Book Title: Shraddh Vidhi
Author(s): Jain Patra
Publisher: Jain Patra

View full book text
Previous | Next

Page 545
________________ અર્થ - વિછતકાની વ્યાખ્યા કરનારા શ્રી સાધુરરિવર પાંચ મા શિષ્ય થયા, જેમણે હાથ લાંબો કરીને હારા જેવાનો સંસાર રૂપ કૂવામાંથી ઉદ્ધાર કરો. | ૬ | श्रीदेवसुन्दरगुरोः, पट्टे श्रीसोम पुन्दरगणेन्द्राः ॥ યુવાપરવાં પ્રાણા-તેવાં શિથા રત | ૭ || - અર્થ –ધી દેવસુંદર ગુરૂની પાટે શ્રી સોમસુંદર ગુરૂ થયા. તેમના યુગ પ્રધાન પદવી પામેલા આ પાચ શિષ્ય થયા. ! ૭ મે - मारीत्यवमनिराकृति-सहस्त्रनामस्मृतिप्रभृतिकृत्यैः ॥ . श्रीमुनिसुन्दर गुरव-श्चिरंतनाचार्य महिमभृतः ॥ ८ ॥ અર્થ:-એક શ્રીમુનિસુંદર ગુરૂ મારી, ઇતિ પ્રમુખ ઉપદ્રવનું વારવું તથા જિનસહસ્ત્ર નામ મરણ કરવું ઇત્યાદિ કવડે ચિરંતન આચાર્યનો મહિમા ધારણ કરનારા થયા. એ ૮ છે ઘa નન્દ્રા-નિત્તરાઃ હિંદg a श्रीभुवनसुन्दरयरा, दूरविहारैर्गणोपकृतः ॥ ९ ॥ અર્થ-બીજા સંઘના તથા ગ૭ના કાર્યમાં પ્રમાદ ન કરનારા એવા શ્રી જયચંદ્ર આચાર્ય તથા ત્રીજા દૂર વિહાર કરીને સંઘ ઉપર ઉપકાર કરનારા શ્રી ભુવનસુંદરસૂરિ થયા. ૮ विषममहाविद्यात-द्विडम्बनायो तरोव वृत्तियः ॥ विदधे यज्ज्ञाननिधि, मदादिशिण्या उपाजीवन् ॥ १० ॥ . અર્થ-જેમણે વિષમ મહાવિધાના અજ્ઞાનથી વિડંબણ રૂ૫ સમુદ્રમાં પડેલા લોકો નાવ સમાન એવી મહા વિધારિ કરી, અને જેમના જ્ઞાનનિધિ પ્રત્યે મારા જેવા શિષ્ય પિતાને નિર્વાહ કરી રહ્યા. તે ૧૦ | एकाङ्गा अप्येकादशाङ्गिनश्च जिनसुन्दराचार्याः ॥ निर्ग्रन्था ग्रन्थकृतः, श्रीमजिनकीर्तिगुरवश्च ॥ ११ ॥ અર્થે–ચોથા એક અંગ (શરીર) ધારણ કરનાર છતાં પણ અમે ગીઆર અંગ (સત્ર) ધારણ કરનારા શ્રી જિનસુંદર સૂરિ તથા પાંચમા નગ્રંથ (ગ્રંથ) (પરિચ વિનાના) છતાં પણ ગ્રંથ રચના કરનારા ૨વા શ્રી જિનકીર્તિ ગુરૂ થયા. ૧૧ . ૫૧૦

Loading...

Page Navigation
1 ... 543 544 545 546 547 548