Book Title: Shraddh Vidhi
Author(s): Jain Patra
Publisher: Jain Patra

View full book text
Previous | Next

Page 503
________________ આળવવું તે બીજે દે. ૩ જે પિતાના દેવ બીજા કેઈએ જોયા હોય, તેજ આવે, પણ બીજા છાના ન ઓળાવે તે ત્રીજે દોષ ૪ સૂક્ષ્મ (ન્હાના) દોષ ગણત્રીમાં ન ગણવા અને બાદર (હેટાદેવની જ માત્ર આળાયણા લેવી તે ચોથે દ. ૫ સૂમની આળાયણ લેનાર બાદ દોષ મૂકે નહિ, એમ જણાવવાને સારૂ વણ ગ્રહણાદિ નાના રેષની માત્ર આળેયણા લેવી, અને બાદરની ન લેવી તે પાંચમો દોષ. ૬ છન્ન એટલે પ્રકટ શબદથી ન આવવું તે છઠો દેવ. ૭ તેમજ શબ્દાકુળ એટલે ગુરૂ સારી પેઠે ન જાણે એવા - બ્દના આડંબરથી અથવા આશપાશન લેકે સાંભળે તેવી રીતે આળવવું તે સાતમા દેવ. ૮ આળાવવું હોય તે ઘણું લેકોને સંભળાવે, અથવા આ લેયણા લઈ ઘણા લે કને સંભળાવે તે આઠમે દેવું. ૮ અવ્યક્ત એટલે છેદ ગ્રંથની જાણ નહિ એવા ગુરૂ પાસે આળાવવું તે નવમે દોષ. ૧૦ લેકમાં નિંદા વગેરે થશે એવા ભયથી પિતાના જેવા જ દેપને સેવન કર નાર ગુરૂની પાસે આવવું તે દસમો દેવ. આ દસ દેશ આળાયણ લેનારે તજવા. હવે સમ્યફ પ્રકારે આળવે તો તેના ગુણ કહે છે. लहुआ ल्हाईजणणं, अप्पपर नियत्ति अज्ज सोही ॥ ટુ વસા, નિરાશ ૪ હિજા | ૨૩ છે. અ -૧ જેમ ભાર ઉપાડનારને ભાર ઉતારવાથી શરીર હલકું લાગે છે તેમ આયણ લેનારને પણ શલ્ય કાઢી નાંખ્યાથી પોતાનો જીવ હલકો લાગે છે, જે આનંદ થાય છે, ૩ પોતાના તથા બીજાઓના પણ દેવ ટળે છે, એટલે પોતે આળોયણું લઈ દોષમાંથી છૂટે થાય છે એ જાહેરજ છે, તથા તેને જોઈને બીજાઓ પણ આપણું લેવા તૈયાર થાય છે તેથી તેમના દોષ પણ દૂર થાય છે. ૪ સારી રીતે આળોયણા કરવાથી સરળતા પ્રકટ થાય છે. ૫ અતિચાર રૂપ મળ વાધ ગયાથી આ ત્માની શુદ્ધિ થાય છે, તેમજ આળાયણ લેવાથી દુષ્કર કામ કર્યું એમ થાય છે. કેમકે, દેવનું સેવન કરવું તે કાંઈ દુષ્કર નથી, કેમકે, અનાદિ. કાળથી દેવ સેવનનો અભ્યાસ પડી ગયો છે. પણ દેશ ક્યા પછી, તે આવવા એ દુષ્કર છે. કારણ કે, મેલ સુધી પહોચે એવી પ્રબળ આ

Loading...

Page Navigation
1 ... 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548