SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ एषां श्रीसुगुरूणां, प्रसादतःषखतिथिमिते (१५०६) वर्षे ॥ श्राद्धविधिसूत्रवृत्ति, व्यधित श्रीरत्नशेखरःसूरि ॥ १२ ॥ અર્થ -શ્રી રત્નશેખરસૂરિએ ઉપર કહેલા શ્રી ગુરૂઓના પ્રસાદથી વિક્રમ સંવત્ ૧૫૦૬ માં શ્રાદ્ધવિધિ સૂત્રની વૃત્તિ કરી. છે ૧૨ છે अत्र गुणसत्रविज्ञावतंसजिनहंसगणिवरप्रमुखैः ॥ शोधन लिखनादिविधौ, व्यवायि सांनिध्यमुधुकैः ॥ १३ ॥ અ–પરમ ગુણવંત અને વિક7 શ્રી જિનહંસગણિ પ્રમુખ વિદ્વાનોએ આ ગ્રંથ રચતાં શોધતાં લખવા વગેરે કાર્યમાં પરિશ્રમ લઈ સાહાય કરી. ! ૧૩ ! विधिवैविध्या च्छ्रुतगत-नयादर्शनाञ्च यतिकाचेत् ॥ अत्रोत्सूत्रससूयत, तन्मिथ्यादुष्कृतं मेऽस्तु ॥ १४ ॥ અર્થ -વિધિ નાના પ્રકારના હોવાથી તથા સિદ્ધાંતમાં રહેલી નિશ્ચય વાતને નહિ દેખવાથી આ ગ્રંથમાં મેં જે કાંઈ ઉત્સસ રચના કરી હોય, તે મ્હારૂ દુષ્કત મિથ્યા થાઓ. | ૧૪ છે विधिकौमुदीति नारयां, वृत्तावस्यां विलोकितैवणः ॥ # સન્ન, સસરાતી જાય છે ? || અર્થ -વિધિમુદી નામની આ વૃત્તિમાં અક્ષરે અક્ષરની સંખ્યા કકરતાં આ ગ્રંથની શક સંખ્યા ૬૭૬૧ થાય છે. છે ૧૫ આ સાથે વિતા, શ્રદ્ધાપરથફૂગયુd वृत्तिरियं चिरसमयं, जयताज्जयदायिनी कृतिनाम् ॥ १६ ॥ અર્થ-શ્રાવિવિ નામના મૂળગ્રંથ સહિત તેની આવૃત્તિ મેં બાવન ના હિતાર્થે રચી. તે (વૃત્તિ) કુશલ પુરૂષને જય આપનારી થઈ ચિ. રકાળ જ્યવતી વી. છે ૧૬ સમાd, ૫૧૧
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy