્મી મારે સ્થાનકે જોડાય, તપસ્યા પણ સફળ થાય, અને નિરંતર શુભ ધ્યાન, ભવ્ય જીવોને સમકિતને લાભ, જિનેશ્વર મહારાજની ભક્તિ તથા જિનશાસનની શોભા થાય, એટલા ગુણ થાય છે. તપસ્યા પૂરી થયા પછી ઉજમણું કરવું તે નવા બનાવેલા જિનમંદિરે કળશ ચઢાવવા સમાન, ચોખાથી ભરેલા પાત્ર ઉપર ફળ મૂક વા સમાન અથવા ભજન કરી રહ્યા પછી તાંબૂલ દેવા સમાન છે. શા સ્ત્રમાં કહેલા વિવિ પ્રમાણે નવકાર લાખ અથવા ક્રોડ વાર ગણું જિનમંદિરે સ્નાત્રસવ, સાધક વાત્સલ્ય સંઘપૂજા વગેરે ઘણા આડંબરથી કર્યું. લાખ અથવા ક્રોડ ચોખા, અડસઠ સોનાની અથવા રૂપાની વાડકિયો પાટિયો, લેખણે તથા રને, મોતી, પરવાળાં, નાણું, તેમજ નાળિએર વગેરે અનેક ફળ, જાત જાતનાં પકવાન, ધાન્ય,તથા ખાધ અને સ્વાધ એવી અનેક વસ્તુઓ, કપડાં, વગેરે વસ્તુઓ મૂકી નવકારનું ઉજમણું કરનાર, ઉપધાન વહેવા આદિ વિધિ સહિત માળા પહેરી આવશ્યક સૂત્રનું ઉજમણું કરનાર, ગાયોની સંખ્યા માફક એટલે પાંચસો ચુંવાલીશ પ્રમુખ મેદક, નાળિએર
४६०
Page #496
--------------------------------------------------------------------------
________________
વાડટિયો વગેરે વિવિધ વસ્તુ મૂકીને ઉપદેશમાળાદિકનાં ઉજમણું કરનાર,
નવા વગેરે વસ્તુ રાખી લાડવા એદિ વસ્તુની પ્રભાવના કરી દર્શનાદિકનાં ઉજમણ કરનારા ભવ્ય જીવો પણ હાલના કાળમાં દેખાય છે.
માળા પહેરવી એ મોટું ધર્મકૃત્ય છે. કેમ કે, નવકાર, ઈરિયાવહી ઇત્યાદિ સુત્ર શક્તિ પ્રમાણે તથા વિધિ સહિત પધાન વહ્યા વિના બગ વાં ગણવાં એ અશુદ્ધ ક્રિયા ગણાય છે, શ્રતની આરાધના માટે જેમ સાધુ એને યોગ કહેવા, તેમજ શ્રાવકોન ઉપધાન તપ જરૂર કરવું જોઇએ. માળા પહેરવી એજ ઉપધાન તપનું ઉજમણું છે. કેમકે – કોઈ શેઠ જીવ ઉપધાન તપ યથાવિધિ કરી, પોતાના કંઠમાં નવકાર આદી સત્રની માળા તથા ગુરૂએ પહેરાવેલી સૂતરની માળા ધારણ કરે છે, તે બે પ્રકારની શિવશ્રી (નિરૂપદવપણું અને મોક્ષલતી) ઉપાર્જે છે મુક્તિ રૂ૫ કન્યાની વરમાળા જ હાયની ! સુતરૂ૫ 'જળ એ ચી કાઢવાની ઘડાની માળા હાથની ! તથા પ્રત્યક્ષ ગુણોની ગુંથેલી માળાજ હૈયાની! એની માળા ધનવાનથી જ ૫હેરાય છે. આ રીતે અજવાળી પાંચમ વગરે વિવિધ તપસ્યાઓનાં ઉજમણાં પણ તે તે તપસ્યાના ઉપવાસ વગેરેની સંખ્યા પ્રમાણે નાણું, વાડકિયે, નાળિએર, લાડુ વગેરે જુદી જુદી વસ્તુ મૂકી શાસ્ત્રને તથા સંપ્રદાયને અવલ બીને કરવાં.
તેમજ તીર્થની પ્રભાવનાને માટે શ્રીગુરૂ મહારાજ પધારવાના હોય, ત્યારે તેમનું સામૈયું, પ્રભાવના વગેરે દર વર્ષે જઘન્યથી એક વાર તો શકિત પ્રમાણે જરૂર કરવી. તેમાં શ્રી ગુરુ મહારાજ પ્રવેશેલ્સવ બધી રીતે ઘણા આડંબરથી ચતુર્વિધ સંઘ સહિત સામે જઈ તથા શ્રીગુરૂ મહારાજનો તથા સંધનો સત્કાર વગેરે કરીને શક્તિ પ્રમાણે કરો. કે. મકે-બ્રીગુરૂ મહારાજને સન્મુખ ગમન, વંદન, નમસ્કાર અને સુખશાતાની પૂછા કરવાથી ચિરકાળ થી સંચિત કરેલું પાપ એક ઘડી વારમાં શિથિળ બંધવાળું થાય છે. પેથડ શેઠે તપાલ શ્રીધર્મવેબસુરિંછના પ્રવેશોત્સવનું બહોતેર હજાર ટંકનો વ્યય કર્યો . સંવેગી સાધુઓને પ્રવેશોત્સવ કરે એ વાત અનુચિત છે એ ની ખેતી કલ્પના કરવી નહી. કેમકે, સિદ્ધાંતમાં સામું જઈ તેમને સાકાર કર્યાનું પ્રતિપાદન કરેલું છે. એજ વાત સાધુની
૪૬૧
Page #497
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાને અવિકારે શ્રૌવ્યવહાર ભાવમાં કહી છે. તે એ કે:
तीरिअसामनिओ-अ दग्रूणं ससिाहुमप्याहे ॥ दंडिअ भोर असई, सावगसंघो प सारं ॥ १ ॥ અથઃ—પ્રતિમા પૂરી થાય ત્યારે પ્રતિમાવાહક સાબુ, જ્યાં સાધુ આવે!સચાર હાય એવ! ગામમાં પોતાને પ્રકટ કરે, તે સાધુને અથવા શ્રાવકને સદેશે! કહેવરાવે,
"
પછી ગામના રાજા, અધિકારી અથવા તે ન હોય તે। શ્રાવક શ્રા વિકા અને સાધુ સાધ્ધાને સમુદાય તે પ્રતિમાવાહક સાતે આદર સત્કાર કરે. આ ગયા ભાવાર્થ એમ છે કે, વર્તમા પૂરી થઈ છતે જે નજીકનાં ગામમાં ધણા ભિક્ષાચરા તથા સાધુએ વિચરતા હોય, ત્યાં આવી પાતાળે પ્રકટ કરે, અને તેમ કરતાં જે સાધુ અથ શ્રાવક વ્હેવામાં આવે, તેની પાસે સંદેશા કહેવરાવે કે, મેં પ્રતિમા પૂરી કરી, અને તેથી હું આપે! છું.” પછી ત્યાં આચાર્ય હોય તે રાજાને આ વાત જહેર કરે, અમુક મોટા તપસી સાધુએ પેાતા ી તપસ્યા યથાવિધિ પૂરી કરી છે, તેથી તેને ધણા સત્કારથી ગચ્છમાં પ્રવેશ કરવા છે. પછી રાજા, તે ન હોય તે ગામના અધિકારી, તે ન હોય તે સાધ્વી આદી ચતુર્વૈધ શ્રીસધ પ્રતિભાવાહક સાધુને યથાશક્તિ સત્કાર કરે. ઉપર ચંદ્રએ બાંધવા, મંગળ વાજીંત્રો વગાડવાં, સુગંધી વાસક્ષે કરવા પગેરે સત્કાર કહેવાય છે. એા સત્કાર કરવામાં ગુગુ છે. તે એને કે: उपभावणा पवणे, सहाजणणं तदेव बहुमाणो ॥ ओहावणा कुतित्थे, जी तह तित्थबुड्ढीअ ॥ १ ॥ અર્થ:—પ્રવેશતે વખતે સત્કાર કરવાથી નશાસન ઘણુ શાભે છે, ખીજા સાધુતે શ્રદ્દા ઉત્પન્ન થાય છે, કે જેથી એવી શાસનની ઉન્નતિ થાય છે, તે સત્કૃષ અમે પશુ એવી રીતે કરીશું: તેમજ શ્રાવક શ્રાવિકાઆની તથા બીન ખેની પશુ જિનશાસન ઉપર બહુમાન બુદ્ધિ ઉત્પન્ન થાય છે, જેમાં એવા મ્હોટા તપસ્વીઓ થાય છે, તે જિનશાસન મહા પ્રતાપી છે.” તેમજ ખોટા તિથૈિયાની હીલના થાય છે, કેમકે, તેમનામાં એવા મહા સ સત્યવત પુશ્બો નથી. તેમજ પ્રતિમા પૂરી કરતાર સાધુને સત્કાર કરવા એ આ
4
૪૨
Page #498
--------------------------------------------------------------------------
________________
ચાર છે. તેમજ તીથની વૃદ્ધિ થાય છે, એટલે પ્રવચનને અતિશય જોઈને ઘણું ભવ્ય છ સંસાર ઉપર વિરાગ પામી દીક્ષા લે છે. આ રીતે વ્યવહાર ભાગ્યની વૃત્તિમાં કહ્યું છે. તેમજ શક્તિ પ્રમાણે શ્રીસંઘની પ્રભાવના કરવી, એટલે. બહુમાનથી શ્રીસંઘને આમંત્રણ કરવું, તિલક કરવું, ચંદન, જવાદિ, કપૂર, કસ્તુરી વગેરે સુગંધી વસ્તુને લેપ કરવો, સુગંધી ફૂલ અર્પણ કરવાં, નાળિએ આદિ વિવિધ ફળ આપવા તથા તાંબૂલ અર્પણ કરવું. વગેરે પ્રભાવના કરવાથી તીર્થંકર પણું વગેરે શુભ ફળ મળે છે. કર્યું છે કે–અપૂર્વ જ્ઞાન ગ્રહણ, શ્રુતની ભક્તિ અને પ્રવચનની પ્રભાવના આ ત્રણ કારણો વડે જીવને તીર્થ કરપણું પ્રાપ્ત થાય છે. ભાવના શબ્દ કરતાં પ્રભાવના શબ્દમાં ‘’ એ અક્ષર વધારે છે, તે યુકત જ છે કેમકે, ભાવના તો તેના કરનારનેજ મોક્ષ આપે છે, અને પ્રભાવના તેના કરનારને તથા બીજાને પણ મેક્ષ આપે છે.
વળી ગુરૂનો યોગ હોય તે દરવર્ષે જઘન્યથી એક વાર તો ગુરૂ પાસે જરૂર આલેયણા લેવી. કેમ કે–દરર્ષેિ ગુરૂ આગળ આલેયણા લેવી. કા. રણ કે, પિતાના આ માની શુદ્ધિ કરવાથી તે દર્પણની માફક નિર્મળ થાય છે. આગમમાં તે શ્રી આવશ્યક નિર્યુતિમાં કહ્યું છે, તે એકે –માસી તથા સંવત્સરીને વિષે એલેયણા તથા નિયમ ગ્રહણ કરવા તેમજ અગાઉ ગ્રહણ કરેલા અગ્રિડ કહીને નવા અભિગ્ર લેવા. શ્રાદ્ધજીવકલ્પ આદિ ગ્રથોમાં આલેયણ વિધિ કહે છે, તે નીચે પ્રમાણે –
ઘહિન્દ્રધામ, વલ્લે તો જાઉં ! नियमा आलोइजना, गीआइगुणस्स भणिअं च ॥ १ ॥
અર્થ–પvખી, માસી અથવા સંવત્સરીને દિવસે તેમ ન બને તો, ઘણામાં ઘણા બાર વરસ જેટલા કાળે તો અવશ્ય ગીતાર્થ ગુરૂ પાસે આયણ લેવી. કેમકે–
રસહજુનર્સિ , રિજે ગાડું ! ' વા વાયા , સરસરત શા ૨
અર્થ:–આલેયણા લેવાને સારૂ ક્ષેત્રથી સાતસો યજન પ્રમાણ ક્ષેત્ર ત્રમાં તથા કાળથી બાર વરસ સુધી ગીતાર્થ ગુરૂની ગવેષણ કરવી. - હવે આલેય આપનાર આચાર્યનું લક્ષણ કહે છે.
Page #499
--------------------------------------------------------------------------
________________
જો કોળો, ચારિત ગુણ છે खेअनो अविसाई, भणिओ आलो अणायरिभो ॥ ३ ॥
અર્થ-આલેયણા આપનાર આચાર્ય ગીતાર્થ એટલે નિશિથ વગેરે સૂત્રને અર્ચના જાણ, કૃતયોગી એટલે મન વચન કાયાના સુભગ રાખનારા અથવા વિવિધ તપસ્યા કરનારા, અથાત્ વિવિધ પ્રકારના શુભ ધાનથી તથા વિશેષ તપસ્યાથી પિતાના જીવને તથા શરીરને સંસ્કાર કરનારા, ચારિત્રી એટલે નિરતિચાર ચારિત્ર પાળનાર, ગ્રહણ કુશળ એટલે આલેયણ લેનાર પાસે બહુ યુકિતથી જુદા જુદા પ્રકારનાં પ્રાયશ્ચિત્ત તથા તપ આદિ કબૂલ કરાવવામાં કુશળ, ખેદ એટલે આલોયણ તરીકે આપેલી તપસ્યા વગેરે કરવામાં કેટલે શ્રમ પડે છે ? તેની જાણ અથવા આલેયણા વિવિનું જેમણે ઘણા અભ્યાસથી જ્ઞાન મેળવ્યું છે એવા, અવિષાદી એટલે આયણા લેનારને માટો દેશ સાંભળવામાં આવે, તો પણ વિષાદ ન ક. રનારા, આલોયણ લેનારને જુદાં જુદાં દષ્ટાંત કહી વૈમના વચનથી ઉ સાહ આપનારા એવા શાસ્ત્રમાં કહ્યા છે.
સાવાવ મા, થાવરણ gયુર્વેદ | .. अपरिस्लावी निउजेव, अवायदंसी गुरू भणिो ॥ १ ॥
. આચારવાન એટલે જ્ઞાનાદિ પાંચ આચારને પાલન કરનારા, ૨ આ ધારવાનું એટલે આલે એળા દોષનું બરાબર મનમાં સ્મરણ રાખનારા, ૩ વ્યવહારવાન એટલે પાંચ પ્રકારને વ્યવહાર જાણી પ્રાયશ્ચિત્ત આપવામાં સમ્યફ પ્રકારે વર્તન કરનારા, પાંચ પ્રકારનો વ્યવહાર છે, તે એ કે – પહેલે આગમ વ્યવહાર તે કેવળી, મન:પર્યવજ્ઞાની, અવવિજ્ઞાની, ચતુદશપૂર્વી, દશપૂરી અને નવપૂ ન જાણું. બીજો મૃત વ્યવહાર તે આડથી અર્ધપૂર્વ સુધીના પૂર્વધર, અગીઆર અંગના ધારક તથા નિશીયાદિક સૂત્રના જાણ વગેરે સર્વે શ્રુતજ્ઞાનીઓનો જાણ. ૩ ત્રીજે આજ્ઞા વ્યવહાર તે ગીતાર્થ બે આચાર્યો દૂર દેશમાં રહેલા હોવાથી એક બીજાને મળી ન શકે તે તેનું કોઈ જાણી ન શકે એવી રીતે જે માંહોમાંહે આલયણપ્રાયશ્ચિત્ત આપે છે તે પ્રમાણે જાણુ. ૪ ચોથો ધારણ વ્યવહાર તે પિવાના ગુરૂએ જે દેશનું જે પ્રાયશ્ચિત આપ્યું હોય, તે ધ્યાનમાં રાખી તે
૪૬૪
Page #500
--------------------------------------------------------------------------
________________
મુજબ બીજાને આપવું તે રૂ૫ જા. ૫ પાંચમો જીત વ્યવહાર તે સિદ્ધાંતમાં જે દોષનું જેટલું પ્રાયશ્ચિત્ત કહ્યું હોય, તે કરતાં ઓછું અથવા અધીક પ્રાયશ્ચિત્ત પરંપરાને અનુસરીને આપવું એ રૂપ જાણવો. ૪ અપવીડક એટલે આયણ લેનાર શરમથી બરાબર ન કહેતે હોય તે તેને વૈરાય ઉત્પન્ન કરનારી કથાઓ એવી રીતથી કુહે કે, તે સાંભળતાંજ આ લેયણ લેનાર શરમ છોડીને સારી રીતે આર્વે એવા. ૫ પ્રકુવ એટલે આયણા લેનારની સમ્યફ પ્રકારે શુદ્ધિ કરે એવા. ૬ અપરિસ્ત્રાવી એટલે આલોયણા આપી હોય તે બીજાને ન કહેનારા એવા. ૭ નિયાપ એટલે જે જેટલું પ્રાયશ્ચિત લઈ શકે તેને તેટલું જ આપનારા. ૮ અપાયદર્શી એ ટલે સમ્યફ આલોયણા અને પ્રાયશ્ચિત્ત ન કરનારને આ ભવમાં તથા પ... રભવમાં કેટલું દુઃખ થાય છે તે જાણનારા: એવા આઠ ગુણવાળા ગુરૂ આળાયણા આપવાને સમથે છે એમ કહ્યું છે. ઉઝrnળો, રૂછ્યું કે હાલ જાણે जइ अंतराविकाल, करिज्य आराहओ तहवि ॥ ५ ॥
અર્થ –આળયણ લેવાના શુભ પરિણામથી ગુરૂની પાસે જવા નીકળેલ ભવ્ય જીવ, જે કદાચ આયણ લીધા વિના વચ્ચેજ કાળ કરી જાય, તો પણ તે આરાધક થાય છે.
૩મારિકા છે, રોગ જ છે વાહ્નવી પછી, વપત્તિમાંગરિસિદ્ધ ૬
અર્થ–સાધુએ અથવા શ્રાવકે પહેલા તે પોતાના ગચ્છનાજ જે આચાર્ય હોય, તેમની પાસે જરૂર આળાયણા લેવી. તેમનો જોગ ન હોય તે પિતાના ગચ્છનાજ ઉપાધ્યાય, તે ન હોય તે પોતાના ગચ્છનાજ પ્રવર્તક, સ્થવિર અથવા ગણાવચ્છેદી એમની પાસે આળાયણ લેવી. પિતાના ગચ્છમાં ઉપર કહેલા પાંચેનો જંગ ન હોય તે સંભણિક પિતાની સામાચા રીને મળતા એવા બીજા ગચ્છમાં આચાર્ય આદી પાંચમાં જેને જોવા મળે તેની પાસે આળાયણ લેવી. સામાચારોને મળતા પરગચ્છમાં આચાર્યાદિ પાંચ ગ ન હોય તો, ભિન્ન સામાચારીવાળા, પરમચ્છમાં પણ સંવેગ આ
૪૬૫
Page #501
--------------------------------------------------------------------------
________________
ચાર્યાદિકમાં જેને યોગ હોય. તેની પાસે આળાયણ લેવી. તેમ ન બને તે ગવંતાર્થ પાસસ્થાની પાસે આળાયણ લે છે. તેમ ન બને તે ગીતાર્થ એવા સારૂપિક પાસે આળાયણ લેવી. તેને પણ જોબ ન મળે તો ગીતાર્થ પશ્ચાત્કૃત પાસે આવવું સફેદ કપડાં પહેરનાર, મુંડી, કચ્છ વિનાને રહરણ વગેરે ન રાખનાર, બ્રહ્મચર્ય ન પાળનારે. ભા રહિત અને ભિક્ષાવૃત્તિએ નિર્વાહ કરનારે એ હેય તે સારૂપિક કહેવાય છે. સિદ્ધપુત્ર તો શિખા અને ભાર્યા સહિત હોય છે. ચારિત્ર તથા સાધુને વેષ મૂકી, ગૃહસ્થ થએલે તે પક્ષાકૃત કહેવાય છે ઉપર કહેલા પાસત્યાદિકને પણ ગુરૂની માફક વંદન વગેરે યથાવિધિ કરવું કારણ કે, ધર્મનું મૂળ વિનય છે. જે પાસત્યાદિક પિતાને ગુણ રહિત માને અને તેથી જ તે વંદના ના કરાવે, તો તેને આસન ઉપર બેસારી પ્રણામ માત્ર કર, અને આળોયણ લેવી. પશ્ચાતને તે બે ઘડીનું સામાયિક તથા સાધુને વેષ આપી વિધિ સહિત આયણું લેવી. ઉપર કહેલા પાસસ્થાદિકનો પણ યોગ ન મળે તે, રાજગૃહી નગરીમાં ગુણશિલાદિક ચૈત્યને વિષે જ્યાં ઘણી વાર જે દેવતાએ અરિહંત, ગણધર વગેરે મહી પુરૂષને આળાયણ આપતાં દીઠા હોય, ત્યાં તે સમ્યફદષ્ટિ દેવતાને અઠમ વગેરે તપસ્યાથી પ્રસન્ન કરી તેની પાસે આળાયણ લેવી. કદાચ તે સમયને દેવતા ચવ્યો હોય, અને બીજે ઉત્પન્ન થયો હોય તો તે મહાવિદેહ ક્ષેત્રમાં જઈ અરિહંત ભગવાનને પૂછી પ્રાયશ્ચિત્ત આપે છે. તેમ ન બને તો અરિહંતની પ્રતિમા આગળ આળોઈ પોતેજ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરે. અરિહંતની પ્રતિમાને પણ જોગ ન હોય તે પૂર્વ અથવા ઉત્તર દિશામાં મોડું રાખીને અરિહ તૈની તથા સિદ્ધોની સમક્ષ આળવે, પણ આળયા વગેરે ન રહે. કેમકે, શલ્ય સહિત જીવ આરાધક કહેવાતો નથી.
ઓ વિ , હિંator સેાિં तो अप्पाणं आ लो-अगंच पाडेइ, संसारे ॥ ७ ॥
અર્થ –પોતે ગીતાર્થ નહી હોવાથી ચરણશુદ્ધિ તથા આળાયણા આપવાથી થતું હિત ન જાણે, તે તે પુરૂષ પિતાને અને આળાયણ લેનારને પણ સંસારમાં પડે છે.
Page #502
--------------------------------------------------------------------------
________________
- जह वालो जंपतो, कन्जमकाजं च उज्जु भणइ ॥ - R ત૬ ૩r , યાદવ પમ્ સ | ૮ ||
અઃ—જેમ બાળક બોલતું હોય, ત્યારે તે કાર્ય અથવા અકાર્ય જે હોય તે સરળતાથી કહે છે, તેમ આળાયણું લેનારે માયા અથવા મદ ન રાખતાં આળાવવું. માયા હોવ, gવર્ષ જૂના જ છે arો ૩ , pm tત નજીક છે ? A
અષે –માયા મદ વગેરે દોષ ન રાખતી વખતે વખતે સંવેગભાવનાની વૃદ્ધિ કરી જે અકાર્યની આળાયણુ કરે, તે અકાર્ય જરૂર ફરીથી ન કરે, लज्जाइगारवेणं, बहु सुश्रमपण घा वि दुचरिअं ॥ जो न कहेइ गुरूणं, न हु सो आराहओ भणिओ ॥१०॥
અર્થ:જે પુરૂષ શરમ વગેરેથી, રસાદિ ગારવમાં લપેટાઈ રહ્યાથી એટલે તપસ્યા ન કરવાની ઈચ્છાથી અથવા હું બહુ શ્રત હું એવા અહં. કારથી, અપમાનની બીકથી અથવા આળાયણુ ઘણું આવશે એવા ડરથી ગુરૂની પાસે પિતાના દેષ કહીને ન આવે, તે જરૂર આરાધક કહેવાતો નથી. संवेगपर चित्तं, काऊणं तेहिं तेहिं सुत्तहि ॥
ગુજura-mોu | ૨૨ //
અર્થ:- તે તે સંવેગ ઉત્પન્ન કરનાર રમાગમ વચનને વિચાર કરી તથા શલ્યને ઉદ્ધાર ન કરવાનાં ખોટાં પરિણામ ઉપર નજર દઈ પિતાનું ચિત્ત સંવેગવાળું કરવું, અને આળાયણ લેવી.
હવે આળોયણું લેનારના દસ દેષ કહે છે. आकंपइत्ता अनुमाणइत्ता, जं दिलं बाबरं व लुहुमं वा ॥ છ ઉરુ, વહુઝર્વસંતસેવ ૨૨ //.
અર્થ:–ગુરૂ ડી આળાયણ આપશે, એમ ધારી તેમને વૈયાવચ્ચ વગેરેથી પ્રસન્ન કરી પછી આળોયણા લેવી, તે પહેલો દેશ. ૨ તેમજ આ ગુરૂ ઘડી તથા શેઠેલી આલોયણું આપનારા છે એવી કલ્પના કરી
४९७
Page #503
--------------------------------------------------------------------------
________________
આળવવું તે બીજે દે. ૩ જે પિતાના દેવ બીજા કેઈએ જોયા હોય, તેજ આવે, પણ બીજા છાના ન ઓળાવે તે ત્રીજે દોષ ૪ સૂક્ષ્મ (ન્હાના) દોષ ગણત્રીમાં ન ગણવા અને બાદર (હેટાદેવની જ માત્ર આળાયણા લેવી તે ચોથે દ. ૫ સૂમની આળાયણ લેનાર બાદ દોષ મૂકે નહિ, એમ જણાવવાને સારૂ વણ ગ્રહણાદિ નાના રેષની માત્ર આળેયણા લેવી, અને બાદરની ન લેવી તે પાંચમો દોષ. ૬ છન્ન એટલે પ્રકટ શબદથી ન આવવું તે છઠો દેવ. ૭ તેમજ શબ્દાકુળ એટલે ગુરૂ સારી પેઠે ન જાણે એવા - બ્દના આડંબરથી અથવા આશપાશન લેકે સાંભળે તેવી રીતે આળવવું તે સાતમા દેવ. ૮ આળાવવું હોય તે ઘણું લેકોને સંભળાવે, અથવા આ લેયણા લઈ ઘણા લે કને સંભળાવે તે આઠમે દેવું. ૮ અવ્યક્ત એટલે છેદ ગ્રંથની જાણ નહિ એવા ગુરૂ પાસે આળાવવું તે નવમે દોષ. ૧૦ લેકમાં નિંદા વગેરે થશે એવા ભયથી પિતાના જેવા જ દેપને સેવન કર નાર ગુરૂની પાસે આવવું તે દસમો દેવ. આ દસ દેશ આળાયણ લેનારે તજવા.
હવે સમ્યફ પ્રકારે આળવે તો તેના ગુણ કહે છે. लहुआ ल्हाईजणणं, अप्पपर नियत्ति अज्ज सोही ॥ ટુ વસા, નિરાશ ૪ હિજા | ૨૩ છે.
અ -૧ જેમ ભાર ઉપાડનારને ભાર ઉતારવાથી શરીર હલકું લાગે છે તેમ આયણ લેનારને પણ શલ્ય કાઢી નાંખ્યાથી પોતાનો જીવ હલકો લાગે છે, જે આનંદ થાય છે, ૩ પોતાના તથા બીજાઓના પણ દેવ ટળે છે, એટલે પોતે આળોયણું લઈ દોષમાંથી છૂટે થાય છે એ જાહેરજ છે, તથા તેને જોઈને બીજાઓ પણ આપણું લેવા તૈયાર થાય છે તેથી તેમના દોષ પણ દૂર થાય છે. ૪ સારી રીતે આળોયણા કરવાથી સરળતા પ્રકટ થાય છે. ૫ અતિચાર રૂપ મળ વાધ ગયાથી આ ત્માની શુદ્ધિ થાય છે, તેમજ આળાયણ લેવાથી દુષ્કર કામ કર્યું એમ થાય છે. કેમકે, દેવનું સેવન કરવું તે કાંઈ દુષ્કર નથી, કેમકે, અનાદિ. કાળથી દેવ સેવનનો અભ્યાસ પડી ગયો છે. પણ દેશ ક્યા પછી, તે આવવા એ દુષ્કર છે. કારણ કે, મેલ સુધી પહોચે એવી પ્રબળ આ
Page #504
--------------------------------------------------------------------------
________________
ભવીર્યને વિશેષ ઉલ્લાસથીજ એ કામ બને છે. નિશીથ ચૂણીમાં પણ કહ્યું છે કે–જીવ જે દેશનું સેવન કરે છે, તે દુષ્કર નથી પણ સમ્યફ પ્રકારે આળવે, આ જે વાત છે તેજ દુષ્કર છે, માટે જ સમ્યફ આળોયણાની ગણતરી પણ અત્યંતર તપમાં ગણી છે, અને તેથી જ તે ભાસખમણ વગેરેથી પશુ દુકર છે. લક્ષણ સાધી વગેરેની તેવી વાત સંભળાય છે, તે નીચે આપી છે:–
આ ચોવીશીથી અતીત કાળની એશીમી ચાવીશીમાં એક બહુ પુત્રવાન રાજાને સેંકડો માનતાથી એક બહુમાન્ય પુત્રી થઈ તે સ્વયંવર મંડપમાં પરણી, પણું વધી ચોરીની અંદર જ પતિના ભરણધી વિધવા થઈ. પછી તે સમ્યફ પ્રકારે શીળ પાળી સતી સ્ત્રીઓમાં પ્રતિષ્ઠા પામી, અને જૈન ઘર્મને વિષે ઘણીજ તત્પર રહી. એક વખતે તે ચોવીશીના છેલા અરિહંતે તેને દીક્ષા આપી. પછી તે લક્ષણા એવા નામથી જા
તી થઈ. એક વખતે ચકલા ચકલીનો વિષયસંગ જોઈને તે મનમાં વિચારવા લાગી કે, “ અરિહંત મહારાજે ચારિત્રિયાને વિષમભોગની કેમ અનુમતિ ન આપી ? અથવા તે (અરિહંત) પોતે વેદ રહિત હોવાથી વેદનું દુઃખ જાણતા નથી.” વગેરે મનમાં ચિંતવીને ક્ષણવારમાં લક્ષણ સાવી ઠેકાણે આવી અને પસ્તાવો કરવા લાગી. “હવે હું આળોયણ શી રીતે કરીશ?” એવી તેને લજજા ઉત્પન્ન થઈ. તથાપિ શલ્ય રાખવાથી કોઈ પણ રીતે શુદ્ધિ નથી, એ વાત ધ્યાનમાં લઈ તેણે આળોયણું કરવા પિતાને ધીરજ આપી, અને તે ત્યાંથી નીકળી. એટલામાં એચિંતો એક કાંટો પગમાં ભાગ્યો. તે અપશકુન થયા એમ સમજી લક્ષણા મનમાં ખીજવાઈ, અને “જે એવું માઠું ચિંતવે, તેને શું પ્રાયશ્ચિત્ત ?” એમ બીજા કોઈ અપરાધીને છઠ્ઠાને પૂછી આળોણે લીધી, પણ શરમને મારે અને મોટાઈનો ભંગ થશે એવી બીકથી લક્ષણાએ પિતાનું નામ જાહેર કર્યું નહિ. પછી તે દષના પ્રાયશ્ચિત તરીકે તેણે પચાસ વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી. કહ્યું છે કે–વિગય રહિતપણે છઠ, અડમ, દશમ (ચાર - વાસ) અને દુવાસ (પાંચ ઉપવાસ) એ તપસ્યા દસ વર્ષ; તેમ ઉપવાસ સહિત બે વર્ષ; ભોજનવડે બે વર્ષ મા ખમણ તપસ્યા સોળ વર્ષ;
४५४
Page #505
--------------------------------------------------------------------------
________________
અને આંબિલ તપસ્યાં વિસ વર્ષ. આ રીતે લક્ષણ સાધીએ પચાસ વર્ષ સુધી તપસ્યા કરી આ તપસ્યા કરતાં તે સાધ્વીએ પ્રતિક્રમણ વગેરે આ વશ્યક ક્રિયા અદિ મૂકી નહિ. તથા મનમાં દીનપણું કિંચિત પણ આપ્યું નહિ. આ રીતે દુષ્કર તપસ્યા કરી તે પણ લક્ષણ સાધ્વી શુદ્ધ થઈ. નહિ. છેવટ આર્તધ્યાનમાં તેણે કાળ કર્યો. દાસી વગેરે અસંખ્યાત ભવમાં ઘણું આકરાં દુઃખ ભેગવી અંતે શ્રી પદ્મનાભ તીર્થંકરના તીર્થમાં તે સિદ્ધિ પામશે. કહ્યું કે–શલ્યવાળા જીવ ગમે તે દિવ્ય હજાર વર્ષ સુધી ઘણુ ઉગ્ર તપસ્યા કરે, તે પણ શલ્ય હોવાથી તેની તે તપસ્યા તદન ન કામી છે, જેમ ઘસો કુશળ એવો પણ વૈધ પિતાનો રોગ બીજા વૈધને કહીને જ સાજો થાય, તેમ જ્ઞાની પુરૂષના પણ શલ્યનો ઉદ્ધાર બીજા જ્ઞાની પાસેથીજ થાય.
* ૭ તેમજ આળાયણ કરવાથી તીર્થંકરની આજ્ઞા આરાધિત થાય છે. ૮ નિ:શલ્યપણું જાહેર થાય છે. ઉત્તરાધ્યયન સૂવાના ઓગણત્રીશમા અધ્યયનમાં કહ્યું છે કે-હે ભગવત ! જીવ આળાપણુ લેવા વડે શું ઉત્પન્ન કરે છે? (જવાબ) રાજુભાવને પામે છવ અનંત સંસારને વધારનાર એવા માયાશય, નિયાણશલ્ય અને મિથ્યાદર્શનશલ્ય એ ત્રણ પ્રકારના શયથી રહિત નિષ્કપટ થઈ સ્ત્રીવેદને તથા નપુંસક વેદને બરધ નથી, અને પૂર્વે બાંધ્યો હોય તે તેની નિજા કરે છે. આળાયણાના આઠ ગુણ છે. આ રીતે શ્રાદ્ધજીતક૯પમાંથી તથા તેની વૃત્તિમાંથી લેશમાત્ર ઉદ્ધાર કરી કાઢેલે આલોયણા વિવિ પૂર્ણ થયેલ છે.
અતિશય તીવ્ર પરિણામથી કરેલું મોટું તથા નિકાચિત થએલું પણ બાળહત્યા, સ્ત્રી હત્યા, યતિહત્યા, દેવ, જ્ઞાન વગેરેના દ્રવ્યનું ભક્ષણ, રા જાની સ્ત્રી સાથે ગમન વગેરે મહા પાપની સમ્યફ પ્રકારે આળાયણા કરી ગુરૂએ આપેલું પ્રાયશ્ચિત્ત યથાવિધિ કરે તો તે છવ તેજ ભવમાં શુદ્ધ થાય છે. એમ ન હોત તે દઢપ્રહારી વગેરેને તેજ ભ મુક્તિ શી રીતે થાત? માટે આળાયણુ દરેક ચોમાસે અથવા દર વર્ષે જરૂર લેવી. આ રીતે વર્ષકૃત્ય ગાથાના ઉત્તરાર્ધ અર્થ કહ્યો છે.
४७०
Page #506
--------------------------------------------------------------------------
________________
प्रकाश ६. जन्मकृस्य.
વાર્ષિક કૃત્ય કર્યું. હવે જન્મકૃત્ય ત્રણ ગાથા તથા અઢાર ધારવડે કરે છે. __जम्मंमि वालठाणं, तिबग्गलिद्धीइ कारण उचिरं ॥ . વિદં વિજ્ઞાન, ધજા જ મિત્ત ૨૨ |
સંક્ષિપ્રાર્થઃ– જન્મમાં ત્રિવર્ગ એટલે ધર્મ, અર્થ અને કામ એ ત્ર વર્ગ સધાય એવી રીતનું ૧ નિવાસસ્થાન, ૨ વિધા સંપાદન, ૩ પાણિગ્રહણ અને ૪ મિત્રાદિક આ ચાર વાનાં કરવાં યોગ છે. (૧૨) જે વિસ્તારાર્થ –૧ જન્મરૂપ બંદીખાનામાં પહેલા નિવાસસ્થાન ઉચિત લેવું. નિવાસસ્થાન કેવું ઉચિત ? તે વિશેષણ વડે કહે છે. જેથી ત્રિવર્ગની એટલે ધમર્થકામની સિદ્ધિ એટલે ઉત્પત્તિ થાય એવું તાત્પર્ય કે, જમાં રહેવાથી ધર્મ, અર્થ અને કામ સધાય, ત્યાં શ્રાવકે રહેવું. બીજે ન રહેવું. કેમકે, તેમ કરવાથી આભવથી તથા પરભવથી ભ્રષ્ટ થવાનો સંભવ રહે છે. વળી કહ્યું છે કે-બિલ લોકોની પલ્લીમાં, ચેરના રહેઠાણમાં, જ્યાં પહાડી લોકે રહેતા હોય તેવી જગામાં અને હિંસક તથા પાપી લોકાનો આશ્રય કરનારા લોકોની પાસે સારા માસે ન રહેવું. કેમકે, કુસંગત સજનને એબ લગાડનારી છે. જે સ્થાનકે રહેવાથી મુનિરાજે પોતાને ત્યાં પધારે, તથા જે સ્થાનકની પાસે જિનમંદિર હોય, તેમજ જેની આસપાસ શ્રાવકોની વસ્તી હૈય, એવા સ્થાનકમાં ગૃહસ્થ રહેવું. જ્યાં ઘણા ખરા વિદ્વાન લોકે રહેતા હોય, જ્યાં શીળ, જીવતર કરતાં પણ વધારે વહાલું ગણાતું હોય, અને જ્યાંના લોકો હમેશાં સારા ધાર્મિક રહેતા હોય, ત્યાં સારા માણસે રહેવું. કેમકે, પુરૂષોની સોબત કલ્યાણને સારૂ છે. જે નગરમાં જિનમંદિર, સિદ્ધાંતના જાણુ સાધુ અને શ્રાવકો હેય; તથા જળ અને ઇંધણ પણ ઘણાં હોય, ત્યાં હમેશાં રહેવું.
ત્રણસે જિનમંદિર તથા ધર્મિષ્ટ, સુશળ અને જાણ એવા શ્રાવક વિગેરેથી શોભતું એવું અજમેરથી નક હર્ષપુર નામનું એક સારું નગર હતું.
૪૭૧
Page #507
--------------------------------------------------------------------------
________________
ત્યાં રહેનાર અઢાર હજાર બ્રાહ્મણ અને તેમના શિષ્ય છત્રીસ હજાર મટા શેકીઆઓ જ્યારે શ્રીપ્રિયગ્રંથસૂરિ તે નગરમાં પધાર્યા, ત્યારે પ્રતિબોધ પામ્યા. સારા સ્થળમાં રહેવાથી પિસાવાળા ગુણી અને ધાર્મિક લોકોનો સમાગમ થાય છે. વળી તેથી ધન, વિવેક, વિનય, વિચાર, આચાર, ઉદારતા, ગંભીરપણું, ધેર્ય, પ્રતિષ્ઠા વગેરે ગુણો તથા સર્વ રીતે ધર્મકૃત્ય કરવામાં કુશળતા બા વિના પ્રયત્ન મળે છે. એ વાત હમણું પણ સાક્ષાત નજરે જણાય છે. માટે અંત પ્રાંત ગામડા વગેરેમાં ધન પ્રાપ્તિ વગેરેથી સુખે નિર્વાહ થતું હોય, તે પણ ન રહેવું. કેમકે જ્યાં જિન, જિનમંદિર, અને સંઘનું મુખકમળ એ ત્રણ વસ્તુ દેખાતી નથી, તેમજ જિનવચન સંભળાતું નથી; ત્યાં ઘણી સંપદા હોય તે શા કામની ? જો હારે મૂર્ખતા જોઈતી હોય, તો તે ગામડામાં ત્રણ દિવસ રહે. કારણ કે, ત્યાં નવું અને ધ્યયન થાય નહિ, અને પૂર્વ ભણેલું હોય તે પણ ભુલી જાય.
એવી વાત સંભળાય છે કે-કેઇ નગરનો રહીશ વણિફડા વણિ કની વસતિવાળા એક ગામડામાં જઈ કલાભને માટે રા. ખેતી તથા બીજા ઘણા વ્યાપાર કરી તેણે ધન મેળવ્યું, એટલામાં તેનું રહેવાનું ઘાસનું ઝુંપડું હતું તે બળી ગયું. આ રીતે ફરી ફરી ધન મેળવ્યા છતાં કોઈ વખતે ચોરની ધાડ, તો કોઈ વખતે દુકાળ, જિદંડ વગેરેથી તેનું ધન જતું રહ્યું. એક વખતે તે ગામડાના રહીશ ચોરોએ કઈ નગરમાં ધાડ પાડી, તેથી રાજાએ ગુસ્સે થઈ તેમનું (ચારેનું) ગામડું બાળી નાંખ્યું, અને શેઠના પુત્રાદિકને સુભટોએ પકડ્યા. ત્યારે શેઠ સુભટોની સાથે લડતાં માર્યો ગયો. આ રીતે કુગ્રામવાસ ઉપર દાખલ છે. રહેવાનું સ્થાનક ઉચિત હોય, તો પણ ત્યાં સ્વચક્ર, પરચક્ર, વિરોધ, દુષ્કાળ, મરકી, અતિવૃષ્ટિ વગેરે, પ્રજાની સાથે કલહ, નગર આદિનો નાશ ઇત્યાદિ ઉપદ્રવથી અસ્વસ્થતા ઉત્પન્ન થઈ હોય તો, તે સ્થાન શીધ્ર છોડી દેવું. તેમ ન કરે તે ધર્માર્થ કામની કદાચ હાનિ થાય. જેમ યવન લોકોએ દિલ્લી શહેર ભાગી નાંખ્યું, ત્યારે ભય ઉત્પન્ન થવાથી જેમણે દિલ્લી, છોડી, અને ગુજરાત વ ગેરે દેશમાં નિવાસ કર્યો, તેમણે પોતાના ધર્મ અર્થ કામની પુષ્ટિ કરીને આભવ તથા પરભવને સફળ કર્યા, અને જેમણે દિલ્લી છોડી નહિ, તે
૪૭૨
Page #508
--------------------------------------------------------------------------
________________
લોકોએ બંદીખાનામાં પડવા આદિના ઉપદ્રવ પામી પિતાના બન્ને ભવ પાણીમાં ગુમાવ્યા. નગર ક્ષય થએ સ્થાન ત્યાગ ઉપર ક્ષિતપ્રતિષ્ઠિત પુર, ચણકપુર, ઋષભપુર વગેરેના દાખલા જાણવા. સિદ્ધાંતમાં કહ્યું છે કે – ક્ષિતિપ્રતિષ્ઠિત, ચણકપુર, ઋષભપુર, કુશાગ્રપુર, રાજગૃહ, ચંપા, પાટલીપુત્ર વગેરે. અહિં સુધી રહેવાનું સ્થાનક એટલે નગર ગામ વગેરેનો વિચાર કર્યો. હવે ઘર પણ રહેવાનું સ્થાનક કહેવાય છે. માટે તેનો વિચાર કરીએ છીએ. સારા માણસે પોતાનું ઘર જ્યાં સારા પાડોશી હોય ત્યાં કરવું, તથા બહુ ખૂબુમાં ગુપ્ત ન કરવું. શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે પરિમિત બારણાં આદિ ગુણ જે ઘરમાં હોય, તે ઘર ધર્માર્થ કામને સાધનારૂં છેવાથી રહેવાને ઉચિત છે. ખરાબ પાડોશી શાસ્ત્રમાં નિષિદ્ધ કર્યા છે તે એટલા સારું કે – વેશ્યા, તિર્યંચયોનિના પ્રાણી, તલાર, ધ વગેરેના સાધુ, બ્રાહ્મણ, સ્મશાન, વાઘરી, વ્યાધ, મુતિપાળ, ધાડપાડુ, ભિલ, મચ્છીમાર, જુગારી, ચોર, નટ, નાચનાર, ભટ્ટ, ભવૈયા અને કુકર્મ કરનારા એટલા લકોને પાડોશ પિતાના ઘર આગળ અથવા દુકાન આગળ પણ સારા માણસે તજ. તથા એમની સાથે દોસ્તી પણ કરવી નહીં. તેમજ દેવમદિર પાસે ઘર હોય તો દુ:ખ થાય, ચૌટામાં હોય તો હાનિ થાય, અને ઠમ તથા પ્રધાન એમના ઘર પાસે આપણું ઘર હોય તે પુત્રના તથા ધનો નાશ થાય. પોતાનું દ્વિત ઇચ્છનારે બુદ્ધિશાળી પુરૂષ મૂર્ખ, અધર્મી, પાખંડી, પતિત, ચોર, રોગી, ક્રોધી, ચંડાળ, અહંકારી, ગુરૂની સ્ત્રીને ભોગાવનાર, વૈરી, પિતાના સ્વામિને ઠગનાર, લોભી અને મુનિહત્યા, સ્ત્રી હત્યા અથવા બાળહત્યા કરનારા એમનો પાડોશ તજે, કુશીલિયા વગેરે પાડોશી હોય તે તેમનાં વચન સાંભળવાથી તથા તેમની ચેષ્ટો જેવાથી માણસ પિોતે સદગુણી હોય, પણ તેના ગુહાનિ થાય. પાડોશણે જેને ખીર સંપાદન કરી આપી, તે સંગમ નામા શશિ ભદ્રનો જીવ સારા પાડોશીના દાખલા તરીકે, તથા પર્વ દિવષે મુમિને વહેરાવનાર પાડોશગુના સાસ સસરાને ખોટું સમજાવનારી સોમભટ્ટની ભાર્યા ખરાબ પાડે શણુના દાખલા તરીકે જાણવી.. અતિશય જાહેર સ્થળમાં ઘર કરવું સારું નથી. કેમકે, આશપાશ
૮૭૩
Page #509
--------------------------------------------------------------------------
________________
બીજા ઘર ન હોવાથી તથા ચારે તરફ ખુલ્લો ભાગ હોવાથી ચોર વગેરે ઉપદ્રવ કરે છે. અતિશય ગીચ વસ્તિવાળા ગુપ્ત સ્થળમાં પણ ઘર હોય તે પણ સારૂ નહિ કેમકે, ચારે તરફ બીજાં ઘરે આવેલાં હેવાથી તે ઘરની પિતાની શોભા જતી રહે છે. તેમજ આગ વગેરે ઉપદ્રવ થએ ઝટ અંદર જવું. અથવા બહાર આવવું. કઠ થઈ પડે છે. બન્ને માટે સારી જગ્યા તે શવ્ય, ભસ્મ, ખાત્ર વગેરે દોષથી તથા નિષિદ્ધ આયથી રહિત હોવું જોઈએ. તેમ જ દૂર્વાઓ, કૃપલાં, દર્ભના ગુચ્છ વગેરે જ્યાં ધણા હેય, એવું તથા સારા વર્ણની અને સારા ગંધની માટી, મધુર જળ તથા નિધાન વગેરે જેમાં હોય એવું લેવું જોઈએ. કહ્યું છે કે – ઉનાળામાં ઠંડા સ્પર્શવાળી અને શિયાળામાં ઉન્ડા સ્પર્શવાળી, તથા વર્ષઋતુમાં ઠંડા તથા ઉન્હા સ્પર્શવાળી જે ભૂમિ હેય, તે સર્વેને શુભકારી જાણવી. એક હાથ ઊંડી ભૂમિ ખોદીને પાછી તે જ માટીથી તે ભૂમિ પૂરી નાંખવી. જે માટી વધે તે છે. બરાબર થાય તે મધ્યમ અને ઓછી થાય તો અધમ ભૂમિ જાણવી. જે ભૂમિમાં ખાડે કરીને જળ ભર્યું હોય તો તે જળ સે પગલાં જઈએ, ત્યાં સુધીમાં જ જેટલું હતું તેટલું જ રહે તો તે ભૂમિ સારી. આગળ જેટલું ઓછું થાય તે મધ્યમ અને તે કરતાં વધારે ઓછું થાય તે અધમ જાવી. અથવા જે ભૂમિના ખાડામાં રાખેલાં પુપ બીજે દિવસે તેવાને તેવાં જ રહે છે તે ઉત્તમ ભૂમિ, અર્ધ સૂકાઇ જાય તો મધ્યમ અને સર્વે સુકાઈ જાય તે અધમ જાણવી, જે ભૂમિમાં વાવેલું ડાંગર વગેરે ધાન્ય ત્રણ દિવસમાં ઉગે તે છે, પાંચ દિવસમાં ઉગે તે મધ્યમ અને સાત દિવસમાં ઉગે તે અધમ ભૂમિ જાણવી. ભૂમિ રાફડાવાળી હોય તે વ્યાધિ. પિળી હોય તો દારિદ,. ફાટવાળી હોય તો મરણ અને શવાળી હોય તો દુઃખ આપે છે. માટે શિલ્ય ઘણુજ પ્રયત્નથી તપાસવું, માણસનું હાડકું વગેરે શલ્ય નીકળે તે તેથી માણસની જ હાનિ થાય, ગધેડાનું શલ્ય નીકળે તે રાજદિક થી ભય ઉત્પન્ન થાય, શ્વાનનું શક્ય નીકળે તો બાળકને નાશ થાય, બાળકનું શય નીકળે તો ઘરધણી મુસાફરીએ જાય, ગાયનું અથવા બળદનું શલ્ય નીકલે તે ગાય બળદોનો નાશ થાય અને માણસના કેશ, કપાળ, ભસ્મ
४७४
Page #510
--------------------------------------------------------------------------
________________
વિગેરે નીકળે તો તેથી મરણ થાય. વગેરે.
પહેલો અને પહાર મૂકી બીજા અથવા ત્રીજા પહેરે ઘર ” ઉપર આવનારી ઝાડની અગર વજા વગેરેની છાયા સદા કાળ દુઃખ ; આપનારી છે. અરિહતી પંક, બ્રહ્મા અને વિષ્ણુનું પડખુ, ચંડિકા અને સૂર્ય એમની નજર તથા મહાદેવનું ઉપર કહેલું સર્વ (પૂઠ, પડખું અને નજર) વર્જવું. વાસુદેવનું ડાબું અંગ, બ્રહ્માનું જમણું અંગ, નિર્માલ્ય, હવણ જળ, સ્વજની છાયા, વિલેપન, શિખરની છાયા અને અરિહંતની દષ્ટિ એટલાં વાનાં ઉત્તમ છે. તેમજ કહ્યું છે કે–અરિહંતની પૂઠ, સર્વ અને મહાદેવ એમની દષ્ટિ, વાસુદેવને ડાબો ભાગ એ વર્જવા. ચંડી સર્વ ઠેકાણે અશુભ છે, માટે તેને સર્વથા વર્જવી. ઘરના જમણે પાસે અરિવું. તની દૃષ્ટિ પડતી હોય અને મહાદેવજે ઠ ડાબે પાસે પડતી હોય તો તે કલ્યાણકારી છે. પણ એથી વિપરીત હોય તે બહુ દુઃખ થાય. તેમાં પણ વચ્ચે માર્ગ હોય તો કાઈ જ નથી. શહેરમાં અથવા ગામમાં ઇશાનાદિ કોણ દિશામાં ઘર ન કરવું. તે ઉત્તમ જાતિના લોકને અશુભકારી છે; પણ ચંડાળ વગેરે નીચ જાતિને ઋદ્ધિકારી છે. રહેવાના સ્થાનકના ગુણ તથા દેવ, શકુન, સ્વમ. શબ્દ વગેરે નિમિત્તાના બળથી જાણવાં. તે સારું સ્થાન પણ ઉચિત મૂલ્ય આપી તથા પાડોશીની સમ્મતી વગેરે લઈ ન્યાયથી જ પ્રહણ કરવું. પણ કોઈનો પરાભવ આદી કરીને લેવું નહી. તેમ કરવાથી ધર્મર્થ કામને નાશ થવાનો સંભવ છે. આ રીતેજ ઇટા, લા ડાં, પત્થર વગેરે વસ્તુ પણ દેષ વિનાની, મજબૂત એવી હોય તેજ ઉચિત મૂલ આપીને વેચાતી લેવી; અને મંગાવવી. તે વસ્તુ પણ વેચનારે એની મેળે તૈયાર કરેલી લેવી; પણ પિતાને માટે તેની પાસે તૈયાર કરાવીને ન લેવી. કેમકે, તેથી મહા આરંભ વગેરે દેશ લાગવાનો સંભવ છે.
ઉપર કહેલી વસ્તુ જિનમંદિર વગેરેની હોય તે લેવી નહીં. કેમકે તેથી ઘણી હાનિ વગેરે થાય છે. એ વાત સંભળાય છે કે, કોઈ બે વણિક પાડોશી હતા. તેમાં એક પૈસાદાર હતા, તે બીજાને પગલે પગલે પરાભવ કરતો હતો. બીજે દરિદ્રી હોવાથી પહેલાનું નુકશાન કોઈ બીજી રીતે
૪૩૫
Page #511
--------------------------------------------------------------------------
________________
કાંઈ કરી શકે નહી. ત્યારે તેણે પહેલાનું ઘર નવું બંધાતું હતું, તેની ભીંતમાં કોઈ ન જાણે તેવી રીતે જિન મંદિર પડેલે એક ઇટનો કટકા નાંખે. ઘર બંધાઈને તૈયાર થયું ત્યારે દરિદ્રી પાડોશીએ શ્રીમંત પાડોશીને જે વાત બની હતી તે પ્રમાણે કહી દીધી. ત્યારે શ્રીમંત પાડોશીએ કહ્યું કે, એટલામાં શું દોષ છે ? એવી અવજ્ઞા કરવાથી પિત્પાત વગેરે થઈ શ્રીમંત પાડોશીને સર્વ પ્રકારે નાશ થશે. કહ્યું છે કે–જિનમંદિર, કૂવા, વાવ, સ્મશાન. મઠ અને રાજમંદિરને સરસવ જેટલું પણ પથર, ઈટ કે કાછે તજવાં.
પાષાણુ મય સ્તંભ, પીઠ, પાટિયાં બારસાખ વગેરે વસ્તુઓ ગૃહસ્થને વિરુદ્ધ કારક છે, પરંતુ તે ધર્મસ્થાનકે શુબ જાણવી. પાષાણય વસ્તુ ઉપર કાઇ અને કારમય વસ્તુ ઉપર પાષાણના સ્તંભ વગેરે વસ્તુઓ ઘરમાં અથવા જિનમંદિરમાં પ્રયત્નથી વર્જવી. હળનું કાઇ, ઘાણી, શકટ વગેરે વસ્તુ તથા રહે. આદી યંત્ર, એ સર્વ કાંટાવાળા વૃક્ષના વડ આદી પાંચ ઉંબરના તથા જેમાંથી દૂધ નીકળતું હોય એવા આકડા વગેરે ઝાડના લાકડાનાં વર્જવાં. વળી ઉપર કહેલી વસ્તુઓ બીજોરી, કેળ, દાડમ, મીઠાં લિબૂ, બે જાતની હળદર, આમલી, બાવળ, બેરડી તથા ધંતુરા એમનાં લાકડાની પણ વર્જવી. જે ઉપર કહેલા વૃક્ષનાં મૂળો પાડોશથી ઘરની ભૂમિમાં પેસે, અથવા એ ઝાડની છાયા ઘર ઉપર આવે, તે તે ઘરધણીના કુળને નાશ થાય છે. ઘર પૂર્વ ભાગમાં ઉંચું હોય તે ધન તું રહે છે, દક્ષિણ ભાગમાં ઉંચું હોય તે ધનની સમૃદ્ધિ થાય છે. પશ્ચિમ ભાગમાં ઉંચું હોય તે વૃદ્ધિ થાય છે, અને ઉત્તર દિશામાં ઉંચું હોય તે શૂન્ય થાય છે. વલયાકારવાળું, ઘણું ખૂણાવાળું, અથવા એક બે કે, ત્રણ ખુણાવાળું, જમણી તથા ડાબી બાજુએ લાંછું એવા ઘરમાં રહેવું નહિ. જે કમાડ પિતાની મેળે બંધ થાય, અથવા ઉઘડે તે સારાં નહિ. ઘરના મૂળ બારણામાં ચિત્રમય કળશાદિકની વધુ શોભા સારી કહેવાય છે. જે ચિત્રમાં ગિનીના નૃત્યને આરંભ, ભારત રામાયણમાં અથવા બીજા રાજાઓનો સંગ્રામ, રૂષિના અથવા દેવનાં ચરિત્ર હેય, તે ચિત્ર ઘરને વિષે સારાં ન જાણવાં. ફળેલાં ઝાડ, ફુલની વેલડીએ, સરસ્વતિ નવનિધાન
૪૭૬
Page #512
--------------------------------------------------------------------------
________________
યુક્ત લકમી, કળશ, વધામણું, ચંદ સ્વમની ણી વગેરે ચિત્રે શુભ જાણવાં. જે ઘરમાં ખજૂરી, દાડમી, કેળ, બેરડી અથવા બિજોરી એમનાં ઝાડ ઉગે છે, તે ઘરને સમૂળ નાશ થાય છે. ઘરમાં જેમાંથી દૂધ નીકળે એવા ઝાડ હોય તો તે લક્ષ્મીને નાશ કરે છે, કાંટાવાળા હોય તો શત્રુથી ભય આપે છે, ફળવાળા હોય તે સંતતિનો નાશ કરે છે, માટે એમનાં લાકડાં પણ ઘર બનાવવામાં વાપરવા નહી કે ગ્રંથકાર કહે છે કે, ઘરના પૂર્વ ભાગમાં વડનું ઝાડ, દક્ષિણ ભાગમાં ઉબર, અને પશ્ચિમ ભાગમાં પિંપળે અને ઉત્તર ભાગમાં પલક્ષ ઝાડ શુભકારી છે. - ઘરના પૂર્વ ભાગમાં લક્ષ્મીનું ઘર (ભંડાર), અગ્નિ ખુણામાં રસોડું, દક્ષિણ ભાગમાં સુવાનું સ્થાનક, નૈરૂત્ય ખૂણામાં આયુધ વગેરેનું સ્થાનક, પશ્ચિમ દિશામાં ભજન કરવાનું સ્થાનક, વાયવ્ય ખૂણામાં ધાન્યનો સંગ્રહ કરવાનું સ્થાનક, ઉત્તર દિશામાં પાણિયારું અને ઈશાન ખૂણામાં દેવમંદિર કરવું. ઘરના દક્ષિણ ભાગમાં અમિ, જળ, ગાય, વાયુ અને દીપક એમનાં સ્થાનક કરવાં, અને ઉત્તર તથા પશ્ચિમ ભાગમાં ભેજન, ધાન્ય, દ્રવ્ય અને દેવ એમનાં સ્થાનક કરવાં. ઘરના દ્વારની અપેક્ષાએ એટલે જે દિશામાં ઘરનું બારણું હોય તે પૂર્વ દિશા અને તેને અનુસરતી બીજી દિશાઓ જાણવી. જેમ છીકમાં તેમ અહિં પણ જેમાં સૂર્યનો ઉદય થાય છે, તે પૂર્વ દિશા ન જાણવી. તેમજ ઘર બનાવનાર સૂતાર તથા બીજા મજૂર વગેરેને જે ઠરાવ કર્યો હોય, તે કરતાં વધુ પણ ઉચિત આપી તેમને રાજી રાખવા, પરંતુ કોઈ ઠેકાણે પણ તેમને ઠગવા નહિ. જેટલામાં પોતાના કુટુંબાદિકનો સુખે નિર્વાહ થાય, અને લેકમાં પણ શોભા વિગેરે દેખાય, તેટલો જ વિસ્તાર ( લાંબાં પહેળાં) ઘર બંધાવવામાં કરવા. સંલેષ ન રાખતાં વધારે ને વધારેજ વિસ્તાર કરવાથી નાહક ધનનો વ્યય અને આરંભ વગેરે થાય છે. ઉપર કહ્યા પ્રમાણે કરેલું ગર પણ પરિમિત (પ્રમાણુવાળા) ધારવાળુ જ જોઈએ. કેમકે, ઘણું બારણું હોય તે દુષ્ટ લકની આવ જાવ ઉપર નજર ન રહે, અને તેથી સ્ત્રી, ધન વગેરેને નાશ થવાનો સંભવ રહે છે. પરિમિત ( પ્રમાણુવાળા) બારણાનાં પણ પાટિયાં, ઉલાળે, સાંકળ, ભૂંગળ વગેરે ઘણુ મજબૂત કરવાં. તેથી ઘર
૪૭૭
Page #513
--------------------------------------------------------------------------
________________
સુરક્ષિત રહે છે. નહિ તે ઉપર કથા પ્રમાણે સ્ત્રી વગેરેને નાશ થવાનો સંભવ રહે છે કમાડ પણ સુખે વસાય અને ઉઘાડાય એવાં જોઈએ અને તેવી સ્થિતિમાં હોય તે સારાં; નહિ તે અધિક અધિકાજીવ વિરાધના થાય અને જવું આવવું વગેરે કાર્ય જેટલું તરતજ થવું જોઈએ તેટલું શીધ્ર ન થાય. ભીતમાં રહેનારી ભૂંગળ કોઈ પણ રીતે સારી નહિ. કારણ કે, તેથી પંદ્રિય વગેરે જીવની પણ વિરાધના થવાનો સંભવ છે. એવાં કમાડ પણ વાસવાં હોય તો જીવ જંતુ વગેરે બરાબર જોઈને જ વાસવાં. આ રીતે જ પાણીની પરાળ, બાળ વગેરેની પણ યથાશક્તિ યતના રાખવી ઘરનાં પરિમિત બારણું રાખવા વગેરે સંબંધી શાસ્ત્રમાં પણ કહ્યું છે.
- જે ઘરમાં વધ આદિ દોષ ન હૈય, આખું દળ (પાષાણ, ઇટ અને લાકડાં) નવું હોય, ઘણાં બારણાં ન હોય, ધાન્યને સંગ્રહ હૈય, દેવપૂજા થતી હોય, આદરથી જળ વગેરેનો છંટકાવ થતો હોય, લાલ પડદે હેય, વાળવું વગેરે સંસ્કાર હમેશા થતા હોય, ન્હાના મોટાની મર્યાદા સારી રીતે પળાતી હોય, સૂર્યનાં કિરણ અંદર આવતાં ન હોય, દીપક પ્રકાશિત રહેતે હોય, રેગીની ચાકરી ઘણી સારી રીતે થતી હોય, અને થાકી ગએલા માણસને થાક દૂર કરાતો હોય, તે ઘરમાં લક્ષ્મી વાસે કરે છે. આ રીતે દેશ, કાળ, પોતાનું ધન તથા જાતિ વગેરેને ઉચિત દેખાય એવું બંધાવેલું ઘર યથાવિધિ આત્ર, સાધુ વાત્સલ્ય, સંધપૂજા વગેરે કરીને શ્રાવકે વાપરવું. સારાં મુહૂર્ત તથા શકુન વગેરેનું બળ પણ ઘર બંધાવવાના તથા તેમાં પ્રવેશ કરવાના વખતે જરૂર જોવું. આ રીતે યથાવિધિ બનાવેલા ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ વગેરે થવું દુર્લભ નથી.
એમ સંભળાય છે કે, ઉજ્જયિની નગરીમાં દાંતાક નામા શેઠે અને ઢાર ક્રોડ સેનયા ખચી વાસ્તુશાસ્ત્રમાં કહેલો રીત પ્રમાણે એક સાત માળવાળો મહેલ તૈયાર કરાવ્યું. તેને તૈયાર થતાં બાર વર્ષ લાગ્યાં હતાં. તે મહેલમાં દાંતાક રહેવા ગયે, ત્યારે રાત્રીએ પડું કે ? પડું કે ? એવો શબદ તેને સાંભળવામાં આવ્યા. તેથી ભય પામી શેઠે મૂલ્ય તરીકે ધન લઈ તે મહેલ વિક્રમરાજાને આપે. વિક્રમરાજા તે મહેલમાં ગયે, અને પડું કે? પડું કે? એવો શબ્દ સાંભળતાંજ રાજાએ કહ્યું. પડ કે તુ
Page #514
--------------------------------------------------------------------------
________________
રતજ સુવર્ણ પુરૂષ પ. વગેરે તેમજ વિધિ પ્રમાણે બનાવેલા અને વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરેલા શ્રી મુનિસુવ્રત સ્વામિના સ્તૂપના મહિમાથી કેણિક રાજા પ્રબળ સેનાને ધણું હતું, તથાપિ તે વિશાળ નગરીને બાર વર્ષમાં પણ લઈ શકે નહિ. ભ્રષ્ટ થએલા કુલચાલકના કહેવાથી જ્યારે તેણે સ્તૂપ પાડી નંખાવ્યું, ત્યારે તે જ વખતે નગરી તાબામાં લીધી. આ રીતે જ એટલે જેમ ઘરની યુકિત કહી, તે પ્રમાણે દુકાન પણું સારે પાડોશ જોઈ ઘણું જાહેર નહિ, તથા ઘણું ગુપ્ત નહિ એવી જગ્યા એ પરિમિત બારણાવાળી પૂર કહેલ વિવિ પ્રમાણે બનાવવી એજ સારું છે. કેમ કે, તેથી જ ધર્મ, અર્થ અને કામ એમની સિદ્ધિ થાય છે. અતિ પ્રથમ દાર સંપૂર્ણ. (૧) - શિવ વિવું જરા એ પદને સંબંધ બીજા દ્વારમાં પણ ' લેવાય છે, તેથી એવો અર્થ થાય છે કે, ધર્મ, અર્થ અને કામ એ ત્રણની - સિદ્ધિ જેથી થતી હોય, તે વિદ્યાઓનું એટલે લખવું, ભણવું, વ્યાપાર વગેરે કળાઓનું ગ્રહણ એટલે અધ્યયન સારી રીતે કરવું. કેમ કે, જેને કળાઓનું શિક્ષણ ન મળ્યું હોય, તથા તેમને અભ્યાસ જેણે ન કર્યો હોય, તેને પોતાની મૂર્ખતાથી તથા હાંસી કરવા 5 હાલતથી પગલે પગલે તિરસ્કાર ખમવું પડે છે. જેમ કે, કાળીદાસ કવિ પહેલા તે ગાય ચારવાનો ધંધો કરતા હતા. એક વખત રાજાની સભામાં તેણે સ્વતિ એમ કહેવાને બદલે ઉશરટ એમ કહ્યું. તેથી તે ઘણે ધીક્કાર પછી દેવતાને પ્રસન્ન કરી મહટ પંડિત તથા કવિ થયો. ગ્રંથ સુધારવામાં, ત્રિસભા દર્શનાદિક કામોમાં જે કળાવાન હોય; તે છે કે, પરદેશી હેય તો પણ વાસુદેવાદિકની માફક સત્કાર પામે છે. કેમ કે, પંડિતાઈ અને રાજાપણું એ બે સરખાં નથી કારણ કે, રાજા પોતાના દેશમાં જ પૂજાય છે, અને પંડિત સર્વ ઠેકાણે પૂજાય છે.
| સર્વે કળાઓ શીખવી. કેમકે, દેશ, કાળ વગેરેને અનુસરી સર્વે કળાઓનો વિશેષ ઉપયોગ થવાનો સંભવ છે. તેમ ન કરે તો કદાચ માયુસ પડતી દશામાં આવે છે. કહ્યું છે કે–વન પણ શોખવું. કારણ કે, શીખેલું નકામું જતું નથી. ૩૬ પ્રસાદથી ગેળ અને તુંબડું
૪૭૮
Page #515
--------------------------------------------------------------------------
________________
ખવાય છે. સર્વે કળાઓ આવડતી હોય તે પહેલા કહેલા આ જીવિકાના સાત ઉપાયોમાંના એકાદ ઉપાયથી સુખે નિર્વાહ થાય, તથા વખતે સમૃદ્ધિ આદિ પણ મળે. સર્વ કળાઓનો અભ્યાસ કરવાની શક્તિ ન હોય તે, શ્રાવક પુત્રે જેથી આલોકમાં સુખે નિવડ અને પલકમાં શુભ ગતિ થાય, એવી એક કળાને પણ સખ્ય પ્રકારે અભ્યાસ જરૂર કરે. વળી કહ્યું છે કે–તરૂપ સમુદ્ર અપાર છે, આયુષ ડું છે, હાલના જીવ ઓછી બુદ્ધિના છે. માટે એવું કાંઇક શીખવું કે, જે છે અને જે સારૂ કાર્ય સાધી શકે એટલું હોય. આલોકમાં ઉત્પન્ન થએલ મનુષ્યને બે વાત જરૂર શીખવી જોઈએ. એક તે જેયી પિતાને સુખે નિર્વાહ થાય છે, અને બીજી મરણ પછી જેથી સદ્ગતિ પામે છે. બિધ અને પાપમય વ્યાપાર ડે નિહ કરે તે અનુચિત છે. મૂળ ગાથામાં “ઉચિત પદ છે, માટે સિંઘ તથા પાપમય વ્યાપારને નિષેધ થશે એમ જાણવું. ઈતિ બીજું દ્વાર સંપૂર્ણ ર
(૩) પાણિગ્રહણ એટલે વિવાહ. તે પણ ત્રિવર્ગની એટલે ધર્મ, અર્થ અને કામની સિદ્ધિનું કારણ છે, માટે ઉચિતપણથી કર જોઈએ. તે (વિવાહ) પોતાથી જૂદા ગોત્રમાં થએલા તથા કુળ, સારે આચાર, શીળ, રૂપ, વય, વિધા, સંપત્તિ, વેષ, ભાષા, પ્રતિષ્ટા વગેરેથી પિતાની બરાબરીના હોય તેમની સાથેજ કરો. બન્નેનાં કુળ, શીળ વગેરે સરખાં ન હેય તે માંહોમાંહે હીલના, કુટુંબમાં કલહ, કલંક વગેરેની પ્રાપ્તિ થાય છે. જેમ પિતનપુર નગરમાં શ્રીમતી નામે એક શ્રાવક કન્યા આદર સહિત કઈ અન્યધમની સાથે પરણી હતી. તે ધર્મને વિષે ઘણી દઢ હતી, પણ તેને પતિ પરધર્મી હોવાથી તેના ઉપર રગ રહિત થયો. એક વખતે પ તિએ ઘરની અંદર ઘડામાં સર્પ રાખી જીતીને કહ્યું કે, “ફલાણું ઘડામાં પુષ્પની માળા છે તે લાવ.” નવકાર સ્મરણના મહિમાથી સપની પુપમાળા થઈ. પછી શ્રીમતીના પતિ વગેરે લોકો શ્રાવક થયા. બન્નેનાં કુળ, શાળ વગેરે સરખાં હેય તે ઉત્તમ સુખ, ધર્મ તથા મોટાઈ આદિ મળે છે, એ ઉપર પેથડશેઠ તથા પ્રથમિણ સ્ત્રી વગેરેનાં દૃષ્ટાંત સમજવાં.
સામુદ્રિકાદિક શાસ્ત્રોમાં કહેલાં શરીરનાં લક્ષણ તથા જન્મપત્રિકાનો તપાસ વગેરે કરીને કન્યાની તથા વરની પરીક્ષા કરવી. કહ્યું છે કે
૪૮ ૦.
Page #516
--------------------------------------------------------------------------
________________
-
,કુળ, ૨ શીળ, ૩ સર્ગાવહાલાં, ૪ વિધા, ૫ ધન, ૬ શરીર અને ૭ વય એ સાત ગુણુ વરને વિષે કન્યાદાન કરનારે જોવા. એ ઉપરાંત કન્યા પાતાના ભાગ્યના આધાર ઉપર રહે છે. મૂર્ખ, નિર્ધન, દૂર દેશાંતરમાં રહેનારા, શૂર, મેક્ષની ઇચ્છા કરનાર અને કન્યાથી ત્રણ ગુણી કરતાં પણ વધુ ઉમ્મરવાળા એવા વરને ડાહ્યા માણસે કન્યા ન આપવી. ધણું આશ્ચર્ય લાગે એટલી સંપત્તિવાળા, ઘણાજ ઠંડા અથવા ધણાજ ક્રોધી, હાથે, પગે અથવા કોઇ પણુ અંગે અપંગ તથા રાગી એવા વરને પણ કન્યા ન આપવી. કુળ તથા જાતિવડે હીં, પેાતાના માતા પિતાથી છુટા રહેનારા અને જેને પૂર્વે પરણેલી સ્ત્રી તથા પુત્ર હોય એવા વરને કન્યા ન પત્રી. ધણું વૈર તથા અપવાદવાળા, હમેશાં જેટલું ધન મળે તે સર્વનુ ખર્ચ કરનારા, આળસથી શૂન્ય મનવાળા એવા વતે કન્યા ન આપવો. પેાતાના ગેત્રમાં થએલા, જુગાર, ચેરી વગેરે વ્યસનવાળા તથા પરદેશી એવા વરને કન્યા ન આપવી. પોતાના પતિ વગેરે લોકોની સાથે નિષ્કપટપણે વર્તનારી, સાસુ વગેરે ઉપર ભક્તિ કરનારી, સ્વજન ઉપર પ્રીતિ રાખનારી, બવર્ગ ઉપર સ્નેહવાળી અને હમેશાં પ્રસન્ન મુખવાળી એવી કુળો હાય છે. જે પુરૂષના પુત્ર આજ્ઞામાં રહેનારા તથા પિતા ઉપર ભક્તિ કરનારા હોય, સ્ત્રી મત માક વñનારી હાય, અને મત ધરાય એટલી સપત્તિ હોય; તે પુરૂષને આ મર્ત્યલોક સ્વર્ગ સમાન અગ્નિ તથા દેવ વગેરેની રૂöરૂ હસ્તમેળાપ કરવા, તે વિવાહ કહેવાય છે. તે લેાકમાં આઠ પ્રકારને છે. ૧ આભૂષણ પહેરાવી તે સહિત્ત કન્યાદાન કરવું તે બ્રાહ્મવિવાહ કહેવાય છે. ૨ ધન ખરચીને કન્યાદાન કરવું તે પ્રાજાપત્ય વિવાહ કહેવાય છે- ૩ ગાય બળનું જોડું આપીને કન્યાદાન કરવું તે આર્ષ વિવાહ કહેવાય છે. ૪ યજમાન બ્રહ્મણને યજ્ઞની દક્ષિણા તરીકે કન્યા આપે તે દૈવ વિવાહ કહેવાય છે. આ ચાર પ્રકારના વિવાહ ધર્મને અનુસરતા છે. ૫ માતા, પિતા અથવા બવર્ગ એમને ત ગણતાં માંડામાંહે પ્રેમ બંધાયાથી કન્યા મનગમતા વરને વરે તે ગાંધ વિવાહ કહેવાય છે. ૬ કાંઇ પશુ ઠરાવ કરીને કન્યાદાન કરે, તે આસુરી વિવાહ કહેવાય છે. ૭ જમરાથી કન્યા હરણ કરવી તે રાક્ષસ વિવાહ
છે.
૪૧
Page #517
--------------------------------------------------------------------------
________________
કહેવાય છે. ૮ સૂતેલી અથવા પ્રમાદમાં રહેલી કન્યાનું ગ્રહણ કરવું તે પૈશાચ વિવાહ કહેવાય છે. આ ચારે વિવાહ ધર્મને અનુસરતા નથી. જે વહુની તથા વરની માંહોમાંહે પ્રીતિ હોય તેા છેલ્લા ચાર વિવાહ પણ ધર્મને અનુસરતાજ કહેવાય છે. પવિત્ર સ્ત્રીના લાભ એજ વિવાહનું ફળ છે. પવિત્ર સ્ત્રીને લાભ થાય અને પુરૂષ તેનું જે બરાબર રક્ષણ કરે તે તેથી સંતતિ સારી થાય છે, મનમાં હંમેશાં સમાધાન રહે છે, ગૃકૃત્ય વ્યવસ્થાથી ચાલે છે, કુલીનપણું જળવાઇ રહે છે, આચાર વિચાર પવિત્ર રહે છે, દેવ, અતિથિ તથા બાંધવ જનને સત્કાર થાય છે, અને પાપના સબંધ થતું નથી.
હવે સ્ત્રીનું રક્ષણ કરવાના ઉપાય કહીએ છીએ, તે એ કે: તેતે ઘરકામમાં જોડવી, તેના હાથમાં ખરચ માટે માકશર રકમ રાખતી, તેને સ્વતંત્રતા આપવી નહિ. હમેશાં માતા સમાન સ્ત્રીના સહવાસમાં તેને રાખવી. આ વગેરે સ્ત્રીના સબંધમાં પૂર્વે જે યોગ્ય આચરણુ કહ્યુ છે, તેમાં આ વાતને વિચાર ખુલ્લો રીતે કહી ગયા છીએ. વિવાહુ વગેરેમાં જે ખર્ચ તથા ઉત્સવ વગેરે કરવા, તે આપણું કુળ, ધન, લેાક વગેરેના ચિતપણા ઉપર ધ્યાન દે જેટલું કરવું જોઇએ તેટલુ જ કરે, પણ વધારે ન કરે. કારણ કે, વધુ ખરચ આદું કરવું તે ધર્મકૃત્યમાંજ ઉચિત છે. આ રીતેજ બીજે ઠેકાણે પણ જાણવું. વિવાહ વગેરેને વિષે જેટલું ખરચ થયું હોય, તે અનુસારે સ્નાત્ર, મહાપૂજા, મેડા નૈવેધ, ચતુર્વિધ સ ઘના સત્કાર વગેરે ધર્મકૃત્ય પણ આદરથી કરવું. સંસારને વધારનાર વિવાહ વગેરે પણ આ રીતે પુણ્ય કરવાથી સફળ થાય છે. ઇતિ ત્રીજી દ્વાર સંપૂર્ણ. ( ૩ )
(૪) વળી મિત્ર જે છે તે સર્વ કામમાં વિશ્વાસ રાખવા યોગ્ય હોવાથી અવસરે મદદ અહિં કરે છે. ગાથામાં આદિ શબ્દ છે, તેથી વણિકપુત્ર, મદદ કરનાર નાકર વગેરે પણ ધર્મ, અર્થે તથા કામનાં કારણ હોવાથી ઉચિતપહાથીજ કરવા. તેમનામાં ઉત્તમ પ્રકૃતિ, સાધર્મિકપણું, ધૈર્ય, ગભીરતા, ચાતુર્ય, સારી બુદ્ધિ આદિ ગુણુ અવશ્ય હોવા જોઇએ. આ વાત ઉપરનાં દૃષ્ટાંતા પૂર્વે વ્યવહારશુદ્ધિ પ્રકરણમાં કહી ગયા છીએ,
૪૮૨
Page #518
--------------------------------------------------------------------------
________________
ઇતિ ચતુર્થ ધાર સંપૂર્ણ. (૪) અત્રે ૧૪ મી ગાથાનો અર્થ પૂરો થાય છે.
(ાયા) .. चेइ पडिम पइडा, सुआइ पव्वावणाय पयठवणा ॥ . પુરસ્કેળવાય, પરસ્ત્રાવી ૫ /
સંક્ષિાર્થ – જિનમંદિર કરાવવું, તેમાં પ્રતિમા પધરાવવી, ૭ જિનબિંબની પ્રતિષ્ઠા કરવી, ૮ પુત્ર વગેરેનો દીક્ષા ઉત્સવ કર, ૮ આચાર્યાદિ પદની સ્થાપના કરવી. ૧૦ પુસ્તકોનું લખાવવું, વંચાવવું, અને ૧૧ પિષધશાળા વગેરે કરાવવું. (૧૫) • વિસ્તારાર્થ–તેમજ (૫) ઉંચાં તોરણ, શિખર, મંડપ વગેરેથી શભd, ભરત ચક્રવર્તી વગેરેએ જેમ કરાવ્યું તેમ રત્નચિત, સોનામય, રૂપામય, વગેરે અથવા શ્રેષ્ઠ પાષાણાદિમય મોટું જિનપ્રાસાદ કરાવવું. તેટલી શક્તિ ન હોય તે ઉત્તમ કાક, વગેરેથી જિનમંદિર કરાવવું. તેમ કરવાની પણ શક્તિ ન હોય તો જિનપ્રતિમાને અર્થે ઘાસની ઝુંપડી પણ ન્યાયથી કમાએલા ધનવડે બંધાવવી. કેમ કે –ન્યાયથી ઉપાર્જન કરેલા ધનને ધણી, બુદ્ધિમાન, શુભ પરિણામી અને સદાચરણી એ શ્રાવક ગુરૂની આજ્ઞાથી જિનમંદિર કરાવવાને અધિકારી થાય છે.” દરેક જીવે પ્રખે અનાદિ ભવમાં અનંતાં જિનમંદિર અને અનંતી જિનપ્રતિમાઓ કરાવી; પણ તે કૃત્યમાં શુમાં પરિણામ ન હોવાને લીધે તેથી સમકિતને લવલેશ પણ તેને મળ્યો નહિ. જેમણે જિનમંદિર તથા જિનપ્રતિમા કસથી નહિ, સાધુઓને પૂજ્યા નહિ, અને દુર્ધર વ્રત પણ અંગીકાર કર્યું નહિં, તેમણે પિતાને મનુષ્યભવ નકામો ગુમાવ્યું. જે પુરૂષ જિનપ્રતિમા - ને સારૂ એક ઘાસની ઝુંપડી પણ કરાવે, તથા ભક્તિથી પરમ ગુરૂને એક ફૂલ પણ અર્પણ કરે, તો તેના પુણ્યની ગણત્રી ક્યાંથી થાય ? વળી જે પુણ્યશાળી મનુષ્યો શુભ પરિણામથી મહેતું, મજબૂત અને નકકર ૫થરનું જિનમંદિર કરાવે છે, તેમની તે વાત જ શી ? તે અતિ ધન્ય :રૂમ તે પરલે કે વિમાનવાસી દેવતા થાય છે. જિનમંદિર કરાવવાની વિધિ ! તે પવિત્ર ભૂમિ તથા પવિત્ર દળ (પત્થર લાકડાં વગેરે), મજૂર વગેરેને
૪૮૩
Page #519
--------------------------------------------------------------------------
________________
ન રંગવું, મુખ્ય કારીગરનું સન્માન કરવુ વગેરે પૂર્વે કહેલ ઘરના વિધિ પ્રમાણે સર્વે ઉચિત વિધિ અહિં વિશેષે કરી જાણવા. કહ્યું છે કે—ધર્મ કરવાને સારૂ ઉધમવાન થએલા પુરૂષે કાને પણુ અપ્રીતિ થાય એમ કરવું નહી. આ રીતેજ સયમ ગ્રહણુ કરવા તે શ્રેય કરે છે. '
"C
આ વાતમાં ભગવાન્ મહાવીર સ્વામીનું દૃષ્ટાંત છે. તે ભગવાને મ્હારા રહેવાથી આ તાપસાને અપ્રતિ થાય છે, અને તે અપ્રીતિ અએધિનું બીજ છે' એમ જાણી ચેામાસાના કાળમાં પણ તાપસના આશ્રમ તજી ઇ વિહાર કર્યો. જિનમદિર બનાવવાને અર્થે કાષ્ટ - વગેરે દળ પણ શુદ્ધ જોઇએ. કોઇ અધિષ્ઠાયક દેવતાને રોષ પમાડી અવિધિથી લાવેલુ અથવા પેાતાને સારૂ આરંભ સમારંભ લાગે એવી રીતે બનાવેલું પશુ જે ન હોય, તેજ કામ આવે. રાંક એવા મજૂર લોકો વધુ મજૂરી આપવાથી ઘણા સાષ પામે છે, અને સતેાષવાળા થઇ પહેલા કરતાં વધારે કામ કરે છે. જિનમ ંદિર અથવા જિનપ્રતિમા કરાવે ત્યારે ભાવશુદ્ધિને સારૂ ગુરૂ તથા સધ રૂબરૂ એમ કહેવું કે, “આ કામમાં અવિવિથી જે કાંઈ પારકું ધન આવ્યું હોય, તેનું પુણ્ય તે માણસને થાઓ.” ષોડશકમાં કહ્યું છે કે—જે જેની માલકીનું દ્રવ્ય આ કામમાં અનુચિતપણે આવ્યું હોય તેનું પુણ્ય તે ધણીને થાઓ. આ રીતે શુભ પરિણામથી કહે તે તે ધર્મમૃય ભાવ શુદ્ધ થાય. પાયા ખેમદ, પૂરવે, કાષ્ટનાં દળ પાડવાં, પત્થર ધડાવવા, ચણાવવા વગેરે મહારંભ સમારંભ જિનમંદિર કરાવવામાં કરવા પડે છે, એવી શંકા ન કરવી, કારણ કે, કરાવનારની યતના પૂર્વક પ્રવૃત્તિ હોવાથી તેમાં દેખ નથી, તથા જિનમંદિર કરાવવાથી નાનાવિધ પ્રતિમા સ્થાપન, પૂજન, સંધનેા સમાગમ, ધર્મદેશના કરણ, સમકિત વ્રત વગેરેને ગીકાર, શાસનની પ્રભાવના, અનુમેદના વગેરે અનંત પુણ્યની પ્રાપ્તિ હોવાથી તેનાં સારાં પરિણામ નીપજે છે. કહ્યું છે કે—સૂત્રોક્ત વિધિને જાણુ પુરૂષ યતના પૂર્વક કોઇ કામમાં પ્રવર્તે, અને જો કદાચ તેમાં ક્રાંન્ન વિરાધના થાય, તે। પશુ અધ્યવસાયની શુદ્ધિ હોવાને લીધે તે વિરાધનાથી નિર્જ રાજ થાય છે. વ્યસ્તવ ઉપર કૂવાનું દૃષ્ટાંત વગેરે અગાઉ કહી ગયા છીએ, જીણાહાર કરવાના કામમાં પણ્ ધાજ પ્રયત્ન કરવા. કેમકે—જેટલું
૪૫૪
Page #520
--------------------------------------------------------------------------
________________
પુણ્ય નવું જિનમંદિર કરાવવામાં છે, તે કરતાં આઠગણું પુણ્ય દ્ધાર કરાવવામાં છે. જીણું જિનમંદિર સમરાવવામાં જેટલું પુણ્ય છે, તેટલું નવું કરાવવામાં નથી. કારણ કે, નવું મંદિર કરાવવામાં ઘણું જેની વિરાધના તથા મહા મંદિર એવી પ્રખ્યાતિ પણ ખરી. માટે તેમાં જીણોદ્ધારની જેટલું પુણ્ય નથી. તેમજ કહ્યું છે કે–જિનક૯પી સાધુ પણ રાજા, પ્ર. ધાન, શેઠ તથા કૌટુંબિક એમને ઉપદેશ કરી છણું જિનમંદિર સમરાવે. જે પુરૂષે જીર્ણ થયેલાં, પડેલાં જિનમંદિરનો ભક્તિથી ઉદ્ધાર કરે છે, તેઓ ભયંકર સંસાર સમુદ્રમાં પડેલા પિતાના આત્માને ઉધાર કરે છે. આ વાત ઉપર નીચે પ્રમાણે દૃષ્ટાંત છે –
શત્રુંજયને જીર્ણોદ્ધાર કરવાનું પિતાએ અભિગ્રહ સહિત ધાર્યું હતું, તેથી મંત્રી વી.તે કામ શરૂ કરાવ્યું, ત્યારે મોટા શેકીઆ લોકોએ પિોતાની ગાંઠનું નાણું પણ તે કામમાં આપ્યું. છ દ્રમ્મની મૂડી રાખનાર ભીમ નામે એક ધી વેચનાર હતું, તેની પાસે ફરતી ટીપ આવી, ત્યારે તેણે ધી વેચી મૂડી સહિત સર્વ દ્રવ્ય આપી દીધું. તેથી તેનું નામ સર્વિની ઉપર લખાયું, અને તેને સુવર્ણનિધિનો લાભ થયો. વગેરે વાર્તા - હેર છે. પછી કામય ચૈત્યને સ્થાનકે શિળામય મંદિર તૈયાર થવાની વધામણું દેનારને મંત્રીએ બત્રીશ સુવર્ણની જીભે આપી. તે ઉપરાંત જિન મંદિર વીજળી પડવાથી તુટી પડયું, એવી વાત કહેનારને તે મંત્રીએ
સઠ સુવર્ણની જીભ આપી. તેનું કારણ કે, મંત્રીએ મનમાં એમ વિચાર્યું કે, “હું જીવતાં છતાં બીજો ઉદ્ધાર કરવા સમર્થ થયો છું.” બીજા છદ્ધારમાં બે ક્રોડ સતાણું હજાર એટલું દ્રવ્ય લાગ્યું. પૂજાને સારૂ ચેવીશ ગામ અને ચોવીશ બગીચાઓ આપ્યા. વામ્ભટ્ટ મંત્રીના ભાઈ - બડ મંત્રીએ ભરૂચમાં દુષ્ટ વ્યંતરીના ઉપદ્રવને ટાળનાર શ્રી હેમચંદ્રસૂરિની મદદથી અઢાર હાથ ઊંચા શકુનિકા વિહાર નામે પ્રાસાદને ઉદ્ધાર કરાવ્યું. મલ્લિકાર્જુન રાજાના ભંડાર સંબંધી બત્રીશ ધડી સુવર્ણને બનાવેલે કળશ શકુનિકા વિહાર ઉપર ચઢાવ્યા. તથા સુવર્ણમય દંડ, ધ્વજ વગેરે આપી અને મંગળિક દીપને અવસરે બત્રીસ લાખ દ્રમ્મ યાચક જનને આપ્યા. પહેલા જીર્ણોદ્ધાર કરી પછી જ નવું જિનમંદિર કરાવવું કે
૪૮૫
Page #521
--------------------------------------------------------------------------
________________
ચિત્ત છે. માટેજ સંપ્રતિ રાજાએ પણ પહેલા નેભ્યાશી હજાર જીર્ણોદ્ધાર કરાવ્યા, અને નવાં જિનમંદિર તે! છત્રીશ હજાર કરાવ્યાં. આ રીતે કુમારપાળ, વસ્તુપાળ, વગેરે ધર્મિષ્ઠ લેકાએ પણ નવાં જિનમંદિર કરતાં છણાહારજ ઘણા કરાવ્યા. તેની સંખ્યા વગેરે પણ, પૂર્વે કહી ગયા છીએ.
જિનમદિર તૈયાર થયા પછી વિલંબ ન કરતાં પ્રતિમા સ્થાપન ક રવી. શ્રીહરિભદ્ર સૂરિજીએ કહ્યું છે કે, બુદ્ધિશાળી પુરૂષે જિનમદિરમાં જિ નબિંબની શીઘ્ર પ્રતિષ્ઠા કરાવવી. કેમકે, એમ કરવાથી અધિાયક દેવતા તુરત ત્યાં આવી વસે છે, અને તે મંદિરની આગળ જતાં વૃદ્ધિજ થતી જાય છે. મ ંદિરમાં તાંબાની કૂંડી, કળશ, એસી, દીવા વગેરે સર્વે પ્રકારની સામગ્રી પણ આપવી. તથા શક્તિ પ્રમાણે મંદિરના ભંડાર કરી તેમાં રોકડ નાણું તથા વાડી, બગીચા વગેરે આપવા. રાજા વગેરે જો મદિર કરાવનાર હોય તે, તેણે ભંડારમાં ધણું નાણું તથા ગામ, ગેાકુળ વગેરે આપવું જોઇએ. જેમ કે, માલવ દેશના જાકુડી પ્રધાને પૂર્વે વિરનાર ઉપર કામય ચૈત્યને સ્થાનકે પાણમય જિનભરિ બંધાવવું શરૂ કરાવ્યું, અને માા કર્મથી તે સ્વર્ગે ગયું. પછી એકસેા પાંત્રીશ વર્ષે પ્રસાર થયાં છતા સિદ્ધરાજ જયસિંહના દંડાધિપતિ સજ્જતે ત્રણ વર્ષમાં સારાષ્ટ્ર દેશની ઉપજ સત્તાવીસ લાખ દ્રશ્ન આવી હતી, તે ખરચી જિનપ્રાસાદ પૂરૂં કરાવ્યું. સિદ્ધરાજ જયસિંહે ત્રણ વર્ષનું પેદા કરેલુ દ્રવ્ય સજ્જન પાસે માગ્યું, ત્યારે તેણે કહ્યું કે, મહારાજ ! ગિરનાર ૫ર્વત ઉપર તે દ્રવ્યના સગ્રહ કરી રાખ્યા છે.' પછી સિદ્ઘરાજ ત્યાં આ બ્યા, અને નવું સુંદર નિમંદિર જોઇ હર્ષ પામી ખેલ્યા કે, આ મંદિર કાણું બનાવ્યું?” સજ્જને કહ્યું. “મહારાજ સાહુએ કરાવ્યું.” આ વચન સાંભળી સિદ્ધરાજ બહુજ અજય થયા. પછી સજ્જને જેમ બની તેમ સર્વ વાત કહીને અરજ કરી કે, આ સર્વે મહાજના આપ સાહેખનું દ્રવ્ય આપે છે, તે . યે; અથવા જિનમંદિર કરાવ્યાનું પુણ્યજ હ્યા. આપની મરજી હાય તે મુજબ કરો.” પછી વિવેકી સિદ્ધરાજે પુ` ણ્યત્ર ગ્રહુણ કર્યું, અને તે નૈમિનાથજીના મંદિરને ખાતે પૂજાતે સારૂ ખાર ગામ આપ્યાં. તેમજ જીવંતસ્વામિની પ્રતિમાનું મંદિર પ્રભાવતી રા
૪૮;
Page #522
--------------------------------------------------------------------------
________________
ણીએ કરાવ્યું, અને પછી અનુક્રમે ચડપ્રāાત રાજાએ તે પ્રતિમાની પૂજાતે સારૂ બાર હજાર ગામ આપ્યાં. તે વાત નીચે પ્રમાણે છે.
ચંપા નગરીમાં શ્રીલપટ એવો એક કુમારનદી નામને સેાની રહેતાં હતા. તે પાંચસે પાંચસે સાનૈયા !પીતે સુંદર કન્યા પરણે. આ રીતે પરણેલી પાંચસે સ્ત્રીઓની સાથે બ્યાવાળા તે કુમારનદી એક થંભવાળા પ્રાસાદમાં ક્રીડા કરતા હતા. એક વખતે પંચશૈલ દ્વીપની ડીશ હ્રાસા તથા પ્રહાયા નામની એ વ્યંતરીએએ પાતાને પતિ વિદ્યુમ્માળી ચળ્યે, ત્યારે ત્યાં આવી પાતાનું રૂપ દેખાડીને કુમારનદીને જ્યામે!હ પમાડયા. કુમારનંદી ભાગની પ્રાર્થના કરવા લાગ્યા, ત્યારે પંચશેક દ્વીપમાં આવ” એમ કહી તે બન્ને જણીએ નાશી ગઇ. પછી કુમારનદીએ રાજાને સુવર્ણ આપી પડહુ વખડાવ્યા કે, જે પુરૂષ મને પંચશૈલીપે લઇ જાય, તેને હું ફ્રેડ દ્રવ્ય આપું” પછી એક હૃદુ ખલાસી હતા, તે કોટિ દ્રવ્ય લઇ તે પેાતાના પુત્રને આપી કુમારનદીઅે વહાણમાં બેસારી સમુ દ્રમાં બહુ દૂર ગયે, અને પછી કહેવા લાગ્યા કે, “આ વડવૃક્ષ દેખાય છે, તે સમુદ્રને કિનારે આવેલી ડુંગરની તલાટીએ થએલ છે. એની નીચે આપણું વહાણું જાય, ત્યારે તું વડી શાખાતે વળગી રહેજે; ત્રણ પગવાળા ભાર ડપક્ષી પચશૈલ દ્રીપથી આ વડ ઉપર આવીને સૂઇ રડું છે. તેમના વયલે પગે તુ પોતાના શરીરને વષ્ર વડે મજબૂત બાંધી રાખજે. પ્રભાત થતાં ઉડી જતાં બારડક્ષોની 1 સાથે તુ પશુ પચરોલ દીપે પહોંચી જઈશે આ વહાંણુ તે હવે મ્હોટા ભમરમાં સપડાઈ જરો.” પછી નિયામ કના કહેવા પ્રમાણે કરી કુમારનદી પચરૌલીધે ગયા. ત્યારે હાસા પ્રહાસાએ તેતે કહ્યું કે, “હારા આ શરીર વડે અમારી સાથે ભેગ કરાય નહીં. માટે અગ્નિવેશ વગેરે કર.' એમ કહી તે સ્રોએએ કુમા રનદીને હાથના તળે બેસારી ચા નગરીના ઉદ્દાતમાં મૂકો. પછી તેમાં મિત્ર નગિલ શ્રાવકે ઘણા વા, તે પણ તે નિયાણું કરી અગ્નિમાં ૫યેા, અને મરણ પામી પચશેલ દ્વીપને અધિપતિ વ્યતર દેવતા થયેા. નાગિલને તેથી વૈરાગ્ય ઉત્પન્ન થયે, અને તે દીક્ષા લઈ કાળે કરી આરમા અચ્યુત દેવલાકે દેવતા થયે.
४८७
Page #523
--------------------------------------------------------------------------
________________
એક વખતે નંદીશ્વર દીપે જનારા દેવતાઓની આજ્ઞાથી હાસા પ્રહાસા એ કુમારનંદીના જીવ વ્યંતરને કહ્યું કે, “તું પહ ગ્રહણ કર” તે અહંકારથી હુંકાર કરવા લાગે; એટલામાં પડવું તેને ગળે આવીને વળગો. કોઈ પણ ઉપાયે તે (પહે) છૂટો પડે નહિ. તે વખતે અવધિજ્ઞાનથી જાણુને નાગિલ દેવતા ત્યાં આવ્યો. જેમ ધૂઅડ સૂર્યના તેજથી, તેમ તે દેવતાના તેજથી કુમારનંદી વ્યંતર નાસવા લાગ્યા. ત્યારે નાગિલ દેવતાએ પોતાનું તેજ સંહરીને કહ્યું કે, “તું મને ઓળખે છે” વ્યંતરે કહ્યું
દ્ર આદિ દેવતાઓને કોણ ઓળખે નહી?” પછી નાગિલ દેવતાએ પૂર્વભવના શ્રાવકના રૂપે પૂર્વભવ કહી વ્યંતરને પ્રતિબોધ પમાડ્યો. ત્યારે વ્યંતરે કહ્યું. “હવે મારે કરવું શું?” દેવતાએ કહ્યું. “હવે તું ગૃહસ્થપણમાં કાયોત્સર્ગ કરી રહેલા ભાવયતિ શ્રી મહાવીર સ્વામી ની પ્રતિમા કરાવ. એમ કરવાથી તને આવતે ભવે બેધિલાભ થશે.” દેવતાનું આ વચન સાંભળી વ્યંતરે શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા જોઈ, નમસ્કાર કરી મહા હિમવંત પર્વતથી લાવેલા ગોશીર્ષ ચંદનવડે તેવી જ બીજી પ્રતિમા તૈયાર કરી. પછી પ્રતિકા કરી સર્વાંગે આભૂષણ પહેરાવી તેની પુષ્પાદિક વસ્તુવડે પૂજા કરી, અને જાતિવંત ચંદનના ડાભડામાં રાખી.
પછી એક વખતે વ્યંતરે સમુદ્રમાં એક વહાણના છ મહિનાના ઉપદ્રવ તે પ્રતિમાના પ્રભાવથી દૂર કર્યા; અને તે વહાણના ખલાસીને કહ્યું કે, “તું આ પ્રતિમાને ડાબડે સિંધુસૈવીર દેશમાંના વીતમય પાટણે લઈ જા, અને ત્યાંના ચોટામાં “દેવાધિદેવની પ્રતિમા છે.” એવા ઉકવણા કર.” ખલાસીએ તે પ્રમાણે કર્યું, ત્યારે તાપસનો ભક્ત ઉદાયન રાજ તથા બીજા પણ ઘણા દર્શનીઓ પિત પિતાના દેવનું સ્મરણ કરી તે ડાબડા ઉપર કુહાડા વડે પ્રહાર કરવા લાગ્યા. તેથી કુહાડા ભાગી ગયા તે પણ ડાબડે ઉઘડે નહિ. સર્વે લેકે ઉદ્વિગ્ન થયા. બપોરને અવસર પણ થઈ ગયો. એટલામાં પ્રભાવતી રાણીએ રાજને ભોજન કરવા બોલાવવા માટે એક દાસી મેકલી. તેજ દાસીને હાથે સંદેશ મોકલી રાજાએ પ્રભાવતીને કૌતુક જેવાને સારૂ તેડાવી. પ્રભાવતી રાણીએ આવતાં જ કહ્યું કે, “આ ડાબડામાં દેવાધિદેવ શ્રી અરિહંત છે, પણ બીજા કેઈ નથી.
૪૮૮
Page #524
--------------------------------------------------------------------------
________________
હમણાં કૌતુક જુવે” એમ કહી રાણીએ યક્ષ કર્દમ વડે ડાબડા ઉપર અ. ભિષેક કર્યો, અને પુષ્પની એક અંજલી મૂકીને કહ્યું કે, “દેવાધિદેવ મને દર્શન આપ.” એમ કહેતાં જ પ્રભાત સમયમાં જેમ કમળાલિકા પિતા ની મેળે ખીલે છે તેમ ડાબડે પિતાની મેળે ઉઘડી ગયે! નહિ સુકાઈ ગએલાં ફૂલની માળાવાળી પ્રતિમા અંદરથી બહાર દેખાઈ, અને જૈનધર્મની ઘણું ઉન્નતિ થઈ. પછી પ્રભાવતી રાણી તે પ્રતિમાને પોતાના અંતઃ પુરે લઈ ગઈ, અને પિતે નવા બંધાવેલા ચૈત્યમાં સ્થાપન કરી દરરોજ ત્રણ ટંક પૂજા કરવા લાગી.
એક વખતે રાણીના આગ્રહથી રાજા વીણા વગાડતો હતો, અને રાણું ભગવાન આગળ નૃત્ય કરતી હતી. એટલામાં રાજાને રાણીનું શરીર માથા વિનાનું જોવામાં આવ્યું. તેથી રાજા ગભરાઈ ગયો, અને વીણ વગાડવાની કંબિકા તેના હાથમાંથી નીચે પડી ગઈ. નૃત્યમાં રસભંગ થવાથી રાણું કોપાયમાન થઈ, ત્યારે રાજાએ યથાર્થ જે હતું તે કહ્યું. એક વખતે દાસીએ લાવેલું વસ્ત્ર સફેદ છતાં પ્રભાવતીએ રાતા રંગનું જોયું, અને ક્રોધથી દર્પણુવકે દાસીને પ્રહાર કર્યો, તેથી તે (દાસી) મરણને શરણ થઈ. પછી તે વસ્ત્ર પ્રભાવતીએ જોયું તે સફેદજ દેખાયું, તે દુનિમિતથી તથા નૃત્ય કરતાં રાજાને માથા વિનાનું શરીર દેખાયું, તેથી પિતાનું આયુષ્ય થવું રહ્યું એ રાણુએ નિશ્ચય કર્યો, અને શ્રીહત્યાથી પહેલા પ્રાણાતિપાત વિરમણ વ્રતને ભંગ થયો. તેથી વૈરાગ્ય પામી દીક્ષા લેવાની રજા લેવા સારૂ રાજ સમીપ ગઈ. રાજાએ " દેવતાના ભવમાં તું, મને સમ્યફ પ્રકારે ધર્મને વિષે પ્રવર્તાવ” એમ કહી આજ્ઞા આપી.. પછી પ્રભાવતી એ તે પ્રતિમાની પૂજાને સારૂ દેવદત્તા નામની કુબજાને રાખીને પોતે ઘણા ઉત્સવ સહિત દીક્ષા લીધી, અને તે અનશનવડે કાળ કરી સૌધર્મ દેવલે કે દેવતા થઈ. પછી પ્રભાવતીના જીવ દેવતાએ ઘણે બોધ કર્યો, તે પણ ઉદાયન રાજા તાપસની ભક્તિ ન મૂકે. દષ્ટિરાગ તે ડો એ કેટલો મુશ્કેલ છે! હશે, પછી દેવતાએ તાપસના રૂપે રાજાને દિવ્ય અમૃત ફળ આપ્યું. તેને રસ ચાખતાં જ લુબ્ધ થએલા રાજાને તાપસરૂપી દેવતા પિતે વિલા આશ્રમમાં લઈ ગયા. ત્યાં વેષધારી તાપ
Page #525
--------------------------------------------------------------------------
________________
સોએ ઘણું તાડના કરવાથી તે (રાજા) નાકે, તે જૈન સાધુઓના ઉપાશ્રયે આવ્યો. સાધુઓએ અભયદાન આપ્યું, તેથી રાજાએ જૈનધર્મ અંગીકાર કર્યો. પછી દેવતા પિતાની અદ્ધિ દેખાડી, રાજાને જૈનધર્મને વિષે દઢ કરી “આપદા આવે મને યાદ કરજે” એમ કહી અદ્રશ્ય થયો.
હવે ગાંધાર નામને કોઈ શ્રાવક સર્વ ઠેકાણે ચાંદન કરવા નીકળે હતો. ઘણ ઉપવાસ કરવાથી તુષ્ટ થએલી દેવીએ તેને વૈતાઢય પર્વને લઈ જઈ ત્યાંની પ્રતિમાઓને વંદાવ્યો, અને પિતાની ઇચ્છા પાર પડે તેવી એકસે આઠ ગળીઓ આપી. તેણે તેમાંની એક ગેળી માં નાંખીને ચિંતવ્યું કે, “હું વીતભય પાટણ જઉં છું.” ગુટિકાના પ્રભાવથી તે ત્યાં આવ્યો. કુબજ દાસીએ તેને તે પ્રતિમાને વંદાવ્યો. પછી તે ગાંધાર શ્રાવક ત્યાં માંદો પડે કુબજા દાસીએ તેની સારવાર કરી. પોતાનું આયુષ્ય થોડું રહ્યું એમ ભણું તે શ્રાવકે બાકીની સર્વે ગુટિકાઓ કુબજા દાસીને આપી દીક્ષા લીધી. કુબજા દાસી એક ગુટિકા ભાણ કરવાથી ઘણી સુંદર થઈ. તેથી જ તેનું સુવર્ણગુલિકા એવું નામ પ્રસિદ્ધ થયું. બીજી ગોળી ભલ કરીને તે દાસીએ ચિતવ્યું કે, “દ મુકુટધારી રાજાઓએ સેવિન એ ચંડ પ્રતિ રાજા મહારો પતિ થાઓ, એટલે ઉદાયન રાજા પિતા સમાન થશે, અને બીજા રાજાઓ તો ઉદાયનના સેવક છે ”
પછી દેવતાના વચનથી ચડત રાજાએ સુવર્ણગુલિકાને ત્યાં દૂત મોકલ્યો, પણ સુવર્ણગુલિકાએ ચંડપોને બોલાવ્યાથી તે અનિલગ હાથી ઉપર બેસી સુવર્ણગુલિકાને તેડવા માટે ત્યાં આવ્યો. સુવર્ણ અલિકાએ કહ્યું કે, “આ પ્રતિમા લીધા વિના હું ત્યાં ન આવું. માટે આ પતિમા સરખી બીજી પ્રતિમા કરાવીને અહિં સ્થાપન કર, એટલે આ પ્રતિને સાથે લઈ જવાશે. પછી ચંડતે ઉજજલિની એ જઈ બીજી પ. તિમાં કરાવી, આ કપિલ નામ કેવળીને હાથે તેની પ્રતિષ્ઠા કરાવી. તે પ્રતિમા સહિત પાછો વીતભા પાટણ આવ્યો. નવી પ્રતિમા ત્યાં સ્થાપન કરી જૂની પ્રતિમાને તથા સુવર્ણગુલિકા દાસીને લઈ ચંડવત કોઈ ન જાણે તેવી રીતે રાત્રિએ પાછા દોર આવ્યો. પછી સુવ ગુલિકા અને ચંડધત બને વિષયાસકત થઇ, તેથી તેમણે વિદિશાપુરીના રહીશ ભાય
४८०
Page #526
--------------------------------------------------------------------------
________________
લિસ્વામી શ્રાવકને તે પ્રતિમાં પૂજા કરવાને સારૂ આપી.
એક વખતે કેબલ શંબલ નાગકુમાર તે પ્રતિમાની પૂજા કરવા આવ્યા. પાતાળમાંની જિનપ્રતિમાઓને વાંદરાની ઈચ્છા કરનાર ભાયલને તે નાગકુમારે કહને માર્ગે પાતાળે લઈ ગયા, તે વખતે ભાયલ પ્રતિમાની પૂજા કરતા હતા, પણ જવાની ઉતાવળથી અર્ધી જ પૂજા થઈ. પાતાળમાં જિનભક્તિથી પ્રસન્ન થએલ ભાયલે કહ્યું કે, “જેમ મહારા નામની પ્રસિદ્ધિ થાય તેમ કરે.” નાગેકે કહ્યું. તેમજ થશે.” ચંડપાત રાજા વિદિશાપુરીનું દ્વારા નામને અનુસરી દેવકીયપુર એવું નામ રાખશે. પણ તું અર્ધી પૂજા કરી અહિં આવ્યો તેથી આવતા કાળમાં તે પ્રતિમા પિતાનું સ્વરૂપ ગુપ્તજ રાખશે, અને મિદષ્ટિઓ તેની પૂજા કરશે. “ આદિવ્ય ભાયલસ્વામી છે.” એમ કહી અન્યદર્શનીઓ તે પ્રતિમાની બહાર સ્થાપના કરશે, વિષાદ ન કરીશ, દુષમકાળના પ્રભાવથી એમ થશે.” ભાયલ, નાગેનું આ વચન સાંભળી જેવો આવ્યો હતો તે પાછો ગયો.
- હવે પાતભય પાટણમાં પ્રાત:કાળે પ્રતિમા માળા સુકાઈ ગએલી, દાસી જતી રહેલી અને હાથીના મદને સ્ત્રાવ થએલો જોઈ લે કોએ નિ. ર્ણ કર્યો કે, ચડપદ્યાત રાજા આવ્યો હશે. અને તેણે તે પ્રમાણે કર્યું હસે.પછી સેળ દેશમાં અને ત્રણસો વેસઠ પુરના સ્વામી ઉદાયન રાજાએ મહાસેનાદિક દસ મુકુટધારી રાજાઓને સાથે લઈ ચઢાઈ કરી. માર્ગમાં ઉજાળાની તુને લીધે પાણીની અડચણના લીધે રાજાએ પ્રભાવતીને જીવ જે દેવતા, તેનું સ્મરણ કર્યું તેણે તુરત આવી પાણીથી પરિપૂર્ણ એવાં ત્ર તળાવે. ભરી નાંખ્યાં. અનુક્રમે યુદ્ધ કરવાનો અવસર આવ્યું, ત્યારે રથમાં બેસીને યુદ્ધ લડવાનો ઠરાવ છતાં ચંપ્રત રાજા અનિલમ હાથી ઉપર બેસીને આવ્યું. તેથી પ્રતિજ્ઞા ભંગ કરવાને દેવ ચંડ તને માથે પડશે. પછી, હાથીને પણ શસ્ત્રાડે વિંધાયાથી તે પડ્યો, ત્યારે ઉદાયને ચંડપ્રદ્યોતને બાંધી છે તેના કપાળે મહારી દાસીને પતિ એવી છાપ ચઢી. પછી ઉદાયન રાળ ચકકતને સાથે લઈ પ્રતિમા લેવાને સારૂ વિદિશા નગરીએ ગ. પ્રતિમાને ઉદ્ધાર કરવાને ઘણા પ્રયત્ન કર્યો. તથાપિ તે વિંચિત માત્ર પશુ સ્થાન
૪૧
Page #527
--------------------------------------------------------------------------
________________
થી ખશી નહિ. પછી પ્રતિમાએ કહ્યું કે, હું જઇશ તે વીતભય પાટણમાં ધૂળની વૃદ્ધિ થશે, માટે હું આવતી નથી.” તે સાંભળી ઉદાયન રાજા પાછો વળ્યો. રસ્તામાં ચોમાસું આવ્યું, ત્યારે એક ઠેકાણે પડાવ કરી સેનાની સાથે રહો. સંવત્સરી પર્વને દિવસે ઉદાયન રાજાએ ઉપવાસ કર્યો. રસોઈયાએ ચંડતને પૂછ્યું કે,–“આજે રસોઈ શી કરવાની?” ચંડપ્રદ્યોતના મનમાં “એ મને કદાચ અન્નમાં વિષ આપશે” એ ભય ઉત્પન્ન થયે, તેથી તેણે કહ્યું કે, “તેં ઠીક યાદ કરાવી મારે પણ ઉપવાસ છે. હારા માતા પિતા શ્રાવક હતા ” તે જાણું ઉદાયને કહ્યું કે, “એનું શ્રાવકપણું જાણ્યું ! તથાપિ તે જે એમ કહે છે, તે તે નામ માત્રથી પણ હારે સાધમી થયે, માટે તે બંધનમાં હોય ત્યાં સુધી “હારું સંવત્સરી પ્રતિક્રમણ કેવી રીતે શુદ્ધ થાય ?” એમ કહી ઉદાયને ચંડકતને બંધનમાંથી મુક્ત કર્યો, ખમાબે, અને કપાળે લેખવાળો પદ બાંધી તેને અવંતી દેશ આપ્યો. ઉદાયન રાજના ધાર્મિષ્ટપણની તથા સંતોષ વગેરેની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઘડી છે. જેમાસું પુરૂં થયા પછી ઉદાયન રાજા વતિય પાટણે ગયો. સેનાને સ્થાનકે આવેલા વણિક લે ના રહેઠાણથી દશપુર નામે એક નવું નગર વસ્યું. તે નગર ઉદાયન રાજાએ જીવંતસ્વામીની પૂજાને માટે અર્પણ કર્યું. તેમજ વિદિશા પુરીને ભાયેલ સ્વામીનું નામ દઈ તે તથા બીજા બાર હજાર ગામ જીવંતસ્વામીની સેવામાં આવ્યાં.
હવે ઉદાયન રાજા, પ્રભાવતીનો જીવ જે દેવતા, તેના વચનથી કપિલ કેવળીએ પ્રતિષ્ઠા કરેલી પ્રતિમાનું નિત્ય પૂજન કરતા હતા. એક વખતે પખી પૈષધ હોવાથી તેણે રાત્રિ જાગરણ કર્યું, ત્યારે તેને એકદમ ચારિત્ર લેવાના દઢ પરિણામ ઉત્પન્ન થયા. પછી પ્રાત:કાળે તેણે કપિલ કેવળીએ પ્રતિષ્ઠિત પ્રતિમાની પૂજન સારૂ ઘણાં ગામ, આકાર, પુર વગેરે આ પાં. “રાજ્ય અંતે નરક આપનારું છે, માટે તે પ્રભાવતીના પુત્ર અભીચિને શી રીતે આપું?” મનમાં એ વિચાર આવ્યાથી રાજાએ કેશિ નામના પોતાના ભાણેજને રાજય આપ્યું, અને પોતે શ્રી વીર ભગવાન પાસે ચારિત્ર લીધું. તે વખતે કેશિ રાજાએ દીક્ષા ઉત્સવ કર્યો.
૪૦૨
Page #528
--------------------------------------------------------------------------
________________
' એક વખતે અકાળે અપથ્ય આહારના સેવનથી ઉદાયન રાજર્ષિના. શરીરે મહા વ્યાધી ઉત્પન્ન થયો. “શરીર એ ધર્મનું મુખ્ય સાધન છે ” એમ વિચારી વેવે ભક્ષણ કરવા કહેલા દહીને જે થાય તે માટે ગોવાળોના ગામમાં મુકામ કરતા તે વીનભય પાટણે ગયા કેશી રાજા ઉદાયન મુનિને રાગી હો, તે પણ તેના પ્રધાન વર્ગ તેને સમજાવ્યો કે, “ઉદાયન રાજ્ય લેવા માટે અહિં આવ્યો છે.” પ્રધાનોની વાત ખરી માનીને તેની રાજાએ ઉદાયન મુનિને વિષમિશ્ર દહીં અપાવ્યું. પ્રભાવતી દેવતાએ વિષ અપહરી ફરીથી દહીં લેવાની મના કરી. દહીનો બધ થવાથી પાછો મહા વ્યાધિ વધે. દહીંનું સેવન કરતાં ત્રણ વાર દેવતાએ વિષ અપહર્યું. એક વખતે પ્રભાવતી દેવતા પ્રમાદમાં હતો, ત્યારે વિષમિશ્ર દહીં ઉદાયન મુનિના આહારમાં આવી ગયું. પછી એક માસનું અનશન કરી કેવળજ્ઞાન થએ ઉદાયન રાજર્ષિ સિદ્ધ થયા. પછી પ્રભાવતી દેવતાએ રોષથી વીનભય પાટણ ઉપર ધળની વૃષ્ટિ કરી, અને ઉદાયન રાજાને શય્યાતર એક કુંભાર હતો, તેને સિનપલ્લીમાં લઈ જઈ તે પલ્લીનું નામ કુંભારકૃત પી એવું રાખ્યું. - ઉદાયન રાજાને પુત્ર અભીચિ, પિતાએ યોગ્યતા છતાં રાજ્ય આપ્યું નહિ તેથી દુઃખી છે, અને તેની માશીના પુત્ર કેણિક રાજાની પાસે જઈ સુખે રહ્યા. ત્યાં સમ્યફ પ્રકારે શ્રાવક ધર્મની આરાધના કરતો હતો, તે પણ “પિતાએ રાજ્ય ન આપી મહારું અપમાન કર્યું” એમ વિચારી પિતાની સાથે બાંધેલા વૈરની આલોચના કરી નહિ, તેથી પંદર દિવસ અનશનવડે મરણ પામી એક પલ્યોપમ આયુષ્યવાળો શ્રેય ભવનપતિ દેવતા થશે. ત્યાંથી એવી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. પ્રભાવતી દેવતાએ ધળની વૃદ્ધિ કરી, ત્યારે ભૂમિમાં દટાઈ ગએલી કપિલ કેવળિ પ્રતિષ્ઠિત પ્રતિમા કુમારપાળ રાજાએ ગુરૂના વચનથી જાણી. પછી તેણે પ્રતિમા જ્યાં દટાઈ હતી તે જગ્યા ખેદાવી, ત્યારે અંદરથી પ્રતિભા જાહેર થઈ, અને ઉદાયને આપેલે તામ્રપદ પણ નીકળ્યો. યથાવિધિ પૂજા કરી કુમારપાળ તે પ્રતિમાને ઘણા ઉત્સવથી અણહિલપુર પાટણે લઈ આવ્યો. નવા કરાવેલા સ્ફટિકમય જિનમંદિરમાં તે પ્રતિમાની તેણે સ્થાપના કરી, અને
૪૮૩
Page #529
--------------------------------------------------------------------------
________________
ઉદાયન રાજાએ તામ્રપટ્ટમાં જેટલાં ગામ, પુર વગેરે આપ્યાં હતાં, તે સર્વ કબૂલ રાખી ઘા વખત સુધી તે પ્રતિમાની પૂર્જા કરી. તેથી તેની સર્વ પ્રકારે વૃદ્ધે થઇ. આ રીતે દેવાવિયંત્રની પ્રતિમાને! તથા ઉદ્દાયન રાજા વગેરેના સબંધ છે છે.
'
આવી રીતે દેવને ગરાસ આપવાથી નિરંતર ઉત્તમ પૂજા વગેરે, તથા જિનણ દિરથી ભેઇએ તેવી સાર સંભાળ, રક્ષવ્યુ આફ્રિ પશુ સારી યુક્તિથી થાય છે. કેમકે જે પુરૂષ પોતાની યથાશક્તિ પ્રમાણે ઐશ્વર્યવાળું જિનમંદિર કરાવે, તે પુરૂષ દેલોકમાં દેવતા માએ વખણાયા છતે। ઘણા કાળ સુધી પર્મ સુખ પામે છે. એમ પાંચમું દ્રાર સમાપ્ત થયું.
૬ તેમજ રત્ન ં, સુવર્ણ તી, ધાતુની, ચંદનાદિક કાઇતી, હસ્તિનની, શિળતી અથવા માટી વગેરેની વિપ્રતિમા યયાશક્તિ કરાવવી, તેનું પરિમાણ જઘન્ય અંગુઠા પ્રમાણ જેટલું અને ઉત્કૃષ્ટ પાંચસે ધનુષ્ન જાણવું. કર્યું છે કે—જે લોકો સારી કૃતિકાનું, નિર્મળ શિળનું, હસ્તિનૢતનું, રૂપાનું, સુવર્ણનું, રત્નનું, માણેકનું અથવા ચંદનનું સુંદર જિનબિઅ શક્તિ માફક આલાકમાં કરાવે છે, તે લોકે! મનુષ્યલેકમાં તથા દેવલોકમાં પરમ સુખ પામે છે, જિનબિંબ કરાવનાર લેને દારિદ્ર, દુર્ભાગ્ય, નિધ જાતિ, વિશ્વ શરીર, માંડી ગતિ, દુબુદ્ધિ, અપમાન, રોગ અને શાક એટલાં વાનાં ભગવાં પડતાં નથી. વાસ્તુશાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે તૈયાર કરેલી, શુભ લક્ષણવાળી પ્રતિમાએ આલોકમાં પશુ ઉદય વગેરે ગુણુ પ્રકટ કરે છે. કહ્યું છે કે—અન્યાયી ઉપાર્જન કરેલા ધનથી કરાવેલી, પારકી વ સ્તુના દળથી કરાવેલી તથા ઓછા અથવા અધિક અંગવાળી પ્રતિમા પેાતાની તથા' પરની ઉન્નતિને વિનાશ કરે છે.
પ
જે મૂળનાયકચ્છનાં મુખ, નાક, નાન, નાભિ અયવા કેડ એટલા માંથી કોઇ પણ અવયવને બગ થયા હોય, તે મૂળનાયકછતા ત્યાગ કરવા. જેનાં આભૂષણ, વસ્ત્ર, પરિવાર, લછન અથવા આયુધ એમના ભંગ હો ય, તે પ્રતિમા પૂજવાને કાંઇ પણ હરકત નથી. જે જિનબિંબ સે વર્ષ :-- રતાં વધારે જાનુ હાય તથા ઉત્તમ પુરૂષે પ્રતિષ્ઠા કરેલું હોય, તે બિ કદાચ ગહીણુ થાય, તેા પણ તેની પૂજા કરવી, કારણ કે, તે ભિંબ
૯૪
Page #530
--------------------------------------------------------------------------
________________
લક્ષણહીણ થતું નથી. પ્રતિમાને પરિવારમાં અનેક જાતના શિળાઓનું મિશ્રણ હેય તે શુભ નહિ. તેમજ બે, ચાર, છ આદિ સરખા આંગળવાળી પ્રતિમા કઈ કાળે પણ શુભકારી ન થાય. એક આંગળથી માંડી અગીઆર આંગળ પ્રમાણુની પ્રતિમા ઘરમાં પૂજવા યુગ છે. અગીઆર આ ગળ કરતાં વધારે પ્રમાણની પ્રતિમા જિનમંદિરે પૂજવી, એમ પૂર્વાચાર્યો કહી ગયા છે. નિયાવળિ સૂત્રમાં કહ્યું છે. કેલેપની, પાષાણની, કાકી, દંતની તથા લોઢાની અને પરિવાર વિનાની અથવા પ્રમાણુ પિતાની પ્રતિ
મા ઘરમાં પૂજવા યોગ્ય નથી. ઘરદેરાસરમાંની પ્રતિમા આગળ બળિનો વિસ્તાર (નૈવેધ ઘણું મુકવું.) ન કરે, પણ દરોજ ભાવથી હવણુ અને ત્રણ ટંક પૂજા તે જરૂર કરવી..
સર્વે પ્રતિમાઓ મુખ્યમાર્ગ તે પરિવાર સહિત અને તિલાદિ આભૂષણ સહિત કરવી. મૂળનાયકજીની પ્રતિમા તો પરિવાર અને આભૂષણ સહિત હેલી જોઈએ, તેમ કરવાથી વિશેષ શોભા દેખાય છે, અને પુયાનુબંધી પુણ્ય બંધ વગેરે થાય છે. કહ્યું છે કે–જિન પ્રાસાદમાં વિરાજતી પ્રતિમા સર્વે લક્ષણ સતિ તથા આભૂષણ સહિત હોય તે, ભનને જેમ જેમ આહાદ ઉપજાવે છે, તેમ તેમ કર્મનિર્જરા થાય છે. જિનમંદિર, જિનબિંબ વગેરેની પવિત્રા કરાવવામાં બહુ પુણ્ય છે. કારણ કે, તે મંદિર અથવા પ્રતિમા વગેરે જ્યાં સુધી રહે, તેટલો અસંખ્યાત કાળ સુધી તેનું પ્રણ લેવાય છે, જેમ કે, ભરતક્રિએ ભરાવેલી અષ્ટાપદજી ઉપરના દેરાસરની પ્રતિમા, ગિરનાર ઉપર બ્રહ્મદે કરેલ કાંચન, બલાનકાદિ દેરાસરની પ્રતિમા, ભરત ચક્રવતિની મુદ્રિકામાંની કુથપાક તીર્થે વિરાજતી માણિક્ય સ્વામીની પ્રતિમા તથા સ્તંભન પાર્શ્વનાથ વગેરેની પ્રતિમાઓ હજી સુધી. પૂજાય છે. કહ્યું છે કે-જળ, ઠંડુ અન્ન, ભજન, માસિક આ જીવિકા, વસ્ત્ર, વર્ષની આજીવિકા, જાવજીવની આજીવિકા, એ વસ્તુઓના દાનથી અનુક્રમે લણવા, એક પહેર, એક દિવસ એક માસ, છ માસ, એક વર્ષ અને જાવજ સુધી ભોગવાય એટલું પુણ્ય થાય છે, પરંતુ જિનમંદિર, જિનપતિમા વગેરે કરાવવાથી તે તેનાં દર્શન વગેરેથી થએલું પુણ્ય અસંખ્યાત કાળ સુધી ભોગવાય છે. માટે જ આ ચેવીશીમાં પૂર્વ
૪૮૫
Page #531
--------------------------------------------------------------------------
________________
કળે ભરત ચક્રવર્તિએ શત્રુંજય પર્વત ઉપર રનમય ચતુર્મુખથી વિરાજમાન
રાશી ભંથી શોભતું, એક ગાઉ ઉચું ત્રણ ગાઉ લાંબું એવું જિનમંદિર પાંચ ક્રોડ મુનિ સહિત શ્રેયાં શ્રી પુંડરીકસ્વામી જ્ઞાન અને નિર્વાણ પામ્યા હતા, ત્યાં કરાવ્યું. - તેમજ બાહુબલિની તથા મરૂદેવી વગેરેની કેને વિષે, ગિરનાર ઉપર, આબૂ ઉપર, વૈભાર પર્વત, સમેત શિખરે તથા અષ્ટાપદ વગેરેને વિષે પણ ભરત ચક્રવતીએ ઘણા જિન પ્રાસાદ, અને પાંચસે ધનુષ્ય વગેરે પ્રમાણની તથા સુવર્ણ વગેરેની પ્રતિમાઓ પણ કરાવી. દંડવીર્ય, સગર ચક્રવતી આદિ રાજાઓએ તે મંદિરના તથા પ્રતિમાઓના ઉદ્ધાર પણ કરાવ્યા. હરિપેણ ચક્રવર્તીએ જિનમંદિરથી પૃથ્વીને સુશોભિત કરી સંપ્રતિ રાજાએ પણ સે વર્ષ આયુષ્યના સર્વે દિવસની શુદ્ધિના સારૂ છત્રો હજાર નવો તથા બાકીનાં જીર્ણોદ્ધાર મળી સવા લાખ જિનદેરાસર બનાવ્યાં. સુવર્ણ વગેરેની સંવાદોડ પ્રતિમાઓ ભરાવી. આમરાજાએ ગોવર્ધન પર્વત ઉપર સાડા ત્રણ કોડ સોના માર ખરચી સાત હાથ પ્રમાણ સવર્ણની પ્રતિમા યુક્ત મહાવીર સ્વામીનું દેરાસર કરાવ્યું. તેમાં મૂળ મંડપમાં સવા લાખ સુવર્ણ તથા રંગમંડપમાં એકવીસ લાખ સુ પણ લાગ્યું કુમાસ્થળે તે ચૈદસે ચુંવાલીશ નવાં જિનમંદિર તથા સોળસે જીર્ણોદ્ધાર કરાવ્યા. છનું કોડ દ્રવ્ય ખરચીને પિતાના નામથી બનાવેલા ત્રિભુવનવિહારમાં એકસો પચીશ આગળ ઉંચી મૂળ નાયકજીની પ્રતિમા અરિષ્ટન મયી હતી. ફરતી બહેર દેરીઓમાં ચદ ભાર પ્રમાણુની ચાવીશ રમવી, ચોવીશ સુવર્ણમયી અને ચોવીશ રૂપામયી પ્રતિમાઓ હતી.
વસ્તુપાળ મંત્રીએ તેર તેર નવાં જિનમંદિર, અને બાવીસે જીણુંહાર કરાવ્યા. તથા સવા લાખ જિનબિંબ ભરાવ્યાં. પેથડ શાહે રાશી જિનપ્રાસાદ કરાવ્યા. તેમાં સુરગિરિને વિષે ચૈત્ય નહિ હતું, તે બનાવવાને વિચાર કરી વીરમદ રાજાના પ્રધાન વિથ હેમાના નામથી તેની પ્રમ સન્નતાને સારૂ પિઠડ શાહે માંધાતાપુરમાં તથા કારપુરમાં ત્રણ વર્ષ સુધી દાનશાળા મંડાવી. હેમાદે તુષ્ટમાન થશે અને સાત રાજભવ જેટલી ભૂમિ પેડને આપી. પાયે છે અને મીઠું
૪૮૬
Page #532
--------------------------------------------------------------------------
________________
પાણી નીકળ્યું, ત્યારે કોઈએ રાજા પાસે જઈ ચાડી ખાધી કે, “મહારાજ! મીઠું પાણી નીકળ્યું છે માટે વાવ્ય બંધા.” તે વાત જાણતાં જ રાતોરાત પેથડ શાહે બાર હજાર કનું મીઠું પાણીમાં નંખાવ્યું. આ ચૈત્ય બનાવવા સારૂ સોનૈયાથી ભરેલી બગીશ ઊંટડીઓ મોકલી. પાયામાં ચેરાશી હજાર ટંકનું ખરચ થયું. ચૈત્ય તૈયાર થયું, ત્યારે વધામણી આપનારને ત્રણ લાખ ટંક આપ્યા. આ રીતે પથડ વિહાર બને. વળી તે પેથડેજ શત્રુંજય પર્વત ઉપર શ્રી ઋષભદેવ ભગવાનનું ચૈત્ય એકવીશ ધડી પ્રમાણ સુવર્ણથી ચારે તરફ મઢાવીને મેરૂ પર્વતની માફક સુવણમય કર્યું. ગિરનાર પર્વત ઉપરના સુવર્ણમય બલાનકને સંબંધ નીચે પ્રમાણે છે –
ગઈ વીશીમાં ઉજજયિની નગરીને વિષે ત્રીજા બીસાગર તીર્થકરની કેવળીની પર્ષદ જોઈ નરવાહન રાજાએ પૂછ્યું કે, “હું ક્યારે કેવળી થઇશ ?” ભગવાને કહ્યું. “આવતી વીશીમાં બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથ ભગવાનના તીર્થમાં તું કેવળી થઈશ.” તે સાંભળી નરવાહન રાજા, એ દીક્ષા લીધી, અને આયુષ્યને અંતે બ્રહ્મક થઈ શ્રી નેમિનાથ ભગવાનની વજી મૃત્તિકામય પ્રતિમા કરી દશ સાગરોપમ સુધી તેની પૂજા કરી. પિતાના આયુષ્યને અંત આવ્યો, ત્યારે ગિરનાર પર્વત ઉપર સુવર્ણરત્નમય પ્રતિભાવાળા ત્રણ ગમારા કરી તેની આગળ એક સુવર્ણમય બલા નક કર્યું, અને તેમાં તે વજનૃતિકાય પ્રતિમાની સ્થાપના કરી. અનુક્રમે સંઘવી શ્રીરકી ડેટા સંધ સહિત ગિરનાર ઉપર યાત્રા કરવા આવ્યો. ઘણે હર્ષથી સ્નાત્ર કરવાથી મૃત્તિકામય (લેખ્યમય ) પ્રતિમા ગળી ગઈ. તેથી રત્નથી ઘણે ખેદ પામ્યો. સાઠ ઉપવાસ કરવાથી પ્રસન્ન થએલ અંબા દેવીના વચનથી સુવર્ણમય બલાનકમાંની પ્રતિમા છે, જે કાચા સૂત્રથી વીંટાયેલો હતી તે લાવ્યા. ચૈત્યના દ્વારમાં આવતાં પાછળ જોયું તેથી તે પ્રતિમા ત્યાં જ સ્થિર થઈ. પછી ચૈત્યનું ઠાર ફેરવી નાંખ્યું. તે હજુ સુધી તેમજ છે. કેટલાક એમ કહે છે કે, સુવર્ણમય બલાનકમાં બહાર મારી પ્રતિમાઓ હતી. તેમાં અઢાર સુવર્ણમયી, અઢાર રત્નમથી, અઢાર રૂપામથી અને અઢાર પાષાણમયી હતી. આ રીતે શ્રી ગિરનાર ઉપરના શ્રી નેમિનાથ ભગવાનને પ્રબંધ છે. અત્રે છડું દ્વાર સમાપ્ત થયું
Page #533
--------------------------------------------------------------------------
________________
- ૭ તેમજ પ્રતિમાની પ્રતિષ્ઠા અંજનશલાકા શીર્ઘ કરાવવી, કેમકે ષોડશકમાં કહ્યું છે કે પૂર્વે કહેલ વિધિ પ્રમાણે બનાવેલી જિનપતિમાની પ્રતિષ્ઠા કાળ દશ દિવસની અંદર કરવી. પ્રતિષ્ઠા સંક્ષેપથી ત્રણ પ્રકારની છે. એક વ્યકિત પ્રતિષ્ઠા, બીજી ક્ષેત્ર પ્રતિષ્ઠા અને ત્રીજી મહા નામની. સિદ્ધાંતના જાણુ લોકો એમ કહે છે કે, જે સમયમાં જે તીર્થકરનો વારો ચાલતો હોય, તે સમયમાં તે તીર્થકરની જ એકલી પ્રતિમા હોય તે વ્યક્તિ પ્રતિષ્ઠા કહેવાય છે, ઋષભદેવ આદી વીશેની ક્ષેત્રપતિ કહેવાય છે, અને એક શિત્તર ભગવાનની મહાપ્રતિષ્ઠા કહેવાય છે. બ્રહભાગમાં કહ્યું છે કે–એક વ્યક્તિ પ્રતિષ્ઠા, બીજી ક્ષેત્રે પ્રતિષ્ઠા અને ત્રીજી મહા પ્રતિકા. તે અનુક્રમે એક, ચોવીશ અને એક સિત્તેર ભગવાનની જાણવી. સર્વે પ્રકારની પ્રતિષ્ઠાની સામગ્રી સંપાદન કરવી, શ્રીસંઘને તથા શ્રીગુરૂ મહારાજને બોલાવવા. તેમનો પ્રવેશ વગેરે ઘણા ઉત્સવથી કરી સમ્યક્ પ્રકારે તેમની આગતા સ્વાગત કરવી. ભોજન વસ્ત્ર વગેરે આપી તેમને સર્વ પ્ર. કારે સત્કાર કરો. બંદીવાનોને છોડાવવા. અમારી પ્રવર્તાવવી. કેઈને પણ હરકત ન પડે એવી દાનશાળા ચલાવવી. સૂતાર વગેરેનો સરકાર કરે. ધણા ઠાઠથી સંગીત આદિ અદ્ભુત ઉત્સવ કરે. અઢાર સ્નાત્ર કરવાં. વગેરે પ્રતિષ્ઠાવિધિ પ્રતિષ્ઠાકલ્પ આદિ ગ્રંથોથી જાણ.
પ્રતિષ્ઠામાં ન ત્રને અવસરે ભગવાનની જન્માવસ્થા ચિંતવવી. તથા ફળ, નૈવેધ, પુષ્પ, વિલેપન, સંગીત વગેરે ઉપચારને વખતે કુમાર આદિ ચઢતી અવસ્થા ચિંતવવી. છથપણાના સૂચક વસ્ત્રાદિકવડે શરીરનું ઢાંકવું કરવું વગેરે ઉપચાર વડે ભગવાનની શુદ્ધ ચારિત્રાવસ્થા ચિંતવવી. અંજનશલાકાવડે નેત્રનું ઉઘાડવું કરતાં ભગવાનની કેવળી અવસ્થા ચિંતવવી. તથા પૂજામાં સર્વ પ્રકારના મોટા ઉપચાર કરવાનો અવસરે સમવસરણમાં રહેલી ભગવાનની અવસ્થા ચિંતવવી. શ્રાદ્ધસામાચારીવૃત્તિમાં કહ્યું છે કે–પ્રતિષ્ઠા કર્યા પછી બાર માસ સુધી મહિને મહિને તે દિવસે ઉત્તમ પ્રકારે સ્નાત્ર વગેરે કરવું, વર્ષ પૂરું થાય ત્યારે અઠાઈ ઉત્સવ કરે, અને આઉખાની ગાંઠ બાંધવી. તથા ઉત્તરોત્તર વિશેષ પૂજા કરવી. વર્ષ ગાંઠને દિવસે સાધવાત્સલ્ય તથા સંઘપૂજા વગેરે શક્તિ પ્રમાણે કરવું.
૪૮૮
Page #534
--------------------------------------------------------------------------
________________
પ્રતિકાગડકમાં તે વળી કહ્યું છે કે–ભગવાનની આઠ દિવસ સુધી એક સરખી પૂજા કરવી. તથા સર્વ પ્રાણિઓને યથા શક્તિ દાન આપવું. આ રિતે સાતમું દ્વાર સમાપ્ત થયું.
તેમજ પુત્ર, પુત્રી, ભાઈ, ભત્રીજે, પોતાને મિત્ર, સેવક આદિને દિક્ષાને તથા વડી દીક્ષાનો ઉતસવ ઘણું આડંબરથી કરવો. કેમકે–ભરત ચક્રવર્તીના પાંચ પુત્ર અને સાતસો પત્ર એટલા કુમારોએ તે સમવસરણમાં સાથે દીક્ષા લીધી. શ્રીકૃષ્ણ તથા ચેકટ રાજાએ પોતાની સંતતિને પરણાવવાનો નિયમ કયા હને, તથા પિતાની પુત્ર આદિને તથા બીજા થાવસ્થા પુત્ર વગેરેને ઘણા ઉત્સવથી દીક્ષા અપાવી તે વાત પ્રસિદ્ધ છે. દીક્ષા અપાવવી એમાં ઘણું પુણ્ય છે. કેમકે–જેમના કુળમાં ચારિત્રધારી ઉત્તમ પુત્ર થાય છે, તે માતા, પિતા અને સ્વજનવર્ગ ઘણા પુણ્યશાળી અને ધન્યવાદને યોગ્ય છે. લિકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-જ્યાં સુધી કુળમાં કોઈ પુત્ર પવિત્ર સંન્યાસી થતો નથી, ત્યાં સુધી પિડની ઇચ્છા કરનારા પિતરાઈએ સંસારમાં ભમે છે. અને આઠમું દ્વાર સમાપ્ત થયું. - ૮ તેમજ પદસ્થાપના એટલે ગણિ, વાચનાચાર્ય, વાચકાચાર્ય દીક્ષા લીધેલા પિતાના પુત્ર આદી તથા બીજા પણ જે યોગ્ય હોય, તેમની પદ સ્થાપના શાસનની ઉન્નતિ વગેરેને સારૂ ઘણું ઉત્સવથી કરાવવી. સંભળાય છે કે, અરિહંતના પ્રથમ સમવસરણને વિષે ઇંદ્ર પોતે ગણધપદની સ્થાપના કરાવે છે. વસ્તુપાળ મંત્રીએ પણ એકવીશ આચાર્યોની પદસ્થાપના કરાવી. નવમું દ્વાર સમાપ્ત. - ૧૦ તેમજ શ્રીક૯૫ આદિ આગમ, જિનેશ્વર ભગવાનનાં ચરિત્ર - ગેરે પુસ્તકો ન્યાયથી સંપાદન કરેલા દ્રવ્યવડે શુદ્ધ અક્ષર તથા સારાં પાનાં વગેરે યુક્તિથી લખાવવાં. તેમજે વાચન એટલે સંવેગી ગીતાર્થ એ વા મુનિરાજ પાસે ગ્રંથને આરંભ થાય, તે દિવસે ઘણે ઉત્સવ વગેરે કરી અને દરરોજ બહુ માનથી પૂજા કરી વ્યાખ્યાન કરાવવું. તેથી ઘણા ભવ્ય જીવો પ્રતિબોધ પામે છે. તેમજ વ્યાખ્યાન વાંચનાર તથા ભણનાર મુનિરાજોને કપડાં વગેરે વડેરાવી તેમને સહાય કરવી. કહ્યું છે કે જે
yul
Page #535
--------------------------------------------------------------------------
________________
સિદ્ધાંત પીકા કરે તે પણ એક કે કદાચ આ કારણ કે
લોકે જિનશાસનનાં પુસ્તક લખાવે, વ્યાખ્યાન કરાવે, ભણે, ભણાવે, સાંભળે અને પુસ્તકની ઘણી યતનાથી રક્ષા કરે, તે લોકે મનુષ્ય લેકનાં, દેવલોકનાં તથા નિર્વાણનાં સુખ પામે છે. જે પુરૂષ કેવળી ભાવિત સિદ્ધાંતને પોતે ભણે, ભાવે અથવા ભણનારને વસ્ત્ર, ભજન, પુસ્તક વગેરે આપી સહાય કરે, તે પુરૂષ આલોકમાં સર્વજ્ઞ થાય છે. જિનભાષિત આગમતી કેવળજ્ઞાન કરતાં પણ શ્રેષ્ઠતા દેખાય છે. કહ્યું છે કેઊંઘથી મુતપગ રાખનાર શ્રતજ્ઞાની સાધુ જે કદાચ અશુદ્ધ વસ્તુ વહોરી લાવે તે તે વસ્તુને કેવળી ભગવાન પણ ભક્ષણ કરે છે. કારણ કે, એમ ન કરે તે શ્રુતજ્ઞાન અપ્રમાણુ થાય. સાંભળવામાં છે કે, અગાઉ દુધમ કાળને વશથી બાર વર્ષ સુધી દુકાળ પડ્યો. તેથી તથા બીજા અને નેક કારણોથી સિદ્ધાંત ઉચ્છિન્ન પ્રાય થએલાં જોઈ ભગવાન નાગાર્જુન, સ્કોદિલાચાર્ય વગેરે લોકોએ તેને પુસ્તકારૂઢ કર્યો.” માટે સિદ્ધાંતને માન આપનાર માણસે તે પુસ્તકને વિષે લખાવવું, તથા રેશમી વસ્ત્ર આદિ વસ્તુવડે તેની પૂજા કરવી. સંભળાય છે કે, પેથડ શાહે સાત ક્રોડ તથા વસ્તુપાળ મંત્રીએ અઢાર ઝેડ પ્રવ્ય ખરચીને વણ જ્ઞાનભંડાર લખાવ્યા. થરાદના સંઘવી આભૂએ ત્રણ ક્રોડ ટંક ખરચીને સર્વ આગમની એકેક પ્રત સુવર્ણમય અક્ષરથી અને બીજી સર્વ ગ્રંથની એકેક પ્રત શાહિથી લખાવી. દસમું દ્વાર સમાપ્ત.
૧૧ તેમજ પિષધશાળા એટલે શ્રાવક વગેરેને પિષધ લેવાને સારુ ખપમાં આવતી સાધારણ જગ્યા પણ પૂર્વ કહેલ ઘર બનાવવાની વિધિ માફક કરાવવી. સાવગિઓને સારૂ કરાવેલી તે પિષધશાળા સારી સગવડવાળી અને નિરવધિ .ગ્ય સ્થાનક હોવાથી અવસર ઉપર સાધુઓને પણું ઉપાય તરીકે આપવી. કારણ કે તેમ કરવામાં ઘણું પુન્ય છે, કહ્યું છે કે-જે પુરૂષ તપસ્યા તથા બીજા ઘણું નિયમ પાળનાર એવા સાધુ મુનિરાજેને ઉપાશ્રય આપે, તે પુરૂષે વસ્ત્ર, અન્ન, પાન, શયન આસન વગેરે સર્વ વસ્તુઓ મુનિરાજને આપી એમ સમજવું. વસ્તુપાળ મંત્રીએ નવસે ચોરાશી પપધશાળાઓ કરાવી. સિદ્ધરાજ જયસિંહના મુખ્ય મંત્રી સાબે પિતાને નવો મહેલ વદિ દેવસૂરિને દેખાડીને કહ્યું કે, “એ કે
૫૦૦
Page #536
--------------------------------------------------------------------------
________________
છે?” ત્યારે શિષ્ય માણિક્ય કહ્યું કે, “ જો એની પષધશાળા કરે તે અમે એને વખાણીએ.” મંત્રીએ કહ્યું. “એ પૈષધશાળા થાઓ.” તે શાળામાંની બહારની પરશાળમાં શ્રાવકોને ધર્મધ્યાન કરી રહ્યા પછી મુખ જેવાને મુખથી પિતાનું આયુષ્ય પાંચ દિવસ બાકી છે. એમ સાંભળી તુરતજ દીક્ષા સારૂ એક પુરૂષ પ્રમાણ ઉંચા એવા બે આરિણા બે બાજૂએ રાખ્યા હતા. અગ્યારમું દ્વાર તથા પંદરમી ગાથાનો અર્થ અત્રે સમાપ્ત થશે.
(મૂઝથા.) आजम्मंसम्मतं, जहसत्ति वयाइदिख्खाहअहवा ॥
૧૫ ૧૬ , आरंभचाउयभं पडिमाई अंतिआरहणा ॥ १६ ॥
સંક્ષેપાર્થ:-૧૨ જાવ સમકિત પાળવું, ૧૩ યથાશકિત વ્રત પાળવાં, ૧૪ અથવા દીક્ષા લેવી, ૧૫ આરંભનો ત્યાગ કરે, ૧૬ બ્રહ્મચર્ય પાળવું, ૧૭ શ્રાવકની પ્રતિમા વહેવી, ૧૮ તથા અંતે આરાધના કરવી. છે ૧૬
વિસ્તારા–૧૨-૧૩ આ જન્મ એટલે બાલ્યાવસ્થાથી માંડીને જાવજીવ સુધી સમકિત અને અણુવ્રત આદિ યથાશક્તિ પાળવાં. આનું સ્વરૂ૫ અર્થ દીપિકામાં કહ્યું છે, માટે અત્રે કહ્યું નથી.
૧૪ તેમજ દીક્ષા ગ્રહણ એટલે અવસર આવે ચારિત્ર સ્વીકારવું. એને ભાવાર્થ એ છે કે-શ્રાવક બાલ્યાવસ્થામાં દીક્ષા ન લેવાય તે પિતાને ઠગેલાની પેઠે સમજે. કેમકે–જેમણે સર્વ લોકને દુઃખદાયી કામ દેવને જીતીને કુમાર અવસ્થામાં જ દીક્ષા લીધી, તે બાળ મુનિરાજોને ધન્ય છે. પોતાના કર્મના વશથી મળેલું ગૃહસ્થપણું, સર્વ વિરતિના પરિણામ એકાગ્ર ચિત્તથી અહર્નિશ રાખોને પાણીનું બેડું માથે ધારણ કરનારી હલકી સ્ત્રીની માફક પાળવું. કહ્યું છે કે–એકાગ્ર ચિત્તવાળો યોગી અનેક કર્મ કરે, તે પણ પાણી લાવનારી સ્ત્રીની માફક તેના દોષથી લેપાય નહિ. જેમ પર પુરૂષને વિષે આસક્ત થએલી સ્ત્રી ઉપરથી પતિની ભરછ રાખે છે, તેમ તત્વજ્ઞાનમાં રાચી રહેલા યોગી સંસારને અનુસરે છે. જેમ શુદ્ધ વેશ્યા મનમાં પ્રીતિ ન રાખતાં “આજે અથવા કાલે એને છેડી
૫૦૧
Page #537
--------------------------------------------------------------------------
________________
દઈશ” એ ભાવ રાખી ભાર પુરૂષને સેવે છે, અથવા જેનો પતિ મુસાફરી આદિ કામ કરવા ગયો છે, એવી કુલીન સ્ત્રી પ્રેમરંગમાં રહી પતિના ગુણોનું સ્મરણ કરતી છી ભોજન પાન વગેરેથી શરીરને નિર્વાહ કરે છે, તેમ સુત્રાવક સર્વે વિરતિના પરિણામ નિત્ય મનમાં રાખી પિતાને અધન્ય ભાનતે છતો ગૃહસ્થપણું પામે. જે લોકોએ પ્રસરતા મોહને રોકીને જેની દીક્ષા લીધી, તે પુરૂષોને ધન્ય છે, અને તેમના વડે આ પૃથ્વી મંડળ પવિત્ર થએલું છે.
ભાવશ્રાવકનાં લક્ષણ પણ એ રીતે કહ્યાં છે કે:- સ્ત્રીને વશ ન થવું, ૨ ઇદ્રિ વશ રાખવી, ૩ ધન અનર્થનું હેતુ છે એમ માનવું, ૪ સંસાર અસાર જાણ, ૫ વિષયનો અભિલાષ રાખવો નહીં, ૬ આરંભ તજ, ૭ ગૃહવાસ બંધન સમાન ગણવો, ૮ આ જન્મ સમકિત પાળવું, ૮ સાધારણ માણસે જેમ ગાડરિયા પ્રવાહે ચાલે છે, એમ વિચારવું. ૧૦ આગમના અનુસાર સર્વ ઠેકાણે જવું, ૧૧ દાનાદિ ચતુર્વિધ ધર્મ યથાશક્તિ આચ, ૧૨ ધર્મ કરતાં કોઈ અત્ત જન હાંસી કરે તે તેની શરમ ન રાખવી, ૧૩ વકૃત્યે રાગદ્વેષ ન રાખતાં કરવાં, ૧૪ મધ્યસ્થપણું રાખવું, ૧૫ ધનાદિક હોય તે પણ તેમાં જ લપટાઈ ન રવું, ૧૬ પરાણે કાપભોગ સેવવા, ૧૭ વેશ્યા સમાન ગૃહવાસમાં રહેવું. આ સત્તર પદવાળું ભાવ શ્રાવકનું લક્ષણ ભાવથી સંક્ષેપમાં જાણવું. હવે પ્રત્યેક પદના ખુલાસા વિસ્તારથી કહીએ છીએ.
૧ અનર્થને ઉત્પન્ન કરનાર, ચંચળ ચિત્તવાળી અને નરકે જવાના રસ્તા સરખી એવી સ્ત્રીને જાણ પિતાનું હિત વછનાર શ્રાવકે તેના વશમાં ન રહેવું, ૨ ઇંદ્રિય રૂપ ચપળ ઘોડા હમેશાં દુર્ગતિના માર્ગ દોડે છે, તેને સંસારનું સ્વરૂપ યથાર્થપણે જાણનાર શ્રાવકે સમ્યગ જ્ઞાનરૂપ લગામ વડે તેમને બેટા માર્ગે જતાં અટકાવવા. ૩ બધા અનાથનું, પ્રવાસનું લેશનું કારણ અને અસાર એવું ધન જાણીને બુદ્ધિશાળી પુરૂષે ક્રીયા માત્ર પણ દ્રવ્યને લોભ ન રાખો. ૪ સંસાર પોતે દુઃખ રૂપ દુઃખદાયિ ફળ આપનાર, પરિણામે પણ દુઃખની સતતિ ઉત્પન્ન કરનાર, વિટંબણા રૂપ અને અસાર છે એમ જાણી તેના ઉપર પ્રીતિ રાખવી નહીં. ૫ વિષે સર.
૫૦૨
Page #538
--------------------------------------------------------------------------
________________
ખા વિષયો ક્ષણમાત્ર સુ દેનારા છે, એવો હમેશાં વિચાર કરનારે પુરૂષ સંસારથી ડરનારે અને તત્ત્વને જાણ હોવાથી તેમને અભિલાષ ન કરવિ. ૬ તીવ્ર આરંભ વર્જ. નિર્વાહ ન થાય તે સર્વે જીવ ઉપર દયા રાખી પરાણે થોડો આરંભ કરે, અને નિરારંભી સાધુઓની સ્તુતિ કરવી, ૭ ગ્ર હવાસને પાશ સમાન ગણતો તેમાં દુઃખથી રહે, અને ચારિત્રહનીય કર્મ ખપાવવાનો ઘણે ઉધમ કર. ૮ બુદ્ધિશાળી પુરૂષ મનમાં ગુરૂભક્તિ અને ધર્મની શ્રદ્ધા રાખીને ધર્મની પ્રભાવના, પ્રશંસા વગેરે કરતો છતો નિર્મળ સમકિત પાળે. ૮ વિવેકથી પ્રવૃત્તિ કરનાર ધીર પુરૂષ, “સાધારણ માણસો ગાડરિયા પ્રવાહથી એટલે જેમ એકે કર્યું તેમ બીજાએ કરવું એમ અણસમજથી ચાલનારા છે,” એમ જાણી અને ધીર એવા શ્રાવકે પિને લોક સંજ્ઞાને ત્યાગ કરે. ૧૦ એક જિનાગમ મૂકીને બીજું પ્રમાણ નથી, અને બીજો મોક્ષ માર્ગ પણ નથી, એમ જાણું જાણુ પુરૂષે સર્વે ક્રિયાઓ આગમને અનુસાર કરવી. ૧૧ જીવ પોતાની શક્તિ ન ગાવતાં જેમ ઘણાં સંસારનાં કો કરે છે, તેમ બુદ્ધિમાન પુરૂષ શક્તિ ન ગોપવતાં દાનાદિ ચતુર્વિધ ધર્મને જેમ આત્માને બાધા પીડા ન થાય તેવી રીતે આદરે. ૧૨ ચિંતામણિ રત્નની માફક દુર્લભ એવી હિતકારી અને નિરાધ ધર્મક્રિયા પામીને સમ્યફ પ્રકારે આચરણ કરતાં આપણને જોઈ અજ્ઞાન લોકો આપણું હાંસી કરે, તે પણ તેથી મનમાં લજ્જા લાવતી નહિ. ૧૩ દેહસ્થિતિનાં મૂળ કારણ એવી ધન, સ્વજન, આહાર, ગૃહ વગેરે સંસારગત વસ્તુઓને વિષે રાગ દેપ ન રાખતાં સંસારમાં રહેવું. ૧૪ પોતાનું હિત વાંછનાર પુરૂષે મધ્યસ્થપણામાં રહેવું તથા નિત્ય મનમાં સમતાને વિચાર રાખી રાગ દ્વેષને વશ ન થવું તથા કદાગ્રહને પણ સર્વથા છોડી દેવો, ૧૫ નિત્ય મનમાં સર્વ વસ્તુઓની ક્ષણભંગુરતાનો વિચાર કરનારે પુરૂષ ધનાદિકનો ઘણું છતાં પણ ધર્મકૃત્યને હરકત થાય એ તે. મનો સંબંધ ન રાખે. ૧૬ સંસારથી વિરકત થએલા શ્રાવકે ભોગોગથી જીવની તૃપ્તિ થતી નથી, એમ વિચારી સ્ત્રીના આગ્રહથી પરાણે કામભાગ લેવો. ૧૭ વેશ્યાની માફંક આશંસા રહિત શ્રાવકે આજે અથવા કાલે છોડી દઈશ એમ વિચાર કરતો પારકી વસ્તુની માફક શિથિલ ભા.
૫૦૩
Page #539
--------------------------------------------------------------------------
________________
વથી ગૃહવાસ પાળવેા. આ રીતે કહેલા સત્તર ગુણવાળા પુરૂષ, જિનાગ મમાં ભાવ શ્રાવક કહેવાય છે. એજ ભાવ શ્રાવક શુભ કર્મના યાગથી શીઘ્ર ભાવસાધુપણું પામે છે. આ રીતે ધર્મરત્નશાસ્ત્રમાં કહ્યું છે.
ઉપર કહેલી રીતે શુભ ભાવના કરનારા, પૂર્વે કહેલ નિકૃત્યને વિષે તત્પર એટલે આ નિગ્રંથ પ્રવચનજ અર્થરૂપ તથા પરમાર્થરૂપ છે, બાકી સર્વ અનર્થ છે, એવી સિદ્ધાંતમાં કહેલી રીતિ મુજબ સર્વ કાર્યોમાં સર્વ પ્રયત્નથી યતનાવડેજ પ્રવૃત્તિ કરનારા, કોઇ ઠેકાણે પણ જેનું ચિત્ત પ્રતિબુધ પામ્યું નથી એવા અને અનુક્રમે મેહને જીતવામાં નિપુણ થએલો પુરૂષ પાતાના પુત્ર, ભત્રીજા વગેરે ધરને ભાર ઉપાડવા લાયક થાય ત્યાં સુધી અથવા બીજા કાંઈ કારણસર કેટલાક વખત ગૃહવાસમાં ગાળી, યાગ સમયે પેાતાની તુલના કરે. પછી જિનમંદિરે અઠાઇ ઉત્સવ, ચતુર્વિધ સંધની પૂજા, અનાથ વગેરે લોકોને યથાશક્તિ અનુકપા દાન અને નિત્ર સ્વજન અનેિ ખમાવવું વગેરે કરીને સુદર્શન આદિ શેડની મ!ક વિધિપૂર્વક ચારિત્ર ગ્રહણ કરે. કહ્યું છે કે—કોઇ પુરૂષ સર્વથા રત્નમય એવા જિનમંદિરવડે સમગ્ર પૃથ્વને અલકૃત કરે, તે પુણ્ય કરતાં પણ ચારિત્રની ઋદ્ધિ અવિક છે. તેમજ પાપકર્મ કરવાની પીડા નથી, ખરાબ સ્ત્રી, પુત્ર તથા ધણી એમનાં દુર્વચન સાંભળવાથી થનારૂં દુ:ખ નથી, રાજા આદિને પ્રણામ કરવા ન પડે, અન્ન, વસ્ત્ર, ધન, સ્થાન ઐતી ચિંતા કરવી ન પડે, જ્ઞાનની પ્રાપ્તિ થાય, લોકથી પૂજાય, ઉપશમ સુખમાં રત રહે,
અને પરલાર્ક મેક્ષ આદિ પ્રાપ્ત થાય. ચારિત્રમાં આટલા ગુણ રહ્યા છે. માટે હું બુદ્ધિશાળી પુરૂષો ! તમે તે ચાત્ર આદરવાને અર્થે પ્રયત્ન કરો. ઐાદમું દ્વાર અને સમાપ્ત થયું.
૧૫ હવે કદાચ કાંઈ કારણથી અથવા પાળવાની શક્તિ વગેરે ન હાવાથી શ્રાવક્ર જે ચારિત્ર ન આદરી શકે, તે આરંભ વર્જના કરે. તેજ કહે છે, અથવા એટલે દીક્ષા આદરવાનું ન બને તે આરંભને ત્યાગ કરવા. તેમાં પુત્રાદિક કાઈ પણ ઘરના સર્વ કારભાર નભાવે એવા ડાય તે સર્વ આરંભ છેડા, અને તેમ ન હોય તા સચિત્ત વસ્તુના આહાર વગેરે કેટલાક આરબ જેમ નિવાહ થાય તેમ તજવા. બની શકે તેા પા
૫૦૪
Page #540
--------------------------------------------------------------------------
________________
તાને સારૂ અન્નનો પાક વિગેરે પણ ન કરે. કહ્યું છે કે –જેને માટે અન્ન પાક (રસોઈ) થાય, તેને માટે જ આરંભ થાય છે. આરંભમાં જીવહિંસા છે, અને જીવહિં સાથી દુર્ગતિ થાય છે.” એમ પંદરમું દ્વાર સમાપ્ત થયું.
૧૬ શ્રાવકે યાજજીવ બ્રહ્મચર્ય પાળવું જેમ પેથડશાહે બત્રીશમે વર્ષ બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું અને પછી તે ભીમસોનીની મઢીમાં ગમે. બ્રહ્મચર્ય વિગેરેનું ફળ અર્થદીપિકામાં કહ્યું છે. ઇતિ સોળમું ધાર.
૧૭ તેમજ શ્રાવકે પ્રતિમાદિ તપસ્યા કરવી. આદી શબ્દથી સંસાર તારણાદિક કઠણ તપસ્યા જાણી. તેમાં એક માલિકી આદિ ૧૧ પ્રતિભાઓ કહી છે તે બતાવે છે – दसण १ वय २ सामाइअ ३' पोसह, ४ पडिमा ५ अबंभ ६.. सञ्चित्ते ७ ॥ आरंभ ८ पेस ९ उहि-ठवज्जए १० समणभूए
* અર્થ – પહેલી દર્શન પ્રતિમા તે રાજાભિયોગાદિ છે આગાર રડિત, શ્રદ્ધાના પ્રમુખ ચાર ગુ કરી સહિત એવા સમકિતને ભય, લાભ, લજજા આદી દેષ વડે અતિચાર ન લગાડતાં એક માસ સુધી પાળવું, અને ત્રિકાળ દેવપૂજા વગેરે કરવું તે રૂપ જાણવી. ૨ બીજી વાતાતિમાં તે બે માસ સુધી ખંડના તથા વિરાધના વગર પાંચ અણુવ્રત પાળવાં, તથા પ્રથમ પ્રતિમાની ક્રિયા પણ સાચવવી, તે રૂપ જાવી. ૩. ત્રીજી સામાન્ય વિક પ્રતિમા તે, ત્રણ માસ સુધી ઉભકાળ પ્રમાદ વછ બે ટંક સામાન્ય વિક કરવું, તથા પૂર્વે કહેલ પ્રતિમાની ક્રિયા પણ સાચવવી તે રૂ૫ જાગવી. ૪ ચોથી પૈષધ નિમાં તે, પૂર્વોક્ત પ્રતિમાના નિયમ સહિત ચાર માસ સુધી ચાર પર્વ તિથિએ અખંડિત અને પરિપૂર્ણ પવધ કરે તે રૂપ જાગવી, ૫ પાંચમી પડિયા પ્રતિમા એટલે કાયોત્સર્ગ પ્રતિમા તે, પૂર્વોક્ત પ્રતિમાની ક્રિયા સહિત પાંચ માસ સુધી સ્નાન વછે, રાત્રિએ ચઉવિહાર પચ્ચખાણ કરી, દિવસે બ્રહ્મચર્ય પાળવું, તથા કાછડી છૂટી રાખી ચાર પર્વ તિથિએ ઘરમાં, ઘરના દ્વારમાં અથવા ચિટામાં પરીપલ ઉપસર્ગથી ન ડગમગતાં આખી રાત સુધી કાઉસ્સગ્ન કરે તે રૂ૫ જાણવી. હવે કહીશું તે સર્વ પ્રતિમામાં પૂર્વોક્ત પ્રતિમાની ક્રિયા સાચવવી પડે તે જાણી
૫૫
Page #541
--------------------------------------------------------------------------
________________
લેવું. ૬ છઠી બ્રહ્મચર્ય પ્રતિમા તે છ માસ સુધી નિતિચાર બ્રહ્મચર્ય પાળવું તે રૂ૫ જાણવી. ૭ સાતમી સચિત્ત પરિવાર પ્રતિમા તે, સાત માસ સુધી સચિત વર્જવી તે રૂપ જાણવી. ૮ આઠમી આરંભ પરિહાર પ્રતિમા તે આઠ માસ સુધી પોતે કાંઈ પણ આરંભ ન કરવો તે રૂપ જાણવી. ૮ નવમી પ્રેષણ પરિહાર પ્રતિમા તે નવ માસ સુધી પોતાના નોકર વગેરે પાસે પણ આરંભ ન કરાવે તે રૂપ જાણવી. ૧૦ દશમી ઉદષ્ટ ૫રિહાર પ્રતિમા તે દસ માસ સુધી માથું મુંડાવવું, અથવા એટલી જ રાખવી, નિધાનમાં રાખેલા ધન સંબંધી કઈ રવજન સવાલ કરે છે તે જાણમાં હોય તે દેખાડવું, અને ન હોય તે જાણતો નથી એમ કહેવું, બાકી સર્વ ગૃકૃત્ય તજવું, તથા પિતાને સારૂ તૈયાર કરેલો આહાર પણ ભક્ષણ કર નહી તે રૂપ જાણવી. ૧૧ અમારમી શ્રમણભૂત પ્રતિમાં તે, અગીઆર માસ સુધી ઘર આદિ છોડવું, લોચ અથવા મુંડન કરાવવું, એ ઘે, પાત્રાં અદિ મુનિ વેષ ધારણ કરવું, પોતાની આધીનતામાં રહેલાં ગોકુળ વગેરેને વિષે વાસ કરો, અને પ્રતિભાવય થતોપાનાથ મિક્ષ એમ કહી સાધુની માફક આચાર પાળવે, પણ ધર્મ લાભ શબ્દ ન ઉચ્ચાર તે રૂ૫ જા વી. આ રીતે અગીઆર શ્રાવક પ્રતિમાનું સ્વરૂપ કહ્યું છે. ઈતિ સત્તરમું ધાર.
૧૮ તેમજ અંતે એટલે આયુષ્યનો છેડો સમીપ આવે, આગળ કહીશું તે પ્રમાણે સંલેખના આદી વિધિ સહિત આરાધના કરવી, એનો ભાવાર્થ એ છે કે તે પુરૂષ અવશ્ય કરવા ગ્ય કાર્યનો ભંગ થએ અને મૃત્યુ નજદીક આવે છે તે પ્રથમ સે લેખના કરી પછી ચારિત્ર સ્વીકાર કરી” વગેરે ગ્રત વચન છે, માટે શ્રાવક અવશ્ય કર્તવ્ય જે પૂજા પ્રતિક્રમણું વગેરે ક્રિયા, તે કરવાની શક્તિ ન હોય તે અથવા મૃ. ત્યુ નજદીક આવી પહોંચે તો દ્રવ્યથી તથા ભાવથી બે પ્રકારે સંખના કરે. તેમાં અનુક્રમે આહારનો ત્યાગ કરવો તે દ્રવ્ય સંખના અને કેધાદિ કષાયને ત્યાગ કરવો તે ભાવ લેખ ના કહેવાય છે. કહ્યું છે કેશરીર સંલેખનાવાળું ન હોય તો મરણ વખતે સાત ધાતુનો એકદમ પ્રકોપ થવાથી જીવને આધ્યાન ઉત્પન્ન થાય છે. હું હારું આ (શરીર)
૫૦૬
Page #542
--------------------------------------------------------------------------
________________
વખાણુતો નથી. શરીર કેવું સારું છે ? હારી આંગળી ભાગી ગઈ કે શું? માટે હે જીવ! તું ભાવ સાલેખના કર. નજદીક આવેલ મૃત્યુ રવમ શકુન તથા દેવતાના વચન વગેરેથી ધારવું. કહ્યું છે કે—માઠાં સ્વમ, પિતાની હમેશની પ્રકૃતિમાં થએલો જૂદી રીતને ફેરફાર, માઠાં નિમિત્ત, અવળા ગ્ર, સ્વરના સંચારમાં વિપરીત પણું એટલાં કારણોથી પુષે પિ તાનું મણ નજદીક આવેલું જાણવું. આ રીતે સંલેખ કરી સકળ શ્રાવક ધર્મના ઉધાનને સારૂ જ હોયની ! તેવી રીતે અંતકાળને વિષે પણ ચારિત્ર ગ્રહણ કરે. કહ્યું છે કે-જીવ શુભ પરિણામથી એક દિવસ સુધી પણ જે ચારિત્રો પ્રાપ્ત થાય, તે પણ મોક્ષને પામે નહીં, તથાપિ વૈમાનિક દેવતા તે જરૂર થાય છે.
નળ રાજાના ભાઈ કુબેરનો પુત્ર ન પર હતો, તે પણ હવે “ તારું આયુષ્ય પાંચ દિવસ છે ” એમ જ્ઞાનીનું કહેવું સાંભળીને તકાળ તેણે દીક્ષા લીધી અને છેવટે સિદ્ધ પદને પામે. હરિવહન રાજા જ્ઞાનીનાં વચનથી પોતાનું આયુષ્ય નવ પહાર બાકી જાણ દીક્ષા લઈ સર્વાર્થ સિદ્ધિ વિમાને પહોએ. સંથારને અવસરે શ્રાવક દીક્ષા લે, ત્યારે પ્રભાવના વગેરેને અર્થે શક્તિ પ્રમાણે ધર્મમાં ધનનો વ્યય કરે. થરાદના આભૂ સંઘવીએ જેમ આતુર દીક્ષાને અવસરે (અંત વખતે) સાત લેત્રોમાં સાત કેડ ધન વાપર્યું. હવે અંતકાળે સંયમ લેવાનું જેનાથી ન ન બને, તે શ્રાવક અંત સમય આવે લેખના કરી શકુંજય આદિ શુભ તીર્થ જાય, અને નિર્દોષ થંડિવને વિષે (જીવ જંતુ રહિત ભૂમિને વિષે ) શાઍક્ત વિધિ પ્રમાણે ચતુર્વિધ આહારનું પચ્ચખાણ કરી આનંદાદિક શ્રાવકની માફક અનશન સ્વીકારે. કહ્યું છે કે –તપસ્યાથી અને વ્રતથી મોક્ષ થાય છે, દાનથી ઉત્તમ ભોગ મળે છે, દેવપૂજાથી રાજ્ય મળે છે, અને અનશન કરી મરણ પામવાથી ઇંદ્રપણું પમાય છે. લૈકિકશામાં પણ કહ્યું છે કે–હે અર્જુન ! વિધિપૂર્વક પાણીમાં અત વખતે રહે તો સાત હજાર વર્ષ સુધી, અગ્નિમાં પડે તે દસ હજાર વર્ષો સુધી, ઝપાપાત કરે તો સોળ હજાર વર્ષ સુધી, મહેટા સંગ્રામમાં પડે તો સાઠ હજાર વર્ષ સુધી, ગાય છોડાવવાને સારૂ દેહ ત્યાગ કરે તો એની હજાર વર્ષ સુધી
૫૦૭
Page #543
--------------------------------------------------------------------------
________________
શુભ ગતિ ભોગવે, અને અંતકાળે અનશન કરે તે અક્ષય ગતિ પામે.
પછી સર્વ અતિચારના પરિવારને સારૂ ચાર શરણરૂપ આરાધના કરે. દશ દ્વાર રૂ૫ આરાધના એ રીતે કહી છે. કે–૧ અતિચારની આ બે યણું કરવી, ૨ વ્રતાદિક ઉચ્ચવાં, ૩ જીવોને ખમાવવા, ૪ ભાવિતાત્મા એ શ્રાવક અઢાર પાપસ્થાનકને સિરાવે, ૫ અરિહંત આદિ ચારે શ રણ કરવાં, ૬ કરેલાં દુતની નિંદા કરવી, ૭ કરેલા શુભ કર્મોની અનુમોદના કરવી, ૮ શુભ ભાવના ભાવવી, ૮ અનશન આદરવું, અને ૧૦ પંચપરમેષ્ટિ નવકાર ગણવા. એવી આરાધના કરવાથી જે પણ તેજ ભ વમાં સિદ્ધ ન થાય, તો પણ શુભ દેતાપણું તથા શુભ મનુષ્યપણું પામી આઠ ભવની અંદર સિદ્ધ થાય જ. કારણ કે, સાત અથવા આઠ ભવ ગ્રહણ કરે, તેથી વધારે ન કરે એવું આગમ વચન છે. ઈતિ અઢારમું દ્વાર તથા સેલમી ગાથાનો અર્થ સંપૂર્ણ. હવે પ્રકરણનો ઉપસંહાર કરતાં દિનકૃત્યાદિકનું ફળ કહે છે.
(મૂTથા) एअं गिहिधम्मविहि, पइदिअहं निव्वहंति जे गिहिणो ॥ इह भवि परभवि निव्वुइसुहं लहुं ते लहंति धुवं ॥ १७ ॥
સંક્ષેપાર્થ-જે શ્રાવકે આ ગ્રંથમાં કહેલા શ્રાવક ધર્મના વિધિને દરરોજ આચરે, તે શ્રાવક આ ભવમાં અનુક્રમે પરભવમાં શીધ્ર મુક્તિસુખ અરણ્ય પામે. ૧૭ છે
વિસ્તાર –આ ઉપર કહેલે દિન આદિ છ હારવાળે શ્રાવ કને જે ધર્મ ધિ, તેને નિરંતર જે શ્રાવકો સમ્યફ પ્રકારે પાળે, તેઓ આ વર્તમાન ભવને વિષે સારી અવસ્થામાં રહી સુખ પામે, તવા પરલોકે સાત આઠ ભવની અંદર પરંપરાએ મુક્તિસુખ તકાળ જરૂર પામે. '
સમાપ્ત
૫૦૮
Page #544
--------------------------------------------------------------------------
________________
विख्यात तपेत्याख्या जगति जगञ्चन्द्रसूरयोऽभूवन् ॥ श्रीदेवसुन्दरगुरु-त्तमाश्च तदनुक्रमाद्विदिताः ॥ १ ॥
અર્થ -આ જગતમાં તપ એવું પ્રખ્યાત નામ ધારણ કરનારા શ્રી જગચંદ્રસૂરિ થયા. તેમના પછી અનુક્રમે પ્રખ્યાત શ્રીદેવસુંદર ગુરૂવર્ય થયા.
पञ्च च तेषां शिष्या-स्तेप्याद्या ज्ञानसागरा गुरवः ॥ વિધારિ -વારતા સારવાદાના: + ૨
અર્થ –ા દેવસુંદર ગુરૂવર્યના પાંચ શિષ્યો હતા. તેમાં પ્રથમ શિષ્ય શ્રી જ્ઞાનસાગર ગુરૂ થયા. વિવિધ પ્રકારની અવચૂર્ણિ (અવચૂરિ) રૂપ લહેરે પ્રકટ કરી તેમણે પિતાનું જ્ઞાનસાગર નામ યથાર્થ કર્યું. મે ૨
श्रुतगतविधिधालापक-समुध्धृतः समभवंश्च सूरीन्द्राः ॥ कुलमण्डना द्वितीयाः, श्रीगुणरत्नास्तृतीयाश्च ॥ ३ ॥
અર્થ:-શાસ્ત્રમાં રહેલાં વિવિધ આલાવાના ઉદ્ધાર કરનારા કુલમંડન નામા સૂરિન્દ્ર બીજા શિષ્ય અને શ્રી ગુણરત્ન નામાં ત્રીજા શિષ્ય થયા. ૩ षड्दर्शनवृत्तिक्रिया-रत्नसमुच्चय विचार निचय सृजः ॥ श्रीभुवनसुन्दरादिषु, भेजुर्विद्यागुरुत्वं ये ॥ ४ ॥
અર્થ-જે ગુણરન ગુરુવર્ય પદર્શનસમુચ્ચયવૃત્તિ અને ક્રિયાત્નસમુચ્ચય એ ગ્રંથના રચનાર અને શ્રી ભુવમસુંદર આદી આચાયના વિધાગુરૂ થયા. ૪
श्रीसोमसुन्दरगुरु-प्रवरास्तुर्या अहार्यमहिमानः ॥ येभ्यः संततिरुचै-रभवद्वेवा सुधर्मेभ्यः ॥ ५॥
અર્થ-ઉત્કૃષ્ટ મહિમાવાળા શ્રી સોમસુંદર ગુરૂવર્ય ચોથા શિષ્ય થયા. દ્રવ્યથી તથા ભાવથી ભલા ધર્મવંત એવા જે ગુરૂવર્યથી ઘણી શિષ્ય સં. તતિ વૃદ્ધિ પામી. ૫
यतिजीतकल्पविवृत-श्व पञ्चमाः साधुरत्नसूरिवराः ॥ यैर्मारशोऽप्यकृष्यत, करप्रयोगेण भवनात् ॥ ६ ॥
Page #545
--------------------------------------------------------------------------
________________
અર્થ - વિછતકાની વ્યાખ્યા કરનારા શ્રી સાધુરરિવર પાંચ મા શિષ્ય થયા, જેમણે હાથ લાંબો કરીને હારા જેવાનો સંસાર રૂપ કૂવામાંથી ઉદ્ધાર કરો. | ૬ | श्रीदेवसुन्दरगुरोः, पट्टे श्रीसोम पुन्दरगणेन्द्राः ॥ યુવાપરવાં પ્રાણા-તેવાં શિથા રત | ૭ ||
- અર્થ –ધી દેવસુંદર ગુરૂની પાટે શ્રી સોમસુંદર ગુરૂ થયા. તેમના યુગ પ્રધાન પદવી પામેલા આ પાચ શિષ્ય થયા. ! ૭ મે - मारीत्यवमनिराकृति-सहस्त्रनामस्मृतिप्रभृतिकृत्यैः ॥ . श्रीमुनिसुन्दर गुरव-श्चिरंतनाचार्य महिमभृतः ॥ ८ ॥
અર્થ:-એક શ્રીમુનિસુંદર ગુરૂ મારી, ઇતિ પ્રમુખ ઉપદ્રવનું વારવું તથા જિનસહસ્ત્ર નામ મરણ કરવું ઇત્યાદિ કવડે ચિરંતન આચાર્યનો મહિમા ધારણ કરનારા થયા. એ ૮ છે
ઘa નન્દ્રા-નિત્તરાઃ હિંદg a श्रीभुवनसुन्दरयरा, दूरविहारैर्गणोपकृतः ॥ ९ ॥
અર્થ-બીજા સંઘના તથા ગ૭ના કાર્યમાં પ્રમાદ ન કરનારા એવા શ્રી જયચંદ્ર આચાર્ય તથા ત્રીજા દૂર વિહાર કરીને સંઘ ઉપર ઉપકાર કરનારા શ્રી ભુવનસુંદરસૂરિ થયા. ૮
विषममहाविद्यात-द्विडम्बनायो तरोव वृत्तियः ॥ विदधे यज्ज्ञाननिधि, मदादिशिण्या उपाजीवन् ॥ १० ॥ .
અર્થ-જેમણે વિષમ મહાવિધાના અજ્ઞાનથી વિડંબણ રૂ૫ સમુદ્રમાં પડેલા લોકો નાવ સમાન એવી મહા વિધારિ કરી, અને જેમના જ્ઞાનનિધિ પ્રત્યે મારા જેવા શિષ્ય પિતાને નિર્વાહ કરી રહ્યા. તે ૧૦ |
एकाङ्गा अप्येकादशाङ्गिनश्च जिनसुन्दराचार्याः ॥ निर्ग्रन्था ग्रन्थकृतः, श्रीमजिनकीर्तिगुरवश्च ॥ ११ ॥
અર્થે–ચોથા એક અંગ (શરીર) ધારણ કરનાર છતાં પણ અમે ગીઆર અંગ (સત્ર) ધારણ કરનારા શ્રી જિનસુંદર સૂરિ તથા પાંચમા નગ્રંથ (ગ્રંથ) (પરિચ વિનાના) છતાં પણ ગ્રંથ રચના કરનારા ૨વા શ્રી જિનકીર્તિ ગુરૂ થયા. ૧૧
. ૫૧૦
Page #546
--------------------------------------------------------------------------
________________
एषां श्रीसुगुरूणां, प्रसादतःषखतिथिमिते (१५०६) वर्षे ॥ श्राद्धविधिसूत्रवृत्ति, व्यधित श्रीरत्नशेखरःसूरि ॥ १२ ॥
અર્થ -શ્રી રત્નશેખરસૂરિએ ઉપર કહેલા શ્રી ગુરૂઓના પ્રસાદથી વિક્રમ સંવત્ ૧૫૦૬ માં શ્રાદ્ધવિધિ સૂત્રની વૃત્તિ કરી. છે ૧૨ છે
अत्र गुणसत्रविज्ञावतंसजिनहंसगणिवरप्रमुखैः ॥ शोधन लिखनादिविधौ, व्यवायि सांनिध्यमुधुकैः ॥ १३ ॥
અ–પરમ ગુણવંત અને વિક7 શ્રી જિનહંસગણિ પ્રમુખ વિદ્વાનોએ આ ગ્રંથ રચતાં શોધતાં લખવા વગેરે કાર્યમાં પરિશ્રમ લઈ સાહાય કરી. ! ૧૩ ! विधिवैविध्या च्छ्रुतगत-नयादर्शनाञ्च यतिकाचेत् ॥ अत्रोत्सूत्रससूयत, तन्मिथ्यादुष्कृतं मेऽस्तु ॥ १४ ॥
અર્થ -વિધિ નાના પ્રકારના હોવાથી તથા સિદ્ધાંતમાં રહેલી નિશ્ચય વાતને નહિ દેખવાથી આ ગ્રંથમાં મેં જે કાંઈ ઉત્સસ રચના કરી હોય, તે મ્હારૂ દુષ્કત મિથ્યા થાઓ. | ૧૪ છે विधिकौमुदीति नारयां, वृत्तावस्यां विलोकितैवणः ॥
# સન્ન, સસરાતી જાય છે ? ||
અર્થ -વિધિમુદી નામની આ વૃત્તિમાં અક્ષરે અક્ષરની સંખ્યા કકરતાં આ ગ્રંથની શક સંખ્યા ૬૭૬૧ થાય છે. છે ૧૫
આ સાથે વિતા, શ્રદ્ધાપરથફૂગયુd वृत्तिरियं चिरसमयं, जयताज्जयदायिनी कृतिनाम् ॥ १६ ॥
અર્થ-શ્રાવિવિ નામના મૂળગ્રંથ સહિત તેની આવૃત્તિ મેં બાવન ના હિતાર્થે રચી. તે (વૃત્તિ) કુશલ પુરૂષને જય આપનારી થઈ ચિ. રકાળ જ્યવતી વી. છે ૧૬
સમાd,
૫૧૧
Page #547
--------------------------------------------------------------------------
________________
:
: :
૦
-
-
. રા. ભગુભાઈ ફતેહગંદકૃત પુસ્તકે લંગડો જરવાસ. •
૦-૮-૦ કુમુદ, • •
---૦ નળાખ્યાન. .. •••
૦-૫-૨૦ લંડનઃરાજ્યરહસ્ય. ... ... . . . . ૧–૮–૦ લંડન રહસ્ય... ... .....
–૪–૦ નસીબ અને ઉઘેગ ...
•
..
• • ••• .. • ૦–૩–૦ ટુડન્ટસ્ અંગ્રેજી-ગુ. ડિક્ષનેરી.
૩––– , ગુજરાતી અં. , ...
૩–૮–૦ સ્ટાર અંગ્રેજી ગુ. ડિક્ષનેરી. ..
૦–૧૦–૦ | ગુજરાતી એ. ,, ...
(છપાય છે) : સફ ઇંગ્લીશ ઈન્સ્ટ્રકટર • • • • • • • ૧-૪-૦
સ્વામી વિવેકાનંદકૃત વ્યાખ્યાનમાળા, સનાતન હિંદુધર્મ.. ... ... ... . . ૦–૧–૦ કર્મયોગ ... • • • • • • • –૧૦-૦ રાજયોગ • • •
૧–૪–૦ ભકિગ ( છપાય છે.) જ્ઞાનયોગ ( , ) . . . . . ૧-૮–૦
- અપૂર્વક એતિહાસિક પુસ્તક ટેંડરાજસ્થાન ( છપાય છે ) • • • • • ૧૦-૦–૦
મળવાનું ઠેકાણું – જૈનપત્રની ઓફિસ
અમદાવાદ,
૩-૧૦-o
Page #548
--------------------------------------------------------------------------
________________ ad. 6 જીન છે પ્રિન્ટિંગ અને