Book Title: Shraddh Vidhi
Author(s): Jain Patra
Publisher: Jain Patra

View full book text
Previous | Next

Page 502
________________ - जह वालो जंपतो, कन्जमकाजं च उज्जु भणइ ॥ - R ત૬ ૩r , યાદવ પમ્ સ | ૮ || અઃ—જેમ બાળક બોલતું હોય, ત્યારે તે કાર્ય અથવા અકાર્ય જે હોય તે સરળતાથી કહે છે, તેમ આળાયણું લેનારે માયા અથવા મદ ન રાખતાં આળાવવું. માયા હોવ, gવર્ષ જૂના જ છે arો ૩ , pm tત નજીક છે ? A અષે –માયા મદ વગેરે દોષ ન રાખતી વખતે વખતે સંવેગભાવનાની વૃદ્ધિ કરી જે અકાર્યની આળાયણુ કરે, તે અકાર્ય જરૂર ફરીથી ન કરે, लज्जाइगारवेणं, बहु सुश्रमपण घा वि दुचरिअं ॥ जो न कहेइ गुरूणं, न हु सो आराहओ भणिओ ॥१०॥ અર્થ:જે પુરૂષ શરમ વગેરેથી, રસાદિ ગારવમાં લપેટાઈ રહ્યાથી એટલે તપસ્યા ન કરવાની ઈચ્છાથી અથવા હું બહુ શ્રત હું એવા અહં. કારથી, અપમાનની બીકથી અથવા આળાયણુ ઘણું આવશે એવા ડરથી ગુરૂની પાસે પિતાના દેષ કહીને ન આવે, તે જરૂર આરાધક કહેવાતો નથી. संवेगपर चित्तं, काऊणं तेहिं तेहिं सुत्तहि ॥ ગુજura-mોu | ૨૨ // અર્થ:- તે તે સંવેગ ઉત્પન્ન કરનાર રમાગમ વચનને વિચાર કરી તથા શલ્યને ઉદ્ધાર ન કરવાનાં ખોટાં પરિણામ ઉપર નજર દઈ પિતાનું ચિત્ત સંવેગવાળું કરવું, અને આળાયણ લેવી. હવે આળોયણું લેનારના દસ દેષ કહે છે. आकंपइत्ता अनुमाणइत्ता, जं दिलं बाबरं व लुहुमं वा ॥ છ ઉરુ, વહુઝર્વસંતસેવ ૨૨ //. અર્થ:–ગુરૂ ડી આળાયણ આપશે, એમ ધારી તેમને વૈયાવચ્ચ વગેરેથી પ્રસન્ન કરી પછી આળોયણા લેવી, તે પહેલો દેશ. ૨ તેમજ આ ગુરૂ ઘડી તથા શેઠેલી આલોયણું આપનારા છે એવી કલ્પના કરી ४९७

Loading...

Page Navigation
1 ... 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548