SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ વધ વગેરે ધર્માનુકાન જરૂર કરવું. તેમાં પિષધના ચાર પ્રકાર વગેરે વિષય અર્થદીપિકામાં કહ્યા છે, અને વિસ્તારના લીધે તે અત્રે કહ્યા નથી. 0 અહોરાત્રી વિધ, ૨ દિવસ પવધ અને ૩ રાત્રિ પિષધ એવા ત્રણ પ્રકારનો પક્ષધ છે. તેમાં અહેરાત્રી પધધને વિધિ એ છે કે શ્રાવકે જે દિવસે પણ લે હેય, તે દિવસે સર્વે ગૃહ વ્યાપાર તજવા, અને પપધનાં સર્વે ઉપકરણ લઈ પિષધશાળાએ અથવા સાધુની પાસે જવું. પછી અંગનું પડિલેહણ કરીને વડીનીતિની તથા લઘુનીતિની ભૂમિ પડિલેહવી. તે પછી ગુરૂની પાસે અથવા નવકાર ગણું સ્થાપનાચાર્યની સ્થાપના કરી ઈરિયાવહી પડિકમે. પછી એક ખમાસમણે વંદના કરી પિષધ મુહપતિ પડિડે. પાછું એક ખમાસમણ દઈ ઉભો રઠિને કહે કે, છાપ રસંદિર મજાવન પર જે મ ફરી વાર એક ખમાસમણ દઈ કહે કે, હું કમિ એમ કહી નવકાર ગણપષધ ઉચ્ચાવે તે એની રીતે કે – મ અંતે હું બહાર હું તારો રે હા, सरीर सकार पोसहं सवओ, यंभर पोसहं सबओ, अब्बावार पोसहं सबओ, चउविहे पोसहे ठामि, जाव अहोरतं पन्जुवा. सामि, दुविई तिविग मगे गं वायाए काए गं, न करोने न का. रवेमि तस्लभंते पडिकमामि निंदामि गरिहामि, अध्याणं वोसिरामि પછી મુહપત્તિ પડિલેહી બે ખમાસમણ દઈ સામાયિક કરે. ફરી વારે બે ખમાસમણ દઈ જે ચોમાસુ હોય તે કાકાસનને અને બાકીના આઠ માસ હેય તે પાછણ ને દેવળ સં મિ એમ કહી આદેશ ભાગ. તે પછી બે ખમાસમણ દઈ સફાય કરે. પછી પડિક્રમણ કરી બે ખમાસમણ દઈ દુઘેરું સંમિ એમ કહે. તે પછી એક ખમાસમણ દઈ હિ મિ એમ કહે. તથા મુહમત્તિ, પુંછણું, અને પહેરવાનું વસ્ત્ર પડિલેહે. શ્રાવિકા તે મુહપતિ, પુંછણું એાઢેલું કપડુ, કાંચળી અને, ચણિયો પડિલે છે. પછી એક ખમાસમણ દઈ દાર મન પgિ gઉકેલાવો એમ કહે. તે પછી છું કહી સ્થાપના ચાને પડિલેહી સ્થાપીને એક ખમાસમણ દેવું. ઉપધિ મુહપત્તિની પડિલેહણ કરી એમ કહે. પછી વઢ, કંબળ વગેરે પડિલેહી, પપ ૪૨૮
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy