________________
एषां श्रीसुगुरूणां, प्रसादतःषखतिथिमिते (१५०६) वर्षे ॥ श्राद्धविधिसूत्रवृत्ति, व्यधित श्रीरत्नशेखरःसूरि ॥ १२ ॥
અર્થ -શ્રી રત્નશેખરસૂરિએ ઉપર કહેલા શ્રી ગુરૂઓના પ્રસાદથી વિક્રમ સંવત્ ૧૫૦૬ માં શ્રાદ્ધવિધિ સૂત્રની વૃત્તિ કરી. છે ૧૨ છે
अत्र गुणसत्रविज्ञावतंसजिनहंसगणिवरप्रमुखैः ॥ शोधन लिखनादिविधौ, व्यवायि सांनिध्यमुधुकैः ॥ १३ ॥
અ–પરમ ગુણવંત અને વિક7 શ્રી જિનહંસગણિ પ્રમુખ વિદ્વાનોએ આ ગ્રંથ રચતાં શોધતાં લખવા વગેરે કાર્યમાં પરિશ્રમ લઈ સાહાય કરી. ! ૧૩ ! विधिवैविध्या च्छ्रुतगत-नयादर्शनाञ्च यतिकाचेत् ॥ अत्रोत्सूत्रससूयत, तन्मिथ्यादुष्कृतं मेऽस्तु ॥ १४ ॥
અર્થ -વિધિ નાના પ્રકારના હોવાથી તથા સિદ્ધાંતમાં રહેલી નિશ્ચય વાતને નહિ દેખવાથી આ ગ્રંથમાં મેં જે કાંઈ ઉત્સસ રચના કરી હોય, તે મ્હારૂ દુષ્કત મિથ્યા થાઓ. | ૧૪ છે विधिकौमुदीति नारयां, वृत्तावस्यां विलोकितैवणः ॥
# સન્ન, સસરાતી જાય છે ? ||
અર્થ -વિધિમુદી નામની આ વૃત્તિમાં અક્ષરે અક્ષરની સંખ્યા કકરતાં આ ગ્રંથની શક સંખ્યા ૬૭૬૧ થાય છે. છે ૧૫
આ સાથે વિતા, શ્રદ્ધાપરથફૂગયુd वृत्तिरियं चिरसमयं, जयताज्जयदायिनी कृतिनाम् ॥ १६ ॥
અર્થ-શ્રાવિવિ નામના મૂળગ્રંથ સહિત તેની આવૃત્તિ મેં બાવન ના હિતાર્થે રચી. તે (વૃત્તિ) કુશલ પુરૂષને જય આપનારી થઈ ચિ. રકાળ જ્યવતી વી. છે ૧૬
સમાd,
૫૧૧