________________
- जह वालो जंपतो, कन्जमकाजं च उज्जु भणइ ॥ - R ત૬ ૩r , યાદવ પમ્ સ | ૮ ||
અઃ—જેમ બાળક બોલતું હોય, ત્યારે તે કાર્ય અથવા અકાર્ય જે હોય તે સરળતાથી કહે છે, તેમ આળાયણું લેનારે માયા અથવા મદ ન રાખતાં આળાવવું. માયા હોવ, gવર્ષ જૂના જ છે arો ૩ , pm tત નજીક છે ? A
અષે –માયા મદ વગેરે દોષ ન રાખતી વખતે વખતે સંવેગભાવનાની વૃદ્ધિ કરી જે અકાર્યની આળાયણુ કરે, તે અકાર્ય જરૂર ફરીથી ન કરે, लज्जाइगारवेणं, बहु सुश्रमपण घा वि दुचरिअं ॥ जो न कहेइ गुरूणं, न हु सो आराहओ भणिओ ॥१०॥
અર્થ:જે પુરૂષ શરમ વગેરેથી, રસાદિ ગારવમાં લપેટાઈ રહ્યાથી એટલે તપસ્યા ન કરવાની ઈચ્છાથી અથવા હું બહુ શ્રત હું એવા અહં. કારથી, અપમાનની બીકથી અથવા આળાયણુ ઘણું આવશે એવા ડરથી ગુરૂની પાસે પિતાના દેષ કહીને ન આવે, તે જરૂર આરાધક કહેવાતો નથી. संवेगपर चित्तं, काऊणं तेहिं तेहिं सुत्तहि ॥
ગુજura-mોu | ૨૨ //
અર્થ:- તે તે સંવેગ ઉત્પન્ન કરનાર રમાગમ વચનને વિચાર કરી તથા શલ્યને ઉદ્ધાર ન કરવાનાં ખોટાં પરિણામ ઉપર નજર દઈ પિતાનું ચિત્ત સંવેગવાળું કરવું, અને આળાયણ લેવી.
હવે આળોયણું લેનારના દસ દેષ કહે છે. आकंपइत्ता अनुमाणइत्ता, जं दिलं बाबरं व लुहुमं वा ॥ છ ઉરુ, વહુઝર્વસંતસેવ ૨૨ //.
અર્થ:–ગુરૂ ડી આળાયણ આપશે, એમ ધારી તેમને વૈયાવચ્ચ વગેરેથી પ્રસન્ન કરી પછી આળોયણા લેવી, તે પહેલો દેશ. ૨ તેમજ આ ગુરૂ ઘડી તથા શેઠેલી આલોયણું આપનારા છે એવી કલ્પના કરી
४९७