________________
વસ્તુ
કહ્યું છે કે—જિનેશ્વર ભગવાનનું વચન સાંભળે તેા વૃદ્ધિના માહુ જતા રહે, કુપથા ઉચ્છેદ થાય, મોક્ષની ઈચ્છા વૃદ્ધિ પામે, શાંતિ વિસ્તાર પામે, અધિક વૈરાગ્ય ઉપજે, અને અતિશય હર્ષ થાય. એવી છે કે, જે જિનેશ્વર ભગવાનનું વચન સાંભળવાથી ન મળે ? પોતાનું શરીર ક્ષણભંગુર છે, બાંધવ બંધન સમાન .છે, લક્ષ્મી વિવિધ અનર્થને ઉત્પન્ન કરનારી છે માટે જૈતસિદ્ધાંત સાંભળવું. તેથી સંવેગ વગેરે ઉત્પન્ન થાય છે, અને તે સિદ્ધાંત માણસ ઉપર કાંઈ ઉપકાર કરવામાં ખામી રાખતું નથી. એ પ્રદેશી રાજાનું દૃષ્ટાંત હુકામાં નીચે પ્રમાણે છે:—
r
શ્વેતાંબી નગરીમાં પ્રદેશી નામે રાજા અને ચિત્રસારથી નામે તેને મત્રી હતા. ચિત્રસારથી મત્રીએ ચાર જ્ઞાનના ધારક શ્રીકશિ ગણધર પાસે શ્રાવસ્તિ નગરીમાં શ્રેષ્ઠ શ્રાવકધર્મ સ્વીકાર્યા હતા. એક વખતે ચિત્રસારથી માંત્રના આગ્રહથી કેશિ ગણધર શ્વેતાંી નગરીએ પા ર્યા. ચિત્રસારથી મ`ત્રી ઘેાડા ઉપર બેસી કરવાના મ્હાને પ્રદેશી રાજાને કશિ ગણધર પાસે લઇ ગયા. ત્યારે ગર્વથી રાજાએ મુનિરાજને કહ્યું “ હે સુનિરાજ ! તમે વૃથા કષ્ટ ન કરે. કારણ કે, ધર્મ વગેરે જગતમાં સર્વેચા છેજ નહિ. મ્હારી માતા શ્રાવિકા હતી અને પિતા નાસ્તિક હતેા. મરણ સમયે મેં એમને ઘણું કહ્યું કે, “ ભરણુ થયા પછી સ્વર્ગમાં તમને જે સુખ અથવા નરકમાં દુ:ખ થાય, તે મતે જણાવજો. ” પણ મરણ પામ્યા પછી આવીને માતાએ સ્વર્ગ સુખ આદિ તથા પિતાએ નરક દુઃખ આદિકાંઇ પણ મતે જણાવ્યું નહી. એક ચેારના મે' તલ જેટલા કટકા કર્યા, તે પણ તેમાં કષ્ટથી મતે જીવ ફૈખાયા નહી. તેમજ જીવતા તથા મરણ પામેલા માણસને તેાલતાં ભારમાં કાંઇ પણ ફેર જણાયા નહી. વળી મં છિદ્ર વિનાની કાઠીની અંદર એક માણસને પૂર્યો, અને તે કાઠી ઉપર સજ્જડ ઢાંકણું ઢાંકયું. દર તે માણુસ મરી ગયા. તેના શરીરમાં પડેલા અસંખ્ય કીડા મે જોયા, પણ તે માણસને જીવ બહાર જવાને તથા તે કડાના જીવાને અંદર આવવાને વાળના અગ્રભાગ જેટલે પણુ માર્ગ મારા જોવામાં આવ્યે. નહી એવી રીતે ધણી પરિક્ષા કરીને હું નાસ્તિક થયા છું.”
૨૨૦